________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
પાછા હઠે છે. અરે તેઓને હઠાવવા માટે કાઈ પણ ઉપાય લેતા નથી તેા પછી તે ભય ખસે કયાંથી ? સાત ભયાને મૂળમાંથી ટાળવા હાય તા બીજીવાર જન્મ ધારણ કરવા પડે નહી તેવા ઉપાયા લેવામાં ખામી રાખા નહી; એટલે વિષય કષાયના વિકારોને બળ ફારવી તેના મૂળાને ખાળી નાંખા એટલે જન્મ ધારણ કરવા નહી પડે અને નિય બનશે.
૬૮૬. માણસા, કમાણી કરવા માટે સાચા જાતાં વિવિધ પ્રકારા કરીને અઢારેય પાપસ્થાનકેને સેવી વિડંબનાઓ અને વિપત્તિઓના કારણેાને ઉભા કરે છે; દુઃખને આપનાર એવી કમાણી તે કમાણી કહેવાય નહી. એવી કમાણી કરવી કે આ ભવમાં અને પર સવમાં સુખ-આરેાગ્યને આપે. આવી કમાણી કરવાને તમેાએ વિચાર કે કાર્ય કર્યાં છે ? કે આધિ-વ્યાધિ અને ઉપાધિને વધારનાર કાર્યાં કર્યાં છે? તમા ડાહ્યા હા, પ્રવીણ હા, તે ચિન્તાઓને તથા દુઃખાને પાપાને હઠાવે એવી કમાણી કરા. વિચાર અને વિવેક લાવવા ! તે સત્ય કમાણી છે.
૬૮૭. ક્રોધ-માન-માયા-લાભ અને વિષયના વિકારાનું શિક્ષણ હાતુ નથી; એતા અનાદિકાલના કર્મીના અભ્યાસથી અને સંસ્કારો હોવાથી સ્વયમેવ જોડાય છે. શિક્ષણ લેવાનુ હાય તા ખરાબ વિચાર। અને વિકારે કેવી રીતે દૂર થાય તે લેવાનુ હાય છે, અને લેવું જોઇએ; કારણુ, વિષય કષાયના વિકારાએ પ્રાણી માત્રને પોતાના પાસમાં પકડીને સાવી નાંખ્યા છે માટે તેઓને દુર કરવાનું શિક્ષણ લીધા વિના ચાલી શકે એમ નથી. તે વિકાશને હઠાવવાનુ શિક્ષણ લેશેા ત્યારે તમારી પ્રતિબદ્ધતા–પરાધીનતા દૂર ખસવાની–તે સિવાય મુકત નહી થવાય.
For Private And Personal Use Only