________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી કુમાર અને સાતમ, કરી શકાય છે. એ રીતે દશ શત્રુઓને જીતવાથી સર્વ શરુએ છતાય છે, અને તેમને યથાળ્યાય જીતીને અમે વિચુર
ટીપઃ આ ઉત્તરમાં પિતાના આત્માને અતિ પવુિ તરીકે ગણવામાં આવેલ છે. આ ખુલાસે ઘણે વિચારણીય છેકે તારો આત્મા પિતાના શત્રુ તરીકે કામ કરે છે. આ વાત સામાન્ય રીતે જીવોના સમજવામાં આવવી મુશ્કેલ છે. તત્વદ્રષ્ટિથી વિચાર કરતાં જયાં સુધી આત્મા વિવેક દ્રષ્ટિથી લાભાલાભને વિચાર કરી, જે લાભ કતાં હોય તે અંગીકાર કરતે નથી, અને કર્મ બંધ કરી સંસાર વધારે છે, ત્યાં સુધી પિતાને આત્મા જ પિતાને શત્રુ છે. પિતાના આત્માને વશ કરે અને કર્મબંધના કાર્યથી રે, એજ મહાભારત કાર્ય છે. તે કાર્ય કરે તેજ બીજા શત્રુઓને છતવા સહેલ થાય છે. ખરેખર આ તત્વજ્ઞાન ગણધર મહારાજે બતાવી મહાન ઉપકાર કરેલ છે.
કેશીકુમારે-“હે મુનિવર ! આ લેકને વિષે અનેક જીવ પાશથી બંધાયેલા નજરે આવે છે. આપ તે બંધન તેને શી રીતે સુકત થયા છે, તે મને કહે.”
ગૌતમ-“હે મુનિશ્વર સર્વ પાશ છેદીને અને બુદ્ધિપૂર્વક ઉપાયે વડે તે થકી મુકત થઈને, હું સુખે વિચરૂં છું.”
કેશીકુમાર–“આપ પાશબંધ કેને કહે છે ?”
ગૌતમ--“ રાગદ્વેષાદિ અતિ તીવ્રપાશ છે, અને સનેહ પાશ અતિ ભયંકર બંધન છે, તેને યથાન્યાય છેદીને હું સાધ્વાચારે વિચરું છું.” - કેશીકુમાર–“હે ગૌતમ! અંતર હદયને વિષે એક લતા ઉત્પન્ન થાય છે, જેને વિષમય ફળ લાગે છે. તે લતાનું નામ શું? એિ લતા આપે શી રીતે ઉખેડી નાખી ?”
ગૌતમ--એ લતાનું નામ ભવતૃષ્ણા છે. એ ભવતૃષ્ણા રૂપી ભયંકરલતાને દુષ્કર્મના વિપાકરૂપી ભયંકર ફળ તેને લાગેલાં
80
For Private and Personal Use Only