Book Title: Antarjyoti Part 2
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 576
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પણ પેાતાની જીભ વશ રાખી જેમતેમ હલકી વાણી મેલવી નહી, તેના વિચાર આવતા નથી. તેની પત્નીએ કહ્યું કે વલેપાત કરવાથી કાંઈ વળશે નહી. જીભને ઠેકાણે રાખી જે ઢીકરાઆ જુદા રહ્યા છે તેમને પાછા બાલાવી મેળ કરેા. કામ કરતાં ભૂલેા થાય. પણ તેથી હુલકા વચને કહી ઉતારી પડાય નહી. જો સુખેથી વ્યાપારમાં લાભ લેવા હાય તા દીકરાએ અને નાકશ સાથે મધુર વાણીદ્વારા મેળ કરેા અને ખેલાવે; તે સઘળા જરૂર આવશે, વિનય વિનાના નથી. માટે જાએ ગના ત્યાગ કરીને પાછા બોલાવી લાવે. શેઠ, પુત્રાદિકને પાછા મેલાવવા સારૂ ગયા તે ખરા ? પણ તેઓએ કહ્યું કે અમે તમારી ટુંડમિજાજીને સહન કરી શકીશું નહી. અમેને જુદા રહેવામાં ધાર્મિક કાર્યોમાં તેમ જ વ્યાત્રહારિક કામોમાં ભાગ્યાનુસારે લાભ મળતા રહે છે. શેઠ કહેવા લાગ્યા કે હવે હું ખેલવામાં ઉપયેગ રાખીશ, ને તમે આવે. આમ ગુમાન મૂકીને આજીજી કરી ત્યારે તેઓ પાછા આવી પાતાતાના કામે લાગ્યા. પેાતાને ખરાખર ખબર પડી કે હલકા વચના માલવામાં લાભ નથી. પણ વિરાધાદિ ઉત્પન્ન થાય છે, પછી તે શેઠ બહુ સાધારણુ કાર્યાંમાં સાવધાની રાખવા લાગ્યા. આ પ્રમાણે ગવ રાખવામાં મજા નથી. માટે સ જનને મધુર વચના કા. ૮૦૪. આત્મજ્ઞાનીના ગુણાની અનુમાદના કરનાર અને પ્રશસા કરનારની વાણી સાંભળી કેટલાક દાડાહ્યા વિવેક ર્યા વિના ખલી નાંખે છે કે આ તે કોઇ ગપ્પીદાસ દાસ છે. આ પ્રમાણે કહીને આત્મજ્ઞાની કરતાં પેાતાને ડહાપણુને દરિયા માને છે. ત્યારે આત્મજ્ઞાની, વિષય કષાયથી ભરેલાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585