________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨ પણ જે આત્માના ગુણે તરફ લક્ષ હોય તે દુન્યવી ધન-સત્તા અને સાહ્યબીને દેખી મેહ ધારણ કરતા નથી અને અન્યાય-અનીતિને દૂર કરે છે–એટલે સંતેષને ધારણ કરીને આન્નતિ કરતે રહે છે. જે આત્મવિકાસને, જાત મહેનતને તથા પરોપકારમાંજ સાચું ધન માને છે તેની પાસે આધિ-વ્યાધિ અને ઉપાધિઓને આવવાને અવકાશ મળતું નથી. સત્યસુખને આર્વિભાવ થતાં તેઓ સાચા શ્રીમંત બને છે. મહારાષ્ટ્રના કેઈ ગામથી એક શેઠ મુંબઈ આવ્યા અને ટેક્ષી ભાડે લઈ પિતાનું કાર્ય પૂર્ણ કર્યું, તેથી આનંદ થયે. દુન્યવી કાર્યો સધાય ત્યારે આનંદ થાય પણ આનંદની પાછળ વિષાદ પણ રહેલે છે, જે વિષાદ ન હોય તે તેવા આનંદને ક્ષણિક કેણ કહે ? બન્યું એવું કે, શેઠે ટેલીવાળાને ભાડું આપી વિદાય કર્યો–પણ આનંદમાંને આનંદમાં દસ હજારની નેટનું પાકીટ ટેક્ષીમાં મૂકેલું તે ભૂલાઈ ગયું. પિતાના સ્થાને આવી પાકીટ સંભાળ્યું, ખીસા તપાસ્યા, પણ હાય તે મળે ને? શેઠને આનંદ ઉડી ગયો અને વિષાદ આવીને હાજર થયે. ટેલીવાળાના મકાનની ખબર હોય કયાંથી? શેઠ આખી રાત ઉંધ્યા નહી. ચિન્તામાંને ચિતામાં રાત્રી પસાર થઈ, એક બાજુ ટેક્ષવાળે પિતાના ઘેર આવી તેને ટેક્ષી સાફ કરતાં પાકીટ હાથમાં આવ્યું અને તેમાં રહેલી દશ હજારની નેટે દેખી, પણ તે માણસ તેથી હેવાથી અને જાત મહેનત કરીને પિસા મેળવવા, તે પણ નીતિને ચૂકીને નહી-આવી માન્યતાવાળે હેવાથી તે નેટનું પાકીટ પિતાની પાસે રાખ્યું નહી અને પ્રભુદર્શન કરવા માટે જે ફેટ રાખ્યો હતે
For Private And Personal Use Only