________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦ ૧૧. J
અભયકુમારના પ્રયાગ.
દુભ હતી, અને હવેતા ચથેચ્છ ભેજન મળે છે. આના વૈરાગ્યનુ‘ વૃત્તાંત અને તેનું કારણ આપણે બરાબર સમજ્યા છીએ. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકે ? ""
આવા પ્રકારની લેાક નિંઢાની હકીકત શાસનભક્ત અભયકુમારના કાને ગઈ. પૌરજનાની આવી નિધ વૃત્તિ જોઈ તે મત્રીએ વિચાર કર્યો કે, આ પૌરજનેા વિના કારણુ, મહા વૈરાગ્યવાન અને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિના વર્તમાન વૃત્તાંત સમજ્યા વગર, નિંદા કરે છે. પરમા તત્વને નહીં જાણનારા એવા મૂઢ લેાકેા આ નિસ્પૃહ મુનિ ઉપર ફેકટ વૈર રાખીને તેમના ગુણાને દેષ પણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તે દઢતર પાપકર્મના સમુહને ઉપાર્જન કરે છે, માટે મારે આ સવ' લોકને કોઇ પ્રકારે એવા પાપકર્મ થી અટકાવવા જોઇએ.
૪૨૭
અવસરના જાણુ એવા અક્ષયકુમાર એક વખત રાજમાર્ગ જતા હતા. રાજમામાં સવ' પૌરજના કઈ પણ પ્રકારના નિમિત્તથી ભેગા મળ્યા હતા. તેવામાં આ સુભદ્ર મુનિને ઇર્ષ્યાપથી શેાધતા માગે આવતા, અભયકુમારે જોયા. મુનિને જોઇને અભય કુમાર પોતાના વાહન પરથી નીચે ઉતર્યા, અને મુનિને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક વંદન કર્યું". આ બનાવ સવ પોરજના પણ ત્યાં ઉભા રહી જોવા લાગ્યા. પૈારજનાના સમક્ષ અભયકુમારે મુનિને પૂછ્યું કે,
“ હું પૂજ્ય ! એક કાલે કેટલી ઇન્દ્રિઓને ઉપયોગ હાઈ
“ એક કાળે એકજ ઇન્દ્રિયના ઉપયાગ હોઈ શકે ” મુનિએ ઉત્તર આચ્ચે.
For Private and Personal Use Only
“ એક એક ઇન્દ્રિયના સેવનથી જીવેા દુ:ખી થાય કે નહી ? ” ફરીથી મંત્રીએ પૂછ્યું.
“ એક એક ઇન્દ્રિય પણ મૃગાકિની જેમ આલાકમાં તથા પરલેાકમાં અન`નું કારણ થાય છે, તે પછી પાંચ ઇન્દ્રિઓનુ સેવન કરવાથી કેટલેા અનથ થાય ? મૃગ, હાથી, પતંગીયું,