________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
કે જેમ જેમ વખત જાય છે, તેમ તેમ જુવાની આવે છે કદાપિ જીર્ણ થતી નથી; થશે પણ નહી અને મહેલ મળશે નહી.
મિથ્યાત્વના ટળવાથી અને આત્મસ્વરૂપની વિચારણા કરવાથી–ધર્મની આરાધનાના ગે જરૂર સંસારરૂપી જેલ જીર્ણ થઈને ભાગી પડશે, અને તેમાંથી નીકળી શકાશે, માટે આત્મસ્વરૂપની વિચારણા કરે, અને જેલ જીર્ણ બનાવી તેમાંથી નિકળે.
આ સંસારરૂપી જેલ, સીમેન્ટ અને ચૂનાથી બનેલ નથી તેમજ કેઈ પ્રભુએ તૈયાર કરેલ નથી. તે તે તમેએ મમતા અને મેહથી તૈયાર કરેલ છે. સીમેન્ટ ઈટે વિનાની છે. માટે તમે પિતે જાતે, તેને તેડવાને પ્રયાસ કરશે તે જ જીર્ણ થશે–તૂટી પડશે અને બહાર નીકળી પૂર્ણ પ્રકાશમાં આવશે; જેલમાં તે અંધકાર હોય ત્યાં પ્રકાશ હોય કયાંથી? માટે મમતા મેહને મારા.
૧૪૬. સમર્થ પુરુષને, અધિક ભારને હિસાબ હેતે નથી; ભલે પછી રાજ્યને ભાર હેય કે અન્યને ભાર હોય તે પણ સુખેથી વહન કરે છે. જે ઉદ્યમ અને ઉદ્યોગમાં પ્રેમવાળા હોય છે તેઓને હજાર ગાઉ પણ પાસે વાસે છે. તેમ સમ્યગૂ જ્ઞાનીને, વિવિધ વેદનાઓ પણ સુખ રૂપે લાગે છે તે પ્રમાણે જે વિદ્વાને છે તેઓને વિદેશ પણ સ્વદેશ પ્રમાણે લાગે છે. અને પ્રિય વાણી વદનારને કઈ શત્રુ હેતે નથી, તેમજ બહુ સતાવતે પણ નથી. આ પ્રમાણે
For Private And Personal Use Only