________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાથી અને અનાચારોનું સેવન કરવાથી તથા ઈન્દ્રિય અને મનને કાબુમાં નહી રાખવાથી માનવી જે માનવી પતન પામે છે, એટલે સત્તા-શક્તિ અને સાહ્યબીની બરબાદી કરવાપૂર્વક અધમ દશાને પામે છે. શારીરિક-માનસિક અને આત્મિક શક્તિના ઘાતકે, બહારથી આવતા નથી પણ આપણે પોતે ઉત્પન્ન કરેલ છે. જે આપણે પિતે જ સન્મા ગમન કરીએ, ઉન્માર્ગને ત્યાગ કરીએ અને ઇન્દ્રિયે અને તેના વિકારો અને વિચારોને ત્યાગ કરીએ તે આપણે પિતે આપણી સત્તાસંપત્તિ અને સાહ્યબીનું રક્ષણ કરીએ તેમજ તેમાં વધારે કરીએ.
વ્યસનીઓ, જ્યાં સુધી વ્યસન મળે નહીં ત્યાં સુધી ઉદાસીન બને છે, તેઓને ક્ષણ માત્ર પણ સ્થિરતા રહેતી નથી. અનેક ઉપાયે કરીને વ્યસનના સાધનેને મેળવે છે, તે પ્રમાણે સંવર અને નિર્જરાને પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી સજજને-સાધુમુનિવર્યો ઉદાસીનતાને ધારણ કરે છે અને સંવર-નિર્જરાના સાધનેક્રિયાઓ કર્યા કરે છે; એટલે દેહ-ગેહની મમતાને ત્યાગ કરી સમય મળતાં સંવર-નિર્જરા સાધે છે. સારા કે ખરાબ નિમિત્તોમાં મુંઝાતા નથી, કારણ કે તેઓ સંવરમાં સત્યસુખને અનુભવી રહેલ છે.
દેહ-ગેહને અધ્યાસ જ, સાત પ્રકારના ભયને તથા ચિત્તાને વધારી મૂકે છે તે તેઓને હેતે નથી; ફક્ત આત્મિક ગુણે માટે પ્રયાસ એ સંવર-નિર્જરાની ચાહના છે. જેવી ચાહના હોય તે પ્રયાસ થાય અને પ્રયાસ વેગે સંપત્તિ-સત્તા સાહાબી આવી મળે. ભલે પછી સાંસારિક હોય કે સ્વાભાવિકી
૩૦.
For Private And Personal Use Only