________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
સંતેષી એવા કે કઈ માણસ ખુશીથી પૈસા આપવા આવે તે પણ ભક્તિમાં ભંગ પડ્યાની ભીતિએ લેતા નહી. સુખશાંતિ પણ કેઈ અપૂર્વ રહેતી; એકદા લાકડાં કાપવા માટે જંગલમાં આ દંપતી જઈ રહેલ છે, તેવામાં માર્ગે પડેલી સેના મહારથી ભરેલી થેલી દેખી; તે થેલીને દેખી તેના પર રાંકાજી માટી નાંખે છે, ત્યાં ધીમે ધીમે ચાલતી બાંકા તેની સ્ત્રી આવી પહોંચી અને કહેવા લાગી, આ શું કરી રહેલા છે? રાંકાજીએ કહ્યું કે આ થેલી દેખી તેને લેવાની લાલચ તને થાય, તેથી તેના ઉપર માટી નાખું છું બાંકાએ કહ્યું, આ સેનામહોરે પણ પૃથ્વી કાયથી ભિન્ન નથી અને પૃથ્વી પણ માટીરૂપે છે એટલે તે મહેને માટીરૂપે જ માનું છું. તે પછી તેની લાલચ કેવી? માટીના ઉપર માટી નાંખવાથી લાભ ? કહે આવા સંતોષીને ચિન્તાઓ હેય કયાંથી? માનસિક ચિન્તાઓને વધારનાર ધન-સત્તા અને પરિવારની મમતા જ્યાં રહેલી હોય ત્યાંસુધી ધાર્મિક ક્રિયા કરતી વેળાયે પણ સ્થિરતા રહેતી નથી; માટે પરિગ્રહની મમતાને સંતેષદ્વારા દૂર કરે અને સુખી બને.
૭૩૮. વિકારેને ત્યાગ કર્યા સિવાય દિવિજય કરવા રાજાઓ નીકળે છે અગરે અન્ય રાજાઓને
જીતવા નીકળે છે તેઓને વિજય અધુરેજ રહે છે. વિષય કષાયના વિકારેને જીતવા તે સાચે વિજય છે; આ વિજય કાયમ રહે છે. અન્ય વિજય સદાય કાયમ રહેતું નથી. તુવી વિજય કાલ્પનિક છે અને પાંચ ઈન્દ્રિ અને માનસિક વિજય સ્વાભાવિક છે.
For Private And Personal Use Only