________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
અનાદિકાલીન કર્માંના સંસ્કારા વડે થએલી વાસના પણ રહેતી નથી અને આત્મિક શક્તિએ આપેાઆપ વિકવર થાય છે. ભાવના વિનાની કરેલી ક્રિયાઓ, જેવા લાભ જોઈએ તેવા લાભ આપવા સમર્થ બનતી નથી એટલે જેવી જોઇએ તેવી સ્થિરતા આવતી નથી; અહંકાર-અભિમાન-નિન્દા કુથલી વિગેરે દોષોને આવવાના માર્ગ મળે છે અને કરાતી ક્રિયાઓને દોષિત બનાવી વૃથા કરી મૂકે છે. મમતા આવીને ઉપસ્થિત થતાં મનને મલિન બનાવી આત્મભાન ભૂલાવી નાંખે છે; એટલે કષાય–અને વિષયાના વિકારા મઢ પતા નથી; માટે દરરાજ ભાવધર્મને પણ સાથે સાથે આરાધવાની ખાસ અગત્યતા છે. ભાવનાથી ભાવિત ક્રૂર માણુસે, દૃઢપ્રહારીની માફક-ચિલાતીપુત્રની માફ્ક પરીસદ્ધ અને ઉપસને સહન કરવા સમ ખને છે અને ચીકણાં કર્માને ખેરવી એટલે ઘાતીઆ કર્મોના ઘાત કરી કૈવલ્યજ્ઞાન મેળવી અનાદિકાલની અજ્ઞાનતાને મૂલમાંથી દૂરે હઠાવી સિદ્ધના સુખ માણે છે.
પ્રકારની તાલીમ છે.
તે કાર્ય માં પાછું તાલીમ આપવામાં
૪૬૮. ધર્મની આરાધના પણ એક તાલીમ લેવાય તેા જે કાર્ય કરવાનુ... હાય પડાતુ નથી. યેદ્ધાઓને પ્રથમ લડાઇની આવે છે પછી યુદ્ધના મેખરે ઉભા કરવામાં આવે છે; તાલીમ લીધા વિનાના જજે કેાઇ હાય, તે સામે રહેલા શત્રુએની તાકાત દેખીને નાશ ભાગ કરે છે પછી તેમની કિંમત રહેતી નથી. તે પ્રમાણે આપણે કર્મ રાજા સાથે લડાઈ કરવાની છે. કારણ કે અનાદિ કાલથી તેણે આપણી અનંત શકિતઓને ધ્રુમાવી–
૧૭
For Private And Personal Use Only