Book Title: Mahavira Swami Charitra
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 681
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશરહસ્ય. ૬૪૮ તના તમામ જીવો આપણા સંબંધીઓ, કુંટુંબીઓ છે, તેથી કોઈના પણ ઉપર દ્વેષ કરે નહીં. તેમનું હિત ચિંતવ તેમની પ્રવૃત્તિ કે ઉત્કર્ષ જે પ્રમોદ ધારણ કરે. દુખી છની અનુકંપા કરી, અને મધ્યસ્થ વૃત્તિ રાખવી. કોઈનું દુષ્ટાચરણ જોઈ તેને બંધ આપ. તે બેઅને તે સ્વીકાર કરે નહિ, તે તેના ભારે કમપણાનું સ્વરૂપ વિચારી, મધ્યસ્થવૃત્તિ રાખવી, પણ તેને દ્વેષ કરે નહી. ૧૨ કલહ (કલેશ) ૧૨ શાન્તિ રાખવી. આનંદી રહેવું. ૧૦ અભ્યાખ્યાન. ૧૩ બીજાના ગુણે જેવા, (બીજાને અછાજતા દોષ દેવા.) ૧૪ પૈન્યપણું કરવું. ૧૪ પિતાનામાં જે દુર્થ છે હાય, તેનું ( ચાહી કરવી) નિરીક્ષણ કરી, તેની નિંદા કરવી. પારકી નિંદા કરવી નહિ, ૧૫ રતિ, અરતિ (ખુ. ૧૫ સમભાવ રાખ.લાભના પ્રસંગે રાજી શી થવું.)(દીલગીર થવું નહી, હાની કે દુખના પ્રસંગે દિલગીર થવું.) થવું નહી, સમતાપણું જારવવું, ૧૬ પર રિવાઇ (પાર- ૧૬ બીજાના ગુ જેવા ગુણની સ્તુતિ કાના તેની પાછળ કરવી. દૂષણ બેલવા) ૧૭ કપટ સહિત જુઠું ૧૭ સરળતાથી સત્ય બોલવું. બોલવું. ૧૮ મિથ્યાદર્શન એ- ૧૮ સુદેવ, સુગુરૂ, અને સુધર્મને ઓળખી ટલે કુદેવ, કપુર અને તેના ઉપર શ્રદ્ધા કરવી તેને આદર કરે કુધર્મનું સેવન કરવું. તેમજ પાંચ પ્રકારના મિથ્યાત્વનું સ્વરૂપ તેમજ મિથ્યાત્વ સે. સમજી તેને ત્યાગ કરે. વન કરવું. 82, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701