________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] નદષેણ કુમાર.
પદ સાધુના ચરણની રજ પણ વંદ્ય છે. તેથી આ ચારિત્ર તજી દેવાને તારે મને સ્થગ્ય નથી. અગ્નિમાં પ્રવેશ કરવો સારે, વિષનું ભક્ષણ કરવું સારું, પણ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરે એ સારું નહિં,” ઇત્યાદિ ભગવંતના ઉપદેશ શ્રવણથી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે સઘળું પ્રભુના કહેવા પ્રમાણે પ્રત્યક્ષ તેમના જોવામાં આવ્યું. પ્રભુના નિષ્કારણ ઉપકારનું તેમને ભાન થયું. પછી પ્રભુને વાંદીને મેઘમુનિએ પ્રભુને બે હસ્ત જેડી વિનંતી કરી કે, “હે ભગવન ! ભવ કુવામાં પડતાં આપે મારે બચાવ કર્યો છે. જે આપશ્રીએ મહારે બચાવ કર્યો ન હત, તે હું પા છે અનત સંસારમાં રઝળી મરત. મને મારા આત્માનું અને હિતાહિતનું ભાન થયું છે. આજથી માંડીને બે ચક્ષુ શીવાય
જા કેઈ અંગની મારે શુશ્રષા કરવી નહિં, એ હું અભિગ્રહ કરૂં છું.” આ પ્રમાણેને અભિગ્રહ લઈ, નિર્દોષ ચારિત્ર પાળી, ગુણરત્નસંવત્સરાદિ તપ કરી, નિર્મળ યાન વડે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, રોમાધિથી મૃત્યુ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉપન થયાત્યાંથી આવી મહાવિદેહક્ષેત્રમાં મનુ ઘઈ ક્ષે જશે. શુભ વા અશુભ કર્મોના બંધમાં નિકાચિત કર્મને બંધ
જે કરેલા હોય છે, તે તેના ફળ વિપાક શ્રેણિકપુત્ર નંદિ ભેગવ્યા વિના કર્મ છુટી શકતું નથી. પેણને વૈરાગ્ય રાજકુમાર નંદિષેણે આ લવના પુર્વે ત્રીજા અને દીક્ષા લાવમાં, ન્યાયપાજિત દ્રવ્ય (અશન)થી
સુપાત્રને વિષે દાન આપવાથી, નિકાચિત ભંગ કર્મનો બંધ કર્યો હતો. શ્રેણિક રાજાએ પાંચસે સુલક્ષણ રાજકન્યાઓ સાથે તેમનું લગ્ન કરેલું હતું. મનુષ્યલકમાં તે દૈવી ગલીક સુખ ભેગવતા હતા. રાજકુમાર નંદિષેણુ કળાકુશળ હતા, રાજગૃહ નગરના જંગલમાં તાપસેનો આશ્રમ હલે. તેમણે એક હાથીના બચ્ચાને ઉછેરીને આશ્રમમાં
12
For Private and Personal Use Only