________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
.
ht,
1
*
પ્રકરણ ૨૫ મું.
ગશાળે. ૪જી ભગવંતના હસ્તે દીક્ષીત શિષ્ય શ્રી ધર્મદાસગણિ
ઉપદેશમાળા પ્રકરણના અતિંમ ભાગમાં જણાવે છે
છું કે, જેઓ ભારે કમી છે, ઘણું ચિકણું કર્મથી ( 2 લેવાયેલ છે, તેઓને તત્વને વારંવાર ઉપદેશ નો કર્યો હોય, તે પણ તે તેના હૃદયને અસર કરતે
છે નથી. તેમજ સદભાવથી ધર્મને જાણે, તે પણ તે ભારે કમી હેવાથી, ધર્મને વિષે પ્રમાદિ થાય છે. એટલું જ નહિ પણ તત્વજ્ઞાનને વિષય સાંભળીને ધમ કરવાને જે ઉદ્યમ કરતા નથી, તથા પંચેન્દ્રિય વિષય ત્યાગ રૂપ વૈરાગ્ય જેને ઉપન્ન થતો નથી, તે જીવ અનંત સંસારી છે એમ જાણવું.
ભારે કર્મી પણાનું સ્વરૂપ એજ ગ્રંથની ગાથા ૪૮૭ થી ૪૮માં બતાવ્યું છે. તે મહાપુરૂષ જણાવે છે કે, ગુરૂકમી સાધુ, સાધુસમુદાયમાં રહી સિદ્ધાંતના રહસ્યને અભ્યાસ કરે, તત્વને સમજે તેપણ તે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. હિતકારી ઉત્તમ વૈદ્ય અસાધ્ય રોગવાળા દર્દી ને ઉત્તમ દવા આપે, તે પણ તે દવા તેને ગુણકારી થતી નથી; વખતે રાગને વધારનાર થાય છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર રૂપી વૈદ્ય જ્ઞાનાવરણાદિક કમ ટેગને નાશ કરવાને, સિદ્ધાંતરૂપી ઔષધ પાય છે, તે પણ તેના અસાધ્ય એવા કર્મ
For Private and Personal Use Only