________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
જીવન પસાર કરીશ. મહારાજા તારા પર બહુ ખુશી થયા છે, નહી તો તારા જેવી છોકરીને આવા સુંદર મહેલમાં રહેવાનું કયાંથી મળે? કાંઈક વિચાર કર. શામાટે ઇંધણા-છાણુની ચિન્તા કર્યા કરે છે? રાણીએ બહુ રીતે સમજાવી તે પણ તે કહેવા લાગી, મને જવા દે. મારે ઈંધણું-છાંણા બાકી રહેલાં વીણીને મારે ઘેર જવું છે; મારી ગોઠણે વિના મહને ચેન પડતું નથી. રાએ કહ્યું કે, તું આમ બેલ નહીં. તારે ઘેર તે લખુપાખું ખાવાનું હોય છે, મજુરી પણ કરવાની હોય છે, તે સારું લાગે છે? તું અજ્ઞાની છે. ઠીક, તારે જવું હોય તે સુખેથી જા. પણ આવા સુખના સાધને પુનઃ પ્રાપ્ત થશે નહીં, હજી વિચાર કર ! અજ્ઞાનીઓને ભાવીને વિચાર હેત નથી કે ભવિષ્યમાં જીવન કેવી રીતે પસાર થશે. આ બેકરી પોતાના ઘેર-ઈધણ અને છાણાં લઈને ગઈ. સુખના સાધનો મળ્યા પણ ગુમાવી બેડી. આ પ્રમાણે મળેલા સુખના સાધનો જ્ઞાનના અભાવે મનુષ્યો ગુમાવી દે છે
૭૪૯ સ્વદેની નિદા–સત્ય સુખના અર્થ જનોએ પિતાના દેને જોવા માટે બે ઘડી પણ વખત લે, કે જેથી તે તે દેને દેખી દૂર કરવાની વિચારણા–ભાવના થાય અને તેઓને દૂર કરવા અતિશય બળ ફેરવાય. દેને વિચાર કર્યા સિવાય અને બળ ફેરવી તેઓને ત્યાગ કર્યા સિવાય સાધનો હેતે પણ સત્ય સુખ પ્રાપ્ત થતું નથી અને સમગ્ર જીવન ચિન્તામય પસાર થાય છે; મળેલ વૈભવ તમારા વિલાસને તથા વિષય કષાયના રાગને માગતા નથી, પરંતુ મનઃશુદ્ધિને માગે છે. “માનસિક શુદ્ધિ તથા સ્થિરતા, દેશે ઢળ્યા સિવાય ઉપલબ્ધ થતી નથી.” જેઓને સંપત્તિ-સત્તા
For Private And Personal Use Only