________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૮
જીંદગાની પસાર કરશે ! ખેડૂત તે દેશમાં ગયા. જમીન પણુ ખેડવાની મળી, સપિરવાર તે ખાધેપીધે સુખી થઇ રહેવા લાગ્યા. વળી તે સ્થળે રહેલા માણસે કહ્યું કે આટલી જમીનને ખેડવાથી કાંઇ મંગલા અંધાશે ? તેમજ જંગમાં માન સત્કાર મળશે ? જો ને પેલા શ્રીમતા કેવી લહેર કરે છે અને સહુ પરિવાર તે તારા કરતાં કેવા આનંદ માણે છે ? માટે આ જે જમીન છે તેથી વધારે જમીનને લઈને ખેડ; આ પ્રમાણે સાંભળી, માગ–બગીચા-બંગલા વિગેરેને માટે તેના અધિકારી પાસે અધિક જમીનની યાચના કરી. અધિકારીએ કહ્યું કે જા લેવાય તેટલી લે, પરંતુ પાંચ વાગ્યા સુધીમાં જો મારી પાસે પાઠે! હાજર નહી થાય તે તારી પાસે જે જમીન રહેલી છે તે પણ પાછી લેઈ લઈશ, પછી તારા તે ઉપરના હક્ક રહેશે નહી. આ ખેડૂત તેના કહ્યા મુજબ કબૂલાત કરીને જવાની તૈયારી કરે છે, તેવામાં તેની સ્ત્રીએ કહ્યુ કે જમીને જાએ. ભૂખ્યા પેટે ખરાખર ચાલી શકાશે નહી અને ઈચ્છા પ્રમાણે જમીન હાથમાં નહી આવે. જમીન એટલી ખધી લેવી કે લાખા ટન અનાજ પાકે તથા બાગ-બગીચા-બંગલાઓ બંધાય, તેમજ માળાઓ– ચાલી બંધાય. આ મુજબ થશે તે ભાડે અપાશે અને ધન વધશે પછી કાઈ પ્રકારની ચિતા રહેશે નહી. આપણા પરિવાર પણ સુખેથી દિવસે ગુજારશે. અધિકારી ખુશી થયેા છે, તે શા માટે માકી રાખવી ? આ પ્રમાણે સ્ત્રીના કથન મુજબ જમીને તૈયાર થયા, અધિકારીને વધારે ખુશી કરવા જમાડીને સા સા રૂપિયાની લાંચ પશુ આપીને કહ્યું કે વખતસર કદાચ ન અવાય તા મહેરબાની રાખશે; તેણે કહ્યું કે તે નહી ચાલે જે ટાઈમ
For Private And Personal Use Only