________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કરે છે; પણ પાછળના ભાગમાંથી ચારા સઘળે માલ ઉપાડી ગયા તે તપાસ કરતા નથી, અને પહેરે ભર્યાં કરે છે; સવારમાં મેનેજર આન્યા અને તિજોરીમાં કૅશ-માલ નહી દેખવાથી પઠાણને કહ્યું કે તમે રાત્રીમાં પહેરા ભરે છે કે ઉંઘમાં રાત્રીને પસાર કરે છે ? પઠાણે કહ્યું કે સાહેબ ! આખી રાત્રી જાગ્રત્ રહીને પહેરા ભરું છું; એક ક્ષણ માત્ર નિદ્રા લેતા નથી અને સીલ અને તાળું તપાસ્યા કરું છું; જીએ સીલ અને તાળું અખંડ છે, મેનેજરે કહ્યું તિજોરીના પાછળના ભાગમાં ચારેએ “ માંકુ” પાડીને બધા માલ ચારી ગયા, તેની તપાસ કેમ રાખી નહી ? માત્ર સીલ અને તાળાંની તપાસ રાખી, તે પ્રમાણે ચારેાની પણુ તપાસ રાખવી જોઈએ ને ! પઠાણે કહ્યું કે તેને ખ્યાલ રહ્યો નહી; તે પ્રમાણે મુખે મુહુપત્તિ આંધવી, ટીલાં-ટપકાં કરવાં-તે સીલ અને તાળાં જેવા છે, તેનુ' રક્ષણ કરવાપૂર્વક ક્રોધાદિક કષાય અને વિષયના વિકારે, એ જેવા તેવા ચાટ્ટા નથી તેની પણ તપાસ કરવી તે જરૂરની છે; વિષય-કષાયરૂપી ચારા આત્મિક ધન-ક્ષમા-સરલતા-નમ્રતા-સતાષાદિક, જે સત્ય ધન છે—તેને ચારી, પાયમાલ કરે નહી, તેની ખરાખર તપાસ રાખીએ ત્યારે જ આપણે આપણા પાતાના વિકાસ ઉત્તરાત્તર સાધવા સમર્થ બની શકીએ. એટલે સેવા-ભક્તિ, પરાપકારાદિ કરવા પૂર્ણાંક, અષ્ટ ચારા, આપણા સત્ય ધન-શક્તિ-સાહ્યબીનું હરણ કરે નહીં. તે પ્રમાણે નિરીક્ષણ પુનઃ પુનઃ કરવું આવશ્યક છે.
૬૭૮. આત્માન્નતિના અભિલાષી, મહાશયે એ, પ્રથમ પેાતાના વિચારો ઉચ્ચારા અને આચારો તરફ વારે વારે નિરીક્ષણ કરવાની ટેવ પાડવી જરૂરની છે કે, મારા વિચાર–
For Private And Personal Use Only