________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ર
પરિવાર કે સાત પેઢીની ચિન્તા કરવી તે જ્ઞાનહીનતા સુચવે છે જેણે સબ્સધિ દ્વારા આત્મિક ધનાદિકની" સાળ' રાખે નથી તે પુત્ર પરિવારાદિકની તથા સાત પેઢીની સંભા” કેવી" રીતે રાખશે ? પુત્ર પરિવાણદિક જે ભાગ્યની સાથે પુરુષાર્થ કરશે તે જ સુખી થશે તમારૂ સંગ્રહી રાખેલ; તેઓનું ભાગ્ય અને પુરુષાર્થ નહી હોય તે વૃથા જશે માટે કાંઈ સમજે અને સંતેષાદિ રાખીને આત્મતિને ઓળખે. આત્મતિના આધારે સત્ય સુખશાંતિ આવી મળે છે અને આધિવ્યાર્ષિ અને વિડંબનાઓને આવવાને અવકાશ મળતો નથી; એક ધનાઢ્ય શેઠની માફક-પ્રથમ અવસ્થામાં આ શેઠ સંતેવી હવા તેથી શક્ય પૂજા-પ્રભાવના અને પસપકાર કરવામાં પ્રીતિને ધરાવતા; પણ જ્યારે પૃદયની સાથે ઉદ્યમ કરતાં પૈસા અધિક પ્રાપ્ત થયા ત્યારે તે ધનાદિકની સાથે આશા તૃષ્ણ, મહટાઇની બહાર આવીને હાજર થઈ સાત પેઢી સુધી ચાલે તેટલું ધનાદિક મેળવવા માટે મથવા લાગ્યા, અને જે યથાશક્તિ પ્રભુ પૂજા-પ્રભાવના અને પોપકાર કરતા તે અહપ થવા લાગ્યા, અરે ! સાત પેઢી ચાલે એની લ્હાયમાં તે નબળવા લાગ્યા અને પ્રેમને બદલે પાપથાનકેમાં પ્રયાણ કરવા લાગ્યા. સ્વજન- વર્ગ અને પુત્ર પરિવાર ને કહેવા લાગ્યા છે કે બાપુ અમારી ચિંતા કરશે નહીં અને પાપના, આભેર કરે નહી તેમજ સતેકિને આપના પ્રભુ પૂર પ્રભાવના–પપકારાદિને ભૂલેટ નહી તમે સતેષી બની
શાંતિમાં રહેશે તે અમને સુખ શાંતિ રહેશે, જુએ ને તમે પ્રપૂજાકિ ચૂકયા અને અમારા પર જે વહાલ-વાત્સલ્ય
For Private And Personal Use Only