________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ શ્રેણીમાં રથનુપુરચકવાલ નામે નગરને વિદ્યાધરને રાજા જાજવલનજી નામને હતું. તેને સ્વયંપ્રભા નામની મહારૂપવતી અને ગુણવતી કન્યા હતી અનુકમે તે વન વયને પામી તેના સર્વઅંગને સૌભાગ્ય ભંડાર એ ઉત્તમ હતું કે, દેવતા, અસુર અને વિધાધરની સ્ત્રીઓમાં તેની બરાબરી કરી શકે એવી કોઈ સ્ત્રી ન હતી. સ્વયંપ્રભાને તેની ઉત્તમ કેલવણથી સર્વવિદ્યા, સુનીતિ અને કલાનું શિક્ષણ આપશે ઉપરાંત ધાર્મિકવિષયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.
એક વખતે અભિનંદન અને જગન્નદન નામે બે ચારણમુનિ આકાશમાર્ગે વિહાર કરતા તે નગર નજીક પરિસરે ઉતર્યા. રાજકન્યા સ્વયંપ્ર• ને તેની ખબર થવાથી ત્રાદ્ધિસમેત તે બને મુનિને વંદન કરવા આવી વિધિ પૂર્વક વંદન કરી બેઠા પછી, તે મહાત્માઓએ તેને લાયકની ધર્મદેશના આપી. પવિત્ર દેશના સાંભળી તેણીએ સમકિતપ્રાપ્ત કર્યું, અને શ્રાવકધર્મ પણ સારી રીતે સાંભ. મુનિએ ત્યાંથી વિહાર કરી ગયા. ઉત્તમ છે ધર્મનું સ્વરૂપ જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી. યંપ્રભા ઉત્તરોતર ધર્મ કરણ અધિક કરવા લાગી. એકદા પર્વણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ધારણ કર્યું. બીજે દિવસે પૌષધ પાળી પારણું કરતા પહેલાં ભગવંત જીનેશ્વરની પૂજા કરી, અને સ્નાત્ર જળ લેઈ રાજગૃહમાં આવી તે સ્નાત્રજળ પિતાને અર્પણ કર્યું. હર્ષથી પુષ્ટ થયેલા વિધાધરરાજે સ્નાત્રજળને મસ્તક ઉપર ધારણ કર્યું, તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયં પ્રભાને જોઈને વિધાધરના રાજા જ્વલન જટી કરજ માં મગ્ન થયેલા પુરૂષની માફક તેના ચેગ્ય પતિની ચિંતામાં નિમગ્ન થયે પછી પિતાના મંત્રિએને બોલાવી તે રાજપુત્રીના લાયક પતિની માહિતી પૂછી તે કાળમાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ વિદ્યાધરોને ઇન્દ્ર છે તેથી તેને કન્યા આપવી એ એક સુકૃત મંત્રિએ અભિપ્રાય આપે, ત્યારે બીજા મંત્રિએ જણાવ્યું કે તે રાજાનું યૌવનવય તે વ્યતીત
For Private and Personal Use Only