________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
કે, તેવા નિમિત્તો અને સાધના પ્રાપ્ત થયા, તેથી શું તેમની પીડા ઓછી થશે ? હરગીજ નહી; છતાં સમ્યજ્ઞાનવિહીન માણસા, સુખને મેળવવા ખાતર વિવિધ પ્રયત્ના કર્યાં કરે છે, તેટલા પ્રયાસ દાષાને હઠાવવા માટે અવશ્ય કરવા જોઈયે. તે ભૂલીને જ્યાં અસહ્ય પીડાઓ-ચિન્હાએ ભરપુર ભરેલી છે, તે તરફ દોડધામ કર્યાં કરે છે; તેથી તેમની પીડા એછી થવાની કે વધવાની ? જે દ્વારા ચિન્તા, વ્યાધિ અને વિડંબનાઓ ઉત્પન્ન થાય છે, તે નિમિત્તો અગર સચૈાગે, કદાપિ ચિન્તાઓને દૂર કરવા સમર્થ બનતા નથી તથા અસહ્ય વ્યાધિને-વિડ અનાઓને હઠાવવાની શક્તિ પણ આવતી નથી; માટે આવી ભૂલભૂલામણીમાં ભૂલેા નહી અને જે દ્વારા ચિન્તાઓ-વ્યાધિ વિગેરે દૂર ખસે તેવા નિમિત્તો તથા સંયેાગેાને, કષ્ટ સહન કરીને પણ મેળવે.
૬૯. કેટલાક પુત્રો અને નાકરાના સ્વભાવ એવા હાય છે કે, પિતા તથા શેઠ જ્યારે કામ કરવાનું કહે ત્યારે તેમના સામે છણુકા-છાકોટા કરવાપૂર્વક સાંભળ્યું ન સાંભળ્યું કરે પણ દર્શાવેલ કા', એવું સુંદર કરે કે પિતા-તથા શેઠ વિગેરે ખુશી ખુશી થાય. ત્યારે કેટલાક એવા હાય છે-કે નમ્રતાપૂર્વક શ્રવણ કરે અને હા ” જલ્દી કામ કરું છું. આમ કહે ખરા પણ બતાવેલ કાર્યને ભૂલી બીજી કામ કરે; કામ કરે તે એવુ કરે કે, પિતા-શેઠ વગેરેને કટાળા આવે; પેાતાના હાથે કરવાના વખત ઉપસ્થિત થાય; આના કરતાં પ્રથમના કાર્ય કરનારાઓ ઠીક ગણાય--કારણ કે તેઓ ભલે છછુટા-છાકાટા કરે અગર ઉદાસીનતાથી સાંભળે પણ કામ તે સારૂ કરે છે ને!
For Private And Personal Use Only