________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને વલોપાત કર્યા કરે છે, પરંતુ જે તેમને સંસારના આર એસ સોની પણ અનિત્યતાનું સમ્યજ્ઞાન હવ તે ઉપરાંત વલેપાત થાત નહી, અને આર્તધ્યાન કરતા નહી; પણ મમત્વ હેવાથી અનુભવ-શકિત વિગેરેને અર્પણ કરનાર વિયેગને ભવ બગડવામાં કારણ માની બેઠલ હોય છે, કારણ કે મમત્વને સુખનું સાધન માન્યું છે, પણ મમત્વની સાથે અજ્ઞાનતા મળતાં સુખના સાધનેને માણસે દુઃખનાં સાધને માની બેઠેલ છે, વિપત્તિ અને વિયેગમાં જ મમત્વના રવરૂપની બરોબર ઓળખાણ થાય છે, જ્યાં સુધી અનુકૂળ સામગ્રી તથા પરિવારાદિકને વિગ થયું નથી ત્યાં સુધી પિતાનામાં રહેલ ગુપ્ત શક્તિઓને આવિર્ભાવ થતું નથી માટે Jસ સહેલ શક્તિ અને સંપત્તિને પાદુભવ કરવો હોય તે વિયેગના વખતે વલોપાત કરે નહી; ગુમ રહેલ તે શક્તિ, સંપત્તિના આવિર્ભાવ માટે આનંદમાં રહે, તેવા વિચારોને ધારણ કરે; વિચારે અને વિવેકથી ભયના ભણકારા પણ નાસી જાય છે, વિયેગમાં વિલેપાત થતો નથી તેમજ સહન કરવાની સકિત જાગે છે, માટે બહારનો કોઈપણ પ્રકારને વિયેગ થતાં ભવ બગડ્યો માને નહીં.
૬૫૯. ત્યાગ ધર્મ–વિષય કશાયના વિકારમાં જેઓને આસક્તિ નથી અને તેઓને ટાળવામાં જે જ્ઞાનપૂર્વક શકય યત્ન કરી રહેલ છે તે સને અનુષ્ય ભવની સાર્થકતા આવા ભાગ્યશાળી બને છે, એટલે એમાં ત્યાગ ધર્મની
ત્તિ રહેલ છે તે જ માહા એળવે છે અને અખૂટ સત્તાસંપત્તિ અને સાબીના રવાસી આવે છે, પરંતુ જેઓને
For Private And Personal Use Only