________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૫
૨૭ ભવ ] શ્રેણિક રાજાના પુત્રોનો દીક્ષા
ભીક્ષુપડીમાં વહન કરી છે. ૬ મહાકૃષ્ણ, ભુલક સર્વભાદ્રપ્રતિમા તા. ૭ વીરકૃષ્ણ, મહાસર્વતે ભદ્ર. ૮ રામકૃષ્ણા, ભદ્રોતર પ્રતિમા. ૯ પિતૃસેન મુકતાવલી તપ. ૧૦ મહાન કૃષ્ણા, વધમાન (બીલ) ત૫.
એ પ્રમાણે જુદા જુદા પ્રકારને તપ કરી, પ્રાંતે દરેક એક મહીનાની સંખના કરી, ઉત્તમ પ્રકારની ભાવના ભાવી, સિદ્ધિપદને પામેલ છે. શ્રેણિક રાજાના ઘણું પુત્રએ ભગવંતના શાસનમાં દીક્ષા
લીધેલી છે. તે પૈકી દશપુત્રોનું વર્ણન શ્રેણિકના સુપુએ અનુત્તરવાઈ નામના નવમા અંગના દીક્ષા લીધી હતી. પહેલા વર્ગમાં આપેલું છે. દરેકની માતાના તેનું વર્ણન. નામ, કેટલી સ્ત્રીઓ હતી, દીક્ષા લીધા
પછીના તપ, આગમને અભ્યાસ, દીક્ષા પર્યાય, ભાવના અને છેવટ અનુત્તર વિમાનના પાંચ વિમાન પૈકી. કયામાં કેટલા આયુષ્યથી ઉત્પન્ન થયા, ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે, એ તમામ માહીતી વિગતવાર આપવામાં આવેલી છે. એ જ પ્રમાણે બીજા વર્ગના તેર અધ્યયનમાં તેર પુત્રનું વર્ણન આપવામાં આવેલું છે.
વર્ગ ૧ લે. માતાનું નામ દીક્ષાપર્યાય કાળ કરી કયાં
ઉત્પન્ન થયા. ૧ અધ્યયન ૧ લું જાલી ધારણીદેવી સોળ વર્ષ વિજય વિમાન , ૨ નું મથાલી ,
• વૈજયંત વિમાન ૩ , ૩ જું ઉવયાલી ધારણીમાતા
જયંત વિમાન ૪ ,, ૪ થું પુરૂષસેન ,
અપરાજીત વિમાન
-
For Private and Personal Use Only