________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
આત્મિક વિકાસ સાધી આત્મશક્તિને પ્રાપ્ત કરી આનઢમાં ઝીલે છે; ત્યારે સમ્યગજ્ઞાન વિના સાંસારિક સુખના અભિલાષી, દ્રવ્યક્રિયાએ કરીને ફક્ત પુણ્યબંધ કરીને નિર્જરાથી વંચિત રહે છે, માટે સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરી દ્રવ્ય અને ભાવથી ક્રિયાઓ કરવામાં તત્પર બનવું તે ચેાગ્ય છે. પાણી વિના અંકુરાના અને અધુરા વિના થડ-ડાળા-ફુલ ફળાદિકના ઉદ્ભવ થતા નથી તે પ્રમાણે ભાવક્રિયા વિના ફ્ક્ત દ્રવ્ય ક્રિયાઓ આત્મિક વિકાસમાં કાગત થતી નથી; માટે ક્યાં સુધી એકલી દ્રવ્યક્રિયા કરશે ? ભાવક્રિયાએથી વિષય વિકારા અને વિચારાનુ જોર મત્તુ પડે છે. આત્મિક શક્તિ જાગ્રત્ થતાં તેવા વિકારા અને વિચારા સમૂલ નાશ પામે છે, અને અનુક્રમે અનંત શક્તિને પામવાપૂર્વક અનંત સુખના સ્વામી થવાય છે. કૃત વ્યક્રિયાએથી પુણ્યધ બંધાય પણ પુણ્યાનુબંધી પુણ્ય અધાતું નથી; તે જો દ્રવ્યક્રિયાઓ ભાવક્રિયાઓનું કારણ અને તે જ પુણ્યાનુબંધી પુણ્ય થવા સાથે નિરા સધાય; માટે દ્વવ્યક્રિયાએ એવી કરા કે ભાવક્રિયાઓનું કારણ અને અને આત્મતિ સધાય; જ્યારે વિષય સુખની ઇચ્છાએ ટળે અને કર્મને દૂર કરવા પ્રયત્ન થાય; વિચાર-વિવેક જાગે ત્યારે ક્રિયાઓ ભાવક્રિયાનું કારણ અને.
૪૬, જો પ્રશંસા-ખુશામત કરવી હોય તે સદ્ગુણીની કરા. સીએના સગાની અનુમેદના તેમજ પ્રશંસા કરનારા, સ્વાથી નહી હૈાવાથી સદ્ગુણાને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે; પણ સ્વસ્વાને સાધનારા, શ્રીમંત શેઠીઆની અગર અધિકારીઓની પ્રશંસા કરે છે. તેઓ સદ્દગુણાને
For Private And Personal Use Only