________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
આશા–ઉત્સાહને ઉત્પન્ન કરે છે; અને ઉત્સાહથી ધારેલું કાય સિદ્ધ થાય છે, માટે આશાના ત્યાગ કરવા તે ઉચિત નથી.
રોાક–ચિન્તા–નિરાશા-ભયના ત્યાગ કરવાની ભાવના ખરેખરી હાય તા સદૃગુરુઓના વ્યાખ્યાનનું શ્રવણ-મનન અને ચિન્તવન કરી, અથવા શાક ચિન્તાદિકના કારણેાને તપાસા; તપાસ્યા પછી શૈકાદિને નિવારવાના ઉપાયે સુઝશે અને તેને નિવારી શકશે.
૩૩૮. શાંતિદાયક, આરોગ્યદાયક અને સત્ય સુખદાયક વિચારાના આધારે યુવાવસ્થા દીર્ઘકાલ સુધી ટકી રહે છે અને વૈર વિરાધાક્રિકના વિચારા દ્વારા વૃદ્ધાવસ્થામાં જલ્દી આવી પડાય છે; એવા વિચારો કરેા કે વ્યાવહારિક કાર્યાંમાં વારે વારે વિઘ્ના આવીને ઉપસ્થિત ન થાય.
ખરાબ-દુષ્ટ વિચારા પણ દરેક વ્યવહારમાં અન્તરાય ઉભા કરે છે તેથી તે કાર્યાંમાં જોઇએ તેવી સક્ષતા મળતી નથી. માટે કોઇ પણ કાર્ય કરતાં પહેલાં દૃષ્ટ વિચારાને-વેર વિરાધાદ્વિકના વિચારાને દૂર કરી તેઓના વિરૂદ્ધના વિચાશ કરવા તે આવશ્યક છે.
સત્ય સમજણ નહી હૈાવાથી અને વિષય કષાયના વિકારામાં ઘેરાએલ હાવાથી અજ્ઞાની જના સારી વસ્તુઓને મેળવતાં શંકા-ભયાદિને ધારણ કરી પોતાની આત્મશક્તિ ઉપર વધારે દખાણુ લાવી મૂકે છે; એટલે સત્ય સુખ શાંતિના માર્ગ તેમને સુઝતા નથી અને ઉન્માર્ગે દોડાદોડી કરી રહેલ હાય છે. કારણ કે તે માગ તેને વલ્લભ થઈ પડેલ હાય છે;
For Private And Personal Use Only