________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૦
૬ એમાસી
૭ ઢાઢ માસી
૮ એકમાસી
૯ અધમાસી
૧૦ પ્રતિમા અહંમ તપ
૧૧ ૭૪ તપ ૧૨ લગ્ન પ્રતિમા
૧૩ મહા ભદ્ર પ્રતિમા ૧૪ સતા ભદ્ર પ્રતિમા
શ્રી મહાવીરસ્વામિ ચિરત્ર.
૬
૨
www.kobatirth.org
થતા હતા.
૧૨
૭૨
૧૨
૨૨૯
૧
તપના સમયે સમાધાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
૩૬૦
૧૦૮૦
૩૬
૪૫૮
૧૦
૪૧૬૫
૩૫૦
( ટીપ:—ઉપરના યંત્રમાં છઠ્ઠુ ખસેને એગણત્રીશ જણાવી, પારણાના દિવસ ખશેને અઠાવીશ જણાવ્યા છે; તેનું કારણ એ છે કે, છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ છે, અને તુ પારણું તે પછી કરેલું છે તેથી તે પારણુ આ છદ્મસ્થકાળની ગણુત્રીમાં લેવામાં આવેલુ નથી.)
આ તપના કાઠા ઉપરથી સમજાય છે કે, જઘન્ય ( કનિષ્ટ ) માં જઘન્ય તપ છઠ્ઠને કરેલા છે, એટલે કાઇ પણુ વખતે એક પારણુ કરતી વખતે આહાર કરે, તે પછી તુર્ત આહાર પણ કરેલા જાતા નથી. તમામ તપ ચોવિહારપણે કરેલા છે; એટલું જ નહિં પણુ આહાર વખતે પણ પાણી વાપરતા નહિ. ભગવતના અતિશય એવા હતા કે વિના પાણીએ હાથ અને મુખ વચ્છ
For Private and Personal Use Only
[ પ્રકરણ ૧૭
કેમ ? આવા પ્રકારની શકા થવાના સભવ છે.
૨
૧૨
૭૨
૧૨
૨૨૮
આ કાલના જીવાના મનમાં વખતે એવી શંકા ઉત્પન્ન થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણી શીવાય શરીર ટકી શકે કેમ ? અથવા એ પ્રમાણે આહાર કર્યો શીવાય તપના વખતમાં મન સ્થિર રહી કાય કરી શકે કે