________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
સુખી અવસ્થા પ્રાપ્ત થાય છે; આ પ્રમાણે મનુષ્યા જાગે છે, છતાં માયા મહુથી મુઝાઇ, સદ્વિચાર-ઉચ્ચાર અને માચારના ત્યાગ કરીને આધિ-વ્યાધિની વિડંબના-સંકટોમાં ફસાઈને પેાતાના જીવનની સતા કરવામાં એ નસીત્ર રહે છે; માટે જીવનની-ધનાદિકની સજ્જતા પ્રાપ્ત કરવી ઢાય તે વિચાર– ઉચ્ચાર અને આચારને સુધારે,
૬૪. જે મનુષ્યેાના વિચાર-ચાર અને આચારા ગુણ અને શુદ્ધ નથી તે પોતાના જીવનને બરબાદ કરી વિપત્તિ-સંકટના ભેાતા અને છે. પરંતુ જેઓના વિચારઆચાર વિગેરે શુદ્ધ હાય છે તેને મરણાંત કષ્ટ આવે તેપણ વિચારા ઉચ્ચારા અને આચારે વિપરીત બનતા નથી. તેથી શુભ વિચારો વિગેરે દ્વારા પુણ્યોદય થતાં સુખ સૌંપત્તિના સ્વામી બને છે. શેઠ-કાચર બેચરની માફક, શ્રી શખલપુરમાં કાચર અને એચર બે આલ્યપણાથી મિશ્ર હતા. આ બે મિત્રા ધન કમાવા માટે પરદેશ ગયા; વ્યાપાર કરતાં યથેચ્છ ધન મેળવ્યું; એચરને કાલેશ થયા ત્યારે નિર્ભય બની કષ્ટને અહી કોચરે તેને સાજો અનાખ્યા, પછી એ મિત્રા પોતાના વતન તરફ્ આવતાં એક જંગલ આવ્યું; માર્ગ માં ભૂલા પડ્યા-ભાતપાણી ખુટી ગયું. પાણી ખુટી જવાથી કાચરને ઘણી તરશ લાગી અને ભૂશ્ચિંત થયા; એચર જંગલમાં પાણીનુ સ્થલ શેખવા સારૂ ગયા તેવામાં તેના વિચારને પ થયે; મને દુષ્ટ વિચાર કરવા લાગ્યે કે, જો કાચર સૃષ્ઠિત અનેલ હોવાથી પાણી ન મળતાં મરી જાય તેા સઘળી મિલ્કત મારા કમજામાં આવે, અને હું નાચ મનુ; આમ વિચારી પાણી તે મળ્યું.
For Private And Personal Use Only