Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
FEE
સત
૧૯૮૧
www.kobatirth.org
પ્રથમ આવૃત્તિ ]
55
RRRRRR
શ્રીમન્ મુક્તિ કમલ જૈન મેાહનમાળા પુષ્પ ૨૨ મુ પરમાપકારી પરમાત્મા ચરમતીથંકર ભગવત
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
वंदेवीरम् |
સપાદક, વકીલ ન‘દલાલ લલ્લુભાઇ.
વાદરો
·
પ્રકાશક
શાહે લાલચદ ન’દલાલ.
રાધિકારી-કૉમન મુક્લિકમલ જૈન મેહનમાળા કાીપેશળ-વડાદરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર સ’વત
૨૪૫૧
કિંમત ૧-૦૦
For Private and Personal Use Only
[ પ્રત. ૧૫૦૦
FERREFER FREE
સન
૧૯૨૫
51HER
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पेन्द्र श्रेणिनताय दोषहुतभुङ्नीराय नीरागताधीरामद्विभवाय जन्मजलधेस्तीराय धीरात्मने । गम्भीरागमभाषिणे मुनिमनोमाकन्दकीरायसन् मोसीराय शिवाध्वनिस्थितिकृते वीराय नित्यं नमः॥१॥
(न्या. न्या, महामहोपाध्याय श्रीमद् यशोविजयजी.)
શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક.
१ च्यवन ४क्ष्या-सा सुह. ૨ જન્મ કલ્યાણક-ચત્ર સુદ ૧૩, ૩ દિક્ષા કલ્યાણક- માગસર વદી ૧૦,
(गुती ॥२४ प १०) ૪ કેવળજ્ઞાન કયાણક–વૈશાખ સુદ ૧૦. ૫ નિર્વાણ કલ્યાણક-કારતક વદ ૦))
(शुशती मासे 480))).
यस्यज्ञानमनंतवस्तुविषयं, यः पूज्यते दैवत नित्यं यस्यवो न दुनैयकृतः कोलाहलैलृप्यते रोगद्वेषमुख द्विषां च परिषत, क्षिप्ताक्षणायेम सा स भोषीरविभुर्विधूतकलुषां, बुद्धिं विधत्तां मम ॥१॥
( श्रीमद् महिषेणारी.)
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shriman Mukti Kamal Jain Mohanmala Series No. 22
THE LIFE
OF LORD MAHAVIR.
Ву
Vakil Nandlal Lallubhai
BARODA.
Published by
Shah Lalchand Nandlal. Secretary-Shriman Mukti Kamal Jain Mohanmala
Kothi Pole-BARODA.
First Edition ]
( 1500 Copies
Vira
Samvat 1981
Samvat 2451
A. D. 1925
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્લોકના ભાષાતર. ઇના સમૂહથી નમસ્કાર કરાયેલા, દેષરૂપી અગ્નિને બુઝવવામાં પાણી સમાન, નીરાગતા બુદ્ધિથી શોભતા (જૈભવવાળા), સંસારરૂપી સાગરના તીર સમાન, ધર્યશાળી, ગંભીર એવા આગમના કથન કરનારા, મુનિરાજેના મનરૂપી આંબાના વિષે પોપટ સમાન, સજજનેને વિષે ઇન્દ્ર સમાન, મેક્ષમાર્ગ માં બીરાજમાન (અથવા મોક્ષમાર્ગમાં સ્થીતિ કરવાને માટે), શ્રી વીરપ્રભુને નિત્ય નમસ્કાર હો. ૧
ભાષાંતર ( શ્રીમદ્દ યશોવિજયજી )
વડોદરા–ધી લુહાણુમિત્ર સ્ટીમ પિં. પ્રેસમાં અંબાલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરે
પ્રકાશકને માટે છાપ્યું. તા. ૧૫––૧૯૨૫.
- જેમનું જ્ઞાન અનન્તવસ્તુ વિષયક છે, જે હંમેશાં દેવતાએથી પૂજાય છે, જેમનું વચન અન્ય મતવાદીઓ (દુર્નય કરનારા) ના કોલાહલથી લેપાતું નથી, રાગદ્વેષ પ્રમુખ શત્રુગણને જેને ક્ષણ વારમાં પરારત કરેલ છે, તે વીરપરમાત્મા મારી બુદ્ધિને કલુપ રહીત (નિર્મળ ) કરે, ૧
'ભાષાંતર (શ્રી મલિસેણસૂરી. )
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ne
00000000000
000000000000
000000000
5000000000
0000000
00000
poocoon
0000000000
Sooooooo
0000000000
0000000
సpoor
000000000
అంలం .00000000
spo00000000
సంఘం0000000
श्रीमहावीर स्वामी.
00000000000000
000000000000000000000000000000000000000000000::::::000000000000
00000000000:::::::000000000000000000000000000000000000000000000
nano.com
08:10:0000కు
00000000
00000000003088800000
10000000000000000000000000
ooo/000,
1000000000 to o o oOo o o oC
00000000
0000000000000000000000000000000000000000
00000
PHENIX P WORKS
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વક્તવ્ય !
માળાના ઘરમાં પુષ્પ તરીકે આ ગ્રંથ, ધર્મપ્રેમી શાસનરીકે સમક્ષ રજુ કરતાં હર્ષ ઉમિઓ ઉછળી રહે છે. મારા પૂજ્ય પિતાશ્રીજ ગ્રંથના લેખક અને સંપાદક હોય, ત્યાં હું કાંઈ વિશેષ લખું એ ઉચિત કેવી રીતે હોય !
શ્રી મહાવીરચરિત્રો બહાર પડેલ છે, છતાં આ ગ્રંથને પ્રસિદ્ધ કરવાનું કારણ શું? એવો અથવા એવા રૂપને પ્રશ્ન કોઇને ઉપસ્થિત થાય, તે તે વાસ્તવિક છે.
ભગવંત મહાવીરસ્વામિનું ચરિત્ર એવા પ્રકારનું છે, કે જેટલી વ્યક્તિઓ તેને આલેખવા પ્રયત્ન કરે, તે સર્વે તેને સર્વ રીતે સંપૂર્ણ આલેખી શકે નહિ. જે જે દ્રષ્ટિબિંદુથી તેને આલે-બવા પ્રવૃત્તિ થાય, તે તે રૂપમાં તેને આલેખી શકાય અને એમાંજ ભગવંતના જીવનની અને ચંત્રિની વિશેષ મહત્વતા અને રસિકતા છે. દ્રષ્ટિબિંદુની તારતમ્યતાથીજ, આલેખન પદ્ધતિની તારતમ્યતા થાય છે.
ગ્રંથમાં ઝમકતી ભાષા શિલી નહિ માલમ પડે, અલંકારી લેખીની નહિ દેખાય; કેવળ શબ્દરચનાથી મેહમાં નાખવાની પ્રવૃત્તિ નહિ વ્યકત થાય, પરંતુ તે સર્વ કરતાં ધર્મપ્રેમી, શાસન રસીક સજજનેને જેની ખાસ જરૂર છે, તે ધર્મના અંતરંગ પ્રેમપ્રવાહના પુરતાં ઝરણાં દ્રષ્ટિગોચર થશે.
વીસમી સદીના વિચાર સ્વાતંત્ર્યનો પ્રાયે અભાવ જોવામાં આવશે અને તેના સ્થાને પવિત્ર જિન અને જિનાગમમાં વિશેષ શ્રદ્ધા રાખી, આત્મકલ્યાણ કરવાને ઉદ્યમી થવાને માટે આગ્રહ માલમ પડશે.
ગ્રંથની પ્રઢતા તેની ગૌરવતામાં નથી, પરંતુ શાસ્ત્ર મર્યાદામાં
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહી પ્રભુનું જીવન આલેખવાની ભાવનામાં છે; ચરિત્ર સાથે અંત ગત જેન તત્વજ્ઞાન, કર્મ સ્વરૂપ વિ. નું થોડું જ્ઞાન વાંચક વર્ગને પુરા પાડવાના વિચારમાં છે, અને તે અપેક્ષાએ આ ગ્રંથ તેના પ્રકારને પહેલે છે, અને તેજ પ્રસિદ્ધિનું મૂખ્ય કારણ છે.
ઐતિહાસિક દ્રષ્ટિથી પ્રભુનું જીવનચરિત્ર આલેખવાની જરૂરીઆતને આથી નિષેધ થતો નથી. તે દ્રષ્ટિએ પણ પ્રભુનું જીવનચરિત્ર લખાવવાની જરૂરીઆત સ્વિકારાય છે.
ગ્રંથ સાવંત વાંચી જવાની ભલામણમાંજ વકતવ્ય પુરું થાય છે.
ગ્રંથ પ્રસિદ્ધિ કાર્યમાં મારા બંધુ વાડીલાલની સૂચના અને સલાહ માટે તેમને આભાર માનું છું.
પ્રફ સંશોધનમાં દ્રષ્ટિદેષ સ્થા પ્રેસષથી જે ભૂલચૂક રહી ગઈ હોય, તેને સુધારી વાંચવા વિનંતી કરી, તે માટે ક્ષમા ઈચ્છું છું.
માળાના પુષ્પ તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે માટે હું અહોભાગ્ય માનું છું.
શાસનદેવતા શાસનાધિપતિના જીવન વાંચન-મનનમાં સર્વ ને પ્રેરે, અને તેમાં રતિ ઉત્પન્ન કરી તે માગે પ્રવતવાને ભાવના પ્રદીપ્ત કરે, અને તે પ્રણાલીકામાં ટકી રહેવા બળ અપે,એજ આકાંક્ષા. શ્રીમુક્તિ કમલ જૈન મેહનત્તાન)
મેહનપ્રતાપીનન્દ મંદિર. કેઠીપળ. વડોદરા.
ચરણપાસક અષાડ સુદ ૬ ઈ
લાલય,
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~~~~~~~~
આચાર્ય શ્રીમદ્ ૧૦૦૮ વિજયમહનસૂરીશ્વરજી.
જન્મ-સિદ્ધક્ષેત્ર, ૧૯૩૫ વૈશાખ શુ૦ ૧૩
2000000000000000000@0000000000000000000.
00
ગણિ-પન્યાસ-અમદાવાદ. ૧૯૭૩ માઘ શ૦ ૬.
દીક્ષા-મેસાણા. ૧૯૫૭ માધ વ૦ ૧૦.
'ક
આચાર્ય-અમદાવાદ-રાજનગર. ૧૯૮૦ માઘ વ૦ ૧.
www~~~~~~......
......*
લુહાણામિત્ર પ્રેસ, વડોદરા.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ પત્રિકા.
— — પરમે પકારિ, પૂજ્યપાદ, શાત્યાઘનેક ગુણાલંકૃત– આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયમહસૂરીશ્વરજી મહારાજ
આપશ્રીએ મારા આત્મ કલ્યાણાર્થે, મને ધર્મને બોધ આપવાને ખાસ પ્રયત્ન કરી મારા ઉપર ઉપકાર કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સમ્યકત્વ મૂલ બારવ્રતરૂપ શ્રાવકધર્મનું આપણું કરી, વ્યવહારથી દેશવિરતિને અધિકારી બનાવે છેતેથી આપ મહારા ધર્માચાર્ય છે. આપશ્રી આગમના અભ્યાસી છે. શ્રીમદ્ હરિભદ્રસૂરી મહારાજના તથા ન્યાયશાસ્ત્રવિશારદ ાયાચાર્ય-મહામહોપાધ્યાય શ્રીમદ્ યવિજયજી આદિપૂર્વાચાર્યના તત્વના ગ્રંથના ઘણા પ્રેમી છે; અને તેનું વાંચન-મનન વિશેષ કરી શ્રી જિનાગમનું રહસ્ય શું છે, એ જાણી તેને લાભ વ્યાખ્યાન દ્વારા શ્રી સંઘને આપવા સદા ઉત્સાહી છે. આપની વકતૃત્વ શક્તિથી આપશ્રીએ ઘણું જનેને ધર્મધ પમાડ છે. ભગવંતની આજ્ઞા અને આગમના ફરમાન ઉપર આપને પૂર્ણ શ્રદ્ધા છે. સમ્યકજ્ઞાન, ક્રિયા અને ચારિત્ર રૂપ મેક્ષમાર્ગને વિષે આપ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તે માર્ગે પ્રવૃત્તિ કરવા ભવ્યજીને બેધ કરવાને સદા પ્રયત્ન કરી રહ્યા છે, ઈત્યાદિ ગુણોથી આકર્ષાઈ આપશ્રીને આ ચરિત્ર ગ્રંથ અર્પણ કરી, આપશ્રીને મારા ઉપરના ઉપકારના આભારની લાગણી અંશે વ્યકત કરૂં છું.
રસેવક, નંદલાલ લલુભાઈની
૧૦૦૮ વાર વંદગુ.
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથના અંગે મદદ લીધેલા ગ્રન્થની યાદી. ૧ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર. ૨ આચારાડ સૂત્ર. (ભાષાંતર) ૩ શ્રી દશવૈકાલિક સૂત્ર. (ભાષાંતર) * સુખધિકા. (ભાષાંતર) ૫ જૈન તત્વાદ. ૬ પંચપ્રતિક્રમણ સૂત્રાણિ. (મેટી અર્થવાળી) ૭ ઉપદેશ પ્રાસાદ. ૮ પ્રશ્નોત્તર. (શ્રીમદ્ આત્મારામજી મહારાજ કૃત) ૯ કર્મ ગ્રન્થ સાર્થ. ૧૦ ધર્મરત્ન પ્રકરણ. ૧૧ ઉપદેશમાળા. ૧૨ અધ્યાત્મસાર. ૧૩ પ્રવચન સારે દ્વાર. ૧૪ આત્મ પ્રબોધ. ૧૫ અનુત્તરવાઈ સૂત્ર, ૧૬ અંતગડદસાંગ સૂત્ર. ૧૭ સમ્યકત્વમુદી, ૧૮ શ્રી તત્વાર્થસૂત્ર. ૧૯ શ્રી ધન્યકુમાર ચરિત્ર. ૨૦ શ્રી જ્ઞાતાસૂત્ર. ૨૧ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ. (ભાષાંતર)
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
જીવનને સગુણ બનાવવા માટે સતશાસ્ત્ર શ્રવણ, વાંચન, મનન, તથા સતપુરૂષને સમાગમ, એ શુદ્ધ નિમિત્ત કારણ છે. વયં બુદ્ધ જેઓ પૂર્વભવના શુદ્ધ અભ્યાસ અને ક્ષપશમના ગે, પોતાની મેળે તત્વબોધ પામી જીવનને શુદ્ધ બનાવવાને સમર્થ નીવડે છે, તે શીવાયનાને તે કઈને કઈ શુદ્ધ નિમિત્તની જરૂર હોય છે. જિનાગમ એ સતશાસ્ત્ર છે, અને તેનું શ્રવણ, વાંચન, પાનન એ શુદ્ધ નિમિત્ત કારણ છે. તેનું આલંબન લઈને અનેક પુણ્યશાળી એ પિતાનું જીવન શુદ્ધ બનાવી, તે ઉંચકેટીમાં આવી આત્મકલ્યાણ કરી ગયા છે.
જિનાગમના ચાર વિભાગ છે.
૧ દ્રવ્યાનુયેગ–જે ષડ ક, કાલને જીવાજીવમાં અન્તવ કરવાથી પાંચ અથવા ધર્માસ્તિકાયાદિને અજીવમાં દાખલ કરવાથી જીવ અને અજીવ એ બે બે, દરેકનું યથાસ્થિત લક્ષણ સ્વરૂપ, સહભાવી ગુણે, કમભાવિપર્યા, અનેક પરિણામે, ભિન ભિન્ન કાલે જુદી જુદી પરિવર્તનાએ, દરેક સમયે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનું ઘટવું, ઈત્યાદિક તત્વ નિશ્ચયાત્મક સમ્યકૃત્વ શુદ્ધિ તથા કર્મનિર્જરાના હેતુભૂત વિચાર બતાવનાર છે.
૨ ચરણકરણનુયોગ–મુકિતમાર્ગ, સાધુ, શ્રાવક, ધર્મને આચાર, ક્રિયા, શુભભાવમાં કેવી રીતે વર્તવું, અશુભ ભાવમાંથી કેવી રીતે નિવર્તવું, હે પાદેય, કર્તવ્યા કર્તવ્યાદિ વિવેક, પાપ બધને ત્યાગ શી રીતે થાય, ઈત્યાદિ સંવરના અને નિર્જરાના વિચાર બતાવે છે.
૩ ગણિતાનુયોગ-જીવાજીવાદિ ની સંખ્યા, પરસ્પર અલ્પબદ્ધત્વ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, સંવેધાદિ, તિક્ષકને
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦
ચારાદિકનું ગણિત, દ્વીપ, સમુદ્ર, નરક, વિમાનાદિક્ષેત્રમાન, તથા તેની ગણત્રી વિગેરે વિચારો દર્શાવે છે.
ક ધર્મ કથાનુગ–મહા પુરૂષેની જીવન પ્રણાલિકા, તે માંથી ઝળકતી ઉત્તમ નીતિ, સદાચરણ, પૂર્વકાલીન ઇતિહાસ, દીર્ઘદૃષ્ટિએ વિચારતાં પૂર્વાપર કાલને અનુભવ, ઉપાદેયવસ્તુ પ્રત્યેને આદરભાવ, અસદાચારના ચારિત્રથી થતી અસદાચાર પ્રત્યેની ગીં, સાધુ શ્રાવકના આચાર પ્રત્યે પડતા ઉત્તમ ચલકાટ વિગેરે વિચારે દર્શાવે છે.
આ ચારમાંથી સામાન્ય રૂચિવાળા બાળજીવેને તે ધર્મકથાનુગ વિશેષ ઉપકારી છે. આગમમાં શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાશક દશાંગ, વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન વિગેરે કથાનુગના ગ્રંથ છે.
સંસાર યાત્રામાં પડતા યુવકવર્ગને, તેમજ સંસારના વિષય માં લુબ્ધવર્ગને, કથાના તથા ચરિત્રના ગ્રંશે માર્ગદર્શક નીવડે છે. મહાપુરૂષેના ચરિત્રે વિવેકથી વાંચી, તેને પૂર્વાપર સંબંધ વિચારી, તે ઉપરથી સાર ગ્રહણ કરવામાં આવે, તે તેથી વિચાર સુધારણાને, આત્મપ્રકૃતિ નિર્મળ બનાવવાનું વિશેષ મદદ મળે છે. કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ગ્રંથ લખી, આપણું ઉપર મહાન ઉપકાર કરેલો છે. તેને આશય એજ પ્રકારને હવે જોઈએ, એમ પ્રથમ દર્શનિય અનુમાન જાય છે. એ ગ્રંથની અંદર એવી તે ઉત્તમ ઘટના કરવામાં આવી છે કે, બાકીના ત્રણે અનુયેગનું જ્ઞાન, વાનગી રૂપે તેમાંથી ઝળકી નીકળે છે,
મને જીવન ચરિત્ર અને ધર્મકથાનુગના ગ્રંથે વાંચનની રૂચી પ્રથમથી હતી, અને મારી જીવન યાત્રામાં તે મને મદદગાર થયા છે. નેવેલ કૃત્રિમ ચિત્ર રજુ કરે છે, ત્યારે ચરિત્રમાં વાસ્તવિક ગુણોનું જ વર્ણન આવે છે. ખરી કસોટીના પ્રસંગોએ ચરિત્રનાયકે બતાવેલી પૈર્યતા, વાપરેલી બુધિ, અનુકરણીય હોય છે.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
શાસનસેવાના અંગે કઈ ગુણીજનનું ચરિત્ર લખાઈ બહાર પાડવામાં હું નિમિત્ત કારણ થાઉં તે સારૂં, એવા વિચારથી કેટલાક પ્રશ્નો તૈયાર કરી, તે છપાવી તેવા પ્રકારનું સાહિત્ય ભેગુ કરવાની શરૂવાત પણ કરેલી હતી.
સંવત ૧૯૭૬ ના ઉહાળાની શરૂવાતમાં, વિશેષે કરી મહારા ઉપર ઉપકાર કરવાના ઉદ્દેશથી, પરોપકારી, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસુરીજી મહેસાણાથી વિહાર કરી વડોદરે પધાર્યા હતા. તેમની સાથે તેમના મૂખ્ય શિષ્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી, મુનિ ઉદયવિજયજી, અને નવીન દીક્ષિત મુનિ ધર્મવિજયજી હતા.
વ્યાખ્યાનના વખત શિવાય ખાસ વખત કાઢીને શ્રીમદ્ ઉમાસ્વાતી વાચકકૃત શ્રી તત્વાર્થસૂત્ર, જેના ઉપર શ્રી સિદ્ધસેન સૂરીએ ઘણુંજ સારી વિસ્તારવાળી ટીકા સંસ્કૃત ભાષામાં કરેલી છે, તે ગ્રંથ સંભળાવવા તથા સમજાવવાને તેઓશ્રીએ કૃપા કરી. તેને લાભ બીજા કેટલાક જીજ્ઞાસુબંધુઓ પણ લેતા હતા.
ચેમાસા માટે સુરત વિગેરે સ્થળના સંઘ તરફથી વિનંતી છતાં, ખાસ ઉપકારાર્થે જ તેઓશ્રીનું ચાતુર્માસ તે સાલમાં વડોદરામાં થયું. વ્યાખ્યાનમાં શ્રી સ્થાનાંગસૂત્રનું વાંચન ચાલતું હતું. ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી તેઓશ્રી અત્રેજ બીરાજતા હતા.
સંવત ૧૯૭૭ના માગસર સુદ ૧. તા. ૧૧-૧ર-૧૦ ની પાછલી રાત્રે જાગૃત થતાં, લોકોત્તર મહાપુરૂષ ભગવંત મહાવીર પ્રભુનું ચરિત્ર ગુજરાતી ભાષામાં લખવાના વિચાર ઉદ્ભવ્યા. જેમનું જીવન પરમશુદ્ધ છે, જેમનું બળ, વીર્ય, પરાક્રમ, ચરિત્ર, ઉત્તમોત્તમ અને અનુકરણીય છે, એવા તીર્થંકર પ્રભુનું ચરિત્ર લખવાના વિચારે એ ઘણું જેર કર્યું. તૂર્ત તે વિચારે નોટબુકમાં ટાંકી રાખ્યા. તે વિચારની શરૂવાત કરતાં આ પ્રમાણે ટાંચણ કર્યું છે.
ભગવંત શ્રી મહાવીરચરિત્ર ગુજરાતી ભાષામાં લખવાને
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર ઉદ્દભવ્ય ભગવંતના છ પ્રથમ સમકિતની પ્રાપ્તિ કરી, ત્યારથી તે નિર્વાણ પામ્યા ત્યાં સુધીનું ચરિત્ર, કમવાર વિવેચન પૂર્વક, જેનસિદ્ધાંતાનુસાર, બાધકની સાથે જેનતત્વજ્ઞાનને વાંચક વર્ગને યત્કિંચિત બંધ થાય, અને આત્મપ્રગતિની તેમનામાં ભાવના જાગૃત થાય, એવી શૈલીથી લખવાને માટે ઉપયોગ
ઉપરના જે વિચારે રાત્રે ઉજવ્યા હતા, તે પ્રાતઃકાળે આચાર્ય મહારાજ તથા પન્યાસજી મહારાજને જણાવ્યા. તે મહા પુરૂષોએ એ વિચારે અમલમાં મુકવાને પ્રોત્સાહન આપ્યું.
આસન્નઉપકારી પ્રભુના શાસનમાં જીવન ગુજારી આત્મ કલ્યાણની પ્રવૃત્તિઓમાં યથાશકિત બળ વીર્ય રવી, જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે, એ જીવનનું મૂખ્ય કર્તવ્ય છે. એ કર્ત વ્યના અંગે આ ચરિત્ર લખવામાં જેટલે કાળ જશે, તેટલે એકાંત લાભદાયી છે, એમ મનમાં નિશ્ચય થયે.
ભગવંત મહાવીર પ્રભુનું ચરિત્ર મોટા ગીતાર્થ મહાશ ચથાર્થ સ્વરૂપમાં આલેખી શકે. તેવા મહાન કાર્યને આરંભ કરે એ એક પંગુ માણસ મહાન જલધિ તરવાને અભિલાષા કરે તેના જેવું કઠિન કાર્ય છે. તે પણ મહારા પિતાના આત્મહિતની ખાતર અને જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મ અપાવવા, આ કાર્ય એક પ્રકારનું શુદ્ધ નિમિત્ત કારણ છે એવી શ્રધા થવાથી, માહારી આ પ્રવૃત્તિ ગીતાથીની દ્રષ્ટિમાં નિર્માલ્ય જણાય, તોપણ મહારે આ કાર્યનો આરંભ કરીને, આ સદપ્રવૃત્તિ શરૂ કરવી, એવી ભાવના દિવસે દિવસે પુષ્ટ થતી ચાલી. શ્રીમદ્ પદ્યવિજયજી મહારાજે ભગવંત આદિશ્વર પ્રભુના સ્તવનમાં જણાવ્યું છે કે,
“જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ,”
જે કે શ્રીમદે એમાં પોતાના ગુરૂ અને દાદા ગુરૂના નામ વ્યક્ત કરેલાં છે, તો પણ તેમાં રહેલ ઉત્તમ બેધના ઉપર અંતરંગ
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩.
વિશ્વાસ હોવાથી, મહારી શક્તિ ઉપરાંતનું આ મહાન કાર્ય મેં મહારા પિતાના આત્મહિતાર્થેજ હાથ ધરેલું હતું.
આ ચરિત્ર લખવાના માટે તમામ અંગ અને ઉપાંગને યથાર્થ અભ્યાસ કરવાની આવશ્યકતા છે, અને તેને અભ્યાસી ભગવંતનું ચરિત્ર બાબર આલેખી શકે. પણ તે તે મહારા અધિકાર બહાર અને શક્તિ ઉપરાંત વિષય હેવાથી, તે પ્રમાણે હું કાંઈ કરી શકું નહી, એ સ્વાભાવિક છે. પણ પન્યાસજી શ્રી પ્રતાપ વિજયજી મહારાજે શ્રી અંતગડદશાંગસૂત્ર તથા અનુત્તરવાઈ સૂત્ર, તથા શ્રી જ્ઞાતાસૂત્ર, વિગેરે આગમમાંથી શ્રી શ્રેણિકરાજા ના પુત્રો તથા રાણીઓ વિગેરેના અધિકાર વાંચી સંભળાવી નેટ કરાવી; તે તથા બીજા ગ્રંથની જે યાદી જુદી આપવામાં આવી છે, તે ગ્રંથની મદદ લેવામાં આવી છે. એ ગ્રંથોના વાંચન અને વિચારણ વખતે જે આનંદ થતો હતો, તે અલૌકિક હતું. આ ચરિત્ર લખવાના વિચાર ઉદ્દભવ્યા, ત્યારથી હું પિતે મને પિતાને તે એકાંત લાભજ માનું છું. આ મહારા પ્રયત્નથી આ ગ્રંથના વાંચક બંધુ અને બહેનોને કંઈ અંશે લાભ થશે, તે તેથી હું મને પિતાને વધુ ભાગ્યશાળી માનીશ.
ભગવંતનું ચરિત્ર વિદ્વાને જે દ્રષ્ટિથી લખવા ધારેતે દ્રષ્ટિથી લખી શકે તેમ છે. મેં તે ફક્ત ધાર્મિક શ્રદ્ધા અને જૈન દ્રષ્ટિથીજ લખવાને યત્ન કરેલ છે. આ ચરિત્ર વિદ્વતા ભરેલી છટાદાર ભાષામાં લખાયેલે નથી એમ મારું પિતાનું માનવું છે અને તેથી વિદ્વાનની દ્રષ્ટિમાં કદી હાંસીપાત્ર જે આ પ્રયાસ લાગશે તે પણ એટલું તો હું જણાવવાની હિંમત કરું છું કે, આ ગ્રંથ વાંચક વર્ગને કદી ઉપકારી નહી નિવડે, તે પણ નુકશાનકર્તા તે નહીજ થાય.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીજી તથા પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયએ વખતોવખત આ ગ્રંથ લખવામાં શાસ્ત્રાધાર કાઢી આપવા પ્રયત્ન કરેલ છે તેમજ એક
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર લખાણ તૈયાર થયા પછી, શાસ્ત્રજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાણ થએલું ન હોય, તથા તેવું થએલું હોય તે તે રહી ન જાય, તેના માટે કાળજીપૂર્વક આ ચરિત્ર તપાસી જવાની સહાય કરેલી છે, તેથી તેમને ઘણે ઉપકાર મહારા ઉપર થયેલ છે. શ્રીરામવિજય મહારાજે પણ કેટલાક ભાગ તપાસ્યો છે, તેથી તેમને પણ ઉપકાર થયે છે. પાદરાનિવાસી મહારા મિત્ર વકીલ મેહનલાલ હિમચંદ તથા બુહારીનિવાસી ધર્મ રસીક ભાઈ ઝવેરચંદ પન્નાજી પણું આ ગ્રંથને કેટલેક ભાગ તપાસી ગયા છે, આ બન્ને મિત્રો આ ગ્રંથ લખવાના પ્રસંગે વખતોવખત મને ઉત્સાહ આપતા હતા, તેથી તેમને આભાર માનું છું. રા. ર. વકીલ છોટાલાલ ઝવેરભાઈ સુતરીયા, બી. એ. એલ, એલ, બી. તથા ૨. રા. વામનરાવ આપાછ નિકતે, બી. એ. એલ, એલ, બી; જેઓ ધંધાના અંગે સહચારી છતાં, મને ધંધામાં ઘણી રાહત આપવાને અહોનિશ કાળજીવંત છે, તેઓએ પણ કેટલીક ઉપયોગી સૂચનાએ કરેલી છે, તેમને પણ આભાર માનું છું.
આ ચરિત્રમાં જે જે ગ્રંથમાંથી જરૂર પુરતા ઉતારા કરવામાં આવ્યા છે, તે તે ગ્રંથના પ્રકાશક મહાશયને પણ આભારી છું.
આ ગ્રંથમાં શાસ્ત્ર તથાજનાજ્ઞા વિરૂદ્ધ લખાણ ન થાય, તેના માટે બનતી કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞપણના કારણથી તેવી ભુલ રહી ગઈ હોય, તે તે વાંચક મહાશય જણાવવા કૃપા કરી ઉપકાર કરશે, તે તે ભુલ સુધારવા હું પ્રયત્ન કરીશ.
ચિ. લાલચંદે આ ગ્રંથની ભાષા સુધારવા તથા પ્રફ તપાસવામાં અને એકંદર ગ્રંથ બહાર પાડવામાં ઘણું સહાય કરી છે. તેની શરૂવાતની ઉછરતી જીંદગીમાં ભગવંત મહાવીર ચરિત્ર મનન કરી વાંચવામાં, તેના આત્માને ઉંચ પ્રકારના સંસ્કાર પડશે, તે તેથી તેના ભાવિ જીવનમાં ઉત્તમ લાભ થશે, એ કંઈ ઓછો ફાયદે નથી. ભગવંતના ચરિત્રના ઘણા પ્રસંગે એવા છે, કે ગૃહજીવન પણ શાંતિમાં ગુજારવાને, તે એક અમૂલ્ય ઉપદેશકનું કાર્ય કરનાર
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
છે. તેમનું ભાવિ જીવન શુદ્ધ, સંસ્કારી, અને પવિત્ર નિવડે એજ ભાવના છે.
આ ચરિત્ર લખાઈ તૈયાર થયા પછી જલદી છપાઈ બહારપાડવામાં પ્રેસના માલીક રા. રા. વીઠલભાઈ આશારામ, તથા મેનેજર તરીકે કાર્ય કરનાર તેમના અનુજ ભાઈ અંબાલાલે પણ સારી મદદ કરી છે, એ જણાવવાની અને જરૂર છે.
આ ગ્રંથ છપાવીને બહાર પાડવાનું કાર્ય શ્રીમદ્ મુકિત કમળ જેન મોહનમાળા તરફથી ઉપાડી લેવાને શ્રીમદ્ આચાર્ય મહારાજે પરમ ઉદારતા બતાવી છે, તેથી વિશેષપણે તેઓશ્રીને મારા ઉપર ઉપકાર થયે છે. કેઠીપળ, વડેદરા. ) શાસન સેવક, અસાડ સુદ ૧૩, શનીવાર તે
તા. ૪-૭-૨૫ ) વકીલ નંદલાલ લલુભાઈ.
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આભાર પ્રદર્શનઃ—
-*}
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથ છપાવવામાં મદદ આપનાર ગૃહસ્થાની શુભ નામાવલી.
૩૦૦) શેઠ ઝવેરચંદ પન્નાજી ૨૦૦) શેઠ અમરચંદ જગજીવનદાસ.
બુહારી.
ભરૂચ
૧૦૦) ખાઇ જડાવ તે શેઠ નાથાભાઇ નરોતમદાસની ધર્મ પત્ની શીનાર ૧૦૦) શેઠ છગનલાલ શંકરદાસ
શીમાર
શીમાર
શીનાર
૧૦૦) શેઠ નરેાતમદાસ શંકરદાસ, ૧૦૦) શેઠે છે.ટાલાલ હરગોવીંદદાસ. ૧૦૦) શેઠ રતનચંદ મગનલાલ ૫૫૦) વકીલ નદલાલ લલ્લુભાઈ ૧૦૦) શેઠ વલ્લવજી જાદવજી
૫૧) શેઠ છેટાલાલ વલ્લવજી માસરાડવાળા ૫૦) સ્વ. અ. સા. ખાઇ ચચળ તે શેઠ શ‘કરદાસ વનમાલીદાસના ધર્મ પત્ની
૧૦૦) શેઠ તારાચંદ દલીચ'દ
૨૫) આઇ મછા. પીતાંબર જેતાજીની વિધવા હા દેવચંદ ઢલીચ દ
૫૦) શા. હીરાચ૪ કાલીદાસ હા. ત્રીભેાવન ચુનીલાલ ( જ્ઞાન ખાતાના )
૨૫) શેઠ નગીનદાસ આપુલાલ ૫૧) શેઠ નાનચંદ વલવદાસ
૨૫) શેઠ તારાચંદ્ન રીખવદાસ
ભરૂચ
વાદરા
માસરાડ
પાલેજ
For Private and Personal Use Only
શીનાર
પાદરા
લુણાવાડા
લુણાવાડા
છાણી
સામા
વડાદરા
૭૫) સ્વ. બાઇ કેવળ તે શેઠ મેાહનલાલ ઘેલાભાઇની વિધવા વડાદરા ૫૧) ૧૦ અ. સૌ. ખાઇ મછા તે વકીલ ન દલાલ લલ્લુભાઇની ધર્મ પત્ની
૨૫) આઇ પારવતી
વડાદરા
અણુસ્તુ
ઉપર જણાવેલા સગૃહસ્થાએ જે ઉદારતા દર્શાવી છે, તે માટે તેઓના અતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે,
શ્રીમન્ મુક્તિ કમળ જૈન મેાહનમાળા-કાર્યાધિકારી,
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
cથઈ રહ્યાં લાએ હોય છે Uા રોડ પર પરત તે શા માટે મોકલાડ (પળા )
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
પૃષ્ઠ. મંગલાચરણ • • • • ૧
- પ્રકરણ ૧ લું પહેલે અને બીજે ભવ (નયસાર અને દેવભવ ).
મુકતાત્મા અને સંસારી જીવનું સ્વરૂપ-નયણારનું મુનિદાન-સમ્યકત્વની પ્રાપ્તિ–દેવભવમાં ઉસન્ન થવું. • • • • •
1. ૨ થી ૮ પ્રકરણ ૨ જી. ત્રીજે મરિચીને ભવે. (કુળમદથી નીચગાવને બંધ )
કાળના ભેદ-મરિચીને નવા વેષની કલપના -કપિલનો મેળાપ-ઉંચ નીચ શેવ કમ
૯ થી ૧૭ પ્રકરણ ૩ જુ.
પાંચથી સોલભવનું સ્વરૂપ. • દ્રવ્ય સવભાવ-ચોથાભવથી પંદર વસેલમે વિશ્વભૂતિને ભવ-વિશ્વભૂતિના ભવ ઉપરથી સારતપસ્યાના હેતુ-નિયાણાનું સ્વરૂપ-મુનિની હાંસી • ૧૮ થી ૨૮
પ્રકરણ ૪ થું વિપૂર્ણ વાસુદેવ. (અઢારમા ભવ) કર્મ પ્રકૃતિ–ચક્રવતી વાસુદેવ-બલદેવ-પ્રતિવાસુદેવ-વાસુદેવપણે જન્મ-પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ ને વૃત્તાંત-અચલ કુમાર-સિંહ અને વિપૃષ્ઠ કુમારસ્વયંપ્રભા સાથે પાણિગ્રહણ–પ્રતિવાસુદેવને વધવાસદેવપણને અભિષેક-શ્રી શ્રેયાંસપ્રભુની દેશના
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શિધ્યાપાલકને શિક્ષા-અઢારમા ભવને સારાંશવાસુદેવ તથા પ્રતિવાસુદેવનાં નામ ... ... ર૯ થી ૬૧
પ્રકરણ ૫ મું તેવીશમે ભવ-પ્રિય મિત્ર ચક્રવતી. આયુષ્યબંધ વિચારણા-ચકવતીને ભવ-ચક્રવતની દીક્ષા–ચાદરને અને નવનિધાન-ભરત ક્ષેત્રના બાર ચકવર્તા. . . - ૬૨ થી ૭૦
પ્રકરણ ૬ ઠું પચીશમે ભવ ( નંદન રાજા અને નંદનમુનિ ) નંદનરાજા-નંદનમુનિ-બે પ્રકારના અપધ્યાનબે પ્રકારના બંધન-ત્રણ પ્રકારના ગારવ-ત્રણ જાતિના શલ્ય-નંદ મુનિનું શુદ્ધ ચારિત્ર-–નંદન મુનિએ કરેલી ધર્મારાધના ... ... .... - ૭૧ થી ૭૬
પ્રકરણ ૭ મું.
વિશાસ્થાનક પદ, વીશસ્થાનક પદનું સ્વરૂપ . . ૭૭ થી ૮૩
પ્રકરણ ૮ મું.
છવીશમે દેવતાને ભવ. દેવકનું સ્વરૂપ-પાંચ પ્રકારના શરીરનું વર્ણન -પુત્તર વિમાનમાં ઉતન થવું. • • ૮૪ થી ૯૦
પ્રકરણ ૯ મું સત્તાવીશમો ભવ. (દેવગતીમાંથી ચ્યવન અને ગર્ભનું પલટવું.)
પાંચ કલ્યાણક–દેવાનંદાની કુક્ષીમાં ઉન્ન થવું–ગર્ભનું પલટવું–હરિણમેષી દેવ–સેલ પ્રકારના ર–ચાર પ્રકારની ગતિ-ગ પલટન ઉપરથી વિચાર–શ અચ્છા - દેરાનંદાન
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપક્ષ પ્રેમ–ગર્ભ સંહરણના ચાર ભેદ-કર્મ પ્રબળતા • • • ૯૧ થી ૧૦૫
પ્રકરણ ૧૦ મું. કર્મસત્તા-જીવોનું પરાધીનપણું કર્મના ભેદ–આઠ પ્રકારના કર્મના ઉત્તરભેદ એકને અઠ્ઠાવન–કમબંધના મુખ્ય હેતુઓકર્મબંધના ચાર પ્રકાર–મોદકનું દ્રષ્ટાંત–કમ પ્રકૃતિ સ્વરૂપ—અઢાર વાપસ્થાનક–પુણ્ય-પાપ બંધના કારણે-કર્મ સત્તા".. . '૧૦૬ થી ૧૧૮.
પ્રકરણું ૧૧ મું. ગર્ભપાલન અને દીક્ષાનો સંકલ્પ. ચૌદસ્વ-પાઠકે-પાંચસે સુભટોની કથા–વનના નવ કારણ-વપ્નનું ફળ–ત્રીશલાને વિષાદ–વીશલાને શેક-ભગવંતની પ્રતિજ્ઞા-દીક્ષા વિચાર અને ત્રિશલાના દેહલ–ગર્ભપાલન અંગે સૂચના.
૧૧૯ થી ૧૩૦. પ્રકરણ ૧૨ મું.
જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ, જ્ઞાનના ભેદ-જ્ઞાની અજ્ઞાની વિચાર-સૂર્યનું દ્રબ્રાંત-મતિજ્ઞાનના ભેદ અને ચાર પ્રકારની બુદ્ધિશ્રત નિશ્ચિત મતિજ્ઞાન અને તેના ચાર ભેદ-મતિજ્ઞા નના અઠ્ઠાવીશ ભેદ–અઠ્ઠાવીશ ભેદના બારભેદ–શ્રુત જ્ઞાન-શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ-શ્રુતજ્ઞાનના વીશ ભેટશ્રુતજ્ઞાન સ્વરૂપ-બુદ્ધિના આઠ ગુણ-અવધિજ્ઞાનઅવધિજ્ઞાનના છ ભેદ–અવધિજ્ઞાન સ્વરૂપ-મનઃ પર્યવ જ્ઞાન–મનઃપર્યવ જ્ઞાનના બે ભેદ-કેવળજ્ઞાન, ૧૩૧ થી ૧૫૦
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૩ મું. ભવ ૭ જન્મ અને ગૃહસ્થાવાસ નવપદ આરાધનપ્રભુને જન્મ અને ઇશક્તિતિર્થંકરના બળનું વર્ણન-જન્મમહોત્સવ–આલકી કીડા-શ્રી મહાવીર નામ રથાપન-છ પ્રકારના સંઘયણ-છ પ્રકારના સંસ્થાન-આયુષ્યના પ્રકાર અને અતિશ–પ્રભુ અધ્યાપક શાળામાં-દશસૂત્રના અર્થ ભેગાવલી કમરને ઉદય-લગ્ન માટે પ્રભુને મિત્રોની વિજ્ઞપ્તિ-લગ્ન વિચાર-પ્રભુના માતાપિતાના આ યુષ્ય સંબધી વર્ણન-વડીલબ્રાતની ઈચ્છાધીન પ.૧૫૧ થી ૧૭૨
પ્રકરણ ૧૪ મું. વરસીદાન અને દીક્ષા કલ્યાણક. વાષિકદાન-ચાર પ્રકારનો ત૫–ભાવના ભેદ– દાનને પ્રભાવ અને છ અતિશય-દીક્ષાને વરઘેડપંચમુછી લે–પંચમહાગત સ્વરૂપ-ઉત્તમ પ્રકારના સંસ્કારની જરૂર.
૧૭૩ થી ૧૮૫ પ્રકરણ ૧૫ મું. લકત્તર સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના વરાજ્ય-શુરવીરેને ધર્મ-સ્વરાજ્ય સાધનાબાવીસ પરિસહ-પરિસહનું વર્ણન. - ૧૮૬થી ૧૯
પ્રકરણ ૧૬ મું.
સ્વાશ્રય (સ્વાભાવલંબન ) વિહાર-ગોવાળને ઉપસર્ગ-ઇને પ્રભુને ઉત્તર -નતિને ક્રમ, .... ... ... ૨૦૦ થી ૨૦૪
પ્રકરણ ૧૭ એ, છદ્મસ્થાવસ્થા, સાધના અને પરિસહ, ભાગવતના અભિગ્રહનશુલપાણીયક્ષને પ્રતિબંધ
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
વ્યંતરના ઉપસર્ગ–અંડકોશીક સપને ઉદ્ધાર-ચંડ કાશીકને પુર્વભવ-સુદણ નામના નાગકુમાર સંબલા કમલને વૃત્તાંત-બીજી ચેમાસુ-ત્રીજું ચોમાસુચાથું ચોમાસુ-અનાદેશમાં વિહાર–પાંચમું - મામું-વાણવંતરીને શીતપદ્રવ–કાવધિ જ્ઞાનનું ઉત્પન્ન થવું–છઠું મારું સાતમું ચોમાસું-આઠમું ચોમાસું-નવમું ચોમાસું-દશમું ચોમાસુ-ભદ્રા, મહાભદ્રા, અને સર્વતે ભદ્રા પ્રતિમા નામા તપ-ઈદ્ર સભાનું વર્ણન-ઇંદ્રની પ્રસંશા-સંગમની અશ્રદ્ધાસંગમે કરેલા અઢાર પ્રતિકુલ ઉપસર્ગ–અનુકુળ ઉપસગે–પ્રભુની દયા-ઈદ્ર સંગમને કરેલી શિક્ષા-છ માસી તપનું પારણું-વિધુત્કમાર ઇંદ્ર વંદનાથેકાતિકસ્વામીની રથયાત્રા-સૂર્ય–ચંદ્રવદન માટેઅગીઆરમું ચોમાસું શ્રેષ્ઠી અને નવીન શ્રેણીજીરું શેઠની ભાવના-જી શેઠનું ધ્યાન--અમરેંદ્રને બચાવ-ચમત્કારિક અભિગ્રહ-નંદાનેશક-ચંદન બાળાને વૃત્તાંત-વસુમતીનું વેચાણ અને મૂલાને ભલામણ-ચંદનાનું નામ પાડવું-મૂલાને થયેલી ઈષ્ય અને ચંદનાને કેદ-ચંદનાને કર્થના-કર્મ સત્તા સંબંધી ચંદનાને વિચાર-અભિગ્રહની પૂર્ણતા અને ચંદનાનું બંધનથી મુક્ત થવું–બારમું ચોમાસુંસ્વાતિદત્તના સંદેહના ખુલાસા-કાનમાં ખીલા-કાનના ખીલાનું કાઢવું-સિદ્ધાર્થ શ્રેષ્ઠી અને વૈદ્યને સંવાદ - છઘસ્થપણાને કાળ-તપ અને પારણુની સંખ્યા -તપના સંબંધે સમાધાન-ઉપસર્ગાદિનું વરૂપલક્ષ્યબિંદુ-બેતત્વનું આલંબન-ચારિત્ર પાલનની પ્રભુની રીત-પ્રભુની તુલના-ચાર પ્રકારના પ્રતિબંધસવરાજ્ય પ્રાપ્તિ માર્ગ
૨૦૫ થી ૨૮૦
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૮ મું. કેળવજ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મતીર્થરૂપ સ્વરાજ્ય સ્થાપના.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ-અઢાર દેષ-પ્રભુની દેશના વ્યર્થ—અગીયાર વિદ્વાન બ્રાહ્મણો–દેવકમાંથી દેવેનું આવવું-ઈદ્રભૂતિના સંશયને ખુલાસો– આત્માની સિદ્ધિ–અગ્નિભૂતિના મનનું સમાધાન - વાયુભૂતિને સંશય-વ્યક્ત અને સુધર્મના સંશયમૌર્ય પુત્ર અને અંકપતિ––મંડિક પંડિત અને અચલભ્રાતાના સંશમેતાર્ય પંઘત–પ્રભાસ પંધિત ચંદન બાળાની દીક્ષા- અગીઆરને ગણધર પદે સ્થાપન કરવું-પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવના-પ્રકરણના અંગે સમાલોચના-નિર્જરા અને સંવરતત્વ-લૌકીક અને કેત્તર સ્વરાજ્ય. ૨૮૧ થી ૩રર
પ્રકરણ ૧૯ મું. લબ્ધિ પ્રકાર-અઠાવીશ પ્રકારની લબ્ધિ
લબ્ધિ–સ્વરૂપ–લબ્ધિઓને ઉપયોગ કયારે?જન્મથી ચાર અતિશય-અગીયાર અતિશ– દેવતાઓએ કરેલા એગણીશ અતિશય-વાણીના પાંત્રીશ ગુણ-મતિજ્ઞાનની શકિત-અન્યલિંગ સિદ્ધને ખુલાસે. • • • ૩૨૩ થી ૩૪૩
પ્રકરણ ર૦ મું. ભાવસાધુના લક્ષણ તથા ભગવંતના હસ્ત દીક્ષીત કેટલાક
- સાધુ પરીચય સાધુ ભાવસાધુ-ભાવસાધુનાં લક્ષણ-દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના માર્ગ–લિંગ પ્રકાર-શ્રોતાના પ્રકાર-બકુશ અને કુશળ સાધુ-આદ્ર કુમાર-ભાષભદત્ત અને દેવાનંદા-જમાલી-પ્રસન્નચંદ્ર રાજર્ષિ
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યુમ્ભાલીનું વદને આવવું- શાલ અને મહાશાલદશાર્ણભદ્ર – શાલીભદ્ર–ગૌભદ્ર–શ્રેણકરાજાનું શાલીભદ્રને ઘેર પધારવું-કર્મ સ્વરૂપ-શાલિભદ્ર અને લકામાતાને સંવાદ–ધન્ય શેઠ અને તેમની આઠ શ્રીએ-સત્વવંત પ્રાણીનું લક્ષણ-ધજશેઠની સંપત્તિ-ધન્યશેઠને ઉપદેશ પ્રભુને વિજ્ઞપ્તિશાલિભદ્ર અને ભરવાડણ-ચાર અનુત્તર-હિણેય ચેર–ઉદાયન રાજા-અભયકુમાર-હસ્તિપાલ રાજાસાધુઓના ચરિત્ર જેમાં હેય તેની ટુંકધ-મહા બળ મુનિ-અતિમુક્તકુમાર–શ્રેણક મહારાજાના પુત્ર–ધન્ય કુમાર-ધન્યમુનિને અભિગ્રહ-ધન્ના અણુગારના શરીરનું વર્ણન-અધ્યયન – ધર્મદાસ ગણિ- પાંચ રને દીક્ષા–મેતાર્યમુનિ-સેનીનું ચારિત્ર–કન્ટક તાપસ અને તેના પ્રશ્નો-મરણના પ્રકાર–કન્દક મુનિનું અનશન-સુભદ્રમુનિ-ઇન્દ્રિય સ્વરૂપ-ઇન્દ્રિાને પ્રશસ્તાપ્રશસ્ત ઉપગબહિરાત્મથી અંતરાત્મ દશા–અજયકુમારને પ્રગ–પુ૫સાલસુત–લેપશ્રેષ્ઠીને સમજાવેલું અધ્યાત્મનું સ્વરૂપ—અગી આ પ્રકારની ગુણ શ્રેણીઓ-વૈરાગ્યના પ્રકાર–અધ્યાત્મી ગીઓની પ્રવૃત્તિ–શિવભૂતિની ઈદ્રજાળ અને લેપની અડગતા-ત્યાગ ધર્મ-સમતા ગુણ. જે ૩૩૪ થી ૪પર
પ્રકરણ ૨૧ મું
- સાધવી, સાધવી સ્ત્રીને મેક્ષ છે–ભગવંતની પુત્રીની દીક્ષા–દેવાનંઠા-પ્રભાવતી-મૃગાવતી અને પ્રદ્યતન રાજાની આઠ રાણીએ-તાપસણીનું કાવતરું— ચિલ્લણાનું હરણ- શ્રેણિક મહારાજાની રાણીઓએ
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
લીધેલી દીક્ષા-ધ શેઠની આઠીઓની દીક્ષાઅભયકુમારની માતાની દીક્ષા-દુધાની દીક્ષાવિજયારાણીની દીક્ષા-જયંતિ શ્રાવકાની દીક્ષાસાધવીઓની પ્રવૃત્તિ. . . . ૪૫૩ થી ૭૨
પ્રકરણ ૨૨ મું. શ્રાવક (ગ્રહસ્થ ધર્મનું ભગવતે બતાવેલું સ્વરૂપ.) શ્રાવકધમ-માર્ગોનુસારી પાંત્રીશ ગુણ-શ્રાવકના એકવીશ ગુણો–ભાવ શ્રાવકના છ દ્રવ્યગત લિંગઋષિભદ્ર પુત્રને ઉપદેશ-ભાવગત સત્તર ગુખ-દેશ વિરતિ-અગીયાર પ્રતિમા સ્વરૂપ-દશ શ્રાવકના નામઆનંદશ્રાવક-કામદેવના ઉપસર્ગ-કુંડકાલિક શ્રાવક સાથે દેવતાને થએલે સંવાદ સાલપુત્રને ગોશાળ સાથે સંવાદ-સદાલપુત્રની શ્રદ્ધા-આનંદ અને મહાશતક-મહાશતકને ઉપદેશ–મડુકશ્રાવકને સંવાદ–સંખજી-ષિ ભદ્રપુત્ર કકુલાલ શ્રાવકશ્રાવક કર્તવ્ય-ઉપસંહાર. • • • ૪૭૩ થી પર
પ્રકરણ ર૩ મું
શ્રાવિકા. ભાવી વીશીમાં થનાર સુલસાદિ ૯ તીર્થંકરના નામ-સુલસા-સુલસાના પુત્રને નાશ-અંબડ પરિવ્રાજકે સુલસાની કરેલી પરિક્ષા, રેવતી શ્રાવિકા, પ૨૮ થી ૨૪૮
પ્રકરણ ૨૪ મું. ભગવંતના ભકત શ્રેણિકરાજા તથા બીજા ના રાજા ભગવત મહાવીરના ભક્તરાજાના નામ -એણિક રાજાને વૃત્તાંત-કમ પ્રકૃતિ શ્રેણિક રાજાના સમક્તિની પરિક્ષા -અનાથીમુનિએ અનાથ સનાથનું સમજાવેલું સવરૂપ-કોણીક શ્રેણિકરાએ સમકિત
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ અંગીકાર કરવું શ્રેણિક રાજાની તેર રાણુઓની દીક્ષા-દુર્ગધાનું વૃત્તાંત-શ્રેણિકરાજાની પશ્ચાત દશ રાણીની દીક્ષા - શ્રેણિકના પુત્રની દીક્ષાનું વર્ણન મેઘકુમાર-નંદણ-દશાર્ણભદ્રરાજા • ૫૪૦ થી પાછ૪
પ્રકરણ ૨૫ મું
ગશાળે. લઘુકમી તથા ભારેકમીનું સ્વરૂપગશાળ પ્રભુ પાસે–ગશાળા ઉપર પ્રભુની દયા-ગોશાળાની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ–પ્રભુ અને શાળાને સંવાદ-શાળા ઉપર તેલેગ્રાની અસર–ગોશાળાને પશ્ચાતાપ-શાળાની ગતિ સંબંધી ખુલાસે ગશાળાના પૂર્વભવને વૃત્તાંત–શુભાશુભ સંસ્કારસતુશાસ્ત્રનો અભ્યાસ. પાત્રના અભ્યાસ• •
૫૭૫ થી ૫૯૪ પ્રકરણ ૨૬ મું
નિર્વાણ નિર્વાણુને અર્થ-ઇંદ્રની સ્તુતિ-હસ્તિપાળ રાજા ની સ્તુતિ–હસ્તિપાળ રાજાને ભગવંતે સમજાવે ધર્મ–ઉત્તરાધ્યયન સુત્ર સંબંધી ખુલાસે આયુષ્ય ન વધારી શકવા માટે પ્રભુને ઈદ્રને ઉત્તર- એ કરેલો અગ્નિ સંરકાર–પવિત્ર દાઢા તથા અસ્થિઓ દે લઈ ગયા–સત્તાવીશ ભવની નેધ-આત્મા વરૂપ વિચારણ. . . . પલ્પ થી ૬૦૭
પ્રકરણ ૨૭ મું.
શ્રી મૈતમ ગણધર. ગૌતમ ગણધરનું પ્રભાવશાળીપણું-કૃષિકારની દીક્ષા અને તેને ત્યાગ-પૂર્વવૃત્તાંત-અગીઆર વિને
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણધર પદ્ધી-અષ્ટાપદ તીર્થની યાત્રા-જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ભેદ-સાત અને મહાસાલ વિગેરેને કેવળરાના -ગૌતમ સ્વામિની દેશના-પુંડરીક અને કંડરીકનું વૃતાંત-પંદરસે તાપસની દીક્ષા-દ્રુમપત્રીય અધ્યયનથી પ્રમાદ ન કરવા ઉપદેશ-પાંચ પ્રકારના પ્રમાઠ-આઠ પ્રકારના પ્રમાદ-કેશી કુમાર અને ગૌતમ-કેશી ગણધાર અને ગૌતમ સ્વામિ વચ્ચે સંવાદ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ -જંબુકમાર- કંચન અને કામિનીથી મુક્તિ નથી-દશ વસ્તુને વિચ્છેદ-જૈન શાસન એકવીશહજાર વર્ષ સુધી રહેશે, • • • • ૧૦૮ થી ૪૪
ઉપસંહાર
ઉપદેશરહસ્ય. ભગવંતને ઉપદેશ હય, અને ઉપાય-અઢાર પાપથાન અને ધર્મસ્થાન-આઠ પ્રવચન માતા-૬૪૫ થી ૬૫૧
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી ભગવત મહાવીરની આજ્ઞા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી અને વિચારીને નિર્મળ બનાવવા માટે પ્રયત્ન કરો.
૨ જીવનક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક, અને જાણવા લાયક શુ છે ? તેના નિણ્ય કરી.
૩ પેાતાની શક્તિના વિચાર કરી અને શકિત મુજમ ઉન્નતિક્રમમાં આગળ વધા.
૪ આત્મવિશ્વાસ રાખા, કાઇના ઉપર આધાર ન રાખા. તમારો ઉદ્ધાર કરવા, એ કેવળ તમારા પેાતાના વિચાર, પુરૂષાથ', અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે.
૫ માન અથવા આલાક કે પરલેાકના સુખની ઇચ્છા શખ્યા શીવાય જેટલું સત્યાય થાય તેટલું કરી. અમે શું કરીયે ? એવા નિર્માલ્ય વિચારા કાઢી નાખી પ્રમાદમાં જીવન ન ગુજારી.
હું જો તમે ગૃહસ્થધમ' અથવા સાધુધમના માર્ગ'માં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજબ પ્રયાણુ કરશેા, તે જરૂર મુક્તિપુરીએ પહોંચ્યા શીવાય રહેશેા નહિ.
સ'ગ્રાહક, વકીલ ન દલાલ લલ્લુભાઇ, વડાદરા.
•**•
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂલ્ય
:
છે
૦-૧૨
શ્રીમદ્ મુક્તિ કમળ જૈન મિહનમાળા તરફથી
પ્રગટ થયેલ પુષે (ધર્મ પુસ્તકે) પુષ્પ
નામ * ૧ અનિત્યાદિ ભાવના સ્વરૂપ
ભેટ ૨ શ્રી જિનેન્દ્ર સ્તવાદિ ગુણ મેહનમાળા
૦-૬-૦ મક કે ગુજરાતનું ગૌરવ યાને વિમલમંત્રીના વિજય................ * ૪ શ્રી દેવગુરૂવંદનાદિ વિધિસંગ્રહ
ભેટ * ૫ શ્રી સુબોધ પાઠ સંગ્રહ
૬ શ્રી સિહ વિધિ ( આવૃત્તિ બીજી તૈયાર છે ) ૭ શ્રી પ્રતિમાશતક મોટી ટીકા ( સંસ્કૃત )
૨-૦-૦ * ૮ શ્રી કર્મચંયવૃત્તિ-પ્રથમ વિભાગ (આવૃત્તિ ૨ જી ) છે શ્રી માર્ગ પરિશુદ્ધિ
૦-૬-૦ * ૧૦ શ્રી વિપાકસૂત્ર ટીકા તથા મૂળની સંસ્કૃત છાયા
સાથે ... ... ... .. * ૧ શ્રી મુકિતમાર્ગદર્શન યાને ધમપ્રાપ્તિના હેતુઓ ભેટ ૧રશ્રી સુરપ્રિયમુનિ ચરિત્ર ગુરુ ભાષાંતર
- ૨ ૧૩-૧૪-૧૫ પ્રતિમાસ્થાપનન્યાય પરમજ્યોતિપંચ
વિંશતિકા-પરમાત્મપંચવિંશતિકા. • • મ ૧૬ શ્રી ચામાસી તથા દીવાલી દેવવંદન
ભેટ ૧૭ શ્રી જ્ઞાનસાર ( અધ્યાત્મપનિષદ ) સૂત્ર ક. ,
યશોવિ૦ તથા શ્રાવક વિધિ મૂળ ક. કવિ ધનપાળ ભેટ મઃ ૧૮ બી દેવવંદનમાળા . .. •• ૦-૧ર- ૧૦ ઉપદેશપદ ભાગ ૧
૩-૦ -૦ ૨૦ ” ભાગ ૨
છપાય છે. ૨૧ શ્રી અભિધાનચિન્તામણિ ( નવી રત્નપ્રભા ટીકા સાથે. )
૧-૮-૦ ૨૨ શ્રી મહાવીરસ્વામિચરિત્ર તૈયાર થાય છે. ૨૩ શ્રી વિશસ્થાનપદ, # આ નીશાનીવાળા ગ્રંથે સીલીકમાં નથી. મળવાનું ઠેકાણું – શાહ લાલચંદ નંદલાલ)
કે. ઠીપળ, વડોદરા. ૨ માસ્તર-કુંવરજી દામજી છે. બુદ્ધિસિંહજી જૈનશાળા, પાલીતાણા.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
as
શ્રી સર્વશ વીતરાગાય નમ: શાસનપતિ ચરમતીર્થંકર પરમાત્મા
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
ભગવંત શ્રી મહાવીરસ્વામિના
પૂના છવીશ ભવનું સ્વરૂપ.
मंगलाचरणम ભૂતકાલમાં થએલા, વર્તમાનમાં વિચરતા, અને ભવિષ્યમાં થનાર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતાનંત ગુણે ધારક, દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન, ભગવંતથી ત્રિપદી પામીને દ્વાદ શાંગીની રચના કરનારા ગણધર મહારાજ, ચૌદ પૂર્વધર શ્રુતજ્ઞાની, તથા આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુ મહારાજને વિવિધ નમસ્કાર કરું છું.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧
પ્રકરણ ૧ લું
પહેલે અને બીજો ભવ. ગ્રામચિંતક નયસાર, મુનિદાન, સમકિતની પ્રાપ્તિ, અને
બીજે દેવભવ. જીના મુખ્ય બે ભેદ છે. એક મુકતાત્મા અને ધરી 3 બીજા સંસારી.
છે ૧ મુકતાત્મા-સર્વથા કર્મથી રહિત (ચિ થઈ સિદ્ધ થએલા, જેમને કર્માભાવને લીધે
૪ જ-મ મરણ કરવું પડતું નથી તે. ૨ બીજા સંસારી-જવ અનાદિ કાળથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને દેશના લીધે કર્મબંધન કરી દેવ, મનુષ્ય, તિર્યચ, અને નરક એ ચારગતિ રૂપ સંસારમાં ભવભ્રમણ-જન્મ મરણ કરે છે તે
સંસારી જીવ જ્યારે અનાદિમિથ્યાત્વને ઉપશમાવવા પ્રયનવાન થઈ રાગદ્વેષરૂપ જે ગાંઠ તેને ભેદે છે, ત્યારે આત્મવિશુદ્ધિ રૂપ-સમકિતગુણ પ્રાપ્ત કરે છે, તે પછી તે જીવની પરિણતિમાં ફેરફાર થાય છે; કદાપિ તે સમક્તિથી ભ્રષ્ટ થાય છે તે પણ સમકિતની પ્રાપ્તિપૂર્વેની અશુદ્ધતાના જુસ્સામાં કમતીપણું થાય છે. સમકિતની પ્રાપ્તિ પછી તે જીવને સંસારમાં ભમવાને કાળ મર્યાદિત થાય છે, તે મર્યાદિત કાળમાં તમામ કર્મ ખપાવી આ ત્માનું શુદ્ધસ્વરૂપ, કેવળજ્ઞાન, કેવળદર્શનાદિ પ્રગટ કરી મેક્ષ પ્રાપ્ત કરે છે, ત્યારે આત્મા મુકતામાની પહેલી કેટીમાં આવે છે.
ભગવંત મહાવીરના જીવને એવા અમૂલ્યસમકિતની
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-૨ ભવ. ] નયસાર ને મુનિઓ. પ્રાપ્તિ નયસાર નામના ભવમાં થઈ છે. તેને પહેલે ભવ ગણી બીજા સ્થલની ગણત્રી કરેલી છે.
આ જંબદ્વીપમાં પશ્ચિમવિદેહક્ષેત્રમાં મહાવરા નામની વિજયમાં જયંતી નામની નગરીના શત્રુમર્દન નામના રાજાના તાબામાં પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામના ઉપરી (રક્ષણ કરનાર) નયસાર નામના એક પુરૂષ વિશેષ હતા. તે સરળ સ્વભાવી, વિવેકી, મેટા મનવાલા અને ગુણગ્રાહી હતા.
રાજાને મેટા કાઠેની જરૂર હોવાથી પિતાના તાબાના જંગલમાંથી સારા લાકડાએ કપાવી લાવવા નયસારને આજ્ઞા કરી.
નયસાર પિતાના તાબાને માણસે અને કેટલાક ગાડાં લઈ એક મોટા જંગલમાં ગયા. પિતાના અને તાબાના માણસોના ઉપયોગ માટે સીધું સામાન સાથે રાખ્યું હતું. જંગલની અટવીમાં આવી પહોંચ્યા પછી પસન્દ કરેલા વૃક્ષેને કાપવાને હુકમ માણસને આપે, તેથી કેટલાક તે કામે લાગ્યા. ને કેટલાક તેના તાબાના માણસે તેમના માટે એગ્ય સ્થાને રઈ તૈયાર કરવાની તજવીજ કરવા લાગ્યા. મધ્યાન્હ કાળ થયે, સર્વને સુધા લાગી, જમવાના વખતે તૈયારીની નયસારને ખબર આપી.
નયસાર સમયના જાણકાર હતા, કામબંધ રખાવી ભાતું વાપરવાની સેવા વર્ગને આજ્ઞા કરી અને પોતે પણ પોતાના માટે તૈયાર કરેલ રસોઈના સ્થાને ગયા ક્ષુધા અને તૃષાથી આતુર થયા હતા, તે પણ ઉત્તમની નીતિ રીતિ મુજબ “કઈ અતિથિ આવે તે હું તેને ભેજનકરાવીને પછી જમું ” એવા ભાવ તેમના મનમાં ઉત્પન્ન થયા,
પ્રાચીન કાળમાં સાધુઓ વિહાર દરમ્યાન આવા જગલ આવે ત્યારે સારો સાથ જતું હોય તે તેમનું આલંબન લઈ વિકટ રસ્તે વિહાર કરતા હતા, અને વર્તમાનમાં તે પ્રમાણે કરે છે. તે સમયમાં કેટલાકસાધુઓ વિહારના લીધે સારા સાર્થવાહના સંગાતને
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ જોઈ, એ જંગલમાંથી જતા હતામાર્ગે ચાલતાં ભિક્ષાને વખત થવાથી નજીકના કેઈ ગામમાં સાધુઓ ભિક્ષા લેવા ગયા. તે વખતે સાથેના માણસેએ તેમના આવવાની રાહ નહિ જોતાં સાથ ચાલે ગયે. ગામમાં ભિક્ષા મળી નહિ. મધ્યાહુના તાપથી તપતા. રસ્તાના અજાણ સાધુઓ જંગલમાં માર્ગ શોધવા લાગ્યા. તેઓ ક્ષુધા અને તૃષાથી પીડાતા હતા. તાપના લીધે અંગ તપી ગયાં, અને પસીનાથી વસ્ત્ર ભીજાઈ ગયાં. તેઓ માર્ગની શોધ કરતાં જ્યાં નયસારને પડાવ હતા તે તરફ આવી ચઢયા.
નયસાર અતિથિને ભિક્ષા આપી પછી જમવાની ભાવનાથી ચારે બાજુ જોતા, હતા તેવામાં ભૂલા પડેલા સાધુઓને જે તે ઘણા ખુશી થયા અને તેમના સામે ગયા, તેમને બે હાથ જોડી વંદન કરી વિનયપૂર્વક પૂછયું, હે ભગવંત આવી મેટી અટવીમાં આપ કયાંથી ? કેમકે શસ્ત્રધારીઓ પણ આ અટવીમાં ફરી શકે તેમ નથી. તેઓએ પિતાને વૃત્તાંત જણાવ્યો. વૃત્તાંત સાંભળી સાથેના માણસે અને સાથે પતિ માટે તેને ખેદ થયે. તે બોલ્યાએ સાર્થ કે નિર્દય વિશ્વાસઘાતી અને પાપથી અજીરૂં!! કેમકે જે પિતાના ઉપર અવલંબનકરી વિશ્વાસ રાખી આવેલા સાધુમહાત્માઓને જંગલમાં મૂકી ચાલ્યા ગયે. ખેર ! પણ હે ભગવંત આપ મારા પુણ્યથી મહારા અતિથિ રૂપે આ વખતે અત્રે પધાર્યા એ ઘણું સારૂ થયું. એ પ્રમાણે કહી જ્યાં પિતાનું ભજનનું સ્થાન હતું તે સ્થાને તેમને લઈ ગયા. પ્રાસુક અન્નપાણીથી ભાવપૂર્વક તેમને પ્રતિલાભિત કર્યા. સાધુઓ પિતાને બેસવાલાયક જગ્યા જઈ, ત્યાં જઈ વિધિપૂર્વક આહાર કર્યો. નયસારે મુનિઓને પ્રતિ લાવ્યા પછી તેની હર્ષપૂર્વક અનુમોદના કરતાં પોતે પણ) ભજન કર્યું. ભેજન કર્યા પછી જ્યાં મુનિઓ હતા તે સ્થાને તે આવ્યા. અને પ્રણામપૂર્વક તેઓને વિનંતિ કરી કે, હું આપને નગરને માર્ગ બતાવું. મુનિએ તેની સાથે ચાલ્યા અને નગરના મુખ્ય
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-૨ ભવ. ] મુનિ ઉપદેશ સમિતિ પ્રાપ્તિ. રસ્તે આવ્યા, એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને (યોગ્ય જાણીને) ધર્મ સંભળાવ્યું.
મુનિને ઉપદેશ સાંભળી નયસાર આનંદિત થઈ પિતાને ધન્ય માનવા લાગ્યા, તે વખતે અંતઃકરણશુદ્ધિના મેંગે તેણે સમકિત પ્રાપ્ત કર્યું. પછી સાધુઓ નગર તરફ ચાલ્યા. નયસાર પણ તેમને પુનઃ વંદન કરી પાછા વળ્યા અને પિતાના સ્થાને આવ્યા. કાષ્ઠ ભેગાં કરી માણસો સાથે રાજાને મોકલાવી આપી પિતે પિતાના ગામમાં ગયા.
તે પછી નયસારે ધર્મને અભ્યાસ કર્યો અને નવતને (જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ નિજારા અને મેક્ષ) ચિંતવતા સમકિત પાળતા કાળ નિર્ગમન કરવા લાગ્યા. એ પ્રમાણે કાળ નિગમન કરતા અંતસમયે આરાધના કરી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણકરી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા.
આ પ્રમાણે અહિં બે ભવ થાય છે. નયસારના ઉપરના વૃત્તાંતથી કેટલીક વાતે શિક્ષણ લેવા જેવી, અને કેટલીક જાણવા
જેવી છે, તેને વિચાર કરીએ. નયસાર એક ગામરક્ષક અધિકારી હતા. તેથી નોકરીના અંગે જંગલમાંથી લાકડાં કપાવવા જેવા આરંભ (પાપ) નું કામ કરવા ગયા હતા. છતાં તેમનામાં રહેલા કુદરતી સદ્ગશે અને ગૃહસ્થના ઉત્તમ આચારના લીધે જંગલમાં પણ જમવાના વખતે તેમને અતિથિને ભેજન કરાવવાની ભાવના થાય છે. મધ્યાન્હને સમય થયું હતું, તેમને સુધા લાગી હતી તે પણ પિતાની ભાવના ને પુષ્ટ કરવાને ચારે બાજુ જતા હતા. “પુણ્યશાળીઓની શુદ્ધ ભાવનાએ પણ કેટલીક વખત તાત્કાલિક ફળે છે. તે પ્રદેશમાં પણ અનાયાસે સુપાત્ર મુનિઓને જેગ મળી આવે છે, અને ભાવ પૂર્વક તેમને ભિક્ષા આપે છે. આ ઠેકાણે જે ચિત્ત, વિત્ત અને
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ પાત્ર આ ત્રણને વેગ મળે છે. તે સમ્યકત્વાદિ મહાલાભનું કારણ છે, ભજન કરી રહ્યા પછી નયસારે જ્યાં મુનિમહારાજાએ હતા, ત્યાં જઈ તેમને માર્ગ બતાવવા સાથે જવા વિનંતિ કરી હતી અને માર્ગ બતાવ્યું હતું. અહિંજ નયસારના ઉત્તમ ગુણે અને શુદ્ધ ભાવની કસોટી થાય છે. જો તેમ ન હેત તે ભિક્ષા આપ્યા પછી માર્ગ બતાવવા સાથે જવા વિનંતિ કરવા તેઓની પાસે જાતજ નહિ! પણ સાધુએ માર્ગ બતાવવાની મદદ માગવા તેની પાસે આ વત ! અથવા માર્ગ બતાવવા પોતે જાતે નહિ જતાં, પિતાના સેવક વર્ગમાંથી કેઈને મેકલ્યો હત, તે પણ ચાલી શકત; તેમ નહિં કરતાં પિતે જાતે મદદ કરવી એને પિતાની ફરજ માની અમલમાં મૂકી. એ તેમના હૃદયમાં રહેલે વિવેક પ્રગટપણે જણાઈ આવે છે. શાસકારોએ બધા સદ્ગુણેમાં વિવેકને અગ્રસ્થાન આપ્યું છે. વિવેકી માણસ ગમે તે સ્થાને ગમે તેવા કાળમાં અને ગમે તેવા કાર્યમાં પણ વિવેકથી વતિ પોતાના વિવેકગુણને લીધે લાભ પ્રાપ્ત કરે છે. લોકમાં પણ કહેવત છે કે –“વિવેકે દશમોનિધિ આ વિવેક ભવિષ્યમાં નિકટમાં કલ્યાણ થવાનું હોય છે તે તેને પ્રાપ્ત થાય છે. નયસાર અને સાધુઓ મુખ્ય ઘેરી રસ્તા ઉપર આવે છે. ત્યાં મુનિઓ પૈકી મુખ્ય મુનિરાજ આચારને અનુસરી નયસાર જેવા વિવેકી પુરૂષને બેધ આપવાને એક વૃક્ષ નીચે બેસી ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે સાંભળી પિતાના આત્માને ધન્ય માનવા લાગ્યા, અને તે જ વખતે તેમણે સમકિત પ્રાપ્ત કર્યું. ભેજન સમયથી જ નયસારના આત્માની શુદ્ધિની શરૂવાત થઈ હતી. તે શુદ્ધિ ધર્મનું સ્વરૂપ સાંભળી વધી અને તેના ફળ રૂપ મહાદુર્લભ સમકિત ગુણ પ્રાપ્ત કર્યો. જવને સમકિતની પ્રાપ્તિના સમય પહેલાં અનાદિ કાલથી કોઈ પણ વખત શુદ્ધપરિણામ નહિ આવેલા હોય તેવા પરિણામ અને ભાવ પ્રગટ થાય છે. તે અધ્યવસાયવિશેષને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવું નામ આપવામાં આવેલું છે. આ આત્મિકશુદ્ધિનું મહત્વ એવું છે કે, તે સંસારમાં
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-૨ ભવ. ]
સમ્યત્વ સ્વરૂપ. ભમતા જીવના અધ્યવસાયમાં પરિવર્તન કરે છે. એક વખત પણ જે આ ગુણ તેનામાં ઉત્પન્ન થઈ કદી પાછે તેનાથી પતિત થાય છે, તે પણ તેને પરિણામે લાભ જ નથી સમકિત પ્રાપ્ત કર્યા પછી તેમાં જીવ ટકી રહે છે તે તે ઉત્તરોત્તર ઉચ્ચ કેટીમાં વધતે જાય છે, અને તે ભવમાં અથવા થોડા ભવમાં મેક્ષ પ્રાપ્ત કરે છે. જે તેમાંથી તે પતિત થાય, અને મલીનતાનું જોર વધારે હોય છે; તે તે ભવભ્રમણ કરી ઉત્કૃષ્ટ પણે અપાર્ધ પુગળપરિવર્તન- " કાળમાં તે નિયમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સમકિત-સમ્યકત્વ.
સમકિત એ આત્મગુણ છે, તે બહારથી જણાઈ આવે નહિ, અથવા તે પ્રાપ્ત કરનારને માલમ પડે નહિ. પણ તે મેળવનાર પ્રાણીના વિચાર તથા આચારમાં સ્વાભાવિકપરિવર્તન થાય છે, તેને સદ્દગુણની પ્રાપ્તિમાં પેરે છે, અને મદદગાર થાય છે. તેના બાહ્યાચાર તથા વિચારથી જ્ઞાનીઓ તેનામાં સમકિત ગુણ છે એવું અનુમાન કરી શકે છે. તેવું અનુમાન કરવાના (૬૭) સડસઠ કારણે છે. નયસાર સમકિત પ્રાપ્તિ કર્યા પછી તે ભવમાં તત્વજ્ઞાનને અભ્યાસ કરી જીવન ધર્મપરાયણ ગુજારે છે. અંત સમયે નમસ્કારમંત્રનું સમરણ કરી તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. સમકિત પ્રાપ્ત કર્યા પેહલાં જે આગામી ભવના આયુષ્યને બંધ પ ન હોય અથવા સમકિતથી પતિત થ ન હોય તે જીવ નિયમા વૈમાનિક દેવગતિને જ બંધ કરે છે. સમકિત એ મોક્ષ ૨૫ ફળ પ્રાપ્ત કરવાનું બીજ છે-મૂળતત્વ છે.
અનંતાનુબંધી કષાયની ચેકડી અને દર્શનમોહનીયકર્મની ત્રણ પ્રકૃતિના ઉપશમથી, ક્ષપશમથી, અથવા ક્ષય થવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયે પશમ, અને ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ થાય છે.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧
ક્ષમા , સુપાત્રદ
ઉપશમ સમકિત ભવચકમાં વધારેમાં વધારે પાંચવાર પ્રાપ્ત થાય છે. તે એકવાર અનાદિમિથ્યાત્વ પામે છે અને ચારવાર ઉપશમ શ્રેણી માંડતાં પ્રાપ્ત થાય છે. ક્ષયે પશમ સમકિત અસંખ્યાતી વાર આવે છે ને જાય છે, ક્ષાયિક સમકિત એકજવાર પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થયા પછી જતું જ નથી.
નવસારે પ્રાપ્ત કરેલું સમતિ ક્ષાયિક નથી, એટલું આપણે અહિં યાદ રાખવાનું છે.
દાન ગુણ પણ આત્માને ઉચ્ચ કેટીમાં લઈ જવાના કારણ ભૂત છે. દાન, શીલ, તપ,અને ભાવ, એ ચાર પ્રકારને ધર્મ યાને મોક્ષમાર્ગ છે, તેમાં જીનેશ્વરોએ દાનને પ્રથમ પંકિતએ મુકેલ છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન એ પાંચ પ્રકારના દાનમાં અભય અને સુપાત્રદાન એ મોક્ષમાર્ગના નિમિત્ત કારણ છે. સુપાત્રદાનને વેગ નિકટ ભવિને પ્રાપ્ત થાય છે, અથવા સુપાત્રદાન એ મેક્ષને જલદી પ્રાપ્ત કરાવનાર છે.
ખરેખર દાન એ પણ એક અમૂલ્ય ગુણ છે. આ ચોવીશીના પ્રથમ તીર્થંકર ભગવત રૂષભદેવ અને અં. તિમ તીર્થકર ભગવંત મહાવીરના જીવને ઉરચ કેટીમાં લાવવામાં અને પરંપરાએ તીર્થંકર પદવી પ્રાપ્ત કરાવનાર પણુ દાન છે. ન્યાયપાજીત દ્રવ્ય, દાન ગુણ, અને સત પાત્રને ચોગ ખરેખર પુણ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. ધન્ય છે તેવા પુરૂષને કે જેમને એવા સુગની પ્રાપ્તિ થાય છે.
અભય અને
નિકટ
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
III
૦
૦
ક
T
:
હ
-
છે
21 જા
"
,
પ્રકરણ ૨ જુ.
વીર રામ એ
ત્રીજે મરિચિને ભવ. કુલમદથી નીચગેવને બંધ, તથા ઉસૂત્ર ભાષણથી
સંસારવૃદ્ધિ. દીક કાળના મુખ્ય બે ભેદ છે એક ઉત્સર્પિણી અને બીજે
Aી અવસર્પિણી. આ દરેક કાળ દશ કેટકેટી સાગરોપ IN A મના પ્રમાણ વાલે છે. વીશ કેટકેટી સાગ
રોપમનું એક કાળચક્ર થાય છે. વર્તમાનમાં
અવસર્પિણી કાલને પાંચમે આરે વર્તે છે. * આ છે પહેલે ચાર, બીજે ત્રણ, ત્રીજે બે કટોકટી સાગરેપમ, અને ચોથે પાંચમે અને છઠ્ઠી એ ત્રણ આરાએક કેટ કટી સાગરોપમ પ્રમાણવાળા છે. પહેલા તીર્થંકર શ્રી રાષભદેવ ત્રીજા આરાના છેડે થયા, અને તેનાં નેવ્યાસી ૮૯) પખવાડિયાં બાકી રહ્યાં તે વખતે મોક્ષે પધાર્યા છે. બાકીના તેવીશ તીર્થકરે ચેથા આરામાં થયા છે.
પહેલાં તીર્થકર શ્રી ત્રાષભદેવની વિનીતા નામની નગરી હતી. તેમને ભારત નામના પુત્ર જે પહેલા ચકવતી હતા, તેમને ત્યાં નયસારને જીવ દેવપણાનું આયુષ્ય પુરૂં થયે ત્યાંથી ચાવી પુત્રપણે ઉત્પન્ન થયે, તેમનું મરિચિ એવું નામ પાડયું હતું.
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૨ શ્રી ઋષભદેવ ભગવંતને કેવળજ્ઞાન પ્રગટ થયું, ત્યારે દેએ પ્રથમ સમવસરણની રચના કરી, તેમાં બેસી ભગવંત દેશના (ઉપદેશ) દેતા હતા, ત્યાં પિતા અને બીજા ભાઈઓની સાથે મરિચિ પણ તેમના દર્શનાર્થે ગયા હતા. દેવતાઓએ કરેલે પ્રભુને મહિમા જોઈ અને ધર્મ સાંભળીને તેમને વૈરાગ્ય થયે. તેથી તેમણે પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. યતિધર્મનું જાણપણું કર્યું. વૈરાગ્યભાવને વધતી ચાલી, પિતાના શરીરમાં પણ નિસ્પૃહ થયા, ત્રણ ગુપ્તિ તથા પંચ સમિતિ પાળવા સાથે કષાયને વજેતા યતિધર્મનું પાલન કરતા; તેમજ સ્થવિર સાધુઓની પાસે અગીઆર અંગને અભ્યાસ કરતા; શ્રી ઇષભ પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અને એ પ્રમાણે ઘણું કાળ સુધી વિહાર કર્યો.
એક વખત ગ્રીષ્મઋતુ આવી, તે સમયે સૂર્યનાં કિરણે અતિતપવાથી પૃથ્વીની રજ ઘણી તપી હતી, એવી તપેલી પૃથ્વીમાં મુસાફરી કરનારાઓના સર્વાગ તપીને ગરમ ગરમ થઈ જતાં હતાં. તપેલી પૃથ્વી ઉપર ચાલનારાઓ તેમાં પણ પગરખાં રહિત ને ઉગ્રતા અનુભવાય તે સહજ છે. આ સમયમાં ભગવંતની સાથે વિહાર કરતાં એક વખત મરિચિ મુનિનું શરીર અતિશય તપી ગયું. પશીનાથી વસ્ત્ર ભીજાઈ ગયાં, તૃષા પણ ખુબ લાગી; એ પ્રમાણે તાપ અને તૃષાને પરિસહ એક સાથે થયે, તે સહન કરવાને તેઓ અશક્ત થયા. ચારિત્રમેહનીય કમેં ઉછાળે માર્યો, વિચાર મલિન થયા અને સ્વચ્છેદાચરણ આચરવાની વૃત્તિ થઈ, દુખે વહન થઈ શકે એવા ચારિત્ર ધર્મના પાલન માટે પિતાને નિર્બળ માનવા લાગ્યા. “મન ભાગ્યું તેનું સૌ ભાગ્યું,” એ કહેવત પ્રમાણે તેમનું મન બદલાયું, નિર્બળતાના વિચારે એ જેર કર્યું. તે પોતાના પતિત મન સાથે વિચાર કરવા લાગ્યા કે મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહિં તેવા આ સાધુપણાના ગુણોનું પાલન કરવાને હવે હું સમર્થ નથી. કારણકે-હુતે નિર્ગુણ અને શરીરસુખની આકાંક્ષાવાળ છું. અને આ વ્રતને ત્યાગ પણ હવે શી રીતે થાય? તેને
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪ ભવ. ] મરિચિના નવા વેષની કલ્પના.
૧૧ ત્યાગ કરવાથી લકમાં હાંસી થશે, માટે એવા કેઈ ઉપાયની
જના કરવી જોઈએ કે કાંઈક વ્રત પણ રહે અને આ શ્રમ યાને કષ્ટ પડે નહિ. કષ્ટથી કાયર થએલા મરિચિમુનિ ભગવંતની આજ્ઞા અને મહાવ્રતાના અંગીકાર કરવા વખતે લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરવાને તૈયાર થયા. તેમણે પોતાની બુદ્ધિ કલ્પનાથી નવીન માર્ગ શોધી કાઢ અને પિતાના મનથી નક્કી કર્યું કે-આ શ્રમ –મન, વચન, અને કાયાના ત્રિદંડથી વિરકત છે, અને હું તે દંડથી જીતાચેલે છું, તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. સાધુએ કેશના લોચથી મુંડ છે, અને હું તે શસ્ત્રવિડે કેશને મુંડાવવાવાળે તેમજ શિખાધારી થાઉં. વળી આ સાધુએ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉં. આ મુનિએ નિકિંચન છે, અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિએ મેહ રહિત છે, હું અનેક મોહવડે આચ્છાદિત હવાથી છત્રવાળે થાઉં. આ મહર્ષિએ ઉપાનહ (જેડા) રહિત વિચરે છે, પણ હું તે ચરણની રક્ષાને માટે ઉપાન રાખીશ. આ સાધુએ શીળવડે સુગંધી છે અને હું શાળવડે સુગંધી નથી, તેથી મારે સુગંધને માટે શ્રીખંડ-ચંદનનાં તિલક થાઓ. આ મહર્ષિએ કષાય રહિત હેવાથી વેત અને જીર્ણ વધારી છે, તે કષાયધારી એવા મારે કષાય (રંગેલાં) વસ્ત્ર છે. આ મુનિઓએ તે ઘણું જીવોની વિરાધનાવાળા સચિત્તજળને આરંભ ત છે, પણ મારે મિતજળથી નાનપાન થાઓ. આ પ્રમાણે પિતાની મતિએ નક્કી કરી, લિંગને નિર્વાહ કરવા નવિન વેષની રચના કરી ત્રિકંઠે સંન્યાસ ધારણ કર્યો.
મરિચિને આવે નવીન વેષ જોઈ લો કે તેમને ધર્મ પૂછતા હતા, ત્યારે તે ભગવંતે કહેલા સાધુધર્મને કહેતા હતા. જોકે તેને પુનઃ પૂછતા કે તમે તેવા સાધુ ધર્મને કેમ આચરતા નથી ? ત્યારે તે કહેતા હતા–મેરૂના ભાર જેવા સાધુ વર્મનું પાલન કરવાને
* અહિં, અણું –એ શ્રાવકના વનની અપેક્ષાથી નહિ, પણ મહાવતની અપેક્ષાથી અણુવ્રતધારીની તેમણે કલ્પના કરેલી જણાય છે.
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨ હું સમર્થ નથી. તેમના કહેલા ધર્મના વ્યાખ્યાન અને ઉપદેશથી પ્રતિબંધ પામી જે ભવ્યજને સાધુ થવા ઈચ્છતા, તેમને મરિચિ શ્રીત્રાષમદેવપ્રભુને સોંપી દેતા હતા. આવા આચારવાળા મરિચિ પ્રભુની સાથે વિહાર કરતા હતા.
પ્રભુ વિહાર કરતા કરતા ફરીથી વિનીતા નગરસમીપે આવી સમેસર્યા. ત્યાં ભરત ચક્રવર્તી પ્રભુને વંદન કરવા આવ્યા. ચકિના પુછવાથી પ્રભુએ ભવિષ્યમાં થનારા તીર્થકર, ચક્રવતિઓ, વાસુદે, પ્રતિવાસુદેવે અને બલદેવે કહી બતાવ્યા. પછી ભારતે ફરીવાર પુછયું કે હે નાથ ! આ સભામાં આપના જેવા આ ભરતક્ષેત્રમાં આ વીશીમાં તીર્થકર થનાર કેઈ ભવ્યજન છે? તે વખતે મરિચિને બતાવીને જણાવ્યું કે–આ તમારા પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થકર થશે, વળી પતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે પહેલા વાસુદેવ, અને વિદેહક્ષેત્રને વિષે મૂકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી થશે. તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરિચિ પાસે આવ્યા. અને ત્રણ પ્રદ. ક્ષિણ દઈને તેને વંદના કરી. પછી કહ્યું કે-શ્રી રાષભપ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થકર થશે, પતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે પહેલા વાસુદેવ થશે, અને વિદેહક્ષેત્રની મૂકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે. તમે ત્રિદં સંન્યાસી છે, તેથી મેં તમને વંદન કર્યું નથી, પણ ભાવ તીર્થંકર થન ૨ છે તેથી મેં તમને વંદના કરી છે. આ પ્રમાણે તેમને કહી વિનયવાન ભરતચકવતી પ્રભુ પાસે ફરી જઈ વંદના કરી હર્ષપૂર્વક પિતાની રાજ્યધાનીમાં આવ્યા.
ચકવર્તીએ કરેલી સ્તુતિ અને વંદનથી મરિચિને પિતાના કલને મદ થયે. તે હર્ષ થી ત્રણવાર ચપટી વગાડ નાચવા કુદવા લાગ્યા, અને ભૂજાટ કરી વારંવાર કહેવા લાગ્યા કે હું વાસુદેવ, ચકવર્તી અને ચરમ તીર્થંકર થઈશ ! અહા ! મારૂં કુળ કેવું ઉત્તમ છે. હું વાસુદેવમાં પહેલે, મારા પિતા
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪– ભવ.] કપિલને મેળાપ.
૧૩ ચક્રવર્તીમાં પહેલા અને મારા પિતામહ (દાદા) તીર્થકોમાં પહેલા. એ પ્રમાણે કુલનું અભિમાન કરવાથી તેમણે નીચગેત્ર નામનું કર્મ ઉપાર્જન કર્યું.
ભગવંત ઋષભદેવના નિર્વાણ પછી પણ મરિચિ સાધુઓની સાથે વિહાર કરતા, અને ભવ્ય જનેને બોધ કરી કરીને સાધુઓની પાસે (દીક્ષા) માટે મેકલતા હતા. એક વખત મરિચિ વ્યાધિ ગ્રસ્ત થયો, તે વખતે આ સંયમી નથી, એમ જાણી પિતાને તેની સારવાર કરવા અધિકાર નથી એવું ધારી બીજા સાધુઓએ તેની સારવાર કરી નહિ. તેથી ગ્લાની પામી મરિચિ મનમાં ચિંતવવા લાગે કે-અહે ! આ સાધુઓ કે જેઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થમાં જ ઉદ્યમી અને લેકવ્યવહારથી વિમુખ છે, તેમને ધિક્કાર છે. હું કે જે તેમને પરિચિત, નેહવાળે અને એકજ ગુરૂને દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તે દૂર રહ્યું; પણ તેઓ સામું પણ લેતા નથીએમ તેમના દુષણ જેવા લાગે. સામાન્ય રીતે જીવને પિતાના અવગુણ અને પારકાના ગુણના વિચાર આવતા નથી.” તેથી મરિચિ જેવા સ્વચ્છેદ ચણીને દુખના વખતે એવા વિચાર આવે ! તેમાં નવાઈ નથી. વળી તેના મનમાં આવ્યું કે તેમના આચારથી મારો આચાર ભિન્ન છે. હું શુદ્ધાચારનું પાલન કરતા નથી, તેથી મહારા જેવાની પરિચર્યા તેઓ શી રીતે કરે? માટે આ વ્યાધિમાંથી હું મુક્ત થાઉં ! તો પછી મારી સેવા કરે તે એક શિષ્ય કરું. આ પ્રમાણે ચિંતવતે ભાગ્યવશાત્ સારો થયે.
એક વખતે તેને કપિલ નામે કેઈ કુલપુત્ર મ. તે ધર્મને અથ હતા, તેથી તેણે મરિચિને ધર્મનું સ્વરૂપ પૂછયું. તે ઉપરથી મરિચિએ ભગવંતે કહેલે આહંતધર્મ કડી સંભળાવ્યું. ત્યારે કપિલે તેને પુછ્યું કે તમે પોતે આ ધર્મ કેમ પાળતા નથી? મરિચિએ કહ્યું કે-હું તે ધર્મ પાળવાને અશક્ત છું. કપિલે કહ્યું કે ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી? આ પ્રશ્નનથી આ
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨
મારા લાયક શિષ્ય છે એમ જાણી મરિચિએ જણાવ્યું કેતેમનામાં ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે. પછી કપિલ તેને શિષ્ય થયો. આ ઉસૂત્ર પ્રરૂપણાથી મરિચિએ કેટકેટી સાગરોપમ કાળ પ્રમાણે સંસારઉપાર્જન કર્યો. તે પાપની આલોચના કર્યા વગર પ્રાંતે અનશનવડે મૃત્યુપામીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયે. તથા કપિલ પણ આસુરી વગેરે શિષ્યા કરી, બ્રહ્મલકમાં દેવ થયે. ત્યાં અવધિ-વિર્ભાગજ્ઞાનથી પિતાના પૂર્વજન્મને જાણીને કપિલ મોહથી પૃથ્વી પર આવ્યું, અને આસુરી વિગેરેને પિતાનો સાંખ્ય મત જણાવ્યું. તે વખતથી સાંખ્યદર્શન પ્રવયું કેમકે “લેકે પ્રાયઃ સુખસાધ્ય અનુષ્ઠાનમાં પ્રવર્તે છે.”
અહીં નયસારને જીવ મરિચિપણે ત્રીજા ભવમાં ઉત્પન્ન થએલે તે ભવ પૂરે થાય છે. આ ભવમાં તેણે નીચત્ર નામનું અશુભકર્મોપાર્જન કર્યું. તેમાં એક કટાકોટી સાગરોપમ પ્રમાણે સંસારમાં ભમવાનું કર્મ ઉપાર્જન કર્યું, નીચ ગોત્ર બાંધ્યું તે સંબંધી
કાંઇ વિચાર કરીએ. નિર્મળ પરિણામયુકત શુદ્ધચરિત્રના સેવનથી જીવ ઉત્તરોત્તર ઉચ્ચ કેટીમાં ચઢે છે. તે ધનની આ ભવમાં તેને પ્રાપ્તિ થઈ હતી. તે સાધનને ઉપયોગ કરવામાં તે કંટાળી ગયે, ચારિત્રપાલવાના ખરા પ્રસંગે તે તાપ અને તૃષાના પરિસહથી શિથિલ પ્રેરણાએ, શરીરસુખની ભાવના તેનામાં ઉત્પન્ન થઈ, અને શુદ્ધચારિત્રપાલન કરવા પિતાની નબલાઈ તેને લાગી. અહિં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. તે એ કેભગવંતના શુદ્ધમાર્ગમાં આ વખતે તેને અશ્રદ્ધા થઈ ન હતી. ફકત પિતે શુદ્ધચાસ્ત્રિાચારનું પાલન કરવાને અશક્ત છે એમ તેના મને જેર કર્યું, અને તેના તાબે થયા, સાધુવેષ છે ગૃહસંસારમાં
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪ ભવ. ]
ઉચ્ચ-નીચ ગોત્રકમ.
૧૫
જવાની તેને લજ્જા આવી. એમ ઉભયની વચમાં તેને આત્મા હિં દેાળાવા લાગ્યા, તેણે એક યુક્તિ શોધી કાઢી, નવીન વેષની કલ્પના કરી. એ યુક્તિથી ભાવી થનારા અનને તેને વિચાર સુઝયા નહિ, પેાતાને ઉત્પન્ન થએલા વિચારે તેણે ભગવ'તને અથવા સ્થવિર સાધુમહાત્માઓને જણાવ્યા હોત ! તે વખતે તે ભૂલ કરતે અટકત ! પણુ સ્વછદાચરણમાં પ્રવૃત્તિ કરવાની ભાવનાવાળા જીવાના મનમાં એવા વિચાર ઉત્પન્ન થવા મુશ્કેલ છે. તેણે પેાતાના કલ્પિતાચારની કરેલી ગોઠવણના અંગીકાર કર્યો. અને તે પ્રમાણે તે વવા લાગ્યા, પણ ઉપદેશ તે તે શુદ્ધજ આપતા હત. “ એક વખત જીન ઉચ્ચકોટીએ ચઢતા અટકી નીચે ઉતરવા માંડે છે, એટલે કેટલીક વખત તેને જે જે કઇ નિમિત્તા પ્રાપ્ત થાય છે ! તેને તે દુરૂપયોગ કરી નીચે ઉતરતા જાય છે. ” ભરત ચક્રવર્તી સરળહૃદયથી ભવિષ્યમાં થનારા તીથ કરાની હકીકત ભગવ‘તને પૂછે છે, અને ભગવત પેાતાના કેવળજ્ઞાનના બળથી કહી બતાવે છે. મરિચિના જીવ આગામિકાળમાં આ ચૈાવીશીમાં તીર થશે, તેથી તીર્થંકરપદ ઉપરની પાતાની શુદ્ધશ્રદ્ધા ભક્તિના લીધે ભવિષ્યમાં થનાર તીર્થંકરના જીવને વન કરવાને યેાગ પ્રાપ્ત થયા છે, તેના ઉપયેગ કરી લેવાની ભાવના તેનામાં જાગી. તેમના અશુદ્ધવેષથી તે માહિતગાર છતાં ગુણગ્રહણુ કરવાની બુદ્ધિવાળા અને નેશ્ર્વરની ભકિતમાં રક્ત ભરત ચક્રવતી પ્રભુની આજ્ઞા મેળવી તેને વંદન કરે છે. વંદન કરતી વખતે વંદનના હેતુ જણાવે છે. છતાં પણ મરિચિને પોતાના કુલના મદ થાય છે. ગુણનેજ જોનાર, મદ રહિત, ભણવા ભણાવવામાં નિર'તર રૂચિવાળા, અને શુદ્ધ દેવગુરૂધના આરાધક પ્રક્રમે કરી ઉચ્ચ ગોત્ર ક્રમ બાંધે છે. જ્યારે તેથી વિપરીત સ્વભાવવાળા એટલે પારકી નિંદા કરનાર, અને પાતાના ગુણાની પ્રસંશા કરનાર, ભણવા ભણાવવામાં પ્રમાદી, કુદેવ, કુશુરૂ અને કુધર્મના પાલનાર ઘણા ભવે નીચ ગેાત્ર કમને બંધ કરે છે. ”
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૨
અહિ‘ મિચિને કુલના ઉત્કૃષ્ટો મદ થવાથી તે નીચગેાત્ર કમના અધ કરે છે. આ ભૂલનું પરિણામ વચમાં ઘણા ભવામાં તેને ભાગવતુ' પડે છે. ને તે ભાગવતાં પાતે આંધેલુ નીચગેાત્રકમ ખપાવે છે. તે ખપાવતાં જે કઇ કમદલ માકી રહે છે. તેનુ પરિ ગ્રામ તીર્થંકર જેવા ઉત્તમભનની શરૂઆતમાંજ તેને ભાગવવુ પડશે ! તે આપણે તે તે ભવની વિચારણા વખતે જાણવાને મુલતવી રાખીશું, કમ જેવું નિષ્પક્ષપાત જગતમાં કાઇ નથી કે જે કાઇની પણ શર્મ રાખતું હોય ? સારા અને માઢા કના વિપાક તેના કના અનુસાર આપવાને તે જરા પણ પક્ષપાત કરતું નથી. આ વાત હમેશ ધ્યાન ઉપર રાખી જીવાએ પેાતાનુ જીવન ગુજારવાનું છે.
મરિચિના ભવમાં બીજી મહત્વની ભૂલ કપિલે પુછેલા ધર્મના પ્રશ્નનેાના જવાખ દેતી વખતે થાય છે. કેવળજ્ઞાની ભગવતે ઉત્સૂત્ર પ્રરૂપણાથી બંધાતાં માઠાં કમને મુખ્ય પ્રધાનપદ આપ્યુ છે. આઠ પ્રકારના ક્રમખ ધનનાં કારણેામાં અશુભ કખ ધનાં જે કારણેા બતાવેલાં છે તેમાં પણ ઉત્સૂત્ર પ્રરૂપણાથી ગાઢ અશુભ ક્રમ બધાય છે. કારણ, ખીજા કર્મો જીવ પાતે એકલે ખાંધે છે, જ્યારે ઉત્સૂત્ર પ્રરૂપણાથી પોતે તે અશુભ કર્મોપાર્જન કરે તે ઉપરાંત એ ઉત્સૂત્ર પ્રરૂપણાના લાભ જે જીવાને મળે છે; તે જીવા અને એમ તેની પર’પરા એ ઘણા જીવા અશુભકમ' ખાંધી ભવ ચક્રમાં જન્મ મરણ કરે છે. તે બધાના મૂળ કારણરૂપ ઉત્સૂત્રની પ્રરૂપણા કરનાર છે. અને તેજ કારણથી રિચિ પણ એક કોટા ફાટી સાગરોપમ પ્રમાણે કાળ સ’સારમાં ભ્રમણ કરવાતુ નવીન કં ઉપાર્જન કરે છે. તીવ્ર પરિણામથી ઉત્સૂત્રપ્રરૂપક યાવત્ અનંત સંસાર પણ ઉપાર્જન કરે છે. અવિરતસમ્યગ્દષ્ટિ, દેશ વિરતિ, સરાગસંયમી, ખાળતપસ્વી (અજ્ઞાન તપ તપનાર) દુઃખગ માહગલ વૈરાગ્ય, અકામપણે—અણુઇચ્છાએ—દુઃખ ભાગવતા જીવ કનિદા કરી દેવગતિનુ આયુષ્ય આંધી ધ્રુવભવમાં
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪ ભવ. ] વંદન કરવા યોગ્ય કેણું ?
૧૭ ઉત્પન્ન થાય છે. તેમ મરિચિના ભવમાં તેણે અજ્ઞાન અને મેહગર્ભવૈરાગ્યે પામેલી અશુદ્ધ સાધુપણાની ક્રિયાથી તે દેવગતિને બંધ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. શુભ અને અશુભ કર્મનું મિશ્રણ જીવને કેવી કેવી રીતે તેના વિપાક દેખાડે છે, અને ઉચ્ચ ગતિ અને નીચગતિમાં ગમનાગમન કરાવી મીઠા અને કટુક ફળે ચખાડે છે, તે હવે પછીના ભના વર્ણનથી આપણે જાણવાને શક્તિવાન થઈશું. અહિં ત્રીજા ભવમાંથી દેવગતિમાં જાય છે, ત્યાં તેને ચેથે ભવ થાય છે. એ વાત લક્ષ ઉપર રાખવાની છે.
શાસ્ત્રમાં કુલિંગીઓને અવંદનીક કહ્યા છે. તેઓને ગુરૂ તરીકે વંદન કરવાથી ઉભયને નુકશાન થાય છે. વંદન કરનાર મિથ્યાત્વની પુષ્ટિ કરે છે તેથી, અને વંદન કરાવનારને પિતાના કુલિંગનું અભિમાન થાય છે તેથી તેનું, એમ બનેને આત્માને તે વંદન અહિતકર્તા થાય છે. ભરત ચક્રવતિએ મરિચિને જે વંદન કર્યું હતું, તે ગુરૂ તરીકે કર્યું ન હતું પણ તે જીવ ભાવિતીર્થકર થનાર છે, તે તીર્થંકરપણાઉપરના પિતાના ભકિતભાવથી કર્યું હતું. તેથી એ વંદન તેમના પિતાના હકમાં નુકશાનકર્તા તે ન થયું, પણ મરિચિને તે નુકશાનકર્તા થયું. અલ્પસત્યવાનને પૂજનવંદન તેમને પોતાને કેટલું બધુ નુકસાન કરે છે, એ આ ઉપરથી આપણને જણાઈ આવે છે. આત્માથિઓએ કુલિંગી તથા ભ્રષ્ટાચારીઓનું બહુમાન કરવાના પ્રસંગે વિવેક રાખવાની જરૂર છે. સમકિતની ચાર સહણમાં કેને વંદન કરવું અને કેને નકરવું? તે બાબત બીજી અને ત્રીજી સહણામાં તેનું સ્વરૂપ જણાવેલું છે. સંવેગી અને શુદ્ધમાર્ગના પ્રરૂપક, ભગવંતની આજ્ઞાના ધારક અને પિતાની શકિત મુજબ શુદ્ધાચારનું પાલન કરનાર એવા ગીતાર્થગુરૂઓ વંદન કરવા લાયક અને સેવવા લાયક છે એમ બીજી સહણામાં જણાવેલું છે, ત્યારે ત્રીજીમાં જણાવેલું છે કે, પાસસ્થા કુશીળીયા વેશવિડંબક, મંદ કુલિંગીને ગુરૂ તરીકે વદન બહુમાન કરવું નહિં, તેમજ તેમને સહવાસ કરે નહિ. આ ફરમાનમાં રહેલા રહસ્યને મર્મ હમજીને તે પ્રમાણે વર્તન રાખવાથી ઘણે અનર્થોના કારણને અટકાવ થાય છે.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૩ જી.
પાંચમાથી પંદરમા ભવનુ ખ્યાન, તે સેલમા વિશ્વભુતિને ભવ. નિયાણુ,
અનંતા તીર્થંકરાની પેઠે ભગવ’ત મહાવીરે તેમના પહેલા ગણધર ( શિષ્ય ) શ્રી ગૌતમરવામી-દ્રભૂતિને
પ્રથમ ઉપદેશ એ આપ્યા કે આ પંચાસ્તિ કાયમય જગત ( લેાક ) માં દ્રશ્ય માત્ર-ઉત્પત્તિ, સ્થિતિ, અને નાશ પામવાના સ્વભાવવાળા છે. તેમજ જીવદ્રવ્યને પણ એ નિયમ લાગુ છે,
એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે. જેમકે, સેતુ એ દ્રવ્ય છે. તે અમુક એક દાગીના રૂપે બને છે એટલે તે દાગીના રૂપે તે ઉત્પન્ન થયુ એટલે તે તેજ નામથી એળખાશે. તે દાગીના બદલી ખીજો દાગીને કરાવવાના પ્રસંગે તેને ગાળી નાખવામાં આવે છે તેથી જે ગીના રૂપે પ્રથમ ઉત્પન્ન થયું હતુ. તે દાગીના નાશ પામ્યા, તેના ખીજો દાગીના અનાચે એટલે તે બીજા દાગીના રૂપે ઉત્પન્ન થયુ, પણ એ બન્ને દાગીના પ્રસંગે સેનુ મૂલ દ્રવ્ય છે તે સેાનારૂપે કાયમ રહે છે. અહિ' સેનુ' એ દ્રશ્ય છે, અને દાગીના મનવા એ પર્યાય છે. એટલે પૂર્વ પર્યાયના નાશ થાય છે. નવીન પર્યાય ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ-૮ ભવ. ]
દ્રવ્ય સ્વભાવ. અને દ્રવ્યરૂપે કાયમ રહે છે. તેથી પદાર્થ કહે કે દ્રવ્ય કહે એનામાં દ્રવ્ય અને પર્યાય એ ઉભય ધમાં સાથે રહે છે. દ્રવ્ય એ મૂલ વસ્તુ છે અને ગુણ અને પર્યાય એ વસ્તુના ધર્મ છે. દ્રવ્ય નિત્ય છે. અને પર્યાય અનિત્ય છે. ગુણ એ વસ્તુને સહભાવી ધર્મ છે અને પર્યાય એ કમભાવ ધર્મ છે. જગત, જીવ અને પુદગલ અનાદિ અનંત અનંત ભાગે છે. જીવ-દેવ મનુષ્ય તિર્યંચ અને નરક ચાર ગતિ રૂપ સંસારમાં પોતાના કર્મોનુસાર જે ગતિમાં ઉત્પન્ન થાય છે, તેનું આયુષ્ય પુરૂ થાય છે એટલે તે ભવને નાશ થાય છે, વળી બીજે ભવ ધારણ કરે છે. એમ દેવદિક ગતિ માં ઉત્પન્ન થવું એ જવના પર્યાય છે. એ દરેક ગતિમાં આત્મદ્રવ્ય કાયમ હોય છે. તે સ્થિર છે, તેથી જે દ્રવ્ય અને પર્યાયરૂપ છે. આ ઉપદેશમાં જે નિયમ સમજાવ્યું છે તે નિયમાનુસાર નયસારને જીવ જીવદ્રવ્ય પણે કાયમ રહી ગતિપર્યાયરૂપ જુદી જુદી ગતિમાં જન્મ ધારણ કરે છે, તેમનું આયુષ્ય પુરૂ કરી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે.
ચેથાભવમાં તે દેવપણે ઉત્પન્ન થયા પછી અનુક્રમે નીચે પ્રમાણે તે મુખ્ય દેવતા અને મનુષ્યના ભવ કરે છે.
બ્રહ્મદેવલોકમાંથી ચવી, કલ્લાક નામના ગામમાં એંશીલાખ પૂર્વના આયુષ્ય વાળા કૌશિક નામે બ્રાહ્મણ થયાતે ભવમાં વિષયાસક્ત દ્રવ્યઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં શગવગર ઘણે કાલ વ્યતિત કરી, અંતે ત્રિદં થઈ મૃત્યુ પામી ઘણા ભવમાં ભમી, છઠ્ઠા ભાવમાં સ્થણ નામના ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદંડ પણું અંગીકાર કરી, બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી; સાતમા ભાવમાં સૌધર્મદેવને મધ્યમ સ્થિતિ વાલા દેવતા થયા. ત્યાં દેવભવનું આયુષ્ય પુરૂં કરી, ત્યાંથી ચવી, આઠમા ભવમાં ચૈત્ય નામના ગામમાં ચેસઠ લાખ પૂર્વના આયુષ્ય વાળા અન્વત નામે બ્રાહ્મણ થયા. તે ભવમાં પણ વિદ્ધ થઈ
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ છે આયુષ્ય પુરૂ કરીનવમા ભાવમાં ઈશાન દેવલેકમાં મધ્યમ આયુષ્ય વાળા દેવતા થયા. ત્યાંથી આવી, દશમા ભાવમાં મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ્ય થયા. તે ભાવમાં પણ ત્રિદંડ થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મૃત્યુ પામી, અગીઆરમા ભાવમાં સનકુમાર દેવલોકમાં મધ્યમાયુ દેવતા થયા. ત્યાંથી આવી, બારમા ભાવમાં વેતંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થયા. તે ભાવમાં પણ ત્રિકંડી થઈ, ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી; તેરમા ભાવમાં માહેદ્રકલ્પમાં મધ્યમ સ્થિતિએ દેવતા થયા. ત્યાંથી ચવી ભવભ્રમણ કરી, ચાદમાં ભવમાં રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયા તે ભવ માં પણ ત્રિદંડ થઈ ચોવીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી આયુધ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પંદરમા ભાવમાં બ્રહ્મદેવલોકમાં મધ્યમાયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને, પણ ઘણા ભવ ભ્રમણ કર્યા.
એ પ્રમાણે જે કરી સેલમા ભવમાં-રાજગૃહ નગરમાં વિશ્વનદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખાનંદી નામે એક પુત્ર થયે. તે રાજાને વિશાખભૂતિ નામને એક નાને ભાઈ હતું. તેને ધારણ નામે સ્ત્રી હતી. મરિચિને જીવ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા શુભકર્મથી તે વિશાખાભૂતિ ની ધારણ નામે સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો, તે વિશ્વભૂતિ અનુક્રમે વનવયને પ્રાપ્ત થશે. તે નગરના પુષ્પ કરંડક નામના ઉદ્યાનમાં વિશ્વભૂતિ એક વખત અંતાપુરસહિત ક્રિીડા કરવા ગય. તે ક્રિીડા કરતા હતા. તેવામાં તેના કાકાને કુંવર વિશાખાનંદી પણ કીડા કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યું પણ વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર રહ્યા. તે સમયે રાણું પ્રિયંગુની દાસીએ પુષ્પ લેવાને ત્યાં આવી. તેમણે તે વિશ્વભૂતિને અંદર અને વિશાખાનંદીને બહાર જોયા, તેથી પુષ્પ લીધા સિવાય પાછી ગઈ. અને રાણીને ઉદ્યાનની ખબર કહી
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભવ. ] વિશ્વભૂતિ સાથે કપટ.
૨૧ સંભળાવી, ખબર સાંભળી પિતાની દાસીએ પુષ્પ લીધા સિવાય પાછી આવી તેથી તેને કોધ ચઢયો, અને કેપભવનમાં જઈને બેઠી. રાજાને ખબર થઈ, તેથી રાણીની ઈચ્છા પૂર્ણ કરવા વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી પાછે બોલાવી લાવવાની યુકિત શોધી કાઢી. યાત્રાની ભેરી વગડાવી અને કપટવડે રાજ્યસભામાં કહ્યું કે આપણા તાબાને પુરૂષ સિંહ નામને સામત ઉદ્ધત થઈ ગયે છે, માટે તેને વિજય કરવા માટે હું જઈશ. તે ખબર સાંભળી સરળસ્વભાવી વિશ્વભૂતિ વનમાંથી રાજ્યસભામાં આવ્યું. અને ભકિતવડે રાજાની આજ્ઞા મેળવી લશ્કર સહિત પુરૂષસિંહ પાસે ગયા. ત્યાં તેને આજ્ઞાવંત જોઈ પોતે પાછા વળે. માર્ગમાં પુષ્પકરંડકવન પાસે આવ્યો. દ્વારપાલે જણાવ્યું કે અંદર વિશાખાનંદી કુમાર છે. તે સાંભળી તે ચિંતવવા લાગ્યું કે મને કપટવડે પુષ્પકરંડક વનમાંથી કાઢયે. એવા વિચાર કરતાં તેને ઘણે કૌધ ચઢયે. ક્રોધાવેશમાં નજીકમાં રહેલા એક કઠાના વૃક્ષના ઉપર બળપૂર્વક મુણિને પ્રહાર કર્યો. જેથી તેના સર્વ ફળે ગળી પડયા. તે બનાવને બતાવી ક્રોધાવેશથી વિશાખાનંદીના દ્વારપાલને કહ્યું કે જે વલ પિતા શ્રી પ્રત્યે મહારી ભક્તિ ન હોત તે હું આ કઠાના ફળની માફક તમારા સર્વના મસ્તકે ભૂમિપર પાડી નાખત ? પણ તેમના પરની ભક્તિથી હુ એમ કરી શકતું નથી. પરંતુ હવે આવા વંચાયુક્ત ભેગની મહારે જરૂર નથી.
આ બનાવથી વિશ્વભૂતિને હવે આવા રાજ્ય ખટપટવાળા સંસારમાં રહેવું એ તેને ઉચિત લાગ્યું નહિ. તેથી તે પ્રદેશમાં વિચરતા સંભૂતિનામના મુનિની પાસે ગયે, અને ઉત્સાહપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થએલે સાંભળી વિશ્વનંદી રાજ પિતાના અનુજ બંધુ સહિત ત્યાં આવ્યા, અને તેને નમીને તથા ખમાવીને રાજ્ય લેવાની પ્રાર્થના કરી. વિશ્વભૂતિમુનિ તેમની તે પ્રાર્થનાથી લેભાયા નહિ. અને ચારિત્રમાં અડગ રહયા. રાજા ફરી
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૩
તેમને વંદન કરી, લીધેલા વ્રતનુ' યથા પાલન કરવાની વિનંતિ પૂર્ણાંક સૂચના કરી પોતાની રાજ્યધાનીમાં પાછા ગયા. વિશ્વભૂતિ મુનિએ પણ ગુરૂની સાથે ત્યાંથી વિહાર કર્યાં. ગુરૂ પાસે આગમને અભ્યાસ કર્યાં, અને છઠે અઢમાદિ તપ ગુણુમાં રક્ત થઇ ઉત્તરોત્તર તપશ્ચર્યામાં વધવા લાગ્યા. તપસ્યાથી તેમનું શરીર અતિકૃષ થઇ ગયું. ગુરૂની આજ્ઞા મેળવી એકલવિહારિપણું અંગીકાર કર્યું. અને એકાકિવિહારિપ્રતિમાને ધારણ કરી વિહાર કરવા લાગ્યા.
વિશ્વભૂતિ મુનિ વિહાર કરતા કરતા એક વખત મથુરા નગરીમાં આવ્યા. તે સમયમાં ત્યાંના રાજાની પુત્રીને પરણવા માટે વિશાખનંદી રાજપુત્ર પણ જાન સહિત આવેલા હતા. વિશ્વભૂતિ માસખમણુને અંતે પારણુ કરવા સારૂ ગૌચર નિકલી મથુરામાં ફરતા ફરતા જ્યાં વિશાખાનદીની છાવણી હતી તેની નજીકથી જતા હતા. વિશાખાનદીના માણુસેએ તપસ્યાથી કૃષ થ એલા મુનિને જોયા. અને હાંસીપૂર્ણાંક આ વિશ્વભુતિ કુમાર જાય કુમાર જાય ? એમ કહી ચેષ્ટા કરવા લાગ્યા. વિશાખાનીએ પણ તેમને એળખ્યા. શત્રુની પેઠે મુનિને જોઇ વિશાખાનીને કાપ ચઢયા. તેવામાં વિશ્વભૂતિ મુનિ ગાયની સાથે અથડાવાથી પૃથ્વીપર પડી ગયા. તે જોઇ મુનિને એલ ભે। આપી હાંસી પૂર્વક કહ્યું કે, કાઠાના ફળને પાડનારૂં તારૂ બળ કયાં ગયું ? “તે સાંભળી મુનિને ક્રોધ ચઢયા. અને પાતાનું બળ બતાવવાની ઇચ્છાથી ફ્રેાધવડે તે ગાયને શી‘ગડાં વતી પકડીને માકાશમાં ફેંકી વિશાખાનઢી ઉપરના અંતરગ વૈરના લીધે તે મુનિએ એવુ` નિયાણુ' (સંકલ્પ) કયું કે “ આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું' ભવાંતરે પશુ પરાક્રમવાલા થઇ આ વિશાખાન ́દીના મૃત્યુને માટે થાઉં.” પછી તે ભવનું કેાટી વનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલેચના કર્યા વગર કાલ ધ ૫ મી ને તે વિશ્વભૂતિ મુનિનો જીવ સતરમા ભવમાં શુક્રદેવ લાકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. ઉપર સેાલમા ભવની શરૂઆતમાં ભગવત મહારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ભવ. ]
શુભાશુભ કર્મ. ગૌતમ ગણધરને પદાર્થના ઉત્પન્ન થવાને, નાશ થવાને, અને ધ્રુવપણે કાયમ રહેવાને જે નિયમ સમજાવ્યું હતું, તે નિયમને તાબે તેમને પિતાને જીવ કેવી રીતે થયે હતા તે નયસારને જીવ જુદા જુદા ભાવમાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જીવ દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહેલ છે અને રહેશે તે આપણે જોઈશું તેથી આ પણી ખાત્રી થશે. એ નિયમ જગતના તમામ જી અને પદાર્થને લાગુ છે. એટલે જગતમાં જીવે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જગત ધવપણે કાયમ રહે છે. એ નિયમ અનાદિ અનંત કાળથી ચાલતે આવેલું છે, અને ભવિષ્યમાં કાયમ રહે વાને છે. એ કદાપિ કાળે ફેરફાર થવાને નથી. હવે આપણે આ વિશ્વતિના ભવ ઉપરથી શુ
સમજવા જેવું છે, તેના વિચાર કરીએ. પર્વભવમાં જીવે જે શુભાશુભ આચારનું સેવન કરી શુભાશુભ કામણ વગણના દળયાં આત્મપ્રદેશની સાથે સંલગ્ન કરેલાં હોય છે, તે દળીયાં નિમિત્ત કારણ પામી સુખ દુઃખ રૂપે જીવને કેવી રીતે દેરે છે, તે બન્ને રીતે આ ભવમાંથી મળી આવે છે.
પૂર્વના મનુષ્યના ભામાં વિપણાથી સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થવાનો જે અભ્યાસ પડેલે હતો તે આ ભવમાં પણ ઉદય આવે છે. ઉદ્યાનમાંથી રાજકુમાર વિશ્વભૂતિને ખસે. ડવાને જે પ્રપંચ થયે તે ઉપરથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને જૈનમુનિ પાસે દીક્ષા લે છે. તેમની પાસે રહી શાસ્ત્રાભ્યાસ કરી તપસ્યામાં જોડાય છે. આ ભવમાં એમને જૈનધર્મની દીક્ષા પાછી ઉદય આવે છે. મરિચિના ભાવમાં ત્રિદીપણાની જે અશુદ્ધ ભાવના તેનામાં જાગી હતી. તેના સંસ્કાર ઉતરી તે શીદ ભવ સુધી ચાલ્યા હતા ને તેથી જ વખતોવખત ત્રિદીપણાની દીક્ષા અંગીકાર કરતા હતા. મરિચિના ભવમાં ચરિત્રમેહનીય કર્મનાં જે દલીને સંચય કરી કમને બંધ કરે તે કેટલાક
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૩
ભવમાં ઉદયમાં આવી ખપી જવાથી અને ચારિત્ર મેાહનીય ક્રમના ક્ષયાપશમથી આ ભવમાં ચારિત્ર ઉદય આવે છે-પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"L
ચારિત્ર પાલનમાં તપસ્યાને અંગીકાર કરે છે, તે પણ માસક્ષમણુની સંપસ્યા કરે છે, ને તેથી શરીર કૃષ થઈ જાય છે. એવા ચારિત્ર અને તપ ગુણમાં વધેલા વિશ્વભૂતિ મુનિને ક્રમ કેવી રીતે નીચકેાટીમાં ઉતારવાનાં કારણેા મેળવી આપે છે એ વિચારવા જેવું છે, વિહાર દરમ્યાન માસક્ષમણને પારણે ગોચરીને માટે તે જાય છે. ભવિતવ્યતાના યાગે તેજ વખતમાં સ’સારી અવસ્થાના કાકાના પુત્ર વિશાખાન≠ તે ગામમાં આવેલા તેમની છાવણી તરફ મુનિ જઇ ચઢે છે. તેમને મુનિને જેયા, આવા માસક્ષમણુના પારણાવાલા મુનિને વંદન કરી સુપાત્રમાં દાન આપી ઉચ્ચ કેાટીમાં જવાનુ' જે ઉત્તમ નિમિત્ત કારણ તેના તે દુરૂપયેાગ કરે છે, અને તે ઉભયને અનિષ્ટનુ કારણ બને છે. મિથ્યાવિ અને અજ્ઞાની જીવા સ્વપર અનેને અહિત કર્તાજ હાય છે. ” તપસ્યાથી ક્રાયબલ એ થાય એ સ્વાભાવિક છે. તે પ્રમાણે મહાત્મા વિશ્ર્વભૂતિ મુનિનું શરીરમળ ક્ષીણતા પામેલું હતુ. ગાયના વાથી તેઓ પડી જાય છે. એ બનાવથી રાજકુલમાં જન્મેલે પણ હલકાસ્વભાવને વિશાખાનદી મિથ્યાત્વ અને અજ્ઞાનતાના લીધે તે મુનિના ખલ સંધે મશકરી કરે છે, તે મુનિ સાંભળે છે. મુનિઓને ચારિત્રપ લનમાં આ એક જાતના પરિસદ્ઘ છે. બાવીસ પ્રકારના પરિસદ્ધ વખતે આત્માથિએ જે શુદ્ધ ઉપયેગ રાખી પરિસહુ સહન કરે તે તે પરિસહ તેમને કક્ષય અને સ'વરનું' કારણ બની નિકટ ભવી બનાવી એક રીતે સાચા મિત્રની ગરજ સારે છે. આ વિશાખાન’દીએ કરેલી મશ્કરી આક્રોશપસિહ કહેવાય. આવીશ પરિગ્રહમાં તેનુ સ્થાન ખારમુ છે. યતિ ને કોઇ અજ્ઞાની પુરૂષ ક્રોધ અને ઇર્ષાને વશથઇ અનિષ્ટ અને તિરસ્કારનાં વચન કહે તે સાંભળો તે વચન ખેલનાર ઉપર દમદત મુનિની પેઠે કાપ કરે
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ભવ.
શુદ્ધ તપ સ્વરૂપ.
૨૫
નહિ, પર’તુ એવુ વિચારે જે આ પુરૂષ ખરાને વાસ્તે મને અનિષ્ટ વચન કહે છે, એ મારા ઉપકારી છે કેમકે એણે જે વચન મને કહ્યું તે સત્ય છે. અથવા એ પુરૂષ જે કહે છે તે અસત્ય છે તે પણુ મારે તેની ઉપર ક્રોધ કરવા એ યુક્ત નથી,એમ ચિ'તવી પેખતે તેની ઉપર ક્રોધ કરે નહિં અને સમ્યક્ રીતે આક્રોશ સહન કરે.
તપસ્યાના હેતુએ સંબંધી શાસ્ત્રમાં નીચે પ્રમાણે ક્રમાન છે. નિર્દોષ, નિયાણાવિનાનું અને નિશનાજ કારણભૂત એવુ" શુદ્ધતપ સારી બુદ્ધિવર્ડ મનના ઉત્સાહ પૂર્વક કરવું .
જેનાથી શરીર તપે તે તપ કહેવાયછે. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર તેમજ અશુભ કર્મો તેનાથી તાપ પામે છે, તેથી તેને તપ કહે છે. તે તપ નિર્દોષ કરવુ' એટલે આ લેાક તથા પરલેકના સુખની ઈચ્છા અને *નિદાન રહિત કરવુ, જે માણસ શુદ્ધચારિત્રનુ પાલનકરીને ભાગાદિક પ્રાપ્ત કરવાનું નિદાન કરે છે, તે કુલ આપવામાં દશ એવા કલ્પવૃક્ષને વધારીને પછી તેને ભસ્મસાત કરે છે.
એ નિદાન (નીયાણુ) નવ પ્રકારનાં છે. વળી તે તપ ચિત્તના ઉલ્લાસપૂવ ક કરવું. પણ રાજાની વેઠની પેઠે અણુગમાંથી કરવુ' નહિ. તેમજ જેટલી શક્તિ હૅય તેટલુ કરવું, જે તપ કરવાથી મન દુષ્ટ ( માઠા વિચાર કરનારૂ ) ન થાય, ઇન્દ્રિયાની હાની ન થાય અને ચેગ પણ ન હણાય તેવુ' તપ કરવું'. વળી પરાધિન બુદ્ધિથી દીનપણે અનાદિકની પ્રાપ્તિના અભાવે આહાર ત્યાગરૂપ અજ્ઞાન તપ કરે તે તે આશ્રવનુ કારણ હોવાથી તથા ક્રોધાદિક કષાયના ઉદયનું આશ્રિત હાવાથી તે તપ નથી, પશુ પૂર્વ આંધેલા અંતરાયકમના ઉદયથી અસાતાવેદનીયના માત્ર તે વિપાકજ છે, કેમકે આહારનો ત્યાગ કરવા તે દ્રવ્યતપ છે, અને આત્મસ્વરૂપની એકાગ્રતા કરવી તે ભાવતપ છે. આ ભાવતપ
* કરશુ.
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
[. પ્રકરણું ૩
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, યથાશક્તિ દ્રવ્યતપ સહિતજ હાવુ' ોઇએ. સંસારથી વિરકત થએલા તેમજ તત્વજ્ઞાનના અર્થિ પુરૂષાને આ દ્રવ્યતપ દુઃસહ. નથી, જેમ ધનાદિકના અથિ પુરૂષાને શીતતાપાદિકનું કષ્ટ એ કષ્ટ રૂપ લાગતુ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરૂષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર અલ્પ વિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણાં છે તે મેાક્ષની ઇચ્છાવાળા મુનીવરાએ ત્યાગ કરવા લાયક છે.
આ નિયાણાંનુ સ્વરૂપ વિસ્તારપૂર્વક શાસ્ત્રથી સમજવા જેવુ' છે. આવા નિયાણાંથી સસારવૃદ્ધિ થાય છે. જે તપ કક્ષય કરી સ’સાર ઘટાડનાર છે, તેજ તપ સસારવૃદ્ધિતુ' નિમિત્ત કારણ ન અને તેને માટે મુનિ અને આત્માએિએ હમેશ ઉપયેગપૂર્વક જાગ્રતિ રાખવાને શાસ્ત્રકારાની શિખામણ છે. તે શિખામણને અમલ નહિ કરતાં ખરા અણીના પ્રસ`ગે ઉપયેાગ ચૂકી જઇ જીવા ભૂલ કરી દે છે, જોકે તેથી તેની પૌગલીક ઇચ્છા અને પ્રતિજ્ઞા પાર પડે છે, પણ સ સારમાં વધુ વખત ભ્રમણુ કરવાનું. પેાતે ઉભુ કરે છે, તે નિયાણું કરતી વખતે તેના લક્ષમાં રહેતુ નથી.
વિશાખાન’દીએ કરેલી મજાકથી નયસારને જીવ વિશ્વભૂતિ મુનિ શુદ્ધઉપયાગ ચૂકી જાય છે. અને કોઠાના ઝાડને એક મૂક્કી મારી તે ઉપરનાં ફળ ગેરવી પાડતી વખતે જે બળ હતું તે ખળ કરતાં પણ વિશેષ મળ પેાતાનામાં છે! એ બતાવવાની ઇચ્છાથી ગાયનાં શીંગડાં પકડી તેને ઉછાળી પેતાનુ ખળ બતાવે છે વિશાખા નદીએ કરેલી મજાકનુ વેર લેવાની અશુદ્ધભાવના ઉત્પન્ન થઈ.
આ ઉગ્ર તપસ્યાના" પ્રભાવથી “ હું ભવાંતરમાં ઘણા પરાક્રમવાલા થઇ આ વિશાખાનઢીને મારનાર થા. ' આવી અશુદ્ધભાવના પૂર્વક મુનિ નિયાણુ' કરે છે. તે પછી ચારિત્ર પાળી પેાતે નિયાણારૂપ કરેલા પાપની આલોચના કર્યાં વગર મૃત્યુ પામી ચારિત્રના પ્રભાવથી સત્તરમા ભવમાં દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભવ. ]
મુનિ છતાં કષાયનું કારણું,
૨૭
ત્યાં દેવલાકનું આયુષ્ય પૂરૂ કરી પૂર્વભવમાં કરેલા નિયાણાંના યોગે તે અઢારમા ભવમાં વાસુદેવપણે ઉત્પન્ન થાય છે, તે હવે પછી આપણે જોઇશુ.
વિશ્વભૂતિ મુનિને ક્રોધના ઉદય થયા અને નિયાણુ' કર્યું., અહિં માહનીય ક્રમની સત્તા કયાં સુધી રહે છે તે જાણવાની જરૂર છે. ગુણસ્થાનકના નિયમ મુજબ જૈનસાધુએ છઠ્ઠા સાતમા ગુણઠાણાનાં અધિકારી છે. છઠ્ઠું' ગુણુઠાણું એ પ્રમત્ત સયત ગુણુઠાણુ` છે. એ ગુણુઠાણું વતતા ક્ષયાપશમસમક્તિવાળા મુનિને આ કમની એકસેા અડતાલીશે' પ્રકૃતિની સત્તા કાયમ હાય છે, જેની અંદર મોહનીચકની અઢાવીશે પ્રકૃતિના માવેશ થઇ જાય છે.
આ કર્મ સત્તા કાયમ હાવાના લીધે અશુદ્ધ નિમિત્ત કારણના યેાગે ક્રોધાદિક કષાયના ઉદય થાય એથી આપણે અજાયમ થવાનું નથી. જીવાએ કષાયના ઉત્ક્રય વખતે આત્મસત્તાના જોરથી તે ઉત્તયને નિષ્ફળ કરવાના છે. અને આત્મસત્તાનું જોર વધારવાનુ છે, જો આત્મસત્તાનું જોર વધારે થાય, તે કષાય નિષ્ફળ થાય. પણુ તેમ નહિ કરતાં આત્મા કષાયના તાબે થાય તે, પાછે નવિન અશુભ કર્મના મ્ધ કરી કર્મોની પરપરા વધારે છે.
વિશ્વભૂતિમુનિ આત્મસત્તાનું ગૌરવપણું ભુલી જઈ કમ સત્તાના તાબે થઇ નિયાણુ કરે છે. એક સત્તાની પ્રખલતાની નિશાની છે.
વિશાખાન'ક્રિ નિષ્કારણ મુનિની હાંશી કરી ઉપસર્ગ કરે છે. ચારિત્રમોહનીચકની પચ્ચીશ પ્રકૃતીમાં નવ નાકષાય મેહનીયના પેટામાં હાસ્યમેાહનીય નામની એક કમ પ્રકૃતી છે.જીવા ી. જાની હાંશી-મજાક-મસ્કરી કરી પોતે ખુશી થાય છે પણ તે વખતે હાસ્યમે હનીય નામનુ કમ બધાય છે એ તેના જાણવામાં આવતું નથી.એ માંધેલા અશુભ કર્મના પ્રતાપથી જીવને આગામી ભવમાં કેવા માઠા વિપાક ભોગવવા પડે છે તેને માટે શાસ્ત્રમાં ઘણા દાખ
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : લાગે છે, પણ અહિં આપણે વિશાખાનંદીના જીવને તેનું ફળ કેવી રીતે ભેગવવું પડે છે તે આપણે જોઈએ.
અધિકાર, લક્ષ્મી, અને જુવાનીના મદમાં વિશેષે કરી છે બીજાની હાંસી મજાક કરતા જોવામાં આવે છે. “હસતા બાંધેલું કર્મ રી ૨ ભોગવવું પડે છે. એવી એક કહેવત છે. વિશ્વભૂતિ મુનિને જીવ નિયાણાના પ્રતાપથી અઢારમા ભાવમાં વાસુદેવ થઈ જે સિંહને વધ કરે છે તે સિંહ તે આ વિશાખાનંદિનોજ જીવ છે. મનુષ્યમાંથી તિર્યંચગતિમાં અને ત્યાંથી નરકગતિમાં તે જાય છે. નરકગતિના બાંધેલા આયુષ્યના લીધે નરકમાં ઉત્પન્ન થઈ તે ગતિના લાયકની વેદના ભેગવી ત્યાંનું આયુષ્ય પુરૂં કરી ઘણે કાલા સંસારમાં તે રજળે છે. ભગવંત મહાવીરના સતાવીશમા ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી ગૌતમગણુધરાદિ સહ વિહાર કરતાં એક ખેડુતને બતાવીને તેની દયા લાવી તેને બોધ આપવા જવા ગૌતમસ્વામીને ભગવંતે આજ્ઞા આપી મોકલ્યા,તેનું વૃતાંત આપણે વિસ્તારથી તે ભવના વિવેચનમાં જોઈશું, પણું, અહિં એટલું યાદ રાખવાનું છે ! કે–તે ખેડુત તે આ વિશાખાનંદીને જ જીવ છે. રાજકુંવર અને જુવાનીના મદમાં સંસારી અવસ્થાના કાકાના દીકરા મુનિને જોઈને અજ્ઞાનતાના લીધે કરેલી મજાકથી તે જીવ કેટલી અધોગતિને પામ્ય એનેજ આપણે વિચાર કરી પ્રસંગ આવતાં આવા અશુભ કર્મ ન બંધાય તેના માટે જાગૃતિ રાખવાની છે.
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરણ ૪ થું.
अढारमो भव.
દર
त्रिपृष्ठ वासुदेव. પક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાલમાં ચાવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બળદેવ
અને નવ પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. પર છે એ નિયમ અનાદિકાલથી ચાલતે આવેલું છે. IITના ભવિષ્યમાં પણ એ પ્રમાણે તે તે કાલમાં ()) ઉત્પન્ન થશે, એ ત્રેસઠ સલાકાપુરૂષ કહેવાય છે. એટલે તેઓ ભાવિકાલમાં મેક્ષે જવાવાળા છે. | તીર્થકરને જીવ તીર્થંકર પણે ઉત્પન્ન થાય તેના પહેલાં ત્રીજે ભવે વીસસ્થાનક પદનું આરાધન કરી તીર્થંકર નામકર્મ પ્રકૃતિ, જે પુણ્યપ્રકૃતિઓમાં અતિ ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે તે પ્રકૃતિને બંધ કરે છે. તે કર્મપ્રકૃતિને બંધ કરતાં પહેલાં જે નરકગતિના આયુષ્યને બંધ કરેલ ન હોય તે ધર્મારાધનકાલમાં દેવગતિનો બંધ કરી વચમાં દેવગતિમાં ઉત્પન્ન થઈ, અથવા નરકગતિને બંધ કર્યા પછી ધમાં, રાધન કાલમાં તીર્થકર નામકર્મ પ્રકૃતિને બંધ પડે તે વચમાં નરકગતિમાં ઉત્પન્ન થઈ તે તે ગતિનું આયુષ્ય પૂર્ણ કરી છેવટના મનુષ્યના ભવમાં અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. એ છેલા ભવમાં આ અતિપુણ્યપ્રકૃતિને વેગથી રાજ્યરિદ્ધિ ભગવી, ભોગ
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
[ પ્રકરણ ૪
કર્મક્ષય કરી, દીક્ષા અંગીકાર કરી, ચાર ઘાતિકમ ખપાવી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે અવસરે તીર્થંકર નામકર્મના ફળરૂપ સુરાસુરને પૂજ્ય એવા તે પ્રભુ સમેાવસરમાં બેસી ધ દેશના આપે છે, તથા જૂદા જૂદા દેશેામાં વિહાર કરી ઘણા ભવ્યજીવાને ધર્મ પમાડી તેમના ઉદ્ધાર કરી તીર્થંકરનામક્રમ પ્રકૃતિના ક્રેલીયાં અપાવી; મનુષ્યભવનુ આયુષ્ય પૂર્ણ કરી મેાક્ષે જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્રવર્તી --ચક્રવતિ પણાની રિદ્ધિ છ ખંડ પૃથ્વીનુ આધિ પત્ય પ્રાપ્ત કર્યા પછી તે ભવના ઉત્તરકાલમાં ચક્રવતિ પણાના અંગે પ્રાપ્ત થએલી રિદ્ધિ છેડી દીક્ષા ગૃહણ કરી ધર્મારાધન કરે તે સથા કર્મ ક્ષય કરી તે ભવમાં મેક્ષે જાય, અથવા દેવગતિના આયુષ્યના બંધ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય, પણ જો ચક્રવતિ ૫ણાની રિદ્ધિ પ્રાપ્ત કર્યો પછી તેના મેહમાં તે ભવ પૂર્ણ કરે તે, મહાન્ આરંભ (પાપ) અને પરિગ્રહની મમતાના ચેગે નરક ગતિના બંધ કરી ચક્રવતિ' પણાના ભવમાં તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી નિયમા નરકગતિમાં ઉત્પન્ન થાય છે.
વાસુદેવ, વાસુદેવના ભવમાં ત્રણ ખંડ પૃથ્વીનું આધિ પ્રત્ય પ્રાપ્ત કરી. વાસુદેવપણાની રિદ્ધિ ભાગની નિયાજીવાતા હાવાથી નિયમા નરકગતિના બંધ કરી, ભવાંતરમાં નરગતિમાંજ ઉત્પન્ન થાય છે.
બલદેવ, એ વાસુદેવના એરમાઇ ભાઈ હોય છે. પણ તે બન્ને વચ્ચે ગાઢ પ્રીતિ હાય છે, એ બન્ને ભાઈએ છતાં મલદેવ તે ભવમાં દીક્ષા ગૃહણુ કરી ધર્મારાધન કરી સર્વથા કમ' ખપાવી માક્ષે જાય, અથવા દેવગતિના અધ કરી બલદેવના ભજનુ આયુષ્ય પૂર્ણ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રતિવાસુદેવ-પ્રતિવાસુદેવ ત્રણ ખંડ પૃથ્વીનુ રાજ્ય મેળવે છે અને તે રાજ્યરિદ્ધિ ભાગવવાના પ્રસ`ગ આવે છે, તેવા સમયમાં વાસુદેવથી વિગ્રહ કરવાના પ્રસ`ગ ઉત્પન્ન થઈ બન્ને
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ]
વાસુદેવપણે જન્મ.
૩૧
વચ્ચે તુમુલ વિગ્રહ થાય છે. વાસુદેવના બળથી તેનુ બળ આધુ હાવાના કારણે છેવટ વાસુદેવના હાથે તેમને વિનાશ થાય છે, અને તેમણે મેળવેલી ત્રણ ખંડ પૃથ્વીની રિદ્ધિ વાસુદેવને પ્રાપ્ત થાય છે. પ્રતિવાસુદેવ વિગ્રહ દરમ્યાન રોદ્રધ્યાનના યેાગે નરક ગતિના આયુષ્યના બંધ કરી તે ભવનું આયુષ્યપૂર્ણ કરી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે.
ઉપર પ્રમાણે ત્રેશઠ શલાકા પુરૂષોના સમધે સામાન્ય નિયમ હાય છે.
નયસારને જીવ ઉચ્ચ કોટીમાં ચઢતાં ચઢતાં સાલમા વિશાખાનદિ મુનિના ભવમાં ઉગ્રતપસ્યાના ફલપ્રાપ્તિરૂપ કરેલા નિયાણાના ચાગે આ અઢારમા ભવમાં આ અવસર્પિણ આ કાલના ચેાથા આરામાં અગીયારમા તીર્થંકર ભગવંત શ્રી શ્રેયાં સનાથ ભગવતના શાસનમાં પહેલા વાસુદેવ પણે ઉત્પન્ન થએલા છે. વાસુદેવપણાના અંગે કેટલું બળ અને વૈશવ પ્રાપ્ત થાય છે, એ જાણવા માટે આપેલી હકીકત ઉપયેગી જાણી તે જરા લંબાથી આપવા પ્રયત્ન કરેલ છે.
દક્ષિણભરતાદ્ધમાં પૈતનપુર નામના નગરમાં રિપુ પ્રતિ શત્રુ પ્રજાપતિ નામના રાજા હતા. તે રાતની ભદ્રા નામની પર રાણીથી મલદેવ અચલ નામના પુત્ર થયા હતા. અને બીજી રાણી મૃગાવતીથી ત્રિપૃષ્ઠે વાસુદેવને જન્મ થયે હતા.
આ બન્ને પુત્રા માતાના ગર્ભ'માં ઉત્પન્ન થયા તે રાત્રે ભદ્રા રાણીએ ચાર મહાસ્વપને, તથા મૃગાવતી પટ્ટરાણીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત ઉત્તમ સ્પના જોયાં હતાં.
વિભૂતિ મુનિના જીવ મહાશુક દેવલેાકથી ચવીને મૃગાવતી પટ્ટરાણીથી વાસુદેવપણે ઉત્પન્ન થયા હતા. અચલકુમાર વચમાં મહેાટા હતા, અને ત્રિપૃષ્ઠ નહાના હતા. એ બન્ને ભાઇએ પુરૂષામાં ગજેદ્ર સમાન, મહાશીય વાન હતા. તેભેા મેટા
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
મા મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ દૈત્યાદિકથી પણ ભય પામે નહિ એવા બલિષ્ઠ હતા. બન્ને વચ્ચે પરસ્પર અત્યંત સ્નેહ હોવાથી અચલકુમાર વિના ત્રિપૃષ્ઠકુમાર અને ત્રિપૃષ્ણકુમાર વિના અચલકુમાર એકલા રહેતા નહિ. જાણે બે શરીર અને એક આત્મા હાય ! તેમ તેએ સાથે જ ફરતા હતા.
બલભદ્રઅચલ અને ત્રિપૃષ્ઠવાસુદેવના પિતા પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવના તાબાના રાજા હતા. એ પ્રતિવાસુદેવને યુદ્ધની અંદર છતી, તેણે મેળવેલી ત્રિખંડ પૃથ્વીની રાજ્ય લક્ષમી વિપૃષ્ઠવાસુદેવ પ્રાપ્ત કરશે; એ કારણસર એ પ્રતિવાસુદેવને વૃત્તાંત આ ઠેકાણે જાણવાની આવશ્યકતા છે.
પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનો વૃત્તાત. અશ્વગ્રીવ રત્નપુર નગરને રાજા હતે એ મહાભુજનું શરીર એંશી ધનુષ્ય ઉંચું હતું. અને તેનું આયુષ્ય ચારાશી લાખ પૂર્વનું હતું. એ મહાબાહુ અને પરાક્રમી વીર રણસંગ્રામમાં ઘણે કુતુહલી હતું. રાજા મહારાજાએ પણ એ પ્રતિવાસુદેવથી ભય પામી તેની ભકિત કરતા હતા. યેગી પુરૂષે જેમ પરમાત્માને ભૂલે નહિ, તેમ સર્વ રાજાઓ કે દિવસ પણ તેને પિતાના હદયમાંથી ભૂલી જતા ન હતા. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવે પિતાના પરાક્રમથી આ ભરતક્ષેત્રના ત્રણખંડ સ્વાધીન કરી લીધા હતા. જેની અંદર વૈતાઢ્ય પર્વત પણ આવી જાય છે. તેમજ પિતાના બળ અને પરાક્રમથી વિદ્યાધરની બે શ્રેણીએ વિદ્યાધરોને યુદ્ધમાં પરાજીત કરી લીધી હતી. માગધ, વરદામ અને પ્રભાસતીર્થોના અધિપતિઓ પણ તેમની સેવા કરતા હતા. એકંદર સોળહજાર મુગટબદ્ધ રાજાએ તેના ઉગ્ર શાસનમાં હતા.
આવી રીતે પ્રતિવાસુદેવ અવીવ એકછત્રસામ્રાજ્યને પ્રાપ્ત કરી પૃથ્વીમાં ઈદ્રની જેમ કાળ નિર્ગમન કરતે હતે.
એક વખત એ પ્રતિવાસુદેવના મનમાં અનાયાસે એવી શંકા પેદા થઈ કે-દક્ષિણાદ્ધભરતક્ષેત્રમાંના રાજાએ તે મહારા
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. !
શેરને માથે સવાશેર તાબાના રાજા છે. ને તેમાંના કેઈ મને ઉપ્રદ્રવ કરી શકે એવા બળવાળા નથી તથાપિ તે રાજાના પુત્ર માં કઈ મને મારનાર ઉત્પન થશે ખરે? એ જાણવું છે કે અશક્ય છે તે પણ મારે જાણવું જોઈએ. આ નિશ્ચય કરી તેણે અશ્વબિંદુ નામને ઉત્તમ પ્રકારે નિમિત્તશાસ્ત્રને જાણકાર હતું, તેને પોતાની પાસે બે લાગ્યું. તે નિમિત્તાને પ્રતિ વાસુદેવે પિતાના મનની શંકા પૂછી. અતિ આગ્રહપૂર્વક એ હકીક્ત જાણવાની ખાતર તેને ઉત્તર આપવાની નિમિત્તજ્ઞને ફરજ પાડવાથી, નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને પ્રતિવાસુદેવના પ્રશ્નને ઉત્તર આપે કે-હે રાજા તમારા ચંડવેગ નામના દૂતને જે પરાભવ કરશે, અને પશ્ચિમ દિશાને અંત ઉપર રહેલા સિંહને જે મારશે તે તમારે વધ કરનાર થશે. નિમિત્તજ્ઞના ઉત્તરથી પ્રતિવાસુદેવ અથવગ્રીવ ગ્લાની પામી ગયે. પણ ઉપરથી તેની અસર જણાવ્યા સિવાય તેને આદરસત્કાર કરી વિદાય કર્યો.
. તેવા સમયમાં એક યુવાન કેશરી–સિંહે પશ્ચિમ દેશને ઉજજડ ર્યાના સમાચાર આવ્યા. આ સિંહને વધ કરનાર કોણ થશે ! એ જાણવાની અપેક્ષાથી તે પ્રદેશમાં શાળીનું વાવેતર કરવાનું, અને તે વાવેતરના રક્ષણ માટે પોતાના તાબાના સેળ હજાર રાજાઓને અનુક્રમે રહેવાની આજ્ઞા કરી. તે રાજાએ અનુક્રમે શસ્ત્રદિવડે સનબ્દબદ્ધ થઈ ત્યાં જઈ, પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ ખેડુત જેમ ગાયે વિગેરે પશુઓથી ક્ષેત્રની રક્ષા કરે, તેમ સિંહથી તે શાળી ક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા.
બશેરને માથે સવાશેર ” એ કહેવત મુજબ જગતમાં હમેશાં બળવાન પુરૂષથી પણ વિશેષ બળવાન પુરૂષ રહેલા હોય છે, અને તે જ કારણથી આ પૃથ્વી “વત્સા વસુંધરા ” કહેવાય છે. પ્રજાપતિ રાજાના બે કુમાર છતાં મહાન તેજસ્વી તેઓ સર્વ મનુષ્યવીરને તૃણ જેવા ગણે છે, એવી ખબર
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ મંત્રિદ્વારા મળવાથી પ્રતિવાસુદેવે નિમિત્તિયાએ કહેલી વાતની ખાત્રી કરવાના ઈરાદાથી પોતાના ચંડવેગ નામના એક દૂતને કઈ મતલબ સમજાવી, પ્રજાપતિ રાજા પાસે જઈ તેને મળી આવવા આજ્ઞા કરી. તે ફત પ્રતિવાસુદેવના પ્રતિનિધિ તરીકે ઘટીત સૈન્ય અને સરંજામ સાથે પોતનપુર નગરે આવી પહોંચે.
પ્રજાપતિ રાજા સર્વ અલંકારથી વિભૂષિત થઈ રાજસભામાં અચલ તથા ત્રિપૃષ્ઠકુમાર, સામંતરા જાઓ, સેનાપતિએ, અમાત્ય, અને પુરોહિત પ્રમુખ માન્ય પુરૂષે તેમજ પ્રધાનપુરૂષોની સાથે મહદ્ધિક દેવની માફક સભા ભરીને બેઠા છે. સભામાં નિ:શંકપણે સંગીત ચાલતું હતું, એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહારપૂર્વક સુંદરનૃત્ય થતું હતું, અવનિકરતા મૃદંગના ઘોષથી આકાશ ગાજી રહેતું હતું, ગાયનના સ્પષ્ટ ઉદ્દગારથી મધુર વીણાને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગરાગણને પ્રગટ કરનારી વીણા શ્રતિઓને વ્યક્ત કરતી હતી, તાલને અનુસરીને ગાયનને આરંભ થતું હતું. તે વખતે ચડગદૂત પિતાના આગમનની સૂચના અને પાવ્યા સિવાય વીજળીના ચમત્કારની પેઠે તત્કાલ સાહિત્ય સંગીત કલાવિહીન સંગીતસભામાં દાખલ થયે. પ્રતિવાસુદેવના દૂતને અકસ્માત આવેલે જોઈ, સામતરાજાઓ સહિત પ્રજાપ્રતિ રાજા સંભ્રમ પામે અને એ સ્વામીના દૂતને સંભ્રમ સહિત માન આપવાને માટે ઉભા થઈ, સત્કાર સાથે તેને આસન પર બેસાડ પછી રાજાએ તેના સ્વામીના સર્વ સમાચાર પૂછ્યા. સમય સિવાય સભામાં આવવાથી સંગીતને ભંગ થયે. પિતાના આગમનની ખબર આપ્યા સિવાય સભામાં દાખલ થવાથી, તથા સભાને રંગમાં ભંગ થવાને, જે બનાવ બને તે ત્રિપૃષ્ઠકુમારથી સહન થયું નહિ. આ અજાણ્યા પુરૂષ કેણ છે? ત્રિપૃષ્ઠકુમારે પિતાની પડખે રહેલા કોઈ પુરૂષને પૂછયું. તેણે કુમારને જણાવ્યું કે “ એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજાને હૃત છે. આ ત્રિખંડભરતક્ષેત્રમાં જેટલા રાજાઓ છે તે સર્વે તે મહારાજાના કિંકર છે, તેથી તમારા
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૮ ભવ.] કુમાર ત્રિપઝનું પરાક્રમ. પિતા તેના દૂતને માન આપવાને સામા ઉઠયા, તેજ કારણથી ઉચિતને જાણનાર દ્વારપાલે તેને અટકાવ્યું નહિ. કારણ કે, એ મહારાજાના વાનને પણ પરાભવ કરી શકાય નહિ તે પુરૂષને તે કેમ જ કરી શકાય ? આ દૂત હયગ્રીવ રાજાને માનીતે છે, અને તેને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પ્રસન્ન થાય છે. આ હતની અવજ્ઞા કરી તેને ખીજ હોય તે, તે મહારાજા પણ ખી જાય છે, કારણ કે રાજાએ દૂતની દષ્ટિને અનુસારેજ પ્રવર્તે છે.
જ્યારે યમરાજાની પેઠે દુઃસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાઓ જીવવાને પણ અસમર્થ છે તે પછી રાજ્યની તે વાત જ શી કરવી? ”
એ પ્રમાણે પડખે બેઠેલા પુરૂષના મુખથી હકીકત સાંભળી, ત્રિપૃષ્ઠકુમારનું લેહી તપી આવ્યું. તત્કાળ તે બે, “આ જગત માં અમુક સ્વામી, ને અમુક સેવક એ નિર્ણય હોતું નથી;” એ સર્વ પિતપોતાની શક્તિને આધીન છે. હું વાણીમાત્રથી હમણું કંઈ કહેતું નથી, કારણ કે “આત્મ પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ સપુરૂષને શરમાવનાર છે,”તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાને તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમ વડે છિનીવ કરી ભૂમિ પર પાડી નાખીશ! એમ કહી પિતાના સેવકને કહ્યું કે, જ્યારે પિતાજી એને વિદાય કરે ત્યારે તું મને ખબર આપજે.
ચંગ દ્વતે સભામાં, જેમ પિતાને કેઈ અધિકાર પર નિમેલે સેવક હોય તેમ પ્રજાપ્રતિ રાજાને ઉદ્દેશીને કેટલાંક પ્રયેાજન કહી સંભળાવ્યાં. રાજાએ તે સર્વે માનપૂર્વક કબૂલ કર્યો. અને ભેટ વિગેરે આગળ ધરીને તેનું બહુ સન્માન કર્યું.
પ્રજાપતિ રાજાની મેમાનગીરીથી પ્રસન્ન થઈ પરિવાર સહિત ચંડવેર દત પિતનપુર નગરની બહાર નીકળી પિતાની નગરી તરફ
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસવામિ ચરિત્ર.
પ્રકરણ ૪ ચા. ત્રિપૃષ્ઠકુમાર એ ખબર જાણીને તે મહા બળવાન કુમારે આગલ જઈ રસ્તામાં તેને અટકાવ્યું. અને ઉગ્રાવેશપૂર્વક ચંડવેબ દૂત તરફ દષ્ટિ કરી તેને કહ્યું. “રે ધીઠ ! પાપિક ! દુષ્ટ ! પશુ! તુ દૂત છતાં રાજાની સભામાં પશુની પેઠે કેમ વર્તન કર્યું ? હે મુર્ખ ! જેવી રીતે તે સંગીત અને ભંગ કર્યો, તેવી રીતે મરવાને ઈચ્છતે બીજે કેણ કરે? એક સાધારણગૃહસ્થને ઘેર રાજા જાય તે પણ તે પહેલાં ખબર આપીને પછી પ્રવેશ કરે, એવી, ડાહ્યા અને વિદ્વાની નીતિ છે; તે છતાં તું જાણે પૃથ્વી ફા નીકળ્યા હોય તેમ અકસમાત સભામાં કેમ આવ્યું છે કે સરળસ્વભાવવાળા મારા પિતાશ્રીએ તારે અવિવેક છતાં સત્કાર કર્યો પણ તે કટ કર્યો છે. હે દુષ્ટ ! જે શકિતથી તું દુવિનીત થએલે હવે તે તારી શકિતને હવે પ્રકાશ કરકે નહિ એ તારા અન્યાયરૂપ વનનું ફળ હું તને હમણુંજ બતાવું છું. એ પ્રમાણે કહી તેના ઉપર ત્રિપુકુમારે આવેશપૂર્વક મુઠ્ઠી ઉગામી.
સમીપ રહેલા અચલકુમારે ત્રિપૃષ્ઠકુમારને અટકાવીને કહ્યું કે–હે કુમાર ! બસ કરે. એ નરરૂપી કીડાની ઉપર પ્રહાર કરશે નહિ. દૂત કદી અવળું આચરણ આચરે તે પણ તે વધ કરવાને
ગ્ય નથી. તેથી આ અવિનીત પુરૂષની ઉપરથી ક્રોધનું સંહરણ કરે. હસ્તિના દૂતને ઘાતનું સ્થાન એરંડાનું વૃક્ષ નથી. ઈત્યાદિ વચને કહી શાતિ રાખવાને સમજાવ્યા. ત્રિપૃથકુમારે પણ પિતાના વલ બંધુના કહેવાને માન આપ્યું, અને ઉગામેલી મુઠ્ઠી વાળી લેઈ પિતાના સુભટેને આજ્ઞા કરી કે, સંગીતના રંગને ભંગ કરનાર આ પાપી હતનું જીવિત વિના બીજું સર્વસ્વ હરી જે. ત્રિપૃષ્ઠકુમારના બળ અને તેજથી દૂતસાથેને તેને પરિવાર હથીયાર મૂકી દઈને ચાલ્યા ગયે. અને સુભટોએ તેની પાસેનું સર્વધન હરી લીધું. અને બને કુમારે ઘર તરફ ચાલ્યા ગયા.
આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજા લોકોના મુખેથી સાંભળી
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ]
દૂતને સાંત્વન.
૩૦
ખેદ્ય પામ્યા. અને ચિતવવા લાગ્યા કે કુમારીએ આ યુકત કર્યુ નથી. આ દૂત ઉપર જે ધસારા કર્યાં છે તે તેના ઉપર કર્યા નથી પણ ખરેખર તે તે અવગ્રીવ રાજાના ઉપર કર્યો કહેવાય. કારણુ તે હુ ંમેશાં સ્વામિના પ્રતિનિધિ થઈનેજ સંચરે છે. તેથી જ્યાં સુધી એ ચડવેગ તેની પાસે ગયા નથી ત્યાંસુધીમાં તેને પા એલાવી તેને શાન્ત્યન કરીને મેકલવેા સારા છે. “ જ્યાંથી અગ્નિ ઉઠયા હૈાય ત્યાંજ તેને બુઝાવી દેવા ચુકત છે ” એ પ્રમાણે વિચાર કરી પેાતાના પ્રધાને દ્વારા તેને પાછે ખેાલાબ્યા, અને એ કરજોડી કુમારેાએ કરેલી કલુષતાને ધાવામાં જલના પ્રવાહરૂપ વિશેષ મરદાસ કરી. અને પેાતાના કુમારનું માઠું આચરણ અશ્વથીવ રાજાને નિવેદન નહિ કરવા વિનતિ કરી.
પ્રજાપ્રતિ રાજાની નમ્રતાયુકત વાણી અને તેણે કરેલી વિશેષ અરદાસથી ફ્તના મન ઉપર સારી અસર થઈ અને તેણે રાજાને જાવ્યુ કે “ તમારા કુમાર તે મારે મન કાંઇ પારકા નથી. જ્યારે ખાલક દુય કરે ત્યારે તેને ઉપાલંભ દેવા એજ દંડ કહેલે છે, તેની ફરીયાદ કાંઈ લઈ જવાની નથી, આવી લૌકિક નીતિ છે. તમારા કુમારનું આ અનુચિત આચરણ હું રાજા પાસે કહીશ નહિ. એ પ્રમાણે કહેવાથી રાજાએ એ તને ખંધુની જેમ આલિંગન કરીને વિદાય કર્યાં.
ચડવેગ દ્ભુત અશ્ર્વગીય રાજા પાસે જઇ પહેાંચે તે પહેલાં તા તેને ઉપરના બનાવની ખબર થઇ ગઇ હતી. એટલે ચડવેગને પોતના પરાભવની હકીકત નિવેદન કર્યા વગર છૂટકા થયે નહિ’ તેણે પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપઠે કરેલા પરાભવના સવ વૃત્તાંત જશુાચે. તેની સાથે રાજાએ પેાતાને આદરસત્કાર પૂર્ણાંક આપેલી ભેટા રજુ કરી. અને રાજાનુ આજ્ઞાંકિતપણુ' નિવેદન કર્યું' અને આજ્ઞા મેળવી તેની પાસેથી વિદાય થયે..
દૂતના ગયા પછી અન્યગ્રીવ રાજા વિચારવા લાગ્યું કે “ નિમિ
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪ નિયાના કહેવાના એક દાખàા તે મલ્યા. પશુ ને હવે સિહના નધરૂપ બીજા દાખલાની પ્રતીતિ થાય તેા ખરાખર શકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય. ’ આવા વિચાર કરીને તેણે એક બીજો દૂત માકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે “તમે સિંહના ઉપદ્રવથી શાળીના ક્ષેત્રની રક્ષા કરે ” અવગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ અચળ અને ત્રિધૃકુમારને મેલાવી કહ્યું “ કે “ કુમાર ! અશ્વગ્રીવ રાજાએ જે આજ્ઞા ફરમાવી છે તે તમારા દુશ ચરણનું તાત્કાલિક ફળ છે. જો આ તેની આજ્ઞાનું પાલન નહિ કરીએ તે અશ્ર્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને પાલન કરીશુ તે સિંહ : યમરૂપ થશે. એ પ્રમાણે બન્ને રીતે આપણી ઉપર અપમૃત્યુ પાસ થયેલ છે; તથાપિ હે વત્સા ! હું તેની આજ્ઞાનું પાલન કરવાને જાઉં છું.
પિતાનાં એવાં વચન સાંભળી અન્ને કુમારેએ કહ્યું “પિતાજી! અનચીવ રાજાનું' ખળ કેટલું છે. તે અમારા જાવામાં આવ્યુ છે ! સિ’હુ એક પશુ છે, અને તેને ભયકર જાણનાર તે પણ પશુ છે. તે સિ'હુના ઘાત કરવાને અમે જઇશું. આપ નિશ્ચિત રહા. અને અમને આજ્ઞા આપે. આ પ્રમાણે વિચયુકત કહી મહાપ્રયાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા મેળવી અલ્પપરિવાર સાથે જ્યાં સિંહ હતેા તે પ્રદેશ તરફ તે બન્ને કુમારા આવ્યા ત્યાં સિ ડે હથેલા અનેક સુભટાના અસ્થિને ઢગલા જોઇ ત્રણ આશ્ચય
પામ્યા.
કુમારાએ તે પ્રદેશમાં વસતા ખેડૂતાથી સિ’હના ઉપદ્રવની માહિતી મેળવી. અને પેાતાના સૈન્યને ત્યાં રાખી મને જણ એકલા જ્યાં સિંહની ગુઢ્ઢા હતી ત્યાં ગયા. તેમના રથના ઘાષ સાંભળી સિંહૈ આમ તેમ જોવા લાગ્યું. અને આ કાઇ રથના પરિ વારવાળા એ પુરૂષજ છે એમ જાણી તેમની ઉપેક્ષા કરી. સિદ્ધ ફરીવાર સુઈ ગયા.
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] શાવના સિંહ સાથે યુદ્ધ.
સિંહની એવી સ્થિતિ જોઇ ત્રિપૃષ્ઠકુમારે તેને કહ્યું-શાળિ નાક્ષેત્રનું રક્ષણ કરવા આવનાર અમારા પૂર્વેના રાજાઓએ હસ્તિ વિગેરેનું બળીદ ન માપી તને સંતુષ્ટ કરે છે, પણ હે સિંહ ! અમારા પાસેથી એવી કાંઈ પણ આશા રાખીશ નહિ. એમ કહી તરતજ નૃસિંહ ત્રિપઠકુમાર મલ જેમ મલ્લને બેલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યા. તેને અવાજ સાંભળી સિંહ પિતાના મુખ ઉપર કાનની ટીશીયે ચઢાવી આ કેઈ વીર છે, એમ ચિંતવવા લાગ્યું. પછી તરત જ મુખ કાર્ડ ભયંકર ગર્જના કરતે ગુફા માંથી બહાર નીકળે. અને પિતાના પ્રચંડ પુંછડાને પૃથ્વી ઉપર પછાડયું. એ બલિષ્ઠ કેસરી સિંહના પુંછડાના પછાડના નાદ અને ગન થી ચતરફ પ્રાણીઓ નાશ ભાગ કરવા લાગ્યા.
તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવે વીલ બંધુ અચલકુમારને કહ્યું કેહે આય! આ સિંહની સાથે હું જ યુદ્ધ કરીશ આપ મને પરવાનગી આપે. હું પાસે છતાં આપે યુદ્ધ કરવા શ્રમ કરે એ ઘટીત નથી એમ કહી તેમને વેગળા ઉભા રાખી ત્રિપુકુમાર એકલા સિંહની સામા જતાં વિચાર કરવા લાગ્યા કે હું ક્ષત્રિય છું! ક્ષત્રિયધર્મની નીતિ અને રીતિ પ્રમાણે મારે રથમાં બેસી સિંહ સામા યુદ્ધ કરવા જવું ઘટીત નથી. આ સિંહ ચાલતે છે, અને હું રથ ઉપર બેઠે છું; તે દિલની સાથે રથઉપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રિયધર્મને નથી. “એમ વિચારી તેમણે રથને છોડી દીધું. વળી તે વીરપુરૂષે વિચાર કર્યો કે, “આ સિંહ શસ્ત્ર રહિત છે, અને હું શસ્ત્રવાળે છું, તે શરહિતની સાથે શસ સહિત યુદ્ધ કરવું એ પણ ઉચિત નથી. એમ વિચારી શસ્ત્ર પણ છે દીધાં. પછી મહાનું બલિષ્ઠ વિપૃષ્ઠકુમારે તે કેસરીસિંહને ઉદ્દેશીને કહ્યું કે, હે સિંહા અહિં આવ ! તારા યુદ્ધ કરવાના કંડુને મટાડું, એમ કહી તેને બોલાવ્યો. આ રીતનું વિપૃષ્ઠકુમારનું વર્તન જેઠ સિંહ વિચાર કરવા લાગ્યું કે અહા! આ બાલકનું કેવું સાહસ છે. તે સૈન્ય વિના આવ્યું છે, અને સ્થ ઉપરથી
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Yo
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪
ઉતરી, શસ્ત્રાના ત્યાગ કરી મને ઉંચે સ્વરે એલાવે છે. પણ દેડકા જેમ ઉંચા ઠેકડા મારીને ઉલટા સપની પાસે આવે તેમ આ ક્રુતિ મારી પાસે આવે છે.તા હુ તેને તેની ધૃષ્ટત નું મૂળ ચખાડું, એ પ્રમાણે વિચારી પાતનુ' પૂછડું' 'ચું કરી ઉછળીને તેણે એવી તે ફાળ મારી કે આકાશમાંથી કાઇ કેશરીસિહુ કુદી પડતે હાયની શુ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી ફાળ મારીને સિંહ જેવા ત્રિકુમાર ઉપર પડવા જાય છે તેવામાં તે બલવાન કુમારે પેાતાની કળાચાતુંથી જેમ સાજીસાથી સપને પકડે તેમ પોતાના એ હાથથી તેના બે હાર્ડ જુદા જુદા પકડ્યા. પછી હાઠથી આકર્ષી એક વસ્ત્રના બે કડકા કરે તેમ ચડચડાટ શબ્દ સાથે તેને ચીરી નાખ્યા. તે વખતે વેગળે ઉભેલા પ્રેક્ષકાએ ધન્યવાદ સાથે જય જય શબ્દ કર્યા, આકાશમાં વિદ્યાધરા, દેવતાઓ, અને અસુરાએ કૌતુકથી એકઠા થઇ કુમારની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
એ સિ'હુના શરીરના ક્ષણવારમાં બે ભાગ કરી પૃથ્વી ઉપર નાખી દીધા પણુ તુરત તેનામાંથી ચૈતન્ય ગથ્થું ન હાવાથી ક્રોધવડે તે ભાગે તરફડવા લાગ્યા.તે ચિતવતા હતા કે, “અહા! કવચધારી અને શસ્ત્રધારી એવા સેકડો ગમે સુભટાથી વીંટાચેલા એવા અનેક રાજાઓ પણ વજીની જેમ ઉપરથી પડતાં મને સહન કરી શકયા નહિ, અને આ મહાકેમળ હાથવાળા અને શા વિનાના બાળકે મને ફાડી નાખ્યા, એના માટે ખેદ થાય છે. આવી ચિંતાથી તરતા એ સિંહના અભિપ્રાય જાણીને ત્રિપૃષ્ઠવાસુદેવના સારથીએ તેને કહ્યુ કે “ દ્વીલા માત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેકડો ગમે અનત સૈન્યથી પણ પરાભવને નહિ પામનારા એવા હું સિંહુ ! અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે ? આ તને મારનાર સુભટેમાં શ્રેષ્ઠ એવા ત્રિકુમાર સર્વ વાસુદેવે માં પ્રથમ વાસુદેવ છે, તે વયથી ખાળક છે પણ તેજ
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ અવ. ]
સ્વયં પ્રભા-લગ્ન.
૪૧
પરાક્રમથી તે ખાલક નથી જેમ સર્વ પશુએમાં તુ સિંહ છેવનરાજ છે તેમ સનામાં તે સિ'હુ છે, થી તેમની સાથેના સંગ્રામમાં હણાવાથી તને લજ્જા આવે તેમ નથી, ઉલટી શ્લાધા થાય તેમ છે. ” આવા પ્રકારના સારથીના વચનરૂપઅમૃતની વૃષ્ટિથી શાંત થઈ કેશરી સિ'હું મૃત્યુ પામ્યા, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થયે .
પ્રતિવાસુદેવ અન્ધશ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરાને ત્રિપૃષ્ઠે તે સિદ્ધુનું ચમ આપી કહ્યું કે “ આ પશુથી પણ ચિકત થએલા તમારા સ્વામીને તેને વધુ સુચવનાર આ ×િ'હુતુ' ચમ આપો, અને સ્વાદિષ્ટ ભેાજનમાં લંપટ એવા તુ હુવે નિશ્ચિત થઇ શાલિનું ભેજન કરજે. આવા વાસુદેવના સ ંદેશા કહેવાનું કબુલ કરી તે વિદ્યાધરાના કુમારા પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના તરફ રવાને થયા.
ત્રિપૃષ્ઠકુમાર તથા અચળ બન્ને અંધુએ તે સ્થળથી પરિવાર સહિત પાછા પેાતાના નગરમાં આવ્યા, અને પિતાને મળી પ્રણામ કર્યાં. ખળભદ્ર અચલકુમારે ત્યાં બનેલા સવૃત્તાંત કહ્યા તે સાંભળી રાજા ઘણા ખુશી થયે.
અવગ્રીવના તાખાના વિદ્યાધરાએ પશુ આ સવવૃત્તાંત તેને નિવેદન કરી ત્રિપૃષ્ઠકુમારે કહેલે સ ંદેશા કહી સંભળાવ્યેા. જે તેને વજ્રપાત જેવા લાગ્યા.
સ્વયં પ્રભાની સાથે પાણિગ્રહણ,
ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં મુખ્ય બનાવ ત્રિખંડ પૃથ્વીનું રાજ્ય પ્રતિવાસુદેવ હયગ્રીવે મેલવેલુ' હતુ, તેની સાથે યુદ્ધ કરી તે રાજ્ય જીતી વાસુદેવ પઢવી ધારણ કરવાને છે તે યુદ્ધના નિમિત્ત કારણરૂપ પટરાણી સ્વય’પ્રભાના પાણિગ્રહણને બનાવ હાવાથી તે સંબંધી સહજ ઇસારા રૂપ ઇતિહાસ આપવે ઉચિત લાગે છે,
6
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ શ્રેણીમાં રથનુપુરચકવાલ નામે નગરને વિદ્યાધરને રાજા જાજવલનજી નામને હતું. તેને સ્વયંપ્રભા નામની મહારૂપવતી અને ગુણવતી કન્યા હતી અનુકમે તે વન વયને પામી તેના સર્વઅંગને સૌભાગ્ય ભંડાર એ ઉત્તમ હતું કે, દેવતા, અસુર અને વિધાધરની સ્ત્રીઓમાં તેની બરાબરી કરી શકે એવી કોઈ સ્ત્રી ન હતી. સ્વયંપ્રભાને તેની ઉત્તમ કેલવણથી સર્વવિદ્યા, સુનીતિ અને કલાનું શિક્ષણ આપશે ઉપરાંત ધાર્મિકવિષયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.
એક વખતે અભિનંદન અને જગન્નદન નામે બે ચારણમુનિ આકાશમાર્ગે વિહાર કરતા તે નગર નજીક પરિસરે ઉતર્યા. રાજકન્યા સ્વયંપ્ર• ને તેની ખબર થવાથી ત્રાદ્ધિસમેત તે બને મુનિને વંદન કરવા આવી વિધિ પૂર્વક વંદન કરી બેઠા પછી, તે મહાત્માઓએ તેને લાયકની ધર્મદેશના આપી. પવિત્ર દેશના સાંભળી તેણીએ સમકિતપ્રાપ્ત કર્યું, અને શ્રાવકધર્મ પણ સારી રીતે સાંભ. મુનિએ ત્યાંથી વિહાર કરી ગયા. ઉત્તમ છે ધર્મનું સ્વરૂપ જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી. યંપ્રભા ઉત્તરોતર ધર્મ કરણ અધિક કરવા લાગી. એકદા પર્વણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ધારણ કર્યું. બીજે દિવસે પૌષધ પાળી પારણું કરતા પહેલાં ભગવંત જીનેશ્વરની પૂજા કરી, અને સ્નાત્ર જળ લેઈ રાજગૃહમાં આવી તે સ્નાત્રજળ પિતાને અર્પણ કર્યું. હર્ષથી પુષ્ટ થયેલા વિધાધરરાજે સ્નાત્રજળને મસ્તક ઉપર ધારણ કર્યું, તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયં પ્રભાને જોઈને વિધાધરના રાજા જ્વલન જટી કરજ માં મગ્ન થયેલા પુરૂષની માફક તેના ચેગ્ય પતિની ચિંતામાં નિમગ્ન થયે પછી પિતાના મંત્રિએને બોલાવી તે રાજપુત્રીના લાયક પતિની માહિતી પૂછી તે કાળમાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ વિદ્યાધરોને ઇન્દ્ર છે તેથી તેને કન્યા આપવી એ એક સુકૃત મંત્રિએ અભિપ્રાય આપે, ત્યારે બીજા મંત્રિએ જણાવ્યું કે તે રાજાનું યૌવનવય તે વ્યતીત
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ]
સ્વયંપ્રભાનું લગ્ન. થએલું છે, તેથી રાજપુત્રીને એગ્ય તે વર નથી ! એમ જણાવી બીજા વિધાધર રાજાના પુત્રનું નામ આપ્યું. એમ જુદા જુદા મંત્રિ
એ પિતાના અભિપ્રાય જણાવ્યા પછી એક મંત્રિએ સ્વયંવર કરવા પિતાને મત જણાવ્યો. એ પ્રમાણે સર્વમંત્રીઓને મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા પછી સંભિન્ન નામના નિમિત્ત શાસ્ત્રના ઉત્તમ જાણકાર નિમિત્તજ્ઞને બોલાવી એ બાબતમાં તેને અભિપ્રાય પૂછયે. નૈમિત્તિકે કહ્યું કે “ પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભગવંત રાષભદેવે ભરત ચક્રીએ પુછવાથી તેને જણાવ્યું હતું કે આ અવસપિણિકાલમાં મારા જેવા બીજા ત્રેવીસ તીં કરે, તારા જેવા બીજા અગીયાર ચક્રવતિઓ, નવ બલદે, અર્ધભરતક્ષેત્રના સ્વામી નવ વાસુદેવે અને પ્રતિપક્ષી અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ પ્રતિવાસુદેવે ઉત્પન્ન થશે. તેથી હે રાજા! તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ છે. તે અવશ્રીવ પ્રતિવાસુદેવને હણને વિદ્યાધરને નગર સહિત ત્રિખંડ ભરત ક્ષેત્રની ભૂમિને ભગવશે, અને સર્વવિદ્યાધરનું ઐશ્વર્ય તમને આપશે, તેથી આ કન્યા ત્રિપૃષ્ઠને આપ; કારણ કે તેના જેવો બીજો કોઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતું નથી. આ પ્રમાણે તેનાં વચને સાંભળી બહુ હર્ષ પામ્ય અને યથાયોગ્ય સત્કાર કરી તેને વિદાય કર્યો. તેના કહેવા મુજબ ત્રિપૃષ્ઠ વાસુદેવને પિતાની રાજકન્યા આપવાને નિશ્ચય કર્યો. પિતાના નિશ્ચય મુજબ મરિચિ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે મેકલી પિતાની ઇચ્છા જણાવી, અને તેને સ્વીકાર થયે.
વિદ્યાધરરાજા પ્રતિવાસુદેવ અવગ્રીવની શંકાથી તે કન્યાનું પાણિગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિરાજાના નગરે આવ્યા પોતાની રાજ્યરિદ્ધિના પ્રમાણમાં પિતાના તાબાને વિદ્યાધરો,સામત અને બીજા સામાન્ય બળ વાહને લઈને આવેલ હવાથી નગરની બહાર પડાવ નાખે. પ્રજાપતિ રાજાએ તેને
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રો મહાવીરસ્વામિ રિત્ર.
[ પ્રકરણ ૪
સારી રીતે રાજ્યને છાજતા આદરસત્કાર કર્યાં. અને નગરમાં લાવી તે વિદ્યાધરરાજાને નિવાસભૂમિ અપ ણ કરી. વિદ્યાધરાએ પણ પેાતાની વિદ્યાના પ્રતાપથી નજીકમાં સુંદર નગરની રચના કરી તેમાં દેવતાઇ મદિરા બનાવી તેને આકર્ષક બનાવ્યુ.
અને રાજાએ અરસ્પરસ કિમતી ભેટ મેકલી સ્નેહ સ''ધની પુષ્ટિ કરી. તે પછી અને રાજાએનિ રાજ્ય ઋદ્ધિને છાજતા આડંબરપૂર્વક શુભદિવસે શુભમુહતે વિધિપૂર્વક લગ્ન ક્રિયા સહિત સ્વયં પ્રભાનુ ત્રિપૃષ્ઠકુમારે પાણિગ્રહણ કર્યું..
આ વૃત્તાંત પ્રતિવાસુદેવ અવગ્રીવના જાણવામાં આવ્યાથી ત્રિપૃષ્ઠકુમાર ઉપર તેને અતિશય ક્રોધ ચઢયા. ચંડવેગ દૂતના અપમાન તથા કેશરીસિ'હના કરેલા નાશથી ત્રિપૃષ્ટઉપર તેને દ્વેષ ઉત્પન્ન થયેા હતે. અને એ ત્રિપૃકુમારના નાશકરવાના કારગુની શેાષ કરતા હતા. તેમાં સ્વય’પ્રભાની સાથેના પાણિગ્રહણથી તેને પેાતાના અલપરાક્રમના લીધે મ થયે કે “ ગલન ટી વિધાધર મદ્ગારા તાબાના રાજા છતાં તેણે પાતાની કન્ય મને નહિ આપતાં ત્રિપૃષ્ઠને કેમ આપી ? માટે ચ્હારેજ તે કન્યા પ્રાપ્ત કરવી એમ મનમાં નક્કી કરી પેાતાના દૂત મારફત વાનજી પાસે તેની માગણી કરી, તે કૃત વનજટી રાજા પાતનપુર નગરે હાવાથી ત્યાં આવ્યે. અને વનજટી રાજાને પ્રથમ મળી આ પ્રમાણે કહ્યું- મહારાજા અન્યગ્રીવ તમારા સ્વામી છે, તેથી આપની વય પ્રભા કન્યા તેમનેજ આપવી જોઇએ. કારણુ નેત્રે તે મસ્તકે શેાલે. વળી આજ સુધી આરાધેલા તે મહારાજને આપની પુત્રી નહિ આપી કેપ પમાડવા એ વાસ્તવિક નથી. ” ઋત્યાદ્રિ તેના યુક્તિયુક્ત વચન સાંભળી જવલનજટી રાજાએ તે દ્ભુતને જણાવ્યુ કે- જે કન્યાની આપ માગણી કરી છે. તે કન્યા તે મે ત્રિપુકુમારને આપી વિધિપૂર્વક કન્યાદાન પણુ થઈ ગયું છે. કન્યાદાન એકજ વાર થઇ શકે. વળી બીજી પણ
(6
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] અશ્વગ્રીવના દૂતનો તિરસ્કાર. વસ્તુ કોઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપનારને હક રહેતું નથી. તે આ કુલવાન કન્યાના સબંધમાં તે શેનું જ સંભવે?” આ પ્રમાણેને ઉત્તર સાંભળી તે દૂત ત્રિપૃષ્ઠકુમાર પાસે આવ્યું. દૂતે કુમારને કહ્યું કે–જગતને જય કરનાર, આ પૃથ્વીના ઈંદ્ર અશ્વગ્રીવ મહારાજાએ મારી સાથે તમને કહેવરાવ્યું છે કે મારે ગ્ય એવી સ્વયંપ્રભા કન્યાને તમે હણ કરેલી છે. હું તમારા રાજ્યને સ્વામી છું. અને મેં તમારું ઘણું કાળથી રક્ષણ કરેલું છે. માટે એ કન્યારત્નને છોડી દો. સેવ કે એ સ્વામીની આજ્ઞા પ્રમાણ કરવી એજ નીતિધર્મ છે
હતનાં આવાં મર્યાદારહિત વચન સાંભળી ત્રિપૃષ્ઠકુમારનાં નેત્ર લાલચળ થઈ ગયાં, ભ્રકુટી વક્ર થઈ ગઈ. અશ્વગ્રીવ રાજાના ઉપર પ્રથમથી જ તેના મનમાં રોષ ચાલ્યું આવતું હતું, અને કેઈપણ રીતે તેની આજ્ઞાને સહન કરતે નહિ. તે પછી આ નિર્લજ બાબતમાં તેને તેના ઉપર ક્રોધ આવે તેમાં નવાઈ નથી. કુમારે દૂતને જવાબ આપે કે હે દૂત ! તારે સ્વામી શું જગતમાં આ ન્યાય પ્રવર્તાવે છે કે? રાજાઓમાં અગ્રેસર ગણાવાને દાવ રાખનાર તારા સ્વામીની અહા ! કેવી કુલીનતા છે ! આ ઉપરથી મને તે એમ લાગે છે કે, તેને પિતાની સત્તાના લીધે અનેક કુલવાન સ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે ? કેમકે યુવાન બિલાડાની પાસે દૂધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તેને સ્વામિત્વને હક છે એમ હું તે માનતેજ નથી; પણ બીજે ઠેકાણે તેને સ્વામિત્વને હક હશે તે પણ આવી વર્તણુંક્શી ગુમાવી દેશે. જે તે પોતે જીવવાથી તૃપ્ત થયે હેય તે સ્વયં પ્રભાને લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે. હે દૂત! હવે તું અહીંથી શીધ્ર ચાલ્યા જા ! કેમકે દૂતપણાને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તારા રાજા હયગ્રીવને હણવાને અમારી ઈચ્છા છે.
કુમારના ભયંકર ચહેરા અને આવેશ યુક્ત અપમાનકારક
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ઉત્તરથી દૂત જેમ ચાબુક મારવાથી અ ઉતાવળી ગતિ કરે છે ! તેમ તે નગર છેડી ઉતાવલે પોતાના રાજાની પાસે આવી સાધંત હકીકત નિવેદન કરી.
દૂતે કહેલા સર્વવૃત્તાંતથી હયગ્રીવનાં નેત્ર રાતાં થઈ ગયાં, દાઢે અને કેશ રવા લાગ્યા, દાંત વડે તે હોઠ કરડવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું, અને ભયંકર ભ્રકુટીથી તેનું લલાટ વિકાળ જણાવવા લાગ્યું એવું ઉગ્ર રૂપ ધારણ કરી કેપ સહિત પિતાના તાબાના વિદ્યાધરોના અધિપતિઓને આજ્ઞા કરી કે પવન જેમ મેઘને, સિંહ જેમ હરિણને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઈને જવલાટી અને પ્રજાપતિ તથા તેના પુત્રને પરાજય કરે.
જેમના હાથમાં રણસંગ્રામ કરવાની ચળવળ થયા કરતી હતી એવા વિદ્યારે રાજાની આજ્ઞાથી ખુશી થયા અને એકદમ સૈન્ય સહિત પતનપુર નગરે આવ્યા.
પ્રજાપતિ રાજાને તેમના આવ્યાને વૃત્તાંત સાંભળી સંભ્રમ થયે. જવલન જટીએ તેને કહ્યું અલ્પગ્રીવરાજાની આજ્ઞાથી તેના સુભ આવે છે તે ભલે આવે તેમના સામે હુંજ જઈશ, મ્હારી પહેલાં તમારે કે ત્રિપષ્ઠકુમાર કે અચલ કુમારે યુદ્ધ કરવાની જરૂર નથી આ પ્રમાણે કહી ઉત્સુકતાપૂર્વક પિતાના પરિકર સાથે તે તેમની સામા યુદ્ધ કરવા ગયા અને પિતાની વિદ્યાના બળે અશ્વગ્રીવ રાજાના તરફથી આવેલા વિદ્યાધરને હરાવી તેમને કહ્યું કે–અરે વિદ્યાધરે ! ચાલ્યા જાએ, અનાથ અને ગરીબ એવા તમને કઈ મારશે નહિ, તમે તમારા સ્વામીને રથાવર્તપર્વતપર મેકલે, અમે પણ ત્યાં આવી પહોંચીશું.
આ પ્રમાણે બનેલા બનાવથી ત્રિપૃષ્ઠ, અચલ. અને જવલનજટિ સહિત પ્રજાપતિ રાજાને સંગ્રામમાં સંહાર કરવાની પ્રતિ
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫-૮ ભવ. ]
યુદ્ધની તૈયારી.
૪૭
વાસુદેવ અન્ધશ્રીવે પ્રતિજ્ઞા કરી. પેાતાના તાખાના સૈન્યને રણસંગ્રામ માટે તૈયારી કરવાની આજ્ઞા કરી.
આવી રીતની રાજાની આજ્ઞાથી બુદ્ધિમાન્ મુખ્યપ્રધાન ચકિત થઇ ગયા, તેણે વિનયપૂર્વક રાજાને વિનતિ કરી ફૅઆપ મહારાન્તએ લીલા માત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને પૂર્વ જીતી લીધેલું છે, તે આપની કીતિ તથા લક્ષ્મીની વૃદ્ધિને માટે થયેલુ છે. તેમજ સર્વપરાક્રમિઓમાં આપ અગ્રેસર થયા છે, તે આ એક માત્ર સામત રાજાના વિજય કરવા માટે તમે પોતે તૈયાર થયા છે તેા હવે તેથી તમે વિશેષ શી કીર્તિ અને લક્ષ્મી મેળવશે ? પરાક્રમી પુરૂષોના હીન પુરૂષોના વિજયથી કાંઈ પણ ઉત્કર્ષ થતા નથી, પણ કદી જો દૈવયેાગે હીન પુરૂષને વિજય થયા તે પૂર્વે ઉપાજેલા સ યશે એકી સાથે ચાલ્યા જાય છે. કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી નિમિત્તિયાએ કહેલી બન્ને ખાખતા. સત્ય થએલી હોવાથી મને તા મેરી શકા થાય છે, માટે આ વખતે તેની ઉપેક્ષા કરવી એ મને તે ઉચિત લાગે છે, હું પૃથ્વીપતિ ! જો કદી આમ બેસી રહેવાનું આપ પસંદ કરતા ન હો તે આપના સૈન્યને જવાની આજ્ઞા આપે; પણ આપે જાતે જવુ' એ મને આ વખતે લગાર પણ ઉચિત લાગતું નથી.
રાજાએ અભિમાનના આવેશથી માત્રિની આવી સત્ય અને હિતકારી વિન ંતિને અનાદર કર્યાં. ગવ રૂપી મદીરાના કેળા પુરૂષાને ચે1ના કયાંથી હેાય વાર્ ?
પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ સેવકોએ પ્રસ્થાનની દુંદુભિ વગડાવી. સર્વ સિનકા સામગ્રી સાથે આવી એકઠા થયા. સપૂર્ણ સૈન્ય સાથે રાજા રથાવત પત નજીક આવી પહોંચ્ચા. પર્વતની નીચેની ભૂમિઉપર વિદ્યાધરાના સૈન્યએ નિવાસ કર્યાં.
આ તરફ પે।તનપુરમાં વિદ્યાધરાના રાજા જ્વલનજટીએ
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૪ બલભદ્ર અચલ તથા વાસુદેવ ત્રિપષ્ઠને કહ્યું કે તમારામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કઈ પણ ટકી શકે તેમ નથી પણ પ્રેમથી હું તમને કહું છું કે વિવાથી દુર્મદ, બલવાન, તીવ્ર અનેક રાજાઓની સહાય વાળે, નિરંતર વિજય કરનારો અને ઉંચી ગ્રીવાવાળા એવા અશ્વગ્રીવ રજાથી બહુ સાવચેત રહેવાની જરૂર છે, જે કે, એક વિદ્યા સિવાય તમારા બનેમાં તેનાથી કાંઈ ન્યુન નથી, વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે તે છતાં, હું તમને પ્રાર્થના કરું છું કે, તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા શ્રમ કર, જેથી તેનું વિદ્યાવડે કરેલું માયા યુદ્ધ વ્યર્થ જાય.
જ્વલન જટીની વિનતિને સ્વીકાર કરી તેઓ બને શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલન જટી તેમને વિદ્યા શિખવી. એટલે તે મંત્રબીજના અક્ષરોને મનમાં મરણ કરતા બને ભાઈઓએ એકાગ્ર ચિત્તે સાત રાત્રી નિર્ગમન કરી. સ તમે દિવસે સર્વ વિઘ એ ધ્યાનારૂઢ થએલા તેઓ બનેને પ્રાપ્ત થઈ. વિદ્યાસિદ્ધ થવાથી તેઓ ધ્યાન મુકત થયા. પુણ્યશાળીઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત થતું નથી ?
પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ પિતાના જ્યેષ્ઠબંધુ બલભદ્ર અચલ જવલન જટી અને પ્રજાપતિ રાજા સહિત મેટ સૈિન્ય લેઈ પિતાના દેશના સીમાડા પર રથાવત પર્વત પાસે આવી પહોંચે.
બન્નેના સિન્ય વચ્ચે યુદ્ધને આરંભ થયે. અને સૈન્યના સૈનિકોના યુદ્ધમાં શસ્ત્રશસવડે યુદ્ધ કરનારા અમિત પરાક્રમી અનેક સુભટેને તે રણભૂમિમાં વિન શ થયે થેવારમાં ત્રિપૃષ્ઠ વાસુદેવની સેનાએ અશ્વગ્રીવની સેનાને પરાડ મુખ કરી.
પિતાના સૈન્યને ભંગ થતે જોઈ અગ્રીવના પક્ષના વિદ્યાધરા ઘણા કે પાયમાન થયા. અને માયાવી વિવિધ પ્રકારના બીહામણુ ભયંકર રૂપ કરી ત્રિપૃષ્ઠ વાસુદેવના સન્યને બી. રાવવા લાગ્યા. વિદ્યાધરેના તેવા ઉપદ્રવથી સૈનીકે પાછા વળ
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮ ભવ.
પ્રતિવાસુદેવના વધ.
૪
વાના વિચાર કરે છે. એ બનાવ જોઈ જવલનજટીએ આવી ત્રિપૃષ્ઠને કહ્યું આ સવ વિદ્યાધરાની કેવળ માયા છે; આમાં કાંઈ પશુ સત્ય નથી, હું તે ખરાખર જાણું છું કારણુ કે સર્પના ધસારા સજ જાણે મીજો ન જાણે. માટે આપ તૈય ર્ થા ! આપ જ્યારે થારૂઢ થશે ત્યારે પછી કયા પુરૂષનુ તેજ વૃદ્ધિ પામશે ? આ પ્રમાણે જવલનજટીએ કહ્યું, એટલે મહારથીઓમા અગ્રેસર એવા તે ત્રિપૃષ્ઠવાસુદેવ પેાતાના સૈન્યને આશ્વાસન આપી મેટ રથ ઉપર આરૂઢ થયા, અને માટી ભુજાવાળા અચલ બલભદ્ર પણ સંગ્રામના રથ ઉપર બેઠા જ્વલનજટી વિધાધર વગેરે પણ તૈયાર થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયલા દેવતાઓએ આવી ત્રિપૃષ્ઠ વાસુદેવને શાડ્ગ નામે દિબ્ય ધનુષ્ય, કૌમાદકી નામે ગદા, પાંચજન્ય નામે શ ́ખ, કૌસ્તુભ નામના મણિ, નંદક નામે ખી અને વનમાળા નામે એક માળા અર્પણુ કરી. તેમજ બલભદ્રને સવક નામે હળ, સૌન'ઇ નામે મુશળ અને ચ'દ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેના દિવ્યશસ્ત્રા મળેલાં જોઇને સવ સુભટો ઘડ્ડા હર્ષ પામ્યા, અને ઉત્સાહપૂર્વક અધિક અધિક પરાક્રમથી યુદ્ધ કરવા લાગ્યા. તે પછી ત્રિપૃષ્ઠે દિશાઓના મુખને પુરનારા પાંચજન્ય નામના શંખરત્ન ચૂકયા.
7
તે પછી બન્નેના લશ્કર્ વચ્ચે કલ્પાંતકાલના જેવું ભયકર યુદ્ધ થયું. ત્રિપૃષ્ઠવાસુદેવ અને અશ્વત્રીવ અન્નેએ પરસ્પર યુદ્ધ કર્યુ. છેવટે અવગ્રીવ રાજાએ પેાતાનુ ચક્ર પૂણ બળથી ત્રિપુષ્ટ વાસુદેવના ઉપર મૂકયું. તે ચક્રના આઘાતથી વાસુદેવને મૂર્છા આવી. મૂર્છા વળ્યા પછી તેજ ચક્ર વાસુદેવે અશ્વત્રીવના ઉપર મૂકયું, તે ચક્ર તરતજ કદલીના થડની પેઠે અશ્વીવનુ મસ્તક છેદી નાંખ્યું. કારણ કે પ્રતિવાસુદેવ પેાતાના ચક્રથીજ હણાય છે.
વાસુદેવના જય થવાથી ખેચાએ હર્ષથી ત્રિપુષ્ઠના ઉપર
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ પુપની વૃષ્ટિ કરી. અને ઉચે સ્વરે જયનાદ કર્યો. અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરોપમના આયુષે નારકી થયે.
આ સમયે આકાશમાં દેવતાઓએ ઉદ્દઘોષણા કરી કે “હે રાજાઓ ! તમે સર્વ પ્રકારે માન છે દે, અને ચિરકાલથી આદરેલા અશ્વગ્રીવને પક્ષપાત મૂકી દે, અને ભકિતથી ત્રિપૃષ્ઠ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરે. કેમકે આ ભરતક્ષેમાં વત. માન અવસર્પિણકાળમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે. એ મહાભુજ રાજા ત્રિખંડ ભરતક્ષેત્રની પૃથ્વીને ભકત થશે.” આ પ્રમાણેની અંતરિક્ષમાં થએલી દીવ્યવાણી સાંભળીને અશ્વ ગ્રીવના તાબાના સર્વે રાજાઓ આવીને વિપૃષ્ઠવાસુદેવને નમ્યા, અને અંજલી જેને આ પ્રમાણે સ્તુતિ કરી–હે નાથ ! અમેએ અજ્ઞાનપણથી અને પરતંત્રતાથી આપને જે કંઈ અપરાધ કરેલા છે તે ક્ષમા કરો. હવેથી અમે આપના સેવકેની પેઠે આપની આજ્ઞા પાળીશું.
ત્રિપૃષ્ઠ કહ્યું–અમાં તમારે કાંઈ પણ અપરાધ નથી. સ્વામીની આજ્ઞાવડે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોને ધર્મ જ છે, તમે હવે ભય છોડ દે. હવેથી તમે મારી આજ્ઞામાં રહેજે, તમે પોતપિતાના રાજ્યમાં નિર્ભયપણે જાઓ. આ પ્રમાણે આશ્વાસન આપી જાણે બીજે ઈદ્ર હોય તે ત્રિપૂછવાસુદેવ પિતાના સર્વ પરિવારને લઈને પિતનપુર આવ્યા. અને તે પછી ચક્ર વગેરે સાત રતને સહિત જેણબંધુ બલભદ્ર અચલને સાથે લઈ દિગ્વજય કરવા નીકળ્યા. - પૂર્વમાં મગધપતિ, દક્ષિણમાં વરદામદેવ અને પશ્ચિમ બં. ડના અધિપતિ પ્રભાશદેવને આજ્ઞા મનાવી વૈતાઢય પર્વતની બને . શ્રેણના વિદ્યારે તેમણે વિજય કર્યો પછી તે બન્ને એનું રાજ્ય જવલન ટીને અર્પણ કર્યું.
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. 3
વાસુદેવપણાના અભિષેક
૫૧
એવી રીતે દક્ષિણ ભરતાËને સાધી ત્રિપૃષ્ઠ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત્ત થઇ પેાતાના નગર તરફ જવાને પાછા વળ્યા. કારણ ચક્રવર્તીની સમૃદ્ધિથી અધ અને ભુજબળમાં પણ અદ્ધ અળ વાસુદેવનામાં ડાય છે. ચક્રવતીની સમૃદ્ધિ છ ખ'ડની હોય છે, અને વાસુદેવના બળ કરતાં બમણુ` બળ તેમનામાં હોય છે.
દ્વિગવિજય કરી પાછા પાતનપુર જતાં મગધ દેશમાં આવ્યા. તે પ્રદેશમાં કાટી પુરૂષાથી ઉપાડી સકાય એવી એક મહા શિલા (કૈટી શિલા) દીઠી. એ શિલાને પેાતાની વામ ભુજાવડે ઊપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી, અને પાછી ચેાગ્ય સ્થાનકે મુકી તેમના આવા ભુજાબલને જોઇને તેમની સાથેના રાજાએ આશ્ચયચક્તિ થઇ વાસુદેવની પ્રસંશા અને સ્તુતિ કરવા લાગ્યા. દક્ષિણ ભરતાને સાધી સ્વદેશ પધારતા હાવાથી પાતનપુરને પ્રજાપતિ રાજાએ તથા પ્રજાજને એ એવી રીતે તે શણુગાયું કે જાણે દેવતાઇ નગરીના ભાસ થતા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવે પેાતે મેળવેલી સ્મૃદ્ધિમાંથી પેાતાની સાથે આણેલ સમૃદ્ધિ સહિત મહાન આડ‘બર પૂર્વક ગજેંદ્ર ઉપર આરૂઢ થઈ નગરમાં પ્રવેશ કર્યો નગરજનેાએ પ્રવેશ મહોત્સવ ઘણા હથી કર્યો.
પછી રાાએ દેવતાઓ અને વિદ્યાધરાએ મળી પ્રથમ વાશુદેવ ત્રિપૃષ્ઠ ને અદ્વચક્રીપણાના અભિષેક કર્યો.
ઉપર આપણે જોઈ ગયા છીએ કે આ ત્રિપૃષ્ઠ વાસુદેવ અગીયારમા તીર્થંકર ભગવંત શ્રેયાંસ પ્રભુના વખતમાં થએલ છે. ત્રિપૃષ્ઠ ને વાસુદેવપણાને અભિષેક થયા પછી તે રાજ્ય ઋદ્ધિને ભાગવે છે શ્રી શ્રેયાંશ પ્રભુએ દીક્ષા લીધા પછી છદ્મસ્થપણે વિહાર કરતા જે શહસ્રામ્રવનમાં પેાતે દીક્ષા લીધી હતી ત્યાં પધાર્યાં. ત્યાં અશેક વૃક્ષની નીચે કાયાત્સગે રહેલા પ્રભુ શુકલધ્યાનારૂઢ થયા. શુકલ ધ્યાનના બીજા પાયાના અંતમા જેમ તાપમાં મીણુ ગળી જાય તેમ પ્રભુના જ્ઞાના વરણી, દશ ના વરણી, મેહની અને અતરાય
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ એ ચાર ઘાતિક વિનાશ પામ્યા. મહાવદી અમાસના દિવસે ચંદ્રગે શ્રવણ નક્ષત્રમાં છઠ્ઠા તપમાં વર્તતા પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું જાણી દેવતાઓએ આવી સમાવેશરણની રચના કરી. તેમાં બેસી પ્રભુએ દેશના આપી. તેથી પ્રતિબંધ પામી કેટલાક સર્વવિરતિ પણું અંગીકાર કર્યું અને કેટલાએક દેશવિરતિ થયા. પ્રભુને ગાશુભ વગેરે છેતેર ગણધર થયા.
શ્રેયાંશ પ્રભુ વિહાર કરતા કરતા પિતનપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવતાઓએ સામે શરણની રચના કરી. પ્રભુએ સામે શરણમાં પૂર્વના દ્વારથી પ્રવેશ કર્યો. ચૈત્ય વૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા કરી, અને “નમસ્તીથય” એમ કહી પૂર્વાભિમુખ સિંહાસનને પ્રભુએ અલંકૃત કર્યું.
રાજપુરૂએ ત્રિપૃષ્ઠવાસુદેવને ભગવંત શ્રેયાંશ પ્રભુઉદ્યાનમાં સમસયની વધામણી આપી. તે સાંભળી તુરતજ સિંહાસન પરથી ઉઠી પાદુકા તજી દેઈ પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિંહાસન પર બેસી પ્રભુના આગમનની વધામણી આપનારને સાડાબાર કેટી સોનૈયા બક્ષીસ આપ્યા. પછી ત્રિપૃષ્ઠવાસુદેવ માટી સમૃદ્ધિ યુકત, બલ મદ્ર સહિત પ્રભુને વંદન કરવા સામેસરણામાં આવ્યા. વિધિપૂર્વક પ્રભુને વંદન કરી પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુએ પચે પ્રમાણે દેશના આપી.
આ અપાર સંસાર સ્વયભૂ રમણ સમુદ્રના જેવું છે, તેમાં પ્રાણુ કમંરૂપી ઉમિઓથી ઉર્ધા અને તિછલકમાં ભમ્યા કરે છે. પવનથી જેમ પ્રસ્વેદ બિંદુ અને ઔષધથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરા વડે આઠ કમીનાં દળીયાં આત્મ પ્રદેશમાંથી ઝરી જાય છે. સંસારના બીજોથી ભરેલાં એવાં કર્મોની નિર્જરણા કરવાથી તેનું નામ નિર્જરા કહેવાય છે. તેના સકામ અને અકામ એવા બે ભેદ છે સમ્યકત્વાદિ ઉતરોત્તર ગુણવાનને
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] શ્રી શ્રેયાંસ પ્રભુની દેશના. સકામ નિર્જરા થાય છે, સમકિત સિવાયનાને અકામ નિર્જર થાય છે. કર્મોની પરિપકવતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણ દેજવાળું હોય પણ પ્રદિત અગ્નિવડે શુદ્ધ થાય છે. તેમ તપ રૂપ અગ્નિવડે સદોષ જીવ પણ શદ્ધ થાય છે. તે તપ બાહા અને અત્યંતર એમ બે પ્રકાર છે. અનશન, ઉનાદ, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાય કલેશ અને સંલી. નતા એ છ ભેદ બાહ્ય તપના છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન, અને કાર્યોત્સર્ગ એ છ ભેદ અત્યંતર તપના છે આ બાહ્ય અને અત્યંતર તપના સેવનથી નિયમધારી પુરૂષ પિતાના દુર્જર એવાં કર્મોને પણ જરાવી દે છે.
સંવર તત્વનાં સેવનથી આશ્રવને રાધ થઇ નવીન કર્મો જીવને લાગતાં નથી. જેમ કે પૂર્ણ જળથી ભરેલા સરોવરને ચારે બાજુથી તેમાં પાણી આવવાનાં દ્વાર બંધ કરવાથી તેમાં નવીન જળ પ્રવેશ કરી શકતું નથી તેમ સંવર તત્વના જે ભેદે બતાવેલા છે તે રીતે તેનું સેવન કરવાથી નવીન કમ આવતાં બંધ થાય છે.
એ પૂર્ણ જળથી ભરેલું સરેવર સૂર્યના પ્રચંડ તાપથી સૂકાઈ જાય છે, તેમ પ્રાણીઓનાં પૂર્વે બાધેલ કર્મો પણ તપસ્યાના તાપથી તપી ક્ષય પામી જાય છે. નિર્જરાના બે ભેદમાં બાહા તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે ધ્યાન કરનારા યાગીને ચિરકાલથી ઉપાર્જન કરેલાં અને ઘણું પ્રબળ કર્મ પણ તત્કાલ જર્જરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ પામેલો શારીરિક દેષલંઘન કરવાથી સેષાઈ જાય છે, તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ પણ ક્ષય જાય છે, અથવા મેઘનો સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ તેમ વિખરાઈ જાય છે, તેમ તપસ્યાથી કર્મને સમુહ વિનાશ પામે છે.
જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થ પણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મેક્ષને ઉત્પન્ન કરે છે. બન્ને પ્રકારની
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૪ તપસ્યાથી થતી નિરવડે કમેને જ રાવનારો શુદ્ધ બુદ્ધિવાળે પુરૂષ સર્વ કર્મોથી મૂકાઈ મોક્ષ પામે છે.
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળી ઘણા લેકેએ દીક્ષા ગ્રહણ કરી; બળભદ્ર અને વાસુદેવે સમક્તિ પ્રાપ્ત કર્યું પ્રથમ પરથી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવના પુરૂષોએ આઠ શેરના પ્રમાણ વાળા ચાર પ્રસ્થ બળી લાવ્યા, તે બળી પ્રભુની પાસે ઉડાડ. તેમાંથી અર્ધભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લીધે, બાકીના અર્ધમાંથી અર્ધરાજાએ એ લીધે; બાકીનો ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય ભાગમાં રહેલા દેવછદમાં જઈ બેઠા એટલે મુખ્ય શુભ ગણુધરે પ્રભુના પાદપીઠ ઉપર બેસીને ધર્મ દેશના આપી જ્યારે બીજી પરષી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મ દેશના સમાપ્ત કરી, એટલે ઈદ્રાદિ દેવ અને વાસુદેવ તથા બળરામ વગેરે પિત પિતાને સ્થાને ગયા પ્રભુ પણ તે સ્થાનથી બીજે સ્થાને વિહાર કરી ગયા.
ત્રિપૃષ્ઠ વાસુદેવને બત્રીસ હજાર અંતઃપુરની સ્ત્રીઓ હતી તેમાં મુખ્ય સ્વયંપ્રભા પટરાણી હતી. તે નિત્ય વિષયમાં આશક્ત રાજ્ય મુછમાં પરાયણ, અને ભુજનાગર્વથી જગતને તૃણ સમાન ગણતો. તે જીવ હિંસામાં નિઃશંક, મહારંભ પરિગ્રહવાળે અને કુર અધ્યવસાયવાલે હતો. તેથી પ્રાપ્ત કરેલું સમકિત વમી નાખ્યું હતું. તેને સ્વયં પ્રભા રાણીથી શ્રી જય અને વિજય એ નામના બે પુત્રો થયા હતા.
ત્રિપૃષ્ઠને રાજ્ય વૈભવ, અને તેમાં તેની આશકિતના લીધે પંચેદ્રિના વિષયેને તૃપ કરવાના સાધને તેની પાસે આવે તેને તે યથેચ્છ ઉપયોગ કરતે. તેની કીર્તિ સાંભળી કિનારાને પણ પરાજય કરે એવા ગવૈયાએ તેની પાસે આવ્યા. તેઓએ પિતાની ગાયન કળાથી ત્રિપૃષ્ઠનું હૃદય હરી લીધું. તેઓના ગાયનથી ખુશી થઈને પોતાની પાસે રાખ્યા.
એક વખત રાત્રિએ શિયામાં સુતેલા ત્રિપૃષ્ઠવાસુદેવની પાસે
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ]. શયાપાલકને શિક્ષા.
૫૫ તેઓ તાર સવારે ગાયન કરવા લાગ્યા. વાસુદેવે પિતાના શિયાપાલકને આજ્ઞા કરી કે-જ્યારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંધ કરીને રજા આપવી.
ડીવારે વાસુદેવને નિદ્રા આવી પણ શય્યાપાલે સંગીત સાંભળવાના લોભથી તે ગવૈયાઓને રજા આપી નહિં અને ગાય નની લહેજત માં જ રાત્રિને ચે પહેર થઈ ગયે વાસુદેવ જાગૃત થયા. તે વખતે ગીતના સ્વર મના સાંભળવામાં આવ્યા શધ્યાપાલને પૂછયું કે મારી આજ્ઞા પ્રમાણે આ ગવૈયાઓને કેમ રજા આપવામાં આવી નથી ?
શય્યાપાલકે બે હાથ જોધ દીનતાથી સત્ય હકિકત નિવેદન કરી જણાવ્યું કે–હે પ્રભુ! તેઓના ગાયનથી મેહિત થઈ ગયે. અને આપની આજ્ઞા વિસ્મરણ થઈ તેથી રજા આપી નહિ.
આ જવાબથી વાસુદેવને કેપ ઉત્પન્ન થયે પણ તે વખતે જણાવ્યું નહિ, પણ ગેપવી રાખે. સવારે રાજ સભામાં રાત્રિના શય્યાપાલકને બનાવ તેમને યાદ આવ્યું. અને ગોપવી રાખેલે કેપ પ્રગટ થયે. શવ્યાપાલને બોલાવી પોતાના બીજા સેવકના સ્વાધીન કરી આજ્ઞા કરી કે “ આ ગાયનની પ્રીતિવાળા પુરૂષના કાનમાં તપેલું સીસું અને તાંબુ રેડે, કારણ કે એ કાનને દેષ છે.” તેઓ એ વાસુદેવની આજ્ઞાને અમલ કર્યો, કેમકે ઉગ્ર શાસનવાળા રાજાની આજ્ઞા દુધ છે. તે વેદનાથી શય્યાપાલ તરતજ મરણ પામ્યું. અને વાસુદેવે મહામાઠા વિપાકવાળું અશાતા વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું.
પચીશ હજાર વર્ષ કુમારાવસ્થામાં, માંડલિકપણામાં પચીશ હજાર વર્ષ, દિગ્વિજયમાં એક હજાર વર્ષ, અને ત્રાશી લાખને ઓગણું પચાસ હજાર વર્ષ ત્રિખેડનું રાજ્ય ભોગવવામાં એમ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી પ્રાંતે નારકીનું આયુષ્ય બાંધી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી સાતમી નરકે અપ્રતિષ્ઠાન
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૪ નામના નરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આઊખે ઉત્પન્ન થયા. એ તેમને ઓગણીસમે ભય છે.
પિતાના અનુજ બંધુના પંચત્વથી અચળ બલદેવને માટે આયાત થયા. તેઓ પોતે વિવેકી હતા છતાં બ્રાતૃનેહની લાગ
થી ઉંચ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા. અને વિવિધ રીતે વિલાપ અને શેક કરતા વાસુદેવના મૃતકશરીરને પિતાના ઉત્સગમાં લીધું. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધર્યનું અવલંબન કરી તે શરીરને ઉતરે વિવિધ કર્યો.
વાસુદેવ ઉપરના અતિ રમેહના લીધે તેમને રાજ્ય મહેલમાં અને રાજ્યમાં કોઈ પણ ઠેકાણે પ્રીતિ ઉત્પન્ન થઈ નહિં. અને વારંવાર વાસુદેવને સંભારી શોક કરતા. તેવામાં ભગવંત શ્રેયાંસ પ્રભુને ઉપદેશ તેમને યાદ આવ્યું. સંસારની અસારતા ચિંતવી અને વિષયથી પરાગ મુખ થયા. પણ સ્વજનેના આગ્રહથી કેટલા એક દિવસ ઘરવાસમાં રહ્યા. . કેટલાક સમય ગયા પછી ધમષ ના મના આચાર્ય ત્યાં પધાર્યા. બલદેવ તેમને વંદન કરવા ગયા અને તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ થયે, અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. .
સદગુણ બલદેવ મુનિએ મલ તથા ઉત્તર ગુણેનું સમ્યક પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરીષહેને સહેતાં, પૃથ્વી તળ ઉપર કેટલાક કાળ સુધી વિહાર કર્યો. સ્વભાવ થીજ તેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હતી. સારી રીતે ચારિત્ર ધર્મનું આરાધન કરી સર્વ કર્મને થય કરી, પંચાશી લાખ વર્ષનું આયુષ્ય જોગવી મેક્ષ પદ પામ્યા.
વાસુદેવના ભવના વર્ણનમાંથી અલ્પ ભાગ અડી લીધું છે. વિસ્તારથી જાણવાની ઈચ્છા વાલાએ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર ભાષાંત્તરથી જાણી લેવા ખપ કર.
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] અઢારમા ભવ ઉપરથી લેવાને બેધ. - આ અઢારમા વાસુદેવના ભવથી કેટલીક વાતે વિચારમાં લેવા જેવી મળી આવે છે. સેલમાં ભવમાં મુનિપણામાં કરેલા નિયાણાના મેળે ઉગ્ર પાપાનુબંધી પુણય ઉપાર્જન કરેલું હતું, તે પુણ્યના પ્રતાપે તેમને ત્રિપૃષ્ઠના ભવમાં વાસુદેવની અદ્ધિ પ્રાપ્ત થઈ પણ પરિણામે તે ઋદ્ધિ તેમને નીચી ગતિમાં લેઈ જનારી થાય છે. અહિં જીવ ઉન્નતિ અને અવન્નતિ કેવાં કારણેથી પ્રાપ્ત કરે છે એ વિચારવા જેવું છે. સેલમાં ભવમાં તેમના સંબંધમાં આવેલા વિશાખાનંદીના જીવે તેમની કરેલી મજાકને બદલે તેને કેવા રૂપમાં મળે છે એ પણ જાણવા જેવું છે. આ ભવમાં જે કેશરી સિંહને વધ વાસુદેવે કર્યો તે કેશરી સિંહ વિશાખાનંદીને જીવ ભવભ્રમણ કરી તિર્યંચની ગતિમાં કેશરીસિંહપણે ઉત્પન્ન થયે હતે. જો અજ્ઞાતપણે પાપબંધન કરે છે તેને બદલે તેને તે ભવમાં નહિ તે ભવાંત્તરમાં પણ ભેગવવું પડે છે. એ આખા ચરિત્રમાં પ્રત્યક્ષપણે દષ્ટિગેચર થાય છે.
પ્રતિભાશાળી અને પરાક્રમી પુરૂષના લક્ષણ નહાનપણથી જ જણાઈ આવે છે. તેનામાં સ્વમાનને ગુણ જન્મથી કુદરતી હોય છે. અભિમાન, મિથ્યાભિમાન અને સ્વમાન એ ત્રણના વચ્ચેને ભેદ સમજવા જેવું છે. અભિમાન એ દુર્ગુણ છે, મિથ્યાભિમાન એ તેનાથી પણ વધારે ખરાબ દુર્ગુણ છે ત્યારે સ્વમાન એ વ્યવહારિક ગુણ છે, એ ગુણને તેના વાસ્તવિક સ્વરૂપમાં ખીલવવામાં આવે તે તેનાથી તેને અશુભ કર્મ બંધ કરવાના પ્રસંગે કમતી આવે છે.
પ્રજાપતિ રાજાના દરબારમાં પિનાના સ્વામીના બળના લીધે ચંડવેગ ફતે બતાવેલે અવિવેક વિપુષ્ટથી સહન થઈ શકે નહિ. ચંડવેગ કેને હત છે, પિતાના પિતા માંડરિક રાજા છે. અને ચંડવંગને નશિયત કરવાથી શું પરિણામ આવશે તેને કંઈ પણ ખ્યાલ મનમાં નહિ લાવતાં ચંડ વેગની તેને જે ફજેતી કરી, એજ સ્વમાન અને પરાક્રમની નિશાની છે. તે પછી કેશરી,
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪
સિંહથી શાળીના પ્રદેશનું રક્ષણ કરવા જવાની આજ્ઞા આવતાં પ્રજાપતિ રાજા ક્ષેાભ પામે છે. પણ આ પરાક્રમી ત્રિપૃષ્ણકુમાર તેથી જરા પણ ભય પામતા નથી. પિતાની આજ્ઞા મેળવી પિતાના બદલે પાતેજ પેતાના જેષ્ટમ' અચલ સહ કેશરી સિ'હુના ઉપદ્રવના નાશ કરવા જાય છે. કેશરી સિહુ એકલેા, વાહન વિનાના શસ્રરહીત છે તેથી પાતે પણ એકલા શસ્રરહીત પેઢલ તેના સામે જવુ એજ ક્ષત્રીઓના ખરા ધમ છે, એવા વિચાર મહાન પરાક્રમી ત્રિપૃકુમારને આવે છે અને તે પ્રમાણે વર્તે છે. શિકાર કરવા એ ક્ષત્રી ધમ છે એમ માની બીજાની મદદ અને શસ્ત્રથી નિર્દોષ પશુ પક્ષીઓના શિકાર કરવાના નિમીતથી વિના કારણ તેમના નાશ કરનાર ક્ષત્રિધર્મનું મિથ્યાભિમાન ધરાવનાર રાજા અને રાજકુમારેાને ત્રિપુકુમારનું આ ઇંચ વન ધ્ય નમાં રાખવા જેવુ... છે
પ્રતિાસુદેવ અન્ધગ્રીવ જેણે ત્રણખ ́ડનું રાજ્ય મેળળ્યુ હતું. તેને પેાતાના પ્રતિપક્ષી ક્રાઇ ઉભું ન થાય એની ચિંતા થઇ, અને નિમિત શાસ્ત્રના જાણકાર પાસેથી તેને જે એ ખામ કરનારને પ્રતિપક્ષી જાણવાનું જ્ઞાન થયું હતું. તેને આ ત્રિપૃષ્ઠકુમારનું પરાક્રમ આંખમાં પડેલા રજકજીની પેઠે દુઃખરૂપ થઈ પડયું. અહિં માહની પરાકાષ્ટા પ્રત્યક્ષ જણાઇ આવે છે. માહાંધ પુરૂષને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાતુ નથી તેના વિવેકરૂપી નેત્રે મિંચાઇ જાય છે અને માંધતાના લીધે સત્ર અધકારમય તેને લાગે છે. પેાતે અને પોતાની મેળવેલી ત્રણ ખડની રાજ્ય રિદ્ધિ અખંડ રહે તેી ચિંતામાં ત્રિપૃષ્ણકુમાર જે પેાતાના માંડલિક રાજાના પુત્ર છે, તેને વધ કરવાની યુક્તિઓ શૈય્યા કરે છે, અને તેનું નઠારૂ પરિણામ તેને પેાતાનેજ આખરે ભાગવવુ' પડે છે.
વિદ્યાધરના ૨જા વલનજટીએ પેાતાની રવય પ્રભા કન્યાનું લગ્ન વિવેકને દીર્ઘ દૃષ્ટિ વાપરી ત્રિપુòકુમાર સાથે કર્યું" એ પ્રતિ
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] વિચારવા જેવી વાતે.
૫૯ વાસુદેવ અશ્વગ્રીવથી સહન થઈ શકયું નહિં. “વિન શ કાળે વિપરીત બુદ્ધિ” આ લૌકિક કહેવત પ્રાણીઓના ભાવિનું કંઈ અંશે સૂચન કરાવનાર છે. સ્વયંપ્રભાનું લગ્ન વિપૃષકુમાર સાથે થયા છતાં તે પરણેલી કન્યા પિતાને આપવા દૂત દ્વારા માગણી કરાવે છે. આ તેની અન્યાયી માગણીને ત્રિપૃષ્ઠકુમારે જે જવાબ આપે છે તે વીર પુરૂષને છાજે તેવો છે.
પ્રતિવાસુદેવ અને વિપૃષ્ણ વાસુદેવ વચ્ચેના યુદ્ધ ઉપરથી પણ કેટલીક વાતો વિચાર કરવા જેવી છે. લઢાઈ પ્રસંગે સામે પક્ષનું બળ કેટલું છે. તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ.
લઢાઈમાં બને પક્ષના અગણિત દ્ધાને ક્ષય થાય છે. તે વિશેષ ક્ષય થતું અટકાવવા યુદ્ધ કરનાર મુખ્ય રાજાએ પોતે જાતે દંદ્વ યુદ્ધ કરવાને પ્રાચી ? કાલમાં રીવાજ હતા. આ ઉપરથી એ બંધ થાય છે કે યુદ્ધની તમામ પ્રકારની કળાનું શિક્ષણ ગાદીપતિ રાજા એ પોતે મેળવતા હતા. તે કળાએજ તેમની સ્વતત્રતાનું કારણ બનતી વાસુદેવ ત્રિપૃઇકુ મારે નાની ઉમરમાં યુદ્ધ કળા ઓનું જ્ઞાન સારી રીતે મેળવ્યું હતું.
બીજાનું ખરાબ કરી, અથવા તેને નાશ કરી પિતાને ઉદય કરવાની અથા સુખમાં રહેવાની ઇચ્છા કરી તેના માટે પ્રય કરનાર પિતાના પ્રયત્નમાં ઘણા ભાગે જય મેળવતું નથી. કારણ જેનું ખરાબ કરવાની તે ધારણું રાખે છે તેના પુન્યને ઉદય હેય તે તે અટકાવવાની તેનામાં સત્તા નથી. ઉલટ ખરાબ વિચારઅને કૃત્યોથી પોતે પાપ બંધ કરે છે, અને પરિણામે તેને પિતાનેજ વિનાશ થાય છે. પ્રતિ વાસુદેવે ત્રિપુષ્ઠ વાસુદેવનો નાશ કરવાની કરેલી ભાવના ફળિભૂત થઈ નહિ પણ તે અશુદ્ધ ભાવના તેના પિતાના નાશનું કારણ બને છે.
વાસુદેવે જે કેશરિસિંહને વધ કર્યો તે અને તેને મરણ - ખતે નિજામણુ કરાવનાર વાસુદેવના સારથી આ બે વ્યક્તિઓને
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરવામિ ચરિત્ર. ( પ્રકરણ ૪ લક્ષમાં રાખવાની જરૂર છે. કેમકે સતાવીસમા ભગવંત મહાવીરના ભવમાં તેઓ તેમના સંબંધમાં આવનાર છે.
અગીઆરમા તીર્થંકર ભગવત શ્રી શ્રેયાંશનાથને વાસુદેવ વંદન કરવા ગયા તે વખતે ભગવતે કર્મોની નિર્જર, નવીન આવતા કર્મોને રેકવાને ઉપદેશ દ્વારા જે ઉપાય બતાવ્યું છે, તે ઘણે મનન કરવા અને શક્તિ મુજબ આદરવા લાયક છે. કારણ તેના સેવનવિના જીવ પોતાના કર્મો ને ખપાવી ઉન્નતિની કેટી પર આવી શકવાને નથી.
ત્રિપૃષ્ઠ વાસુદેવ અને તેમના જેષ્ટ બંધુ અચલ એ બંનેને નેહ અરસ્પરશને પ્રેમ અને ભેગ સામગ્રી અને ભેગ સામગ્રિના સાધને સરખા છે પણ બન્નેના કર્મો જુદા જુદા છે. અને તે ભાવમાં તે બને ને જુદા જુદા રૂપમાં પરિણામ પામે છે વાસુદેવ સાતમી નરકે જાણે છે. ત્યારે બલદેવ અચલ સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા ગૃહણ કરી તેનું શુદ્ધ પાલન કરી મેલે જાય છે. એક ભાઈ નરકે જાય અને એક મેક્ષે જાય એ કેવી વિચિત્રતા !! કર્મ બંધનમાં અથવા કર્મથી મુકાવામાં બંધુ પણું કંઈ કામ આવતું નથી, તેમાં તે જીવની પોતાની શુદ્ધ શુદ્ધ પ્રતિજ કામ આવે છે - આ ભરત ક્ષેત્રમાં આ ચોવીશીમાં બળદેવ તથા વાસુદેવ નીચે પ્રમાણે થાય છે.
નવ વાસુદેવ પૈકી પહેલા શ્રી ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ અગીરમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં થયા છે. એમ ઉપર તેમના ભવના ઉપરના ચરિત્રના પ્રસંગે આપણે જોઈ ગયા છીએ. - ૨ બીજા શ્રી દ્વિપૃષ્ટ વાસુદેવ બારમા તીર્થંકર શ્રી વાસુ. પૂજ્ય સ્વામીના સમયમાં થયા છે.
૩ ત્રીજા શ્રી સ્વયે પ્રભુ તેરમાં તીર્થ -પતિ શ્રી વિમલનાથ ભગવંતના વખતમાં થયા છે.
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
૧૮ ભવ. ] વાસુદેવ તથા પ્રતિવાસુદેવના નામે.
૪ થા શ્રી પુરૂષેત્તમ નામના વાસુદેવ ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાથ ભગવંતના સમયમાં થયા છે.
૫ મા શ્રી પુરૂષસિંહ પંદરમા તીર્થંકર શ્રી ધર્મને પ્રભુના વખતમાં થયા છે.
૬ ઠા શ્રી પુરૂષ પુંડરિક નામના વાસુદેવ ૭ સાતમા શ્રી દત્ત ના પના વાસુદેવ.
આ બે વાસુદેવે અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવંત તથા ઓગણીશમાં તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવંતના સમયમાં થયા છે,
૮ આઠમા શ્રી લક્ષમણ વાસુદેવ, શ્રી મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થકર તથા એકવીશા શ્રી નેમિનાથ ભગવંતના સમયમાં થયા છે.
૯ શ્રી કૃષ્ણ વાસુદેવ બાવીસમા તીર્થંકર ભગવંત શ્રી ને મનાય પ્રભુના શા મન માં થયા છે.
આ નવ વાસુદેવામાં પડેલા સાતમી, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા એ પ્રમાણે પાંચ વાસુદેવે છઠ્ઠી નરકે ગયા છે. સાતમા પાંચમી, આઠમા થી અને નવમાં ત્રીજી નારકીએ ગએલા છે.
નવ બલદેવ એ વાસુદેવના મોટાભાઈ હેય છે તેમના નામ પહેલા શ્રીઅચલ (શ્રી બલ) બીજાનું નામ વિજ', ત્રીજા શ્રી ભદ્ર, ચેથા શ્રી સુપ્રભ, પાંચમાં શ્રી સુદર્શન, છઠા શ્રી આનંદ, સાતમાં શ્રી નંદન, આઠમા શ્રી પદ્ય (રામચંદ્ર) અને નવમા શ્રી રામ (બલદેવજી) એ બધા વાસુદેવ જે સમયમાં થયા તેજ સમયમાં થએલા છે.
આ નવ પૈકી નવમા શ્રી રામ પાંચમા દેવલેકમાં, અને બાકિને આઠે બલદેવ મહિર્ષિ એ પરમ શુદ્ધ સંયમનું પાલન કરી કેવળ જ્ઞાન ઉપાર્જન કરી મેલે પધાર્યા છે.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
.
:
-
*
ક
-
પ
.
(
M
f
,
:
૦િ ૮
-
-:
2
S
US',
#
&
ન
ક
2
છે.
_*
/
પ્રકરણ ૫ મું.
=
=
તેવીશમે ભવ.
પ્રિય મિત્ર ચક્રવતી. [ ભગવતી
ગવતી સૂત્રમાં એક ઠેકાણે ગણધર મહારાજ શ્રી ગૌતમ 'સ્વામીએ ભગવંત મહાવીર પરમાત્માને પ્રશ્ન પૂછયે
કે “હે ભમવંત ! મહા આરંભ (પાપ) કરવાવાળા અને મહા પરિગ્રહવાળા એ મને કઈ ગતિમાં જવાના ? ભગવંતે ઉત્તર આપે
કે તેવા છ મરીને નરકે જવાના. નયસારના જીવે અઢારમા વાસુદેવના ભવમાં ત્રણ ખંડની રાજ્યરિદ્ધિ પ્રાપ્ત કરી, રાજ્યગ ભેળવવામાં અવિરતપણે મહા આરંભ તથા પ્રરિગ્રહમાં મૂર્શિત થઈ ચોરાશી લાખ વર્ષ નિર્ગમન કર્યા તેમજ શયાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું, ઈત્યાદિ કારણથી નરકનું આયુષ્ય બાંધ્યું. તેથી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી ત્યાંથી કાલ કરી ઓગણીશમા ભાવમાં સાતમી નરકે નારકીપણે ઉત્પન્ન થયા.
સાતમી નરકે ઉત્પન્ન થનારા નું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું હોય છે,
નારકીના છ દેવગતિ કે નરક ગતિનું આયુષ્ય બાંધી શકતા નથી. મનુષ્ય અને તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે. તેમાં
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ભવ. ]
ચક્રવતી ભવ. વિશેષ એ છે કે સાતમી નારકીના છ મનુષ્યગતિનું આયુષ્ય પણું બાંધી શકતા નથી. એક વખત જીવ અગતિ પામ્યા પછી તેને ઉંચે ચઢતાં સ્વભાવિક કેટલી અડચણ અને હરકતે નડે છે તે લક્ષમાં રાખી અર્ધગતિને લાયકની આપણી પ્રવૃત્તિ ન થાય તેના માટે સાવધગિરિ રાખવાની છે.
નયસારને જીવ સાતમી નરકે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પુરૂં કરી વીસમા ભાવમાં સિંહપણે ઉત્પન્ન થાય છે. સિંહને ભવ કેવળ જીવહિંસા કરીને પુરો કરવાનો હોય છે. અનંતાનુંબંધિ ક્રોધના ઉદય અને જીવહિંસામાં વર્તતા છ અગામી ભવે પુનઃ પ્રાય નરકાયુ બાંધે છે. તે સિંહના ભવનું આયુષ્ય પુરૂ કરી એકવીસમા ભવમાં પાછો ચેથી નરકે નારકીપણે ઉત્પન્ન થાય છે. તે પછી તિર્યંચ અને મનુષ્યાદિગતિમાં ઘણા ભવ ભમા પછી બાવીશમા ભાવમાં રથપુર નગર માં પ્રિયમિત્ર નામે, રાજા, અને તેની વિમલા નામે રાણીથી વિમલ નામે પુત્રપ ઉ. ત્પન્ન થયા. લઘુ વયમાં સર્વ કલાને અભ્યાસ કર્યો. રાજ્યને લાયક થવાથી પિતાએ રાજ્ય ગાદી ઉપર રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વા. ધિન કર્યું.
વિમલરાજ ન્યાયથી રાજ્યનું પાલન કરે છે. ભદ્રિક પરિણામી અને દયાલું છે. એક વખત તેઓ વનમાં કીડા કરવા ગયા હતા. વનમાં કંઈ શીકારીએ પાસ નાખી હરણને પાસમાં સપડાવ્યાં હતાં. તે દીઠાં. નિર્દોષ હરણને શિકારી લેક વિના કારણે પાસમાં સપડાવી તેને શીકાર કરે એ વ્યાજબી નથી એમ દયાલું એવા વિમલ રાજા ના મનમાં આવવાથી તે હરણને પાસમાંથી છોડાવી અભયદાન આપ્યું. દયા યુક્ત ભદ્રક પરિણામથી અગામી ભવનું મનુષ્પાયુ બાંધ્યું. ઉત્તરકાળમાં દીક્ષા લીધી શ્રત જ્ઞાનને અભ્યાસ કરી ગીતાર્થ થયા. ઉગ્ર તપ કરી ચક્રવર્તીની પદવીને લાયક કમ ઉપાર્જન કર્યું. અંતે એક માસનું અણસણ કરી આયુષ્ય પૂર્ણ કર્યું.
તેવીશમે ભવમાં અપરવિદેહમાં મુકા નામે નગરીના ધનંજય
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
( પ્રકરણ ૫
નામે રાજા હતા. તેની ધારણી નામે રાણી હતી તે રાણીના ગર્ભમાં
ઉત્પન્ન થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકરના જીવ જ્યારે માતાના ગર્ભ માં ઉત્પન્ન થાય છે ત્યારે તેમની માતા ચૌદ મહા ઉત્તમ સ્લમ જુએ છે તેમ ચક્રવતીના માતા તેજ ચાદ સ્વ× જુએ છે, પણ એ બેની વચેતારતમ્યતા એટલી છે કે, તીથ કરની માતા જે સ્વમ જુએ તે ઘણાં કાંન્તિલા કે દિપ્યમાન હાય છે, ત્યારે તેમની અપેક્ષાએ ચક્રવર્તીની માતા કાંઇક તેજ હિન જુએ છે.
ગર્ભમાં ઉત્પન્ન થયા તે રાત્રીએ ધારણી રાણીએ ચક્રવર્તીને લાયકનાં સ્વગ્ન જોયાં. આવા સારાં સ્વમ જોવાથી રાણી ઘણી ડ પામી. અને રાજાને તે સ્વગ્નની હકીકત નિવેદ્યન કરી. તે ઉપરથી સ્વપ્નશાસ્ત્ર અનુસાર એ નિર્ણય કર્યો કે ઉત્તમ પુત્ર રત્ન ઉત્પન્ન થશે, અને તે ચક્રવતી થશે.
પૂર્ણ માસે માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યા પિતાએ તેમના જન્મ મહોત્સવ કર્યો અને પુત્રનું નામ પ્રિયમિત્ર પાડયું.
પુત્ર લાયક ઉમરને થયા. ધનંજય રાજા સંસારથી નિવેદ પામી. પ્રિયમિત્ર કુમારને રાજ્યારે હણુ કરી દીક્ષા લીધી.
પ્રિયમિત્ર રાજા ન્યાય પુર્વક રાજ્ય પાલન કરવા લાગ્યા. પૂર્વ પુણ્યના ચેગે ચક્રવર્તીને લાયકના ચક્ર રત્ન વિગેરે ચૌદ મહા રત્ના ઉત્પન્ન થઈ ચક્રવતીને પ્રાપ્ત થયા આ ચાદ મહારા ફક્ત ચક્રવર્તી રાજાનેજ પ્રપ્ત થાય છે, બીજાઓને પ્રાપ્ત થતા નથી.
ચક્ર રત્ન વિગેરેની સહાયથી પ્રિયમિત્ર રાજાએ છ ખંડના મુખ્ય રાજાઓ અને તેમના તામાના રાજાઓને જીતી પેાતાની આણુ મનાવી તે રાજાએ તરફથી મણી માણેક વગેરે અનલગલ ઋદ્ધિ ચક્રવર્તીને ભેટ મલી. અને નવનિધી તેમને વશ થયા. છ ખંડના વિજય કરી પ્રિયમિત્ર ચક્રવર્તી મુકાનગરીએ પરત આવ્યા ત્યાં દેવતા અને રાજાઓએ મળીને ૫૨ વના
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ અવ. ]
ચક્રવર્તીની દીક્ષા.
પ
મહેસ્રવ પુર્વક ચક્રવર્તીપણાના રાજ્યાભિષેક કર્યો એ પછી ચક્રવર્તી નીતિથી રાજ્યનું પાલન કરવા લાગ્યા.
પ્રિયમિત્ર ચક્રવર્તી પણાની રાજ્ય ઋદ્ધિ ભેગવતાં હતા. એક વખત મૂકા નગરીના ઉદ્યાનમાં પાટિલ નામના આચાર્ય પેાતાના શિષ્યા સહિત સમેસ†, તેમને વદન કરવા ચક્રવતી ઉદ્યાનમાં ગયા. ત્યાં આચાય મહારાજને વજ્જૈન કરી તેમની પાસેથી ધર્મ દેશના સાંભળી. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પુત્રને રાજ્ય રાહણુ કરીને દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળ્યુ. અને ફાટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. એકદર ચૌરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ગ્રેવીશમાં ભવમાં શુક્ર દેવલાકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા ચક્રવતીઓની ગતિ શ્રીને એવા નિયમ છે કે જે પરિગ્રહની અત્યંત આશક્તિથી અતાવસ્થા સુધી ચક્રવતી પશુ છેાડતા નથી તે મરણ પામીને અવશ્ય અધોગતિમાં ( નર્ક ) જાય છે, અને જેએ ધર્માંદેવપણુ અંગીકાર કરે છે એટલે કે ચારિત્ર ધર્માંને અંગીકાર કરી તેનું યથાર્થ પાલન કરે છે તે અવશ્ય સ્વર્ગ કે મેાક્ષ એ બેમાંથી એક ગતિ પામે છે.
આ તૈવીશમા ભવના વર્ણનના અંગે કંઇ કૈંઇ માખતા ધ્યાનમાં રાખવા જેવી છે તેના વિચાર કરી જઈએ.
નયસારના જીવ એકવીશ મેટા અને બીજા ક્ષુલક ભવમાં દેવ, મનુષ્ય તીય ચ અને નરક એમ ચારે ગતિમાં ક્રમવસાત્ જન્મ મરણ કરે છે. નરક અને તીય ચ ગતિમાં જન્મ ધારણ કરી તે ગતિના લાયક મહાન અશુભ વેદનાએ લાગવી અશુભ ક્રમ ખપાવે છે. એમ કરતાં બાવીશમા મનુષ્યના ભવ અને તે પણ ક્ષત્રીય કુલમાં રાજા તરીકેના પ્રાપ્ત કરે છે, અહી અશુભતિ નરક અને તીય ચના અંત આવે છે. હવે પછીના ભવા મનુષ્ય અને દેવ ગતિમાંજ થાય છે. એટલુંજ નહિ' મનુના ભવે પણ ઉંચ પ્રકારની સામગ્રીવાળા ને તેમાં તેવીશમે ભવ ચક્રવતી ના મેળવે છે,
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ દેવતામાં ઈદ્ર, મનુષ્યમાં ચક્રવતી અને તીર ગતિમાં કેશરી સિંહ ઉત્તમ ગણાય છે. મનુષ્યના ભાવમાં રાજ્ય ઋદ્ધિ પ્રાપ્ત થવી એજ વિશેષ છે, તે કરતાં તે ચક્રવતીની ત્રાદ્ધિ સર્વોતમ ગણાય છે. મનુષ્યમાં સર્વના કરતાં ચક્રવતીનું બલ અને એશ્વર્ય સર્વોત્કૃષ્ટ હોય છે. ને તેથી જ તેમની ગણના નરદેવ તરીકેની કરેલી છે. ચીર – નવનિધાન જેહને હોય તેને નરદેવ કહે છે.
ચક્રવતીને તેમના પુન્યના પ્રભાવથી તેમના લાયકનાં ચૌદ રત્ન અને નવનિધાજ પ્રાપ્ત થાય છે.
૧ સેનાપતિ ૨ ગૃહપતિ ૩ પુરહિત ૪ હાથી ૫ અશ્વ ૬ વદ્ધિકે (મીસ્ત્રી) ૭ સ્ત્રી ૮ ચક ૯ છત્ર ૧ ચમ ૧૧ મણિ ૧૨ કાકણ ૧૩ ખર્ષ અને ૧૪ દંડ એ ચૌદ રત્ન છે.
આ ચૌદ રત્નમાં પ્રથમનાં સાત પંચેન્દ્રિય છે, અને પાછળનાં સાત એ કેદ્રિ જાતિનાં છે,સાત પદ્રિ જાતિના રત્નમાં (૧) સેનાપ્રતિ દેશ સાધવાનું કામ કરે છે. (૨) ગૃહપતિ (ગાથાપતિ) ધાન્ય અને વિવિધ જાતિની રસવતી નિપજાવે છે. (૩) પુરોહિત ઘાવ સાજા કરે (દાક્તરી કામ કરે) શાતિ કર્મ કરે અને વિન ટાલે. (૪-૫) હાથી તથા અશ્વ એ બે ચક્રવર્તીને સવારી કરવાના કામમાં આવે. (૬) વાર્ષિક આવાશ નિપજાવે. (ઈજનેરી કામ કરે) (૭) અને સ્ત્રી રત્ન ભેગ સાધનના કામમાં આવે. આ સાતે રત્ન પૈકી સેનાપતિ, ગ્રહપતિ, વાર્ધિક અને પુરોહિત આ ચાર રને ચક્રવર્તીના પિતાના નગરમાં ઉપજે છે. સ્ત્રી રત્ન વૈતાઢય પર્વતે વિદ્યાધરના નગરમાં ઉપજે છે, ગજ અને અa એ બે વૈતાઢય પર્વતના મૂળમાં ઉપજે છે.
બાકીના સાત, ૧ ચક્ર, ૨, ખ ૩ છત્ર, ૪ ચમ, ૫ દંડ, ૬ મણિ અને ૭ કાંગણી રત્ન એ એકેદ્રિયજાતીનાં છેતે માં ચક્રરત્ન છખંડ સાધવા પ્રયાણ કરે. ત્યારે માર્ગ બતાવે છે, ને સૌથી આગલ ચાલે છે. ખરું રત્ન વૈરીનું મસ્તક છેદે છે. છત્ર રત્ન એક ધનુષ્ય પ્રમાણ
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ જાવ. ] ચવતીના રત્નને પ્રભાવ. લાંબુ હોય છે પણ ચક્રવર્તીના હાથના સ્પર્શથી બાર જોજન સુધી વિસ્તારવાળું થાય છે, એટલે બાર જન સુધી છાયા આપવાનું કામ કરે છે. ચર્મ રત્ન બે હાથ પ્રમાણવાળું હોય પણ જ્યારે કાર્ય પડે ત્યારે ચક્રવર્તીના હાથના સ્પર્શથી બાર જોજનના વિસ્તારવાલું થાય છે. તેનામાં એ ચમત્કાર છે કે તેમાં સવારે ધાન્ય વાવે તે સંધ્યાકાલે પાકી તૈયાર થઈ ઉપગમાં આવે એવાં ફળ અને ધાન્ય નિપજાવે છે. દંડ રત્ન એક ધનુષ્ય પ્રમાણતું હોય છે, તે વાંકી ભૂમિ સમિ કરે છે. કામ પડેહજાર જે જન ધરતી કાપે (વિવારે) અને તમિસાદિક ગુફાના બાર ઉઘાડવાનું કામ કરે છે, મણિ રત્ન ચાર આંગળ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. એ રત્નને એવે પ્રભાવ છે કે, તે હાથે કિવા માથે બાંધે તે સમસ્ત રેગને નાશ કરે છે. અને બાર જોજન સુધી ઉત (અજવાલું) કરે છે. કાંગણિરત્ન સુવર્ણમય ચાર આંગળ લાંબુ હોય છે. તે વૈતાઢય પર્વ. તની ગુફામાં બન્ને બાજુની ભીતમાં એગણપચાશ માંડલાં કરવાના હોય ત્યારે કામમાં આવે છે.
ચક્ર ખ, છત્ર અને દંડ એ ચાર રસ્તે ચકવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ચર્મ, મણિ, અને કાંગણિ રત્ન ચક્ર વતના લયમી ભંડારમાં ઉત્પન્ન થાય છે.
ચક્રવર્તીને જે નવનિધાન પ્રાપ્ત થાય છે. તે ગંગા નદિના મુખમાંથી પ્રાપ્ત થાય છે.
૧ નિસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરત્ન, ૫ મહાપદ્યા ૬ કાળ ૭ મહાકાળ ૮ માણવક અને ૯ શંખ
આ નિધાનના અધિષ્ઠાતા દેવે તેજ નામના પાપમના આયુષ્યવાલા હોય છે.
આ ચૌદ મહા રને અને નવનિધાનને પ્રભાવ અને શક્તિ અલૌકિક હોય છે. ચક્રવર્તીને જ્યારે રાજ્ય પ્રાપ્ત થાય છે ત્યાર પછી દેવતાધિષ્ઠિત ચક્ર રત્ન તેમની આયુદ્ધશાળામાં પ્રગટ થાય
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ છે, તેની ખુશાલીમાં ચક્રવતી મહત્સવ કરે છે પછી તે ચક રત્નને પ્રભાવથી પૃથ્વી ઉપરના છ ખંડ સાધવા તે પ્રયાણ કરે છે. તે સમયમાં બાકીના રને પણ તેમને મદદગાર થાય છે.ચક્રવર્તી છ ખંડમાં દિવિજ્ય કરી પિતાની રાજ્યધાનીમાં પધારે છે તે વખતે છે ખંડના રાજાઓ અને દેવતાઓ મળી ચક્રવર્તીને ચક્રવર્તીપણાની પદવી મોટા મહોત્સવ પૂર્વક આરહણ કરે છે. આ બધે પ્રભાવ ચક્રવર્તીના જીવે પૂર્વ ભવમાં આરાધન કરેલા ધર્મની લીલાને વિલાસ છે.
બાવીશમા ભાવમાં રાજ્ય લક્ષમીને ત્યાગ કરી યતિપણું અંગીકાર કરી સારી રીતે ધર્મારાધના કરે છે, કે જેને યેગે ચક વતીની પદ્ધીને લાયકનું કર્મ ઉપાર્જન કરે છે. શુદ્ધ ધર્મારાધનના ફળ સંબંધે ધર્મ બિન્દુ પ્રકરણના કર્તા શ્રીમાન્ હરિભદ્રસુરીશ્વર મહારાજ ધર્મ ફળ વિધિ નામના સાતમા અધ્યાયમાં જણાવે છે કે ભાવધર્મરૂપ કલ્પવૃક્ષના દેવ સંબંધી સુખમાં અતિશય મોટું દેવસુખ તથા ઉત્કૃષ્ટ મોક્ષસુખ એ બે વિખ્યાત ફળ છે,
ગૃહસ્થ અને યતિધર્મારાધનના અનંતર ફળ એટલે તત્કાળ ફળ અને પરંપરા એટલે અગામીકાલે થનારૂં ફળ એમ બે પ્રકારનાં ફળ કહેલાં છે,
- રાગ ઠેશાદિ દેશને સર્વ પ્રકારે નાશ થવે, ભાવૈશ્વર્ય એટલે ઉદારતા, દાક્ષિણ્યતા, પાપકર્મની નિંદા વગેરે ગુણોનો લાભ તેની વૃદ્ધિ (ઉત્કર્ષ) સર્વ લોકના ચિત્તને આનંદ ઉપજાવવામાં નિમિતભૂત થવું એ અનંતર એટલે તાત્કાલિક ફળ છે.
સારી ગતિ એટલે સૌ ધર્મ દેવલોકાદિ સારા સ્થાનમાં જન્મ થતે દેવકમાં ઉત્તમ રૂપ, સંપત્તિ, સ્થિતિ, પ્રભાવ, કાંતિ, શુભલેસ્યાને ભેગા થાય છે. અવધિજ્ઞાન, નિર્મળ ઈદ્રિયે, ઉત્કૃષ્ટ ભેગનાં સાધને. દિવ્ય વિમાનને સમુહ, મનેહર ઉધા, રમ્ય જળાશ, સુંદર અપ્સરાએ, અતિ નિપુણ સેવક, અતિ રમણિય નાટકવિધિ, ચતુર ઉદાર ભેગ, સદા ચિતને વિષે આનંદ અનેક
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ભવ. ]
બાર ચક્રવર્તમ સમય. સુખના કારણે, પરિણામે સુખકાર્યની સંતતિ, મહા કલ્યાણકના દિવસમાં પૂજા કરવી, તીર્થકરની સેવા, શુભ ધમને સાંભળવામાં પ્રીતિ, નિરંતર સુખીપણું એ સર્વની પ્રાપ્તિ થવી એ પરંપરા ફળ છે.
આ ભરતક્ષેત્રમાં બાર ચકવતી થયા છે તે કયા કયા તીર્થંકરના સમયમાં કયારે કયારે થયા અને તેમનાં નામ શું છે એ આ પ્રસંગે જાણવાની જરૂર છે,
૧ પહેલા ચક્રવતી શ્રી ભરત મહારાજ પહેલા તીર્થકર શ્રી રૂષભદેવ સ્વામીના સમયમાં થયા છે.
૨ બીજા સગર નામના ચક્રવતી બીજા તીર્થકર શ્રી અજિત નાથ સ્વામીના સમયમાં થયા છે.
૩-૪ ત્રીજા શ્રીમધવા નામના ચકવતી અને ચોથા શ્રી સનસ્કુમાર ચકવતી પંદરમાં તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી તથા સોલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ મહારાજના આંતર સમયમાં થયા છે.
૫ પાંચમા ચક્રવર્તી શ્રી શાન્તિનાથ ભગવંત પોતેજ છે. ૬ છઠ્ઠા ચક્રવર્તી સતરમાં તીર્થકર શ્રી કુંથુનાથ ભગવંત છે.
૭ સાતમા ચક્રવતી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ થયા છે.
ટીપ:- આ ત્રણે તીર્થકરોને ચક્રવતી અને તીર્થકર એ બે પ્રકારની અદ્ધિ હતી.
૮ આઠમા શ્રી સુભુમ ચક્રવર્તી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ અને ઓગણીસમા તીર્થકર શ્રી મલિલનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૯ નવમા શ્રી પવ ચકવતી. ૧૦ દશમા શ્રી હરિષણ ચક્રવતી.
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૫ આ બે ચકવાત વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી અને એકવીસમા તીર્થંકર નેમિનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૧૧ અગીઆરમાં શ્રી જય નામના ચક્રવર્તી શ્રી નમિનાથ અને બાવીસમા તીર્થકર શ્રી નેમનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૧૨ બારમા શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તી શ્રી નેમનાથ ભગવંત અને તેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતર સમયમાં થયા છે.
આ બાર ચકવર્તીઓ પૈકી ત્રીજા શ્રી મધવા અને ચોથા શ્રી સનકુમાર ચક્રવતી ષટખંડ સામ્રાજ્યને ત્યાગ કરી ચારિત્ર અંગી કાર કરી ત્રીજા દેવલોકમાં ગયા છે.
આઠમા શ્રી શુભમ ચક્રવર્તી અને બારમા શ્રી બ્રહ્મદત્ત ચકવતી જીંદગી પર્યત રાજ્યમાં આશક્ત રહી રીદ્રધ્યાનના પ્રતાપે સાતમી નારકીમાં ઉત્પન્ન થયા છે.
બાકીના આઠ ચક્રવર્તીએ ચકવર્તીની અદ્ધિને ત્યાગ કરી સંયમ ગ્રહણ કરી શુદ્ધ રીતે પાલી કેવળજ્ઞાનાદિ આત્મિક અદ્ધિ સામ્રાજ્ય પ્રાપ્ત કરી સિદ્ધિ પદને પામી અજરામર અને અવિચલ સુખના જોક્તા બન્યા છે.
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JI
રક
:
ડિરેક
*
પ્રકરણ ૬ ઇં.
પચીશમો ભવ. નંદન રાજા અને નંદન મુનિ. વિશમા ભવમાં દેવ લેકનાં સુખ, વૈભવ, ભોગવી તે
વાભવનું સતર સાગરોપમનું આયુષ્ય પુરૂં થએ ત્યાંથી I A ( ચવી પચીશમા ભાવમાં આ ભરતખંડમાં છત્રા ( ) નામની નગરીમાં જિતશત્રુ નામે રાજાની ભદ્રા
'નામે રાણું છે, તે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા વિક છે કે ગર્ભકાલ પુરે થએ પુત્ર પણે જન્મ થયે માતા પિતાએ મહોત્સવ અને વિધિપૂર્વક નંદનકુમાર નામ પાડયું. બાલ્યાવસ્થા પુરી થતાં રાજ્યને લાયકની સર્વ કલાઓનું શિક્ષણ અપાવી રાજ્યને લાયક બનાવ્યા નંદનકુમાર યુવાવસ્થા પામ્યા તેઓને સર્વ રીતે રાજ્યને લાયક જાણું જિતશત્રુ રાજાએ તેમને રાજ્યાભિષેક કરી રાજ્યભાર સોંપે, અને પોતે સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી.
નંદન રાજાએ નીતિ અને ન્યાય પૂર્વક પ્રજાને આનંદ અને સુખ થાય એવી રીતે રાજ્યનું પાલન કર્યું. ઈદ્રના જેવી સમૃદ્ધિથી પૃથ્વી પર રાજ્ય કરતાં નંદન રાજાની વીસ લાખ વર્ષની ઉમર થઈ ત્યારે સંસારથી વિરકત ભાવને પામી પટીલાચાર્ય પાસે દિક્ષા લીધી.
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણું છે નંદન મુનિએ દીક્ષાની શરૂઆતથી યાવત્ જીવન પર્યંત ઉત્કૃષ્ટ ભાવથી માપવાસની તપશ્ચર્યા પૂર્વક સંયમ ધર્મનું પાલન અને વિશસ્થાનક પદનું આરાધન કર્યું. ગુરૂની સાથે, ગ્રામ, નગર, આકર વિગેરેમાં વિહાર કરતા જ્ઞાનારાધન કરી ગીતાર્થ થયા. તે મહામુનિ બન્ને પ્રકારના અપધ્યાન (આત, રીદ્ર,) બે પ્રકારના બંધન (રાગ દેશ) થી રહિત હતા. ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા,) ત્રણ પ્રકારના ગારવ (રસ, ત્રાદ્ધિ, શાતા.) અને ૧ ધ્યાન કેઈ પણ વિષયમાં મનની એકાગ્રતા=તલાલિત્તા=ધ્યાનના
મુખ્ય ચાર પ્રકાર છે. ૧ આર્તધ્યાન ૨ રદ્રધ્યાન. ૩ ધર્મ
ધ્યાન, ૪ શુકલ ખ્યાન. તેમાં પ્રથમનાં બે ખરાબ ધ્યાન છે. પાછલના બે ઉત્તમ સ્થાન છે. તે દરેકના ચાર ચાર પેટા ભેદ છે. વિશેષ એ છે કે, દાન, શીળ, તપ, પ્રમુખ ધર્મ કરણી કરી તેના ફળની ઈચ્છા કરવી. અથવા હું જે ધર્મકરણ કરું છું તેનું મને આવતા ભવમાં અમુક ફળ મળજે એવો સંકલ્પ કરવો,
નિયાણું કરવું. તે પણ આર્ત—અપ ખરબ -યાન છે. ૨ દંડ =જેથી આભા દંડાય તે મનથી ખરાબ વિચાર કરવાથી, બેટા
વચન બોલવાથી, અને કાયાથી નઠારા કૃત્ય કરવાથી આત્મા દંડયા
છે. આત્માના જ્ઞાન દર્શન દર્શન, ચારિત્ર ગુણ હણાય છે. ૧ રહિ ગારવ. પિતે શ્રુતજ્ઞાનને અભ્યાસ કર્યો તેથી શ્રાવક,
અનુયાયીઓ બહુ ભાન કરે તે કારણથી પોતે આનંદ માને. ૨ રશ ગારવ-ચારિત્ર અંગીકાર કરી રસમાં જીવન પુરૂ કરે. ક શાતા ગાર-વિહાર કરવામાં પડતી અડચણોના લીધે એક સારા
ઠેકાણે રહે. એ પ્રમાણે ત્રણ ગારવ મુનિએન અંગે છે. ગ્રહસ્થના અંગે ગાવરના ભેદ નિચે પ્રમાણે છે –
૧ રીધી ગારવ-રીધી તથા કુટંબાદિકમાં બહુ આનંદ માની અભિ
માન કરે. ૨ રશ ગારવ–પચેદ્રિના વિષયમાં બહુ આશક્ત રહે. ૩ શાતા ગારવ-સંસારિક સુખની અંદર નિમગ્ન રહી પિતાને બહુ
સુખ માને, તેમાં લલચાઈ ધર્મને એલખો નહિં, તેને વિચાર પણ કરે નહિ.
૬ ગારવ=
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભવ. ) નંદન મુનિનું શુદ્ધ ચારિત્ર.
૭૩ ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યાદશન) થી વર્જિત હતા. ત્રણ ગુપ્તિને હમેશ ધારણ કરતા હતા. ચાર કષાયને તેમણે ક્ષણ કર્યા હતા. ચાર સંજ્ઞા તથા ચાર પ્રકારની વિકથાથી રહિત હતા. ચાર પ્રકારના ધર્મારાધનમાં સદા કટીબંધ હતા ચાર પ્રકારના ઉપસર્ગોને જીતી આત્મ ધમ પ્રગટ કરવાને તેમને ઉદ્યમ અખ. લિત હતે. પંચ મહાવ્રત ના પાલનમાં સદા ઉગી હતા. પંચવિધ કામના સદા વેષી હતા અને પંચ ઇંદ્રિયના વિષને તેમણે જીતી લીધા હતા. પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આશકત હતા. પાંચ પ્રકારની સમિતિ ને ધારણ કરતા હતા. છ કાય જીવન રક્ષણમાં સદા ઉપગવંત હતા. સ ત પ્રકારના ભયથી મુક્ત અને આઠ પ્રકારના મદથી રહિત હતા. નવવિધ બ્રહ્મચર્યનું શુદ્ધ રીતે પાલન કરતા હતા. દશ પ્રકારના યતિ ધમૌરાધનમાં સદા ઉદ્યોગી હતા. સમ્યક પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા બાર પ્રકારના તપનું સેવન કરતા. બાર પ્રકારની યતિ પ્રતિમા ને વહન કરવાની રૂચીવાળા હતા. દુહ એવા પરિસહેને સહન કરતા અને લગાર પણ કાયરપણું બતાવતા નહિ. તેઓ સદા નિસ્પૃહ કહેતા. કેઈ પણ પ્રકારની સ્પૃહા રાખતા ન હતા.
એ પ્રમાણે મહા તપસ્વી નંદન મુનિએ એક લાખ વર્ષ શુદ્ધ રીતે ચારિત્ર પાળ્યું, ક્ષમા સહિત ૧૧૮૦૪૯૫ માપવાસ કર્યા, અને શ્રી અરુંત ભકિત વગેરે વિશ સ્થાનક પદના આરા ધનથી સર્વોત્તમ મહા પુજનિક તીર્થંકર નામકર્મ નિકાચીન ઉપાર્જન કર્યું.
મુનિશ્રી નંદન રૂષિ એ મૂળથી જ નિષ્કલંક ચારિત્ર ધર્મનું આરાધન કરેલું હતું, તે પણ આયુષ્યના અંતે શુદ્ધ ભાવપૂર્વક સરળ હૃદયથી ૧ દુષ્કર્મની ગર્તણા, ૨ પ્રાણીઓની ક્ષામણ, ૩ ભાવ ,૪ ચતુસરણ, ૫ નમસ્કાર, અને ૬ અનશન એ છ પ્રકારથી આ પ્રમાણે આરાધના કરી.
કાલ અને વિનય વિગેરે જે આઠ પ્રકારના જ્ઞાનાચાર કહેલા 10.
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : છે, તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યું હોય તે તેને મન વચન કાયાથી હુ નિંદું છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારના દર્શનાચાર કહેલા છે, તેમાં જે કંઈ પણ અતિચાર લાયે હેય તે તેને હું મન વચન કાયાએ કરી સરાવું છું. લેભ કે મેહથી પ્રાણીએની સુક્ષ્મ કે બાદર જે હિંસા કરી હોય તેને મન વચન કાયાથી
સરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લેભ વિગેરેથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદુ છું અને તેનું પ્રાયશ્ચિત આચરૂં છું. રાગદ્વેષથી ડું કે ઘણું જે કાંઈ મે અદત લીધું હોય તે સર્વને સરાવું છું. પુર્વે મેં તિર્યંચ સંબંધી, મનુષ્ય સંબંધી, કે "દેવ સબંધી, મૈિથુન મનથી, વચનથી, કે કાયાથી સેવ્યું હોય તે સર્વ ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. લેભન દોષથી ધન ધાન્ય અને પશુ વિગેરેને બહુ પ્રકારને પહિ મેં જે કાંઈ પૂર્વે ધારણ કર્યો હોય તેને મનવચન કાયાથી સરાવું છું પુત્ર, સ્ત્રી, મિત્ર, બંધુ, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વિસરાવું છું. ઈતિઓથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય, તેને પણ હું મન, વચન, કાયાથી નિહું છું, ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, પિશુનતા, પરનિંદા, અભ્યાખ્યાન, અને બીજું જે કાંઈ ચારિત્રાચારને વિષે દુષ્ટ આચરણ કર્યું હોય, તેને હું મન વચન, કાયાથી
સરાવું છું. બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન વચન, કાયાથી જે અતિચાર લાગ્યું હોય તેને હું મન વચન કાયા એ નિંદુ છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કાંઇ વીર્ય પડ્યું હોય, તે વર્યાચારના અતિચારને પણ હું મન વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કોઈને માર્યો હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કેઈનું કંઈ હરી લીધું હોય, અથવા કાંઇ અપકાર કર્યો હોય તે તે સર્વે મારા પર ક્ષમા કરજે. જે કે ઈ મારા મિત્ર કે શત્રુ સ્વજન કે પર જન હેય તે સર્વ મને ક્ષમા કરજે, હું હવે સર્વમાં સમાન બુદ્ધિવળ છું. તિર્યચપણમાં જે તિય નારકીપણામાં જે નારકીએ,
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભવ. ]
નદન મુનિએ કરેલી આરાધના.
દેવપણામાં જે દેવતાઓ અને મનુષ્યપણામાં જે મનુષ્યને મે દુઃખી કર્યાં હોય, તેઓ સવાઁ મને ક્ષમા કરજે, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સની સાથે મૈત્રી છે, જીવિત, ચેાવન, લક્ષ્મી રૂપ અને પ્રિય સમાગમ, એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તર’ગની જેમ ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા, અને મૃત્યુથી ગ્રસ્ત થએલા પ્રાણીઓને શ્રી જીનેદ્ર ભાષિત ધર્મ વિના આ સ`સારમાં ખીજું કેાઇ શરણુ નથી. સર્વ જીવે સજન પણ થએલા છે, અને પરજન ણુ થએલા છે, તે તેમાં કાણુ પ્રાણી કિચિત્ પણ પ્રતિઅધ કરે. પ્રાણી એકલેાજ જન્મે છે, એકલેાજ મૃત્યુ પામે છે; એકલેજ સુખને અનુભવે છે, અને એકલાજ દુઃખને અનુભવે છે. પ્રથમ તે આત્માથી આ શરીર અન્ય છે,ધન ધાન્યાક્રિક પણ અન્ય છે, બધુઓ પણ અન્ય છે, અને તે દૈહ ધન્ય ધાન્ય તથા ખએથી આ જીવ અન્ય (જુદા) છે, છતાં તેમાં મુખ`જન વૃથા મેહ રાખે છે. ચરખી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથી, વિષ્ટા, અને મૂત્રથી પુરાએલા આ અશુચિના સ્થાન રૂપ શરીરમાં કર્યા બુદ્ધિમાન પુરૂષ મેહ રાખે ? આ શરીર ભાડે રાખેલા ઘરની માફક છેવટ અવશ્ય છે।ડી દેવાનુ છે, અર્થાત તેનું ગમે તેટલું લાલન પાલન કર્યું હોય તે પણ તે નાશવંત છે. ધીર કે કાયર સર્વ પ્રાણી એ અવસ્ય મરવાનુ તે છેજ, પરંતુ બુદ્ધિમાન પુરૂષે એવી રીતે મરવુ’ કે જેથી પુનઃ મરવું પડે નડ્ડી' મારે અહંત પ્રભુનું શરણુ હતો, સિદ્ધભગવંતનું શરણુ હજો; સાધુઓનુ શરણુ હેજો, અને કેવળી ભગવતે કહેલા ધર્મનું શરણ હજો, મારે માતા શ્રી જીન ધમ, પિતાજીરૂ, સહેાદર સાધુઓ અને સામિ મારા અંધુએ છે, તે સિવાય આ જગતમાં સર્વે ઇંદ્રજાલવત્ છે. શ્રી ઋષભદેવ વિગેર આ ચાવીશીમાં થઇ ગએલા તીર્થંકરાને અને ખીજા ભરત અરાવત તથા મહા વિદેહ ક્ષેત્રના અ`તાને હું નમું : તીકરાને કરેલા નમસ્કાર પ્રાણીઓને સ સારતા છેદન અર્થે અને ખેાધિના લાભને માટે થાય છે. હું સિદ્ધ ભગવ ંતને નમસ્કાર કરૂ છું,
For Private and Personal Use Only
Gu
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૬ કે જેઓ એ ધ્યાન રૂપ અગ્નિથી હજારો ભવના કર્મ રૂપ કાર્ટોને બાળી નાખ્યા છે. પંચવિધ આચારના પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું. જે સદા ભવદમાં ઉધત થઈ પ્રવચનને ધારણ કરે છે. જેઓ સર્વ શ્રતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાદ્યાયને હું નમસ્કાર કરું છું. જેઓ લખે ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા *શીલત્રતધારિ સાધુઓને હું નમસ્કાર કરૂં છું સાવદ્ય
ગ તથા બાહા અને અત્યંતર ઉપાધિને હું યાવતજીવ મન મન વચન કાયાથી સરાવું છું. હું યાવતજીવ ચતુવિધિ અહા ને ત્યાગ કરૂં છું. અને ચરમઉસ સમયે દેહને પણ સરાવું છું,
એ પ્રમાણે આરાધના કરી નંદન મુનિ પિતાના ધર્માચાર્યને, સાધુઓને, અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. એ મહામુનિ સાઠ દિવસ સુધી અનસન વ્રતવાળી પંચવીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રાણુત નામના દશમા દેવલોકમાં પુતર નામના વિસ્તાકરવાના વિમાનમાં ઉપપાદ શય્યામાં વીશ સાગરોપમના આયુષ્યથી દેવપણે ઉત્પન્ન થયા.
* શળ એટલે ચારિત્રના અંશ અથવા ચારિત્રના કારણ વિશુદ્ધ પરિણામે ચારિત્ર ધમનું આરાધન કરવામાં શીળના અઢાર હજાર ભેદ થાય છે. ત્રણ યોગ, ત્રણ કરણ, ચાર સરણા, પાંચ ઈહિ, પૃથ્વી કાયાદિ દશ, દશ પ્રકારના શ્રમણ ધર્મ એના અઢાર હજાર ભેદ થાય છે. તેનું વિસ્તારથી સ્વરૂપ પ્રવચન સારોદ્ધારના એકસે તેવી મા દારમાં આપવામાં આવેલું છે.
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
S
કે
પ્રકરણ ૭ મું.
: Ps.
STA
—
વીશ સ્થાનક પદ
ગવત મહાવીરને જીવે પચીશમાં નંદન કષીના ભાવમાં આ વીશ સ્થાનક પદનું આરાધન કર્યું, તેથી તીર્થકર નામ t; I કર્મ જેવા મહાન ઉંચ કર્મને નિકાચિત બંદ
હરિ કર્યો, એ વીશ સ્થાનક પદનું વિસ્તાર પૂર્વક થી ત: વર્ણન આપવામાં આવે તે તેને એક સ્વતંત્ર 2 ) ગ્રંથ થાય, અને આ ચરિત્રના અંગે વિષયાતરન દેષને પ્રસંગ આવે તે કારણથી એ વિશના નામ અને તેની ટૂંકી સમજણ આપવાથી સંતોષ પકડવાનું દુરસ્ત ધાર્યું છે.
૧ શ્રી અરિહંત પદ–શ્રી જિના ગમના સારભૂત શ્રી પંચ પરમેષ્ટિ મહા મંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી અરિહંત ભગવંત વિચરતા હોય ત્યારે તેમની અને તેમના અભાવે તેમના સ્થાપના નિક્ષેપ ઇન પ્રતિમાની શ્રદ્ધાશયથી દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી તેમજ શ્રી જનાજ્ઞાનું પાલણ કરવાથી શ્રી જીતેદ્રના કલ્યાણકના દીવશે વિશેષ પ્રકારે ભક્તિ કરવાથી શ્રી જિનબિંબ ભરાવી તેમની અંજન શલાકા કરાવવાથી, શક્તિ પ્રમાણે ન્યાપાર્જિત ધનથી શ્રી જિન ચિત્ય કરાવી તેમાં પ્રતિમા સ્પાન કરી પ્રતિષ્ઠા કરાવવાથી પ્રાચિન જિન મંદિરના જીર્ણોદ્ધાર કરાવવાથી શ્રી જિનેશ્વરની સપ્ત પ્રકારની સુદ્ધિપૂર્વક અષ્ટ પ્રકારી, એકવીશ પ્રકારી વિગેરે નિરંતર પૂજા કરવાથી વિવિધ રીતે આ પદનું આરાધન થઈ શકે છે.
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી મહાવીરસ્વામિ ચરિત્ર.
[પ્રકરણ ૭ ૨ શ્રી સિદ્ધપદ–સકલ કમ ક્ષય કરી ચીદમાં ગુણ સ્થાનક ના અંતે સાદિ અનંત ભાગે જેઓ લોકાન્ત સ્થિત રહેલા છે એવા સિદ્ધ પરમાત્માનું ચાર નિક્ષેપાથી સ્વરૂપ આ પ્રમાણે છે.
૧ નામ સિદ્ધ-સિદ્ધ એવું નામ ત્રણે કાલ એક રૂપ પણે શાશ્વ તું વર્તે છે.
૨ સ્થાપના સિદ્ધ -- શ્રી જિન પ્રતિમા અથવા દેહમાન મધ્યે થી ત્રીજો ભાગ ઘટાડી બે ભાગ શરીર પ્રમાણે આત્મ પ્રદેશને ધન કરી સ્થાપના રૂપ ક્ષેત્ર અવગાહી રહયા છે.
૩ વ્યસિદ્ધ-તેરમે,ચૌદમે ગુણઠણે કેવલી ભગવંત વર્તે છે, તે ભવ્ય શરીર આશ્રયી દ્રવ્યસિદ્ધ, અને જે સિદ્ધિવર્યા તેમના શરીરની ભકિત કરીએ તે જ્ઞ શરીરનું દ્રવ્ય કહેવાય, અને શુદ્ધ નિર્મળ અસંખ્યાત પ્રદેશને વિષે જ્ઞાનાદિ અનંત ગુણ રૂપ છતા પર્યાય વસ્તુરૂપ પ્રગટયા છે, તે તદવ્યતિરકત શરીર આશ્રયી દ્રવ્ય નિક્ષેપે છે. એમ ત્રણ પ્રકારે સિદ્ધને દ્રવ્ય નિક્ષેપ છે.
૪ ભાવસિદ્ધ–સિદ્ધને સ્વરૂપ સામર્થ્ય પર્યાયરૂપ પ્રવર્તાના અનંતે ધર્મ પ્રગટ થયું છે તેથી સદાકાલ સેયની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય સમય સમય અનતે થઈ રહ્યો છે તેથી સિદ્ધ ભગવંત અનંત સુખ ભેગવે છે તે ભાવનિક્ષેપ.
એ પ્રમાણે ચાર નિક્ષેપ, સાત નય, નવ તત્વાદિ વિવિધ પ્રકારે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજી તેમના ગુણ સહિત તેમનું ધ્યાન કરવું, ગુણેની વિચારણા કરવી, તેમના ગુણેમાં રમણતા કરવી, તેમને સ્થાપના નિક્ષેપ જે જિનપ્રતિમારૂપ છે. તેમની દ્રવ્ય અને ભાવપૂર્વક ભક્તિ કરવી, સિદ્ધપદ પ્રાપ્તિના સ્થાનરૂપ તીર્થોની યાત્રા કરવી, સિદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરી તેમાં અડગ શ્રદ્ધા રાખવી અને સિદ્ધના લાયકના ગુણે પ્રગટ કરવાની તીવ્ર ભાવના પૂર્વક હંમેશાં તે પદનું આરાધન કરવું ઈત્યાદિ રીતે એ પદનું આરાધન થઈ શકે છે.
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભવ. ]
વાસુદેવપણાના અભિષેક,
૩ શ્રી પ્રવચનપદ-પ્રવચન શબ્દ જીનાજ્ઞાપાત્રક ચતુર્વિધ સઘ, જૈનદર્શીન, દ્વાદશાંગી ઇત્યાદિ અને જણાવનાર છે.
1.
સમાન ધર્મવાળા સાધર્મિક કહેવાય છે, તેમાં પ્રવચન અને લિંગ એ બન્નેવર્ડ સાધુ, સાધવી તથા કેવળ પ્રવચનવર્ડ શ્રાવક શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. તેમાં સાધુ સાધવીએ આચાય, વ્લાન, પ્રાધુણિ'ક ( પ્રા ુણામુનિ ) તપસ્વી, ખાલ વૃદ્ધ, નવદીક્ષિત શિષ્ય વગેરેનું વિશેષ રીતે વાત્સલ કરવુ, તેમજ પુષ્ટાલ’અનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વશકિતવડે દ્રવ્યભાવ બન્ને પ્રકારનું વાત્સલ્ય તેમના ઉપર ઉપકાર કરી કરવુ, ઇત્યાદિ રીતે એ પરંતુ આરાધન થઈ શકે છે.
૪ શ્રી આચાર્ય. પદ-આચાયના છત્રીશ ગુણુાએ યુક્ત, પ‘પાચારનું પાલન કરનાર,અને અન્યમુનિએ પાસે પાલન કરાવનાર શુદ્ધ જિનાક્ત યામયિ સત્ય ધર્મના ઉપદેશ કરનાર, નિર'તર અપ્રમત દશામાં વવાના ખપી,ધધ્યાનાદિ શુભ ધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકરાની શિક્ષા આપનાર ઇત્યાદિ ગુણાએ યુક્ત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદ્મનુ આરાધન થઇ શકે છે.
૫ શ્રી સ્થવિર પદ્મ——દુર વ્યવસ્થિત જસૈાને સનમાર્ગમાં સ્થાપે તે સ્થવિર કહેવાય છે.માત પિતાઢિ આસવર્ગ લેાકિક સ્થાવિર કહેવાય છે, તેમને દરરોજ નમસ્કાર કરાવાથી તીથ યાત્રાનું ફળ થાય છે. પંચ મહાવ્રતના ધરનાર મુનિ મહારાજ લેાકેાતર સ્થાવિર કહેવાય છે. તેમની ભકિત, બહુમાન, અને પર્યું પાશના કરવાથી આ પરંતુ આરાધન થઇ શકે છે.
For Private and Personal Use Only
૬ શ્રી ઉપાધ્યાયપદ્મ-નિર્મળ જિનાગમના બેધ સહિત ચારિત્ર પાલવામાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકાર દૃષ્ટિથી સાધુ સમુદાયને સુત્રાર્થનું દાન આપનાર, પથ્થર જેવા જડબુદ્ધિવાળા શિષ્યને પણ વિનીત બનાવવાની શિકત ધરાવનાર, તથા
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
{ પ્રકરણ ૭
નિરંતર સઝાય ધ્યાનમાં વર્તનાર શ્રી ઉપાધ્યાય મહારાજની ભકિત વિગેરે કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૭ શ્રી સાધુપદ-સમ્યકૃજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ તેનું સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનિ, રૂષિ, તપસી, અણગાર, સર્વ વીરતી, એ બધા સાધુ શબ્દના પર્યાયવાચક નામ છે. મુનિના પંચ મહાવ્રત તથા છઠું રાત્રી જન ત્યાગ એ મુનિના મહાવ્રત છે. સાધુના સતાવીશ ગુણે તથા કરણ સીતરી અને ચરણ સીતરીના ગુણે પ્રાપ્ત કરવાને સદા ઉદ્યમાન છે, ફકત ચારિત્રારાધન માટે બેતાલીશ દેશરહિત હાર ગ્રહણ કરનાર છે. એવા જનાજ્ઞાના પાલક સાધુ મહારાજની ભકિત કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે.
૮ શ્રી જ્ઞાનપદ–સર્વજ્ઞ પ્રત આગમમાં ભાખેલા તને જે શુદ્ધ અવધ તે સમ્યક જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિના માટે ભવ્ય જનેએ જ્ઞાનાચારના પાલન પૂર્વક નિરતી ચારપણે જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, જ્ઞાન લખાવવુ, જ્ઞાનની પૂજા કરવી, જેથી જ્ઞાનની વરણીય કર્મ નાશ પામે. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે
૯ શ્રી દર્શન પદ––સર્વજ્ઞ કથીત છવા જીવાદિ નવતત્વનું, તથા શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વનું શ્રદ્ધાન તે સમ્યકત્વ. અઢાર દુષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે, ૧ ચ મહાવતેને ધારણ કરનાર, કંચન કામનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંજમ માર્ગમાં યથાશક્તિ વીય ફેરવનારને, ગુરૂ તરીકે, તથા શ્રી વીતરાગ કથીત દયા મયી ધમને ધર્મ તરીકે માની, સમકતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી મિથ્યાત્વને ત્યાગ કરી સમકિત અંગીકાર કરે તથા તેનું સુદ્ધ રીતે પાલન કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. સમ્યકત્વ સહિતના વ્રત પચ્ચખાણ, (નિયમ) તથા અનુષ્ઠાન આત્માને હિતકર્તા થાય છે. મોક્ષપદની પ્રાપ્તિના બીજરૂપ આપદ છે. એટલુ જ નહી સમ્યકત્વ
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભવ. ]
વીશ સ્થાનકપદનું સ્વરૂપ.
૧
અપા
પ્રાપ્ત કરનારના સ`સારભ્રમણકાલ મર્યાદીત થઈ વધારેમાં વધારે પુદંગલ પરાવર્તન કાલમાં તે નિયમા મેક્ષ પ્રાપ્ત કરે છે, ૧૦ વિનયપદ-સવ શુષ્ણેાનુ' મુલ વિનય છે. શ્રી અરિહંતાદિક દસપદને તથા ગીતા ગુર્વાદ્રિ, ગુણીજનાના વિનય આત્માને હીતકર્તા છે, તેના ઉતરભેદો ઘણા છે. તેનું સ્વરૂપ સમજી વિનયવાન થવાથી ઉતરતર ઘણેા લાભ છે. વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી નિળ સમકિત પ્રગટ થાય છે. તેથી ચારિત્ર, ચારિત્રથી કર્મ ક્ષય અને પરિણામે મેક્ષના લાભનુ કારણ વિનય છે.
૧૧ ચારિત્રપદ આ ચારિત્રપદને આવસ્યકપદ પણ કહે છે. ૧ સામાયિક, ૨ ચકવીસત્થા ૩ વદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગં અને પચ્ચખાણુ એ પ્રમાણુ ષટ આવસ્યકના શુદ્ધ સેવનથી આ પદનુ` આરાધન થઇ શકે છે.
૧૨ બ્રહ્મચર્ય પદ—આ પન્નુને શીલપદ પણ કહે છે. આ પદનુ આરાધન મુનિ સાઁથી, અને ગૃહસ્થદેશથી કરી શકે, સ તાના મુકુટ સમાન આ વ્રત છે. મુનિના પંચ મહાવ્રતામાં ચાક્ષુ' વ્રત મૈથુન વીરમણુ નામનું છે. ત્રીકરણ ચાળે કરવું, કરાવવું અને અનુમેદન કરવાના ત્યાગથી આ વ્રત પાલનાર મુનિ અને પચની સાક્ષીથી પાણીગ્રહણુ કરેલ સ્વદારા સતાષ વ્રતના પાલનથી ગૃહસ્થ આ વ્રતનું પાલન કરી શકે છે.
૧૩ શૂભયાનપક રૂપ કાષ્ટને ખાળવાને શુભ ધ્યાન અગ્નિ સમાન છે. જ્યારે અશુભધ્યાન ચાર ગતિરૂપ સંસારમાં પ્રાયે તીય ચ અને નરક ગતિના કારણરૂપ છે. આતા અને રૂદ્ર ધ્યાન એ અભ ધ્યાન છે. ધર્મ અને શુકલધ્યાન એ શુભધ્યાન છે, ધર્મ ધ્યાન તથા શુકલધ્યાન ઉતરતર માક્ષના કારણભૂત છે.
૧૪ તપપદ-અનાદિ સિદ્ધ દુષ્ટ કર્યાં જે આત્મપ્રદેશની સાથે લાગેલાં છે, તે કર્મ પુદગલાને તપાવી આત્મપ્રદેશથી છુટાં પાડવાનું કાર્ય તપ કરે છે. તેને નિરાતત્વ પણ કહે છે.
11
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૭ તપના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. તે પ્રત્યેકના છ છ પેટા ભેદ છે. ૧ અનશન એટલે ચાર પ્રકારના આહારને ત્યાગ, ૨ ઉનેદરી, ૩ વૃતિસંક્ષેપ ૪ રસ ત્યાગ, ૫ કાય કલેશ અને ૬ સલીનતા એ છ પ્રકારથી બાહય તપ થાય છે.
૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાવૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, અને ૬ કાર્યોત્સર્ગ એ છ પ્રકારના અત્યંતર તપ છે,
જે તપ કરવાથી દુર્થાન ન થાય, મન, વચન, અને કાયગની હાની ન થાય તથા ઇંદ્ધિઓ ક્ષીણું ન થાય એવી રીતે તપ કરવાનો છે. તેમજ આ લેકના સુખ સંપત્તિ અને કીર્તિની ઈચ્છા રહિત, નવ પ્રકારના નિયાણુરહિત અને સમતાપૂર્વક કરવાથી જ આત્માને લાભ થાય છે.
૧૬ સુપાત્રદાન પદ–સંસાર સમુદ્ર તરવાને વહાન સમાન ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ ગણેલ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે. ૧ અભય, ૨ સુપાત્ર, ૩ અનુકંપા, ૪ ઊચિત અને ૫ કીર્તિદાન એવા તેના નામ છે. તેમાં પહેલા બે પ્રકારના દાન પરંપ મોક્ષ ફલને આપનાર છે, અનુકંપાદાનથી સુખ પામે, ઊચીત દાનથી પ્રશંસા પામે, અને કીર્તિદાનથી સર્વત્ર મોટાઈ પામે છે.
૧૭ શ્રી સમાધિ પદ–ચતુવિધ શ્રીસંઘ-સાધુ-સાધવી, શ્રાવક અને શ્રાવિકાને દ્રવ્ય અને ભાવ બન્ને રીતે સમાધિ ઉપજાવવાને માટે યથાશક્તિ ઉદ્યમ કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. તેમજ પિતાના આત્માને ગમે તેવા અસમાધિના કારણ મળે તેવા સંજોગોમાં સમભાવ ધારણ કરી સમાધીમાં રાખવા પ્રયત્ન કરે એ પણ આત્મહિતકર્તા છે.
૧૮ શ્રી અભિનવ જ્ઞાનપદ–આ પદને અપૂર્વ શ્રતગ્રાહિ પણ કહે છે. આ પદારાધનને ઉદ્દેશ એ છે કે આગમ, અંગ ઉપાંગાદિને સુત્રાર્થ સહિત હમેશાં નવિન નવિન અભ્યાસ કરે. તેથી તત્વાતત્વનું સુક્ષમજ્ઞાન અને બંધ થાય છે. સુક્ષમધથી તત્વ પ્રતિતી થાય, તેથી સમકિત નિર્મળ થાય છે.
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ બવ. ]
વીશ સ્થાનકપદનું સ્વરૂપ.
૮૩
૧૯ શ્રીશ્રુત ભક્તિપદ-શ્રુતજ્ઞાન એ જિનેદ્રના વચન છે. તે પ્રાણીઓના પાપરૂપી તાપને હરવાને ચંદન સમાન છે. દ્રુશ્રુત અને ભાવશ્રત એમ એ લેટ્ઠ છે. (૧) પુસ્તક-અક્ષર વિગરે પુસ્તકાઢ થએલ આગમા દ્રવ્યત કહેવાય છે. અને (૨) શ્રી જિનેન્દ્ર કહેલા પદામાં પેાતાની બુદ્ધિ ચલાવી તેના અભ્યાસ કરવા તથા ઉપચાગ પૂર્વક યથા અથ કરવા તે ભાવ શ્રુત કહેવાય છે. વાÇશાંગી રૂપ શ્રુતના ચાર ભેદ છે.
( ૧ ) દ્રવ્યાનું ચૈાગ—નવતત્વ, ષટદ્રવ્ય, નય, નિશ્ચેષા, સપ્તભંગી ઇત્યાદિ તત્વજ્ઞાનનુ જેમાં વર્ણન હોય છે તે. ( ૨ ) ગણીતાનુ ંચાગ-વિશેષે કરીને જેમાં સ ંખ્યાનું વર્જુન આવે છે, (૩) ચરણુકરણાનું ચેાગ—ચારિત્રાચારનું જેમાં વણ ન આવે છે. (૪) કથાનું યાગ—જેમાં ચરિત્રા દ્વારે બેધ થવા માટે સાધા અને વિરાધકાના ચરિત્રનુ વર્ણન હેાય છે.
આ ચારે યાગનુ પેાતાની શકિત ગેાપવ્યા સિવાય આરાધના કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૨૦ શ્રી તી પ્રભાવના પદ્મ—જેનાથી તરાય તે તીથ. પ્રવચન જૈનશાસનની પ્રભાવના, ઉન્નતિ થાય, ધર્મમાં સ્થિર થાય, મિથ્યાત્વ તજી એધી બીજની પ્રાપ્તિ કરે એવી રીતે ધર્માંરાધન કરવુ, અથવા શાસન સેવા બજાવવી. પ્રવચન પ્રભાવકના આઠ ભેદ
કહેલા છે. તેનુ સ્વરૂપ સમજી તેમાંથી કાઇપણ એક રીતે તીપ્રભાવના કરી શકાય છે.
આ વીશસ્થાન કંપન્નુનું વીસ્તારથી સ્વરૂપ સમજવા જેવુ છે. તે વિષયના ગ્રંથથી સમજી લેવાને ખપ કરવા આ પદનું મહત્વ એવા પ્રકારનુ` છે કે આ વીશમાંથી કોઇપણુ એકપદ સ્થાનકના સપૂર્ણ આરાધનથી તીથકર નામ કમ જેવી ઉત્કૃષ્ટ પુન્ય પ્રકૃતિના બધ પડે છે. આત્મહીત વાંચ્છકે આ સ્થાનકમાંથી કાઇ પણ એક અથવા એકથી અધિક પદ્મનું આરાધન કરવું, ભગવત મહાવીરના જીવે પચીશમા ભવમાં વીશેપદ સ્થાનકનું આરાધન કરેલુ હતુ.
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'MI
T
-
::
પણ
;
-
રાજ
પ્રકરણ ૮મું.
છવીશમે દેવતાને ભવ.
. યસારને જીવ પચીશમા ભાવમાં રાજ્યકુલમાં ઉત્પન
થઈ સારી રીતે રાજ્યનું પાલન કરી ઉત્તરાવસ્થામાં િ િચારિત્ર ધર્મનું આરાધન કરી દેવગતિનું આયુષ્ય
બાંધી ત્યાંથી કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયા.
છે. સામાન્ય નિયમ એ છે કે મનુષ્યભવમા પિતા સમકિતપૂર્વક દેશ ચારિત્ર કે સર્વ ચારિત્ર ધર્મનું આરાધન કરનાર છવ તે તે ગુણઠાણામાં એટલે ચેથા પાંચમા અથવા છઠ્ઠા ગુણઠાણુમાં વત્તતાં પરભવનું આયુષ્ય બાંધે તે અવશ્ય દેવગતિનુંજ બાંધે, મનુષગતિનું બાંધે નહિ. જે કે સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્તિ મેળવવાની રેગ્યતા ફક્ત મનુષ્ય ગતિવાળામાં જ હોય છે, તેથી દેવતાને ભવ પુરે કરી પુનઃ મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરે પડે છે. જે જીવની ભવસ્થિતિને પરિપાક થયે હોય છે, અને ચરમ શરીર ધારણ કરે છે તેજ પછી તે ભવમાં આયુષ્ય કમને બંધ નહિ કરતાં મુકિતને લાયકની સામણિ પામી વિશુદ્ધ ઉતરોતર ગુણસ્થાનકે ચઢી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. નયશારના જીવને મનુષ્યગતિમાં પુનઃ જન્મ ધારણ કરવાનું છે તેથી જ પચીશમા ભાવમાં દેવગતિના આયુષ્ય કર્મને બંધ કરી દેવ ગતિમાં ઉત્પન થયા. કેટલાક ભવમાં જુદા જુદા દેવલેકમાં તેઓ ઉપ્તન
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ ભવ. ગુ
દેવલાકનું સ્વરૂપ.
થયા હતા તેથી દેવમંતિ સબધી કિચિત્ માહિતી આ જગ્યાએ આપેલી ઉપયોગી થશે,
૨૫
અનહાનત આકાશ પ્રદેશમાં પંચાસ્તિકાયના સમુદૃાય યુક્ત ચૌઢરાજ પ્રમાણ લેાક છે. તેના ઉદ્ધ' લેાક, ધેાલાક, અને વિધ્ન ( મધ્યમ પ્રદેશ ) કાક એવા ત્રણ ભાગ છે. અધેા લેકમાં સાત પ્રકારની નારકીયા છે, જ્યાં નરકગતિના આયુષ્યના અંધ કરનારા જીવા ઉર્જા થઇ પાતપાતાના કર્માનુસાર મહા અશાતાવેદ્યની કર્મના વિપાકાયાવત્ જીવીતકાળ ભાગવી અશુભ કમ ખપાવે છે.
ભુવનપતિ, વ્યંતર યેતિષિ અને વૈમાનિક આ રીતે ચાર જાતિના દેવો છે. ભૂવનપતિ તથા વ્યંતરદેવાનુ સ્થાન અધલાકમાં છે, ચેોતિષીનુ' સ્થાન ત્રિચ્છાલેાકમાં છે, અને વૈમાનિકનુ ઉદ્ધ લેાકમાં છે.
દશ જાતિના ભુવન પતિ કાયના દેવા, અધેાલેાકની પૃથ્વીમાં વસે છે. આઠ જાતિના ચતરના દેવા, તથા આઠ જાતના વાણુવ્યતર જાતિના દેવા પણઅધેાલેાકની પૃથ્વીમાં વશે છે. તેમને વસવાના ભુવને ઘણા સુંદર, સાનુકુળ વણુ, ગંધ, રસ, સ્પર્શે કરીને યુકત છે. આ દેવા જ્યાતિષ અને વૈમાનિક દેવાના મુકાબલે હલકી ફ।ટીમાં આવે છે.
મેરૂપર્વતની સમભૂતલા પૃથ્વીથી નવસે જોજન નિચા, નવસે જોજન ઉચા, અને એક જ લાંખે પહેાલે તિઘ્ન લેાક છે. એ તિૉલાકમાં અશ`ખ્યાતાદ્વીપ, અશખ્યાતા સમુદ્રા અને જ્યોતિષ ચક્ર છે. એ ચેતિષ ચ'દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા છે, એ એ જ્યોતિષિ દેવાના દૈદ્દિષ્યમાન પ્રકાશવાળા અને અતિ સુંદર વિમાન છે. તેમાં અશ ખ્યાતા ચૈતિષી દેવા વસે છે, જ્યાતિષ પ્રકાશવાળા દેવે છે તેથી તે ન્યાતિષી કેવાય છે.
For Private and Personal Use Only
જ્યાતિષીના વિમાનાથી શખ્યાત કાંડા કાડી જોજને ઉચા વૈમાનિક દેવાના વિમાના છે. વિશિષ્ટ પુન્યવાલા જીવા દેવગતિના આયુષ્યના બંધ કરી ત્યાં ઉસન્ન થાય છે તેથી તે વૈમાનિક વે
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ કેવાય છે. તે વૈમાનિક દેવમાં પણ બે ભેદ છે. એક સન્ન અને બીજા કપાતીત.
જે દેવેમાં સ્થિતિ, જાતિ, ઇંદ્ર, સામાનિકાદિક વ્યવસ્થા અને મર્યાદા છે, તથા તીર્થકરના કલ્યાણદિક પ્રસંગોએ મનુષ્ય લોકમાં આવવાને જેમને વ્યવહાર છે, તે દેવે ક ત્પન કેહવાય છે. ૧ સીધમ દેવલોક, ૨ ઈશાન દેવક, ૩ સનસ્કુમાર દેવક, ૪ મહેદ્ર દેવલેક, બ્રહ્મદેવલોક, ૬ લાંતક દેવલોક, ૭ મહાસુક્ર દેવલોક, ૮ સહસાર દેવલોક, ૯ આણંત દેવલેક, ૧૦ પ્રાણુત દેવક, ૧૧ આરણ દેવક, ૧૨ અને અશ્રુત દેવલોક, એ પ્રમાણે બાર દેવલોકના દેવે કાન છે. તે દેવલોકના દે તથા ઈંદ્ર તીર્થકરના કમ્પાદિક પ્રસંગોએ મનુષ્યલેકમાં આવી તેમની ભકિત કરે છે. એ દેવલોકમાં સ્વામિ સેવકભાવ છે, એટલે મુખ્ય ઇંદ્ર અને બીજા સામાન્યાદિક દે એવી વ્યવસ્થા છે.
જે દેવમાં સ્થિતિ, જાતિ, સામાનિકાદિકા વ્યવસ્થારૂપ મર્યાદા નથી, એટલે જે દેવકના દેશમાં સ્વામિ સેવક ભાવ નથી બધાસમાન છે, તથા તીર્થકરના કલ્યાણદિક પ્રસંગેએ મનુષ્ય લોકમાં આવવાને જેમને વ્યવહાર નથી પણ પિતાના સ્થાને રહયાજ સ્તુતિ ગુણ ચિંતવનરૂપ ભકિત કરે છે તે દેવે કલ્પતિત કેવાય છે. નવરૈવેયક અને પાંચ અનુતર વિમાનના દે કલ્પાતિત છે.
ચૌદ રાજલેક રૂપ પુરૂષાકારના ગ્રીવા (ગળા) ના સ્થાને જેના વિમાનો છે. તે રૈવેયક કેવાય છે. ૧ સુદર્શન, ૨ સુપ્રતિબદ્ધ, ૩ મરમ, ૪ સર્વભદ્ર, ૫ વિશાળ, ૬ સુમનસ, ૭ સોમનસ, ૮ પ્રિયંકર અને ૯ આદિત્ય એમ નવ નૈવેયકના વિમાન છે. | સર્વથી ઉપર વિમાન હવાથી અનુત્તર વિમાન કહેવાય છે, તે ૧ વિજ્ય, ૨ વિયંત, ૩ જયંત, ૪ અપરાજિત અને ૫ સર્વાર્થસિદ્ધ એમ પાંચ પ્રકારના અનુતર વિમાન છે.
બાર દેવક, નવગ્રેવેયક, અને પાંચ અનુતર વિમાનના સર્વે મળીને ચેરાસી લાખ સતાણું હજાર ને વેવીશ વિમાને છે. તે
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ ભવ. ] પાંચ પ્રકારના શરીરનું વર્ણન. વિમાને અત્યંત સુગધીમય, માખણના જે મૃદુ સ્પર્શ, નિત્ય ઊદ્યોતવંત, મનહર, અને જીન ભુવને એ સહીત છે, તથા શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ઋદ્ધિ, ગતિ, લાવણ્ય, કાન્તિ, સ્થિતિ, એ દશ વાના ઊતરોત્તર મને છે એવા સુંદર વિમાનમાં અસંખ્યાત દે રહે છે.
ભુવનપતિ, વ્યંતર, વહાણ વ્યંતર તિષિ અને વૈમાનિક દેવેનું સ્થલ શરીર વૈક્રિય હોય છે. પ્રત્યેક સંસારી જીવને તૈજસ અને કામણ એ બે સુમ શરીર હોય છે, તે ઉપરાંત ગતિ આશ્રી ત્રીજું સ્થલ શરીર હોય છે. જેમ કે દેવતા અને નારકીની ગતિના ઇને ભવ પ્રત્યકિ શરીર વૈક્રિય હોય છે, અને મનુષ્ય તથા તિર્યંચ ગતિના જીવોને ભવ પ્રત્યકિ શરીર ઔદારીક હોય છે.
આખા લેક-જગત–માં સંસારી જીની ચોરાસી લાખ, નિઓ છે. તે જીવનિમાં જુદી જુદી ગતિમાં અનંતા જીવે છે. તે જી જુદી જુદી આકૃતિનાં શરીર ધારણ કરે છે. તેના મુખ્ય પાંચ ભેદ છે, એટલે પાંચ જાતિના શરીર છે. ૧ દારિક, ૨ વૈક્રિય, ૩ અહારક, ૪ તૈજશ અને ૫ કામણ.
૧ દારિક-ઉદાર-પ્રધાન-તીર્થકર ગણધરાદિક પદ્ધીની અપેક્ષાએ સર્વ શરીરમાં ઉત્તમ, સ્થળ, પુદ્ગલેનું બનેલું, ઉત્પન્ન થયા પછી પ્રતિક્ષણે પુગલને ઊપચય અપચયે કરીને વધે, ઘટે, અને છેદન ભેદન ગ્રહણાદિક થઈ શકે એવું ઔદારિક નામકર્મના ઉદયે દારિક શરીર એગ્ય પુદ્ગલ ગ્રહણ કરી જીવ પિતાના પ્રદેશોની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે દારિક શરીર કેવાય છે.
૨ વૈક્રિય–વિવિધ પ્રકારની વિક્રિયા કરે જેમ કે નાનાનું મેટું, મોટાનું નાનું સુરૂપનું કુરૂપ, કુરૂપનું સુરૂપ, દસ્યનું અદમ્બ, અદસ્યનું દસ્ય, એકનું અનેક, અનેકનું એક, અપ્રતિધાતીનું પ્રતિધાતી, પ્રતિધાતીનું અપ્રતિધાતી, ભૂચરનું ખેચર, બેચરનું ભૂચર, ઈત્યાદિ ઘણા પ્રકારનું થઈ શકે એવું વૈક્રિય નામકર્મના ઉદયથી
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૮ વૈક્રિય શરીર પેશ્ય પુદગલ ગ્રહણ કરી જીવ પોતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે વૈકિય શરીર કેવાય છે
૩ આહારક–ચૌદ પૂર્વ ધર લબ્ધિવંત સાધુ સંદેહ ટાળવા નિમિતે અથવા તીર્થંકરની અદ્ધિ જેવાને અર્થે સફટિકના જેવું અતિ ઉજવળ, મુઢા હાથ પ્રમાણ, અંતર મૂહર્તની સ્થિતિવાળું, આહારક નામકમેંદ્રિયે આહારક શરીર એગ્ય શુભ વિશુદ્ધ પુદ્ગલ ગ્રહણ કરી જીવપ્રદેશ સાથે મેળવી શરીરપ નિપજાવે તે આહારક શરીર કેવાય છે. - ૪ તેજસ-તેજને વિકાર,–તેજોમય, તેજપૂ એવું; કરેલા ભોજનને પચાવનાર અને તેજેસ્થા તથા શ્રાપ, અનુગ્રહના પ્રજવવાળું, તૈજસ નામકર્મના ઉદયથી તૈજસ શરીર એગ્ય પુદગલ ગ્રહણ કરી છવ પિતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે તેજસ શરીર કેવાય છે.
૫ કાર્મણ-કર્મને વિકાર,કર્મમય, કર્મસ્વરૂપ સર્વ શરીરેનું બીજ એવું, ખીર નીરની પેઠે જીવ પ્રદેશની સાથે જે કમંદળીયાં રહ્યાં છે તે કાર્માણ શરીર કેવાય છે. - દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવેને ગર્ભજ મનુષ્ય કે તિર્યચની પેઠે ગર્ભમાં રહેવાનું હોતું નથી. તેઓને જે ઠેકાણે ઉત્પન્ન થવાનું હોય છે, તે ઠેકાણના ઉત્પતિ સ્થાન (દેવસયા) માં અંતર મૂહર્તમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થયા પછી બે ઘડીમાં નવ
વન શરીરવાળા થાય છે. જન્મથી તેઓ પૈકી જે સમકિતી હોય છે તેમને અવધિજ્ઞાન અને શિધ્યાત્વિને વિભંગ જ્ઞાન હોય છે.
દેવલોકમાં દેવીઓની ઉત્પતિ બીજા દેવલોક સુધી જ હોય છે. અને તેમનું ગમનાગમન આઠમા દેવેલેક સુધી છે.
દેવે પણ બીજ ગતિના જીવોની પેઠે કષાય એટલે ક્રોધ, માન, માયા, લેભ સહિત છે. ચારગતિમાં નારકીના છને કોલ વધારે, તિર્યંચ ને માયા વધારે, મનુષ્યને માન વધારે અને દેવતાઓને લેભ વધારે હોય છે.
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ ભવ. ] પુતર વિમાનમાં ઉત્પન્ન થવું.
અહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા એમ સંજ્ઞાના ચાર ભેદ છે. બીજી ગતિના જીવની પેઠે દેવતાઓ પણ ચાર સંજ્ઞા વળા હોય છે.
ભુવનપતિથી ઈશાન દેવલેક સુધીના દેવેનું શરીર સાત હાથ પ્રમાણ હૈય છે, ઉપરના દેવલોકના દેવના શરીરનું મન ઉત્તરોત્તર ઓછું એાછું હોય છે. છેવટથી અનુત્તર વિમાનના દેવનું શરીર એક હાથ પ્રમાણુવાળું છે.
દેવામાં વ્યંતર દેવનું આયુષ્ય એક પોપમનું હોય છે. ઉત્તરોત્તર આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધારે છે, વૈમાનિક દેવામાં સુધર્માદેવલે ના દેવેનું આયુષ્ય બે સાગરે પણ પ્રાણ કાળનું છે. ઉપલા દેવકના દેશમાં અનુક્રમે આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધતાં વધતાં સર્વથી વધુ આયુષ્ય અનુત્તર વિમાનના દેવેનું તેત્રીસ સા પરોપમનું હેય છે.
દેવતાએ અખંડ યૌવનવાળા, જરારહિત, નિરૂપમ સુખ વાળા તથા સર્વ અલંકારને ધારણ કરવાવાળા હેય છે.
પચશમા નંદન મુનિના ભવનું આયુષ્ય પુરૂ કરી ઉપર જણવેલા પુપતર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ રોચ્યામાં ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્તમાં તે મહદ્ધિક દેવ થઈ ગયા. પછી પિતાની ઉપર રહેલા દેવદૂષ્ય વસને દૂર કરી શૈયામાં બેસીને જોયું તે અકસ્માત પ્રાસથએલ વિમાન, દેવસમૂહ, અને મોટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડયા કે, આ બધુ કયા તપથી મને પ્રાપ્ત થયું છે? પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પિતાને પૂર્વભવ અને વ્રત યાદ આવ્યાં. અને મનમાં ચિંતવ્યું કે, અહે! જૈનધર્મનો કેવો પ્રભાવ છે ? એ વખતે એ વિમાનમાંના તેમના સેવક દેવાઓ એકઠા થઈને તેમની પાસે આવ્યા. અને અંજલી જેવ હર્ષથી પ્રણામ કરી વિનંતી કરવા લાગ્યા કે, હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગત્નું ભદ્ર કરનાર છે તમે જય પામે, ચિરકાલ સુખી રહે,
12.
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ તમે અમારા સ્વામી છે, રક્ષક અને યશસ્વી છે. આ આપનું વિમાન છે. અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ. આ સુંદર ઊપવનો છે, આ સ્નાન કરવાની વાપિકાઓ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે, અને આ સ્નાન ગૃહ છે. આપ સ્નાનગૃહમાં પધારે, અમે આપને અભિષેક કરીએ. આ પ્રમાણેની દેવતાઓની વિનંતી સ્વિકારી સ્નાનગૃહમાં તે દેવ પધાર્યા અને ત્યાં રહેલા ચરણ પીઠવાળા સિંહાસન પર બીરાજ્યા. દેવોએ દિવ્યજળથી અભિષેક કર્યો. ત્યાંથી પછી અલંકાર ગૃહમાં લઈ ગયા.
ત્યાં તેમણે બે દેવદુષ્ય વસ્ત્રો અંગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભુષણે ધારણ કર્યા. ત્યાંથી વ્યવસાયસભામાં પધાર્યા, ત્યાં પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામષ્યિ લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસોને આઠ અહિંતપ્રભુની પ્રતિમાઓને સ્નાન કર્યું. પછી અર્ચન, વંદન અને સ્તવન કરી; પછી પિતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું. અને પોતાના વિમાનમાં યથારૂચી ભેગ ભેગવવા લાગ્યા. દરમ્યાન અહંત ભગવંતના કલ્યાણકના સમયે મહાવિદેહારિ ભૂમિમાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતને વંદન કરી તેમની ભક્તિ કરતા, એવી રીતે કાળ નિર્ગમન કરતા.
તીર્થકરના જીવ સિવાયના બીજા દે દેવભવના આયુષ્યના શેષ છ મહિના બાકી રહે છે ત્યારે મેહ પામી મહાવ્યથા પામે છે. દેવતા સબંધી ત્રાદ્ધિ જતી રહેશે, અને બીજી ગતિમાં આવા વૈભવ મળશે નહિ, તેથી ખેદ અને ગ્લાની પામે છે. તેમના કંઠની ફૂલની માળા કરમાય છે, અને મુખની કાંતિ નિસ્તેજ થતી જાય છે. ત્યારે તીર્થંકર થનાર દેવતાઓની પુણ્ય પ્રકૃતિને વિશેષ ઉદય થવાનો હોવાથી બીલકુલ મોહ પામતા નથી. તેમની પુષ્પમાળાઓ કરમાતી નથી, પોતે સમક્તિવાન હોવાથી જીવ અને અજીવ એવા કર્મોનું સ્વરૂપ વિચારી સમભાવમાં વતે છે. એવી રીતે છવીસમા ભવનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું.
અહિં નયસારના જીવના છવાશ ભવ પુરા થાય છે.
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
/
2
&
S
પ્રકરણ ૯ મુ.
સત્તાવીશમો ભવ. દેવ ગતિમાંથી વન અને ગર્ભનું પલટવું. ક દરેક તીર્થકરના પાંચ કલ્યાણ હોય છે. પહેલું વન છે કલ્યાણક, બીજુ જન્મ કલ્યાણક, ત્રીજુ દીક્ષા કલ્યાણક,
તે શુ કેવલજ્ઞાન કલ્યાણક, અને પાંચમુ નિર્વાણ નીક કલ્યાણક, આ પાંચ કલ્યાણકના પ્રસંગે ઈ દ્રાદિક પિતા અને દેવે નદિશ્વરદ્ધિપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. આજે છે કાલની ગતિ ઘણી ત્વરીત છે. તેની ગતિને સામાન્ય છે જાણી શકતા નથી. ભગવંતના જીવે છવીશમા ભવનું વીશ સાગરેપમ જેટલું દીર્ઘ આયુષ્ય સંપૂર્ણ કર્યું. ત્યાંથી આવી આ ભા ક્ષેત્રમાં માહણ કુંડ નામે ગામમાં ઋષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાની કુક્ષીમાં અષાડ સુદિ છઠ્ઠની રાત્રીએ ઉત્પન્ન થયા દેવાનંદાએ ચદ મહાસ્વપ્ન જોયાં, તે પછી તે જાગ્રત થઈ સ્વપનની હકીકત પિતાના સ્વામીને કહી, અને તેનું ફળ પુછયું. કાષભદત્તે જણાવ્યું કે, આપણે ઘેર પુત્ર થશે. તે પુત્ર સાર્વશાસ્ત્રનો જાણકાર, માનીપત શરીરવાલે, સુલક્ષણે, યશસ્વી, સૌભાગ્યવંત, અને સર્વગુણનું ધામ, આપણું કુલને ઉઘાત કરનાર થશે. આથી દેવાનંદ ઘણું હર્ષ પામી. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઇ,
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ભગવંત ત્રણ જ્ઞાન સહિત દેવાનંદાના ગર્ભમાં ઉપ્તન થયા હતા, દેવલોકથી વતા પહેલાં તે જાણે કે હું હવે અહિંથી ચવવાને છું. પણ ચ્યવન વખતને તે ન જાણે, કેમકે ચવન કાલના વર્તમાન નને એક સમય સુફલ્મ છે. ઉપન થયા પછી પ્રભુએ જાણ્યું કે હું દેવલોકમાંથી ચવી અહિં દેવાનંદાના ગર્ભમાં ઉત્પન્ન થયે છું.
તીર્થકરો હમેશાં ક્ષત્રીકુલમાં ઉત્પન્ન થાય છે. ભગવંતના જીવે મરીચિના ભવમાં જે કુલને મદ કર્યો હતો, તે વખતે નિચ ગોત્ર કર્મનો બંધ કર્યો હતો, તે કર્મ ભેગવતાં તેને કઈ અંશ બાકી રહેલે તેના ઉદયથી આ સતાવીશમા ભવની શરૂઆતમાં જ તે બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયા હતા.
ભગવંત દેવાનંદાના ગર્ભમાં આવી ઉત્પન્ન થયા, ને ખ્યાશી દિવસ વ્યતિત થયા ત્યારે આશન ચલાયમાન થયું. તેથી એ વાત સૌધર્મ દેવલેકનાઅધિપતી સૌધકે અવધિજ્ઞાને કરીને જાણી. તેને હર્ષ ઉત્પન થયે. તે પોતાના સિંહાસનથી હેઠે ઉતરી, પગની રત્ન જતિ પાવ ઉતારી અખંડ વસ્ત્રનું એકપટઉત્તરા સંગ કરી, ભગવંતના સામા સાત આઠ પગલાં જઈ, પિતાના વિમાનમાંજ બેશી ડાબે ઢીંચણ ભૂમિકાથી ચાર આંગલ ઉંચે રાખી જમણે ઢીચણ ભૂમિકાએ થાપીને ત્રણવાર મસ્તક ભૂમિએ લગાડી બે હાથ જોડ દશનખ ભલા કરી મસ્તકે આવર્ત કરી, પગપુજી, ભૂમિપુજી શકસ્તવ (નમુઠુણને પાઠ) કહી સ્તુતિ કરી. - સ્તુતિ કરી રહ્યા પછી સીધમેં મનમાં વિચાર કર્યો કે, શ્રી અરિહંત ભગવંત, ચક્રવર્તી વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવ એ બેશટ ઉત્તમ પુરૂષ તે અંતકુલને વિષે, પ્રાંત કુલને વિશે, તુચ્છ કુલને વિષે, દારિદ્રના કુલ વિષે, કૃપણના કુલ વિષે, ભીખારીના કુલ વિષે, બ્રાહ્મણના કુલ વિષે કદી પણ ઉત્પન્ન થયા નથી, થવાના નથી, અને ભવિષ્યમાં થશે પણ નહિ એ ત્રેસઠ શિલાકા પુરૂષ તે ઉચકુલને વિષે, લેગિકુલને વિષે, રાજાના કુલને વિષે, ઈશ્વાકુકુલને
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3.
ગર્ભનુ પલટવું. વિષે, ક્ષત્રિયના કુલ વિષે, હરિવંશ કુલના વિષે, તેમજ તેવાજ પ્રકારના વિશુદ્ધ જાતિના કુલવંશે કરીને સહિત એવા કુલને વિષે આવ્યા છે, આવે છે, અને આવશે. તથાપિ “લેગર છે રજૂઅ” એ પાઠે કરી આ વાત આશ્ચર્યકારક છે. આવા આશ્ચર્યકારક બનાવ કેઈ કાલે એટલે અનંતી ઉત્સર્પિણ અને અવસર્પિણી વ્યતિત થયે બને છે. ભગવંત બ્રાહ્મણના કુલમાં ઊત્પન થયા એ પણ આશ્ચર્યકારક બનાવે છે. પણ ભગવંતને અહિં રાખવા એ યુક્ત નથી. મહારી ભક્તિ છે, ફરજ છે તે મહારે બજાવવી જોઈએ તે એ કે પ્રભુને ઉત્તમ સ્થાનકે મોટા કુલને વિષે ગર્ભ પલટાવીને મુકાવવાની તજવીજ કરૂં, જેથી નીચ કુલમાં તેમને જન્મ થાય નહીં. ત્રણે કાલમાં જે જે વખતે જે ઇંદ્ર હોય તેમને એ આચાર છે, તે હું પણ ભગવંતને દેવાનંદા બ્રાહ્મણની સૂક્ષીમાંથી લેઈને ઉત્તમ-- શિરોમણી, શુરવીર ક્ષત્રી કુલના વિષે સ્થાપન કરવાની તજવીજ કરૂં. હાલમાં તેવા પ્રકારનું કયું કુલ છે ? એમ વિચાર કરી અવધી જ્ઞાનને ઉપગ મુકતાં તેમના જાણવામાં આવ્યું કે, આ ભરતક્ષેત્રમાં મહીડલના મંડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર, માર નગરના જેવું સુંદર છે. જ્યાં વિવિધ જાતીના સુંદર, રમણીય સૈન્ય છે, ધર્મનું સ્થળ છે, અન્યાયથી રહિત અને પવિત્ર સાધુઓથી વાસીત છે. ત્યાંના રહેવાશી લોકો મૃગયા વિગેરે સપ્તવ્યશનથી–રહિત છે. તેથી એ નગર તીર્થની જેમ પવિત્ર કરનાર છે. એ નગરને ઈવાકુવંશમાં ઉત્પન્ન થએલા સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે, જે જીવાજીવ દિ તને જાણકાર, નીતિ, ન્યાય, અને ધર્મને પિતાના પ્રાણથી અધિક ગણનાર છે. પ્રજાને સન્માર્ગે સ્થાપન કરનાર, પિતાની જેમ પ્રજાનું હિત ચાહનાર છે. દિન અનાથ વિગેરે દુઃખીયા લોકોને ઉદ્ધાર કરવામાં બંધુરૂપ છે, શરણની ઈચ્છાવાળાને શરણ કરવા લાયક છે, અને ક્ષત્રિામાં શિરોમણી છે. તે રાજાની સતીજનોમાં શ્રેષ્ટ, અને જેના ગુણ તથા આકૃતિ તુતિ કરવા લાયક છે, એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટ
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
[ પ્રકરણ ૯
શ્રી મહાવીરસ્વામિ રિત્ર. રાણી છે. તે તભાવથી નિળ, માયાથી અકલંકિત, સરળ સ્વભાવવાળી છે. તે દેવી હાલ દૈવયેાગે કન્યાના ગભ વાળી છે. તેથી મારે તેના અને દેવાન દાના ગર્ભને અદલ બદલ કરાવવા ઘટીત છે
એ પ્રમાણે વિચાર કરી પેાતાના પાયઢલ કટકના ઊપરી હરણી ગમેષી નામને દેવ છે, તેને પોતાન પાસે એલાવ્યા. અને ભગવતના સબંધે પેાતાના આચાર શુ છે, પે!તે શુ કરવાની ઇચ્છા રાખે છે, તે જાગ્યું અને આજ્ઞા કરી કે --~
-
હું દેવાને પ્રીય ! નિશ્ચે જે વાત કેાઈ દીવસ બની નથી, મનતી નથી કે મનવાની નથી એવી વાત વત માનમાં ખની છે. અનન્તિ ઉત્સર્પિણી, અને અવસપણીઓએ ટ્રાઈ કાઇ મનાવ જગતમાં અવનવા એવા મને છે કે પુ કાઇ કાળે અનેલા હાય નહિ. શ્રી અરિહું તાર્દિક શલાકા પુરૂષ અને પ્રાંતાઢિંક નીચ કુલમાં કેઇ વખત આવે નહીં અને આશ્ચર્યકારક રીતે કદી આવે તે તેમને જન્મ નિષ્ચ તે કુલમાં તે થાયજ નહીં,
ભરતક્ષેત્રમાં વર્તમાન ચાલગીત! અંતિમ તી કરે બહુવી - સ્વામી બ્રહ્મકુંડ ગામે રૂદત્ત પ્રાણુની ઓ દેવાનંદાની કુક્ષીએ ઉપન્યા છે.
અતીત, અનાગત, અને વત માન કાલે જે વારે જે ઇંદ્ર હોય તેના એ આચાર છે કે શ્રી અરિહંતાદિક જે નિચ્ચ કુલમાં આવી ઉપજે, તા તેને ઉગ્રાદિક ઉચ્ચ સ્કુલમાં લેઇ જઃ સ્થાપન કરવા માટે તેમા જાવ અને ભગવંત શ્રી મહાવીરને ત્યાંથી પડુરી, ક્ષત્રીય કુંડનગરના શ્રી સ્રિદ્ધા ક્ષત્રી રાજાની કાર્યો મતી ત્રીશલા રાણીના ગČમાં કન્યા છે તેમને અપહરીને ત્યાં પધરાવા, અને તે કન્યાને દેવાનંદાની કુક્ષીમાં મુકે
હરણીગમેષી દેવે કેંદ્રની આજ્ઞા, હુ પૃવક એ હાથ જોડી વિનય સહિત અંગીકાર કરી, દ્રમહારાજને પ્રણામ કરી, તેમની રજા લઇ નીકળ્યેા.
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] દેવેની ગતિ.
૮૫ દેવાઓને આ મનુષ્ય ભૂમિ (ત્રીચ્છાક) ઉપર આવવું હોય છે, ત્યારે તેઓ પિતાન મુલ રૂપે ઘાભાગે આવતા નથી. કોઈ વખત ભગવંત ભક્તિ વિગેરે હેતુસર મુલરૂપે અવે તે બનાવને આશ્ચર્યકારક (અજીરાભૂત) માનવામાં આવે છે. હરણીગ મેષી દે ને આ પ્રદેશ ઉપર આવવાને સારૂ પિતાનું મુલરૂપ બદલી બીજુંરૂપ ધારણ કરવું પડે છે. જેને ઉત્તરકિય શરીર કહે છે. એ શરીર રાવૃત કરવાને વૈકિય સમુઘાત નામની ક્રિયા કરવી પડે છે, પિતાના મુલ શરીરમાંથી જીવના પ્રદેશ બહાર કાઢીને આ ઉતરકિયશરીર બનાવવા સારૂ વિશેષ પ્રકારે પ્રયત્ન કરે પડે છે. તે માટે સંખ્યા જોજન પ્રમાણ દંડાકાર શરીર બાહલ ઉર્વ અધો વિસ્તાર વાળા જીવ પ્રદેશ કર્મ પુદગલ સમૂહને શરીર થકી બહાર કાઢીને તે વડે ઉચે દંડ કરે છે. આ ઉત્તર ક્રિય શરીર ધારણ કરવા માટે ઉત્તમ પ્રકારના રત્નના જેવા સાર રસાર પુગલ લેઈને તેને ઉોગ કરવામાં આવે છે. તેનો વિશેષ કરીને સેલ જાતનાં હોય છે. તેનાં નામ ૧ કકે તા ર વજ ર. ૩ વડુર્યનીલ રત્ન, ૪ લેહતાક્ષ અને ૫ મારગલ ર. ૬ હંશ ગર્ભ રત્ન. ૭ પુલકરત્ન. ૮ સીગંધેિકર, ૯ જાતિસાર રત્ન, ૧૦ એજન ર ૧૧ જ નપુલક રત્ન ૧૧ જાત રૂ૫ રન. ૧૩ સુભગ રત્ન. ૧૪ અંક રત્ન. ૧૫ ફ ટક ૨ અને ૧૬ અરિષ્ટ રત્ન,
મા ઉત્તરક્રિય શરીરને લાયકી તે જાતિ શી વર્ગણમાંથી. કાર સાર ૫ગલેજ ગ્રહણ કરવામાં અાવે છે. દેવે મુલરૂપ દેવલોકમાં રાખીને ઉત્તરકિય શરીસ્થી જ મનુષ્ય લેકમાં આવે છે.
દેવકમાંથી આ મનુ ય લોકમાં દેવે કઈ ગતિએ આવે તે કેટલે કાલ લાગે તેનો ખ્યાલ આવવાને તે ગામ નેન નામાદિક જાણવાની પણ જરૂર છે,
ચાલવાને માટે ચાર પ્રકારની ગતિ બતાવેલી છે. ૧ ચંડાગતિ. ૨ ચપતિ . ૩ જયગતિ, અનેક ગાગતિ.
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણ ૪
આ ચાર ગતિમાંથી પેહલી ચંડાગતિ, ૨૮૩૫૮૦ બે લાખ ત્રિયાશીહજાર પાંચસેને એશી જન અને એક એજનના સાઠ ભાગ કરીએ તેના છ ભાગ ઉપર એટલા પ્રમાણવાલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને પહેલી ચંડાગતિ કહે છે.
બીજી ચપલાગતિ ૪૭૨૬૩૩ ચાર લાખ બહોતેર હજાર છસે ને તેત્રીસ જન અને ત્રીશ કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરે તે બીજ ચપલાગતિ કહે છે.
ત્રીજી જયણુગતિ દ૬૧૬૮૬ છ લાખ એકસઠ હજાર છસે ક્યાશી જન અને ચેપન કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને જમણુગતિ કહે છે.
ચેથી ગાગતિ ૮૫૦૭૦ આઠ લાખ પચાસ હજાર સાતસે ચાલીસ જન અને અઢાર કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરત ચાલે તેને વેગાગતિ કહે છે.
• આ ચારગતિના પ્રમાણુવાલા ડગલાથી ચાલી જે દેવના દેવ લેકમથી મનુષ્યલોકમાં આવવા સતત્ ચાલવા માંડે તે છ માસ સુધીમાં પણ આવી શકે નહી એટલું અંતર છે.
હરણીગમેષી દેવ, મનુષ્ય લેકમાં ઉપરની ચારગતિ કરતાં પણ દિવ્ય પ્રચંડ પવનથી ધુમાડે જાય એવી શીધ્ર દેવ યોગ્ય ગતિએ અસંખ્યાતા દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કરીને બ્રાહ્મણ કુંડ ગામમાં રૂષભદત્ત બ્રાહ્મગુને ઘેર જ્યાં દેવાનંદા બ્રાહ્મણ સુતી છે, તિહાં આવ્યા. પ્રથમ ભગવંતને પ્રણામ કર્યા પછી દેવાનંદા બ્રાહ્મણના સર્વ પરિવારને અવસ્થાપિની નિદ્રા આપીને, અશુભ પુગલે ને દૂર કરીને શુભ પુત્રને પ્રક્ષેપ કરીને વિનંતી કરીને ભગવંત આજ્ઞા આપે એ પ્રમાણે કહીને, દેવ પ્રભાવે ભગવંતને પીડા રહિત હાથમાં કરસંપુટમાં લઇને ક્ષત્રિય કુંડ નગરમાં સિદ્ધાર્થ : જાના મહેલમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણું છે ત્યાં લાવ્યા.
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ૩
ગર્ભ પલટન.
ત્યાં સર્વ પરિવ રને અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદ્ગલ માહેર કાઢીને શુભપુગલ પ્રક્ષેપીને ભગવાનને પીડા રહિત ત્રિશલા રાણીના ગર્ભમાં મુક્યા અને ત્રિસલાના ગ'માં પુત્રી હતી તેને ત્યાંથી લેઇ દેવાનંદાની કુખમાંગભ`પણે મૂકી, અને જે દિશાથી તે આવ્યા હતા તે દીશાએ પાછા જ્યાં સૌધમ દેવલેાકમાં સાધર્મો વત'સક નામે વિમાન છે તથા સ* સિદ્ધાસન છે અને જ્યાં સકેંદ્ર છે ત્યાં આવીને તેમની આજ્ઞાના અમલ કર્યોની હકીકત નિવેદ્યન કરી.
૯૭
ગર્ભ પલટનના વખતે પહેલાં ભગવ'ત પેાતાના જ્ઞાનથી ાણુતા હતા કે મને અહિં થી લેઈને ત્રિશલાદેવીના ગર્ભમાં મુકવાના છે. ત્યાં મુકયા પછી પણ જાણ્યુ કે મને દેવાન`દા માતાના ગર્ભ માંથી લઇને અહિં મુકવામાં આવ્યે છે. લેઇ જતી વખતે દૈવ શીઘ્રગતિએ લેઇ જઇ ત્યાં કે એ કાય એટલી બધી ત્વરાથી દેવ કરે છે કે તે વખતે જાણ્યુ પણ ન જાણ્યા સરખુ છે. આ ગમ પલટનના ક્રિયાથી ભગવતને કિંચિત્ માત્રપણ ખાધાપિડા થઇ નહતી.
Q
આ દેવગતિમાંથી ચવન અને ગર્ભ પલટન પ્રકરણના અંગે કેટલીક વાત વિચારણીય છે.
For Private and Personal Use Only
..
પ્રથમ તે દેવાનંદાના ગમ'માં પ્રભુને ઉત્પન્ન થવુ.. કદાપી કોઇ પણ કાલે તીથ'કરાદિ સલાકાપુ ઉત્તમ કુલ શીવાય ભિક્ષુકાર્ત્તિ કુલમાં જન્મ લેતા નથી. ભગવંતે ગેાત્રમદના કારણથી નિચ ગાત્રના નિકાચિત મધ કરેલા તે ક્રમ ભગવાઈ જતાં શેષ કાંઇ કમ દલીકના અ‘શ આત્મ પ્રદેશ સાથે રહેલા તે વિષાકોદયથી ભેાગળ્યા સિવાય છુટા પડવાનાં નહી, તે શેષ રહેલાં કર્મીએ ભગ વતના સત્તાવીશમાં ભવની શરૂવાતમાંજ પોતાનું પ્રાબલ્ય દેખાડયું, આ ઉપરથી શું દેખાય છે ! તેં થ ́કરના જીવ જેવા સમથ પુરૂષ જેએએ પચીશમા ભવમાં તપાદિ ચારિત્રારાધન મહા ઉગ્રકેટીનુ કર્યું' હતું, છતાં પણ મલીન અને ચીકણાં કમ આત્મ પ્રદેશથી
13
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૯ છુટાં પડતાં પડતાં કંઈ અંશ બાકી રહી ગયે. કર્મની કેટલી ચીકણાશ? કર્મને કંઈ શરમ નથી. ખરેખર જગતમાં નિપક્ષપાત રીતે પિતાનું સામ્રાજ્ય ચલાવવામાં કર્મ રાજાની બરાબરી કરી શકે તેવું કઈ નથી. દેવ, દાનવ, ભૂત, પિશાચ, રાક્ષસ, હરિ, હર બ્રહ્મા, પીર, પિગંબર, કે કઈ પણ સંપ્રદાયના માનિત દેવમાંથી ગમે તેનું ચરિત્ર આપણે વાંચીશું તે જણાઈ આવશે કે તેમાંથી કેઈની પણ દાક્ષિણ્યતા કામે રાખી નથી.
દેવાનંદાના ગર્ભમાંથી પ્રભુને લઈને ત્રિશલાના ગર્ભમાં લઈ જવામાં પણ તેઓના પોતાના કર્મના ફળ પાકને કાંઈ સંબંધ છે કે કેમ? એ પણ એક વિચારણીય વાત છે, ભગવંતના કર્મને બદલે દેવાનંદાને કેમ મળ જઈએ ? કેમકે ચૌદ મહાન ઉત્તમ સ્વપનેથી સુચિત ઉત્તમ પુત્ર રત્નના ગર્ભની પ્રાપ્તિ તેને થએલી તે ગર્ભને તે ગુમાવે એ કાંઈ જેવી તેવી હાની ન કહેવાય ! ઈદ્ર મહારાજને ભગવંતને ત્રિશલા રાણીના ગર્ભમાં મુકવાને વિચાર કયાંથી આવ્યો ? આમાં પણ કમજ્ઞતાને ભાસ થાય છે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેઓએ જ આ બધી બાબતેના પ્રશંગેપાત ખુલાશા કરેલા છે.
સહુ સહુ પોત પોતાના ભાગ્ય (કર્મ) પ્રમાણે કરવાની બુદ્ધિ દેને ઉત્પન્ન થાય છે. કમંથો ઉપરાંત કરવાની શકિત દેવમાં પણ નથી. દેવાનંદા અને ત્રિશલારાણીના સંબંધમાં પણ કર્મ સ્વરૂપ જાણવા લાયક છે. પુર્વભવમાં ત્રિશલા રાણીને જીવ દેરાણી હતું, અને દેવાનંદાને જીવ જેઠાણું હતું, બને એક ઘરમાં રહેતાં હતાં. માઠી મતીથી અને લેભના ઉદયથી જેઠાણીએ દેરાણીને રત્નને કરડીઓ ચોરી લીધે, દેરાણીએ સંભાળે, સાથે પણ જડ નહી. બન્ને જણને આપશ આપશમાં એ વિષે ઘણું બેલા ચાલી થઈ પણ જેઠાણીએ કરંએ આપે નહીં. તે વખતે દેવાનંદાના જીવે જે અશુભ કર્મ બાંધ્યું
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
દશ અચ્છેરા,
હતું તે આ ભવમાં ઉદય આવ્યું. દેવાનંદ ત્રિશલાની દેવાદાર હતી સમકાલે ત્રિશલા પણ ગર્ભવતી હતી. અને કર્મવશાત ઈદ્ર મહારાજને પણ તેવા પ્રકારને જ વિચાર આવી ગયું. દેવાનંદા એ પૂર્વ ભવમાં અજ્ઞાન દશામાં રત્ન કરવઓ ચોર્યો હતે. તે આ ભવમાં તેને ઉત્તમ એ ગર્ભ દેવે લઈને ત્રીશલાને આપે. ખરેખર શુભા શુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેના ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકે થવાનું નથી, એવું સમજીને અશુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેનો ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકે થવાને નથી, એવું સમજીને અશુભ કર્મ કરવાં પ્રાણીઓએ અટકવું જોઈએ; એટલું જ નહિ પણ તેવા પ્રકારના વિચાર પણ કરવા નહી જોઈએ.
કુદરતના સામાન્ય નિયમથી ઉલટ બનનારા બનાવે એ આશ્ચર્યકારક બનાવે છે. એવા બનાવ ઘણું કાલના અંતરે જગતમાં બને છે. આ વર્તમાન ચોવીશીમાં એવા દશ બનાવ બનેલા છે. જે દશ એ છેરાના નામથી શાસ્ત્રમાં વર્ણન કરેલા છે તે આ પ્રમાણે.
૧ કઈ પણ તીર્થકરને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉપસર્ગ થયા નહીં છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગે શાલએ તેજલેમ્યા મુકી ઉપસર્ગ કર્યો. જેના યોગે ભગવંતને છ મહિના સુધી લેહી બંદ ઝાડો થયો.
૨ કઈ તીર્થકર સ્ત્રી વેદે થયા નહી છતાં ઓગણીશમા તીર્થંકર મલીનાથ સ્ત્રી વેદે થયા.
૩ આ ગર્ભનું પલટવું.
૪ તીર્થકર કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી દેશના ( ઉપદેશ) આપે તે કોઈ પણ વખતે ખાલી જાય નહી. દેશના યંગે કોઈને સમકતને લાભ થાય, કેઈ વ્રત નિયમ અંગીકાર કરે. છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રથમ એ સમવસરણની રચના કરી. ત્યાં બેસી ભગવંતે દેશના આપી
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૯ પરંતુ તે દેશના સાંભળી કે સમકિત પામે નહી કે કે એ વ્રત નિયમ લીધા નહી.
૫ જે વાસુદેવ જે દ્વીપને હેય તે બીજે દ્વીપે જાય નહી છતાં શ્રીકૃષ્ણ વાસુદેવ સતી સીરમણ દ્રૌપદીને લેવાને ઘાતકી ખંડના દક્ષિણદ્ધ ભારતમાં અમરકંકા નામની નગરીએ ગયા હતા.
૬ યુગલીયા મરીને નરકે જાય નહી છતાં હરિ તથા હરિણી નામના યુગલીયાનું જેડલું નરકે ગયું છે. - ૭ ભુવનપતિના દેવે સામાન્ય નિયમ પ્રમાણે ઉપલા દેવ લોકમાં જઈ શકે નહિ, છતાં ભુવનપતિ દેવોને ઇંદ્ર અમરેંદ્ર અમર્ષ થકી સૌધર્મ દેવલોકના ઈંદ્ર સીધર્મનો નાશ કરવા પિતાની મર્યાદા બહાર પિતાના સ્થાનથી સીધમ દેવલેક તરફ ગયે, ત્યાંથી સીધર્મ ઇંદ્રથી પરાભવ પામી ભગવંત મહાવીર દેવના શરણે આવ્યો તેથી તે બએ.
૮ મધ્યમ અવગાહનાવાલા એક સમયે એકસેને આઠ સાથે મોક્ષે જાય, પણ ઉત્કૃષ્ટી પાંચશે ધનુષ્યની અવગાહનાવાલા એકસોને આઠ એક સમયે સાથે સિદ્ધિપદને પામે નહી. છતાં અષ્ટાપદ પર્વત ઉપર પાંચ ધનુષ્ય અવગાહનાવાલા એક શ્રી ઋષભદેવ ભગવંત પોતે ભરત વિના નવાણું ભરતના પુત્ર અને આઠ ભારતના પુત્ર મલી એકસે આઠ પુરૂષ સિદ્ધિ પદને પામ્યા છે.
૯ દે પિતાના મુલ વિમાન સહિત તીર્થકરને વંદન કરવા કેઈવારે આવે નહી છતાં ભગવંત મહાવીર દેવ કીસંબી નગરીએ સેમેર્યા, ત્યાં ચંદ્ર અને સૂર્ય જેમનાં શાશ્વતાં વિમાન
તિષ ચકમાં તેજ વિમાનમાં બેસીને પશ્ચિમ પિરાસિયે ભગવ તને વંદન કરવા આવ્યા હતા. - ૧૦ પરિગ્રહના ત્યાગી, બ્રહ્મચારી એવા સંયતીની પૂજા પ્રથમ થતી હતી. પાવાગંભી, પરિગ્રહવંત, બ્રહ્મચારી ગૃહસ્થ વેણે રહેવાવાલા અસંયતિને પૂજા સત્કાર પ્રજામાં થતું નહીં. છતાં
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ વ.
દેશ અચ્છેરા.
૧૦૧
શ્રી સુવિધિનાથ ભગવતના નિર્વાણ પછી કેટલેક કાર્લ વિત્યા બાદ કાલદેષના લીધે સાધુઓના વિચ્છેદ થયા, તેથી જે સ્થવિર શ્રાવકે હતા તેમની પાસે જઇ લેકે ધમ પૂછવા લાગ્યા તે પણ જેવુ... જાણતા હતા તેવુ લાકોને કહેવા લાગ્યા. તેની સાથે ગવના લીધે મતિ કલ્પનાથી અમે સુપાત્ર છીએ એવુ' કહી લેાકેાથી પુજાવા મનાવા મિશ્રા શાસ્રની રચના કરી ઉપદેશ દેવા લાગ્યા. અને હીકે તેમને પૂજવા લાગ્યા. એ અશ ચનીય પૂૠની શરૂઆત.
ઉપર પ્રમાણે દશ આશ્ચય કારક બનાવાનું વિસ્તારથી વર્ણન કલ્પશુત્રાદિ શાસ્ત્ર થ્રામાં છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી સમજી લેવા પ્રયત્ન કરવા
દેવપ્રતિના દેવાની શકિત સામાન્ય મનુખ્યા કરતાં વિશેષ હાય છે. તેથી તેમની કૃતિ આપણા સમજવામાં આવી શકે નહી, હરિગમેષ્ટિદેવ એક રાત્રીમાં આ મનુષ્ય લેકમાં આવીને થાડા સમયમાં ગમ પલટવા જેવુ' મહાન જોખમકારક કાય કાઈના પણ જાણવામાં આવે નહી એવી રીતે કરીને ગયા એમાં શકાને સ્થ નજ નથી.
અનાવ
સમ્યવાન્ ધિમ જીવાની, શાસનમાં અવનવા બનાવે અનવાના પ્રસ`ગે ઉચિત વિવેકથી શાસનની સેવા કરવી અને પરપરાની પવિત્ર મર્યાદાનું રક્ષણ કરવાને પોતાની શકિત અને અધિકારથી ચાય તેટલી તજવીજ કરવ એ તેની ફરજ અને કર્તવ્ય છે. આ ગભ પલટવાના સખશ્વમાં સૌધમે કે ભક્તિના અંગે પેાતાના કર્તવ્ય અને આચારના વિચાર કર્યાં, આ આપને સુચવે છે કે એવા પ્રસંગે અધિકાર અને શકતવાલા મહાનુભાવાએ આંખ મીચામણ કરીઉપેક્ષા કરી ગમે તેવા બનાવાને જતા કરવાના નથી. એ વાત આપણે ખાસ લક્ષમાં રાખવા જેવી છે. અરિહુંતાદિક દશ સ્થાન પ્રત્યે પાંચ પ્રકારના વિનય કરવા એ સતિના ભેદમાં આવે છે. તેઓની સ્તુતિ કરવી અને આશાતનાને નાશ કરવા એ વિનચના ભેદ છે. ઇંદ્ર મહારાજનુ` આ કૃત્ય ઉચિત
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ વિવેકનું સુચન કરાવે છે, આ ગર્ભ પલટવાની ક્રિયા ઉપરાંત ભગવં ગર્ભ માં આવે છે તે વખતે તેમનું આશન કંપવાથી તેઓ અવધિજ્ઞાનથી જાણે છે કે ભગવંત દેવલોકમાંથી આવી તીર્થંકરપણે ઉત્પન્ન થયા. ભગવંત ગર્ભમાં છતાં ઇંદ્ર પોતાના વિમાનમાંથી તેમને ભાવથી વંદન કરવા આસનથી હેઠે ઉતરી ભગવંતના સનમુખ સાત આઠ ડગલાં જઈ એક આડી ઉતરાસંગ કરી શકસ્તવન કહી ભગવંતની સ્તુતિ કરે છે. એ પણ તેમને તીર્થંકર પ્રત્યેને ભકિતરાગ સુકવે છે. ઈદ્રાદિ દે તીર્થંકરની ભકિતથી પોતાનું કલ્યાણ માને છે. અને દરેક તીર્થકરના પાંચ કલ્યાણક તથા કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેમને ઉપદેશ સાંભળવા વખતે વખત આવવાના બનાવેએ પણ તેમની ભકિત છે. સંસારી અને અરિહંતાદિક પંચ પરમેષ્ટિની ભકિત કરવી એ આત્મ કલ્યાણનો એક ઉત્તમ માર્ગ છે. ભકિતને પ્રસંગ પ્રમાદમાં ગુમાવવા જે નથી.
આ ગર્ભ પલટવાની દેવની ક્રિયાની ગુપ્ત હકીકત શી રીતે જાહેરમાં આવી અને આવા બનાવ કેમ બને એવી શંકા છે કેઈને થાય તે તેને ખુલાશે કે જરૂર છે. ભગવંત પિતે દેવાનંદા ને ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત ઉપન્ન થયા હતા. જગતમાં જે રૂપી દ્રવ્યે રહેલા છે, તથા જે બનાવે બનેલા છે, અને બને છે એ જાણવાની શક્તિ અવધી જ્ઞાનમાં છે અવધિજ્ઞાન એ પણ આત્માની લબ્ધિ છે. દેવગતિ આશ્રિત એ જ્ઞાન ભવ પ્રત્યયી છે એટલે જે સમ્યકત્વાન જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય કે તે ગતિ આશ્રીત તૂર્ત જ અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દેવગતિમાંથી ચવીને બીજી ગતિમાં જવાના પ્રસંગે આ જ્ઞાન તેમની સાથે જતું નથી, પણ અવરાઈ જાય છે. મનુષ્ય ગતિ આશ્રિત તીર્થકરના જીવના સંબંધમાં એક પ્રકારની વિશેષતા છે, તે એક તીર્થકરના જીવ દેવ ગતિમાંથી તીર્થંકરપણે મનુષ્યગતિમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જે દેવલોકમાં પોતે દેવતા હોય તે દેવલોકમાં તે વિમાન
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ.] દેવાનંદાને અપક્ષ પ્રેમ.
૧૦૩ આશ્રિત જે પ્રકારનું અવધિજ્ઞાન તેમને હોય તે અવધિજ્ઞાન સહિત તેઓ મનુષ્ય ભવમાં આવે છે. તે નિયમાનુંસાર ભગવંતને અવધિજ્ઞાન હતું. ગર્ભ પલટવાના બનાવને ભગવંત પિતે જાણતા હતા. આ ચમત્કારિક દૈવી બનાવને ખુલાસો ભગવતે પોતે જ કરે છે,
કેવલ જ્ઞાન ઉપન થયા પછી ભવિજનના અનુગ્રહ માટે ગ્રામાનુગામ વિહાર કરતાં એક વખત ભગવત બ્રાહ્મણ કુંડ ગ્રામે આવ્યા તેની બહાર બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ ત્રણ ગઢવાળુ સમવસરણ રચ્યું. તેમાં પ્રભુ પુર્વ સિંહાસન ઉપર પૂર્વ ભિમુખે બરાજ્યા અને ગૌતમસ્વામી વિગેરે ગણધર મહારાજ અને દેવતાદિપષદા પિત પિતાને વેગ સ્થાને બેઠા. સર્વજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજને ત્યાં આવ્યા, તેમાં દેવાનંદા અને કષભદત્ત પણ આવ્યા. તેઓ પ્રભુને પ્રદિક્ષણા દેઈ પ્રભુને વંદન કરીને મેં ગ્ય થાને બેઠા. દેવાનંદાને ખબર નથી કે આ મારા પુત્ર છે છતાં પ્રભુને જોઈને કુદરતી રીતે તેનામાં માતૃ પ્રેમે ઉછલે માર્યો, તેનું શરીર રોમાંચિત થયું. આનંદ અને પ્રકૃતિવત મુખવડે એક ચીતથી પ્રભુને નિહાલતાં તેના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું.આ બનાવ જોઈ ૌતમ સ્વામીને શંસય થયે અને વિસ્મય પામ્યા. તેથી તેમણે પર્ષદા સમક્ષ ભગવંતને અંજલી જેડોને પુછ્યું કે, હે પ્રભુ ! આપને જોઈને આ બાઈની દ્રષ્ટિ દેવતાની જેમ નિમેષ કેમ થઈ ગઈ? તે વખતે પ્રભુએ ઉત્તર એ છે કે હે ગત્તમ! હું એ દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થઈ ખ્યાશી દિવસ રહેલે છું ત્યાંથી ગર્ભપલટન કરીને ત્રિશલા માતાના ગર્ભમાં લાવવામાં આવ્યા એ સંબંધીને તમામ વૃત્તાંત જણાવી કહ્યું કે આ પરમાર્થને નહી જાણતા છતાં મહારે વિષે વાત્સલ્યભાવ તેનામાં ઉત્પન્ન થયે છે. પુ સાંભળવામાં આવી નહતી કે કઈ જાણતું નહતું, તેવી ચમત્કારીક વાત સાંભળી દેવાનંદ, ઋષભદત્ત, અને બધી પર્ષદા વિસ્મય પામી ગઈ, આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં ! અને એક સામાન્ય ગૃહસ્થધમિ એવા આ પણે કયાં ! એમ વિચારીને
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
શ્રી. મહાવીરસ્વામિ ચારત્ર,
[ પ્રકરજી ૯
હૃ’પતીએ ઉઠીને ીવાર પ્રભુને વંદના કરી. તેએએ તે પછી પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી પ્રભુના હુરતથી રીક્ષા અંગીકાર કરી, શુદ્ધ ચારિત્ર પાળી અંતે કેવળજ્ઞાન પામી મેક્ષ પ્રાપ્ત કર્યું, આ અધિકાર શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રના પત્ર ૧૦ દશમાના સર્ગ આઠમાં કલીકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાય મહા રાજ લાવેલા છે. તેમજ શ્રી આચારગ સૂત્રમાં સગવત સુધર્મોને ગણુધરે પણ ગર્ભ પલટવાની બીના જણાવેલી છે. એટલે આ ગણ' પલટનનાં બનાવના અંગે શકાને સ્થાનજ નથી. શસ્ત્રમાં ગર્ભ સહરણના ચાર ભેદ ખતાવેલા છે તે જાણવા જેવા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ગર્ભાશયમાંથી ગલ લેઇને ગર્ભમાં મુકવા ૨ ગર્ભાશયમાંથી લેઇ ચેનીમાં મુકવા. ૩ ચેાનીથી ગર્ભાશયમાં મુકવા. અને ૪ ચેાથા ચેાનીમાંથી લેઇ ચેાનીમાં મુકવા. આ ચાર ભાંગામાંથી ત્રીજો ભાંગે કે, જેમાં ગર્ભને ચેાનિ માર્ગેથી ગ્રહણ કરીને બર્બોશયમાં મુકવાના છે. તે ભાંગાથી ગર્ભ સંહણ અને સક્રમણ કરવાની અનુજ્ઞા છે, મકીના ત્રણ ભાંગાંઓના શ્રી ભગવતીસૂત્રમાં નિષેધ કરેલા છે.
.
અ’િએક વાત લક્ષમાં રાખવાની છે કે ભગવત દેવાનંદાના ગર્ભમાં ખ્યાશી દીવસ રહેલા છે. સામાન્ય રીતે સવ તીથ કર જ્યારે માતાના ગર્ભમાં આવે, તે ચ્યવન સમયની ખબર પ્રથમ સૌધર્મેદ્રને તેમનું સિંહાસન ચલાયમાન થવાથી અવિધજ્ઞાનને ઉપયેાગ મુકવાથી થાય. છતાં ભગવંત દેવાન‘દાના ગભમાં ઉત્પન્ન થયાને ખ્યાશી દિવસ વ્યતિત થયા પછી ઇંદ્રને ખગર થઇ, એમ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિક પ દસમાના સગ ખીજામાં જણાવેલુ છે, અશુભ કમના વિપાકના કાલ પુરા થતા સુધી આ હકીકત સૌધર્મેદ્રનાં જાણવામાં આવેલી નથી એમ આ ઉપરથી અનુમાન થાય છે, કેમકે તેમના જાણવામાં આવ્યા બાદ તાત્કાલિક તેમણે પેાતાના ઉચિત આચાર સાચવવાની તજવીજ કરેલી જણાય છે. ખરેખર અશુભકર્મ કેવી રીતે પેાતાના ફ વિપાક જીવેને ભાગ
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
કર્મ પ્રબળતા.
૦૫
વાવે છે ! ભગવંત મહાવીરના જીવનમાં એ બનાવે આપણું દ્રષ્ટિગોચર થાય છે. તીર્થકર જેવા સમર્થ અને પવિત્ર વ્યકિતની તેને શરમ કે દાક્ષિણ્યતા પડતી નથી, તો પછી સામાન્ય જીવને શું હિસાબ ! માટે શુભાશુભ કર્મોનું સ્વરૂપ યથાર્થ સમજી અશુભ કર્મો કરવાથી બચવું એજ જીન પોતાના હિતની વાત છે.
હને વશ પી તેના તરફ જેટલી ઉપેક્ષા કરવામાં આવશે તેટલું દરેકને પિતા જ શેસવું પડશે. રાજા છે કે મહારાજા , અશુભ કર્મના ફળવિ પાક જોગવવામાં ગમે તેવી સત્તા હશે તેને કંઈજ ઉપગ થવાને નથી
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.ના
3.
: cS
દ
'
9
૦
OO
ક
૦
ar
૧ ક
.
પ્રકરણ ૧૦ મું.
S
:
કો
છે
કમસત્તા-જોનું પરાધીનપણું. ભગવંત મહાવીરના પહેલા ભવથી તે છેવટના ભવમાં
કેવલજ્ઞાન પ્રાપ્તિને કાલ સુધી તથા કેવલ જ્ઞાન પ્રાપ્ત જાતિ થયા પછી પણ કમની વિચિત્રતાને અનુભવ થયે પતિ રે છે, તે ઉપરથી સ્વતંત્રતા માનતો જીવ કર્મોના
પરાધિન પણે સંસાર પરિભ્રમણ કરે છે, અને તેના
છે શુભાશુભ ફળ વિપાક ભોગવવામાં તે પરતંત્ર છે એમ જણાઈ આવે છે. ભગવંતના દરેક ભવના વર્ણનના પ્રસંગે સહેજ સહેજ વિવેચન કશ્વાથી કમસ્વરૂપને યથાર્થ બોધ થઈ શકે નહી; તેમજકર્મનું સવિસ્તર સ્વરૂપ આ ચરિત્રના અંગે સમજવાનો પ્રયત્ન કરીએ તે તેમ બનવું એ અશકય છે. કર્મ સ્વરૂપ જેવા તત્વજ્ઞાનના એક સ્વતંત્ર વિષયને આ ચરિત્રના પ્રસંગમાં જોડી દેવાથી ચરિત્રના અખલીત પ્રવાહને અટકાવી દેવા જેવું છે. કર્મસ્વરૂપના અંગની સુક્ષમ વિચાર નહિ કરતાં સ્થલ વિચારણા કરવ થી આ ચરિત્રના રસને પિષણ મલવા જેવું લાગવાથી, તે સંબંધી આ પ્રકરણમાં કંઈ અંશે વિચાર કરીશું.
સમસ્ત લોક-વિવમાં બે પ્રકારના જીવે છે. એક મુક્તાત્મા, અને બીજા સંસારી. આ પ્રકરણમાં બીજા પ્રકારના સંસારી જેને સંબંધેજ વિચાર કરવાનો છે, કેમકે સંસારી જ કમધિન છે. મુક્તામા કર્મોથી સર્વથા મુકાયેલા છે જેમને હવે કર્મની સાથે
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. હું
ક્રમના ભેદ.
૧૦૭
કંઇ પણ સ ંબંધ નથી, એવા મુક્તાત્મા પણ પ્રથમ સંસારી હતા. તેઓએ આત્મસત્તાની પિછાન કરી, કર્મોથી રહિત થવાના ઉપાયના ઉપયાગ કરી સર્વથા કર્મોથી રહિત થઇ શાશ્વતસ્થાન મેળવી શકયા છે. તેઓ હવે પેાતાના આત્મસ્વરૂપમાંજ રમણતા કરી અનંત અવ્યાબાધ સુખને અનુભવ કરે છે; જે સ્થિતિ અનતા તો કર અને કેવળ જ્ઞાનીઓએ પ્રાપ્ત કરી છે. ભગવત મહાવીરના જીવે પણ છેવટના ભવનુ આયુષ્ય પૂર્ણ કરી એ સ્થીતિ પ્રાપ્ત કરી છે, આપણે સર્વેને પણ એ પ્રાપ્ત કરવાની ભાવના હાવી જોઇએ. ભગવત મહાવીરાદ્રિ તીર્થકર તથા કેવળજ્ઞાનીઓએ કેવી રીતે કર્મોના પરાભવ વિવિધ રીતે કરેલા છે, તે રીતી આપશે જાણીએ તાજ તે રસ્તે જઇ શકીએ; તેથી કર્મ, કર્મબંધના કાણુ અને તેને દુર કરવાના ઉપાય જાણવા જોઇએ,
આપણે બધા બીજા પ્રકારના સસારી જીવાની કેાટીમાં આવી શકીએ.
તમામ જીવાનુ` મુત્ર સત્તાએ શુદ્ધ સ્વરૂપ એકજ પ્રકારનું છે છતાં પ્રત્યેક જીવના અંગે જે ભિન્નતા માલમ પડે છે, એ મિન્નતાના હેતુનેજ કમ' કહે છે. તે કર્મોનું અધારણ જુદા જુદા પ્રકારનુ છે. એ જુદા જુદા પ્રકારના કર્મોનેા જ્ઞાનીઓએ મુખ્ય આઠ અને તેના ઉત્તર એકસેને અઠ્ઠાવન ભેદમાં સમાવેશ કરેલા છે.
મુખ્ય આઠ ભેદ-~
૧ જ્ઞાનાવરણીય કમ, ૨ દશનાવરણીય ક્રમ, ૩ વેદની કમ, ૪ માહની કમ, ૫ આયુષ્ય કર્મ, હું નામ ક્રમ. છ ગોત્ર કમ, અને આઠમુ અ ંતરાય ક. આ આઠ પ્રકારના કના ઉત્તર ભેદ એકસાને અઠ્ઠાવન છે. તે આ પ્રમાણે—
૫ જ્ઞાનાવરણીય કના પાંચ ભેદ ૯ દર્શનાવરણીય ક્રમના નવ લે. ૨ વેદનીય ક્રમના બે ભેદ ૨૮ મોહનીય કર્માંના અઠાવીશ, ભેદ ૪ આયુષ્ય કર્માંના ચાર ભેદ ૧૦૩ નામ કન! એકસેાત્રણ ભે ૨ ગોત્ર ક્રમના બે ભેદ અને ૫ અંતરાય કમના પાંચ લેક,
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ઉપર પ્રમાણે એકસોને અઠ્ઠાવન ભેદના પેટાદ ઘણું છે. તે કર્મ ગ્રંથાદિક શાસ્ત્રોથી સમજવાને ભલામણ કરવામાં આવે છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને અને ઉપગ એ લક્ષણે વાળે જીવ છે. આમાં જ્ઞાન અને દર્શન એ બે મુખ્ય છે. જ્ઞાન, દર્શન વિનાને જીવ, જડ અવસ્થાને પામે. એ બેમાં પણ જ્ઞાન મૂખ્ય છે. ઉપરના આઠ પ્રકારના કર્મમાં જ્ઞાનાવરણીયકર્મ જીવના જ્ઞાન ગુણને આવરે છે, એટલે ઢાંકી દે છે, આચ્છાદન કરે છે દર્શન વરણીય કર્મ આત્માના દર્શને પગ ગુણને આચ્છાદન કરે છે. વેદનીય કર્મ જીવને શાતાશાતા યાને સુખ દુઃખ રૂ૫ ફળ વિપાક દેખાડે છે, મેહનીય કમ જીવને મુઝાવે છે. તેના લીધે
જીવ પોતાના હિતાહિતને વિચાર કરી શકતું નથી, અને અશુદ્ધ વિચાર અને આચારનું સેવન કરે છે. આયુષ્ય કર્મ દેવ, મનુષ્ય, તિયચ, અને નરકગતિના લાયકના આયુષ્યને બંધ કરી, ભવાંતર માં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જીવને લઈ જાય છે. નામ કર્મ વિવિધ પ્રકારના સ્વરૂપને ધારણ કરાવી નાટકના પાત્રની પેઠે સંસારમાં જીવની પાસે વેશ ભજવ વે છે. ગોત્રકમ ઉંચનીચ ગોત્રમાં જીવને લેઈ જાય છે. અંતરાય કમ દાનાદિ પાંચ પ્રકારની આત્માની અનીલબ્ધિને રોકે છે.
આ આઠ કર્મની એકસોને અઠાવન પ્રકૃતિ પ્રત્યેક સંસારી જીવની સાથે સત્તામાં રહેલી છે. ગુણસ્થાને ચઢતે જીવ જે જે કર્મ પ્રકૃતિને સત્તા માંથી નાશ કરે, ત્યાર પછી તે તે કમ પ્રકૃતિને બંધ કરે નહી. ત્યાં સુધી સમયસમય જીવ સાત-આઠ કર્મને બંધ કર્યાજ જાય છે. આ આઠ કર્મોમાં ફકત આયુષ્ય કર્મ ને બંધ દરેક ભવમાં એક જ વખત કરે, બાકીના સાત કર્મનો બંધ સમય સમય કર્યોજ જાય છે. ફકત ચરમ શરીરિ જીવ તદુભવ મુકિત પામવાના છે, તેથી તેઓ જ ભવાંતરના આયુષ્યને બંધ કરે નહી. - મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પેગ અને પ્રમાદ કર્મ બંધના મુખ્ય હેતુઓ છે.
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] કર્મબંધનું સ્વરૂપ.
૧૦૮ મિથ્યાત્વાદિક હેતુએ કરીને નવા કર્મ પુદ્ગલને ગ્રહણ કરીને આત્મપ્રદેશ સાથે બાંધવા તેને બંધ કહે છે આ કર્મયુગલોને આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરની પેઠે અથવા તપાવેલ લેહ અને અગ્ની પેઠે અન્યોન્ય અભેદ ભાવે સંબંધ કર્મબંધથી થાય છે.
કર્મબંધના ચાર પ્રકાર છે:– ૧ પ્રકૃતિ બંધ-એટલે કર્મનો સ્વભાવ ૨ સ્થિતિબંધ એટલે કાળનું માન. ૩ સબન્ધ–એટલે કર્મ પુદ્ગલના શુભાશુભ રસનું તીવ્ર મદપણું તેને અનુભાગબંધ પણ કહે છે, જે પ્રદેશ બંધ એટલે પુગલના દળિયાનું માન.
- આ ચાર પ્રકારના બંધના સ્વરૂપને યથાર્થ ખ્યાલ આવવા સારૂ આગમમાં લાડુ (દક) નું દ્રષ્ટાંત અને પેલું છે તે આ પ્રમાણે –
૧ પ્રકૃતિબંધ-વાયુને નાશ કરવાની શકિતવાલા શુંઠાદિ દ્રવ્ય નિષ્પન્ન માદક હોય તેને રવ માવ (પ્રકૃતિ) વાયુને નાશ કરે તેમજ પિત્તાપહારી દ્રવ્ય નિષ્પન્ન તે પિત્તનેજ નાશ કરે. તેમ ફા પહારી દ્રવ્ય નિષ્પન્ન તે કફને ટાળે, તેવી રીતે ક પણ કોઈ જ્ઞાનને આવરે, કેઇ દર્શનને આવર, કેઈ શાતાશાતા આપે, કે મંઝાવી નાખે ઈત્યાદિ દરેકને જુદે જુદે વભ વ તે પ્રકૃતિ બંધ કહેવાય છે.
૨ સ્થિતિબંધ–એજ મેદિક કોઈ એક દિવસ રહે, કેઈ બે દિવસ રહે, યાવતું કે માસ લગી રહે, તે પછી તે નાશ થાય તેમ કઈ કર્મની સ્થિતિ વિશ કેડા કેડી સાગરોપમ પ્રમાણ, કોઈની ત્રીસ કે ડાકોડ સાગારેપમ પ્રમાણે, તે કેદની સીતર કેડાછેડી સાગરેપમ પ્રમાણુ હોય—-એ પ્રમાણે જે કર્મ એટલે કાલ સત્તામાં રહે તેને સ્થિતિબંધ કહે છે.
૩ સબંધ મોદકને સ્નિગ્ધ, રૂક્ષ, મધુર, કટુકાદિક રસ જેમ કે ઈ મેદકમાં એક ગુણો હોય, કેઈકમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ પણ હોય, તેમ કર્મને કઈ વખત એક સ્થાનિ રસ બંધાય, કેઈ વખત તીવ્ર તીવ્રતર કષાયને વેગે કિસ્થાનીય, ત્રિસ્થાનીયે, ચતુઃસ્થાનીય રસ બંધાય તેને રસબંધ યાને અનુભાગબંધ કહે છે.
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
શ્રી મહાવીરસવામિ ચરિત્ર ૪ પ્રદેશબંધ– તે મોદકના પ્રદેશ તે કણિયા રૂપ. એ કણીયા (લેટ-બુકે) કેઈ એક પસલી પ્રમાણુ, કેઇ પાશેર, અધર, એક શેર પ્રમાણ હોય, તેમ કર્મનાં દલીક કઈ ચેડાં બાંધે, કઈ ઘણું બાંધે, એને પ્રદેશબંધ કહે છે,
આ મેદકના દષ્ટાંતથી કર્મબંધના સંબંધે આપણને કાંઈક ખ્યાલ આવશે.
જે નવીન કમનો સંબંધ આત્મ પ્રદેશ સાથે થયેલ હોય છે, તેમાંના કેટલાક કર્મ એવા પ્રકારના હેય છે કે કર્મબંધના નિમિત કારણના સેવન પછી જે તે પ્રાણુ શુદ્ધ ભાવથી પશ્ચાતાપ કરે, અથવા આત્માની સાખે તે સંબંધે નિંદા અને ગુરૂની સાક્ષીએ ગૃહા કરે, અથવા ગીતાથ ગુરૂ પાસે જે ભાવ અને આવેશથી તે કર્મ બંધના કારણ સેવ્યા હોય તેનું યથાર્થ સ્વરૂપ નિવેદન કરી તેનું પ્રાયશ્ચિત લે, ગુરૂ તે કર્મ નિવારણના ઉપાય રૂપ જે દંડ-પ્રાયશ્ચિત તપાદિક કરવાનું ફરમાવે તે અંગીકાર કરી તેને અમલ કરે તે તે કર્મો પિતાના ફળ વિપાક આવ્યા સીવાય આત્મપ્રદેશથી છુટા પડી જાય છે. મતલબ તે કર્મ ભોગવવા પડતાં નથી તેવા પ્રકારના કર્મને સ્પષ્ટ, બધ, અને નિધત એવા નામ આપવામાં આવેલા છે. ચોથું નિકાચિત નામનું છે તેને અવશ્ય તેના ફળ વિપાક આપ્યા શીવાય આત્મપ્રદેશથી છુટી શકતું નથી. તેના શુભાશુભ વિપાક અવશ્ય જીવને ભેગવવા જ પડે છે. જે અનુભવે કરીને કર્મવેદાય યાને ભેગવવું પડે તેને શાસ્ત્રકાર ઉદય કહે છે. જે કમ ઊદય આવ્યાં નથી, જેને હજુ અનુક્રમથી ઊદય આવવાને કેટલેક કાલ લાગે તેમ છે, તેમની ઉદીરણ કરી ઉદયમાં આણવા તેને ઉદીરણું કહે છે
સત્તા–કર્મબંધાદિકે બંધ ઉદય, ઉદીરણ, સંક્રમણદિકે કરીને આત્મા સંઘાત કમ લાધ્યાં, ઉપન્યાં, ઉપાર્યા. એવાં કર્મની જે સ્થિતિ (અવસ્થાન રહેવું) તેને સત્તા કહે છે.
આ આઠ કર્મની એકસાને અઠાવન ઉત્તર પ્રકૃતિમાંથી
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] કમંપ્રત સ્વરૂપ.
૧૧૧ સુડતાલીશ પ્રકૃતિ પ્રવબંધિ છે. એ કર્મ પ્રકૃતિઓ એવા સવરૂપની છે કે જે જે ગુણઠાણુ લગી જેને બંધ કહ્યો છે, તે ગુણસ્થાનકથી ઉપલા ગુણસ્થાનકે ચઢતા સુધી તે અવશ્ય બંધાયા જ કરે છે, તોતેર ૭૩ પ્રકૃતિ અધ્રુવનંધિ છે. એનું સ્વરૂપ એવું છે કે કર્મબંધના હેતુને સંભવ છે, પણ કમ બંધાયે ખરૂ અથવા ન પણ બધાય જે પ્રમાણે ધ્રુવબંધ અને અધુવબંધ છે, તે જ પ્રમાણે કેટલીક પ્રકૃતિ પ્રવેદથી છે અને કેટલીક પ્રકૃતિ ધૃદયી (અધૂદી ) નથી. એટલે જેને નિરંતર સદાય ઊદય હાયજ તે ધ્રુદયી કહેવાય છે. અને જેને ઉદય વિચ્છેદ જાય અને તેવા પ્રકારના પુદગલ પામીને ફરી ઉદય થાય તે અપ્રદથી કહેવાય છે. તેમજ એજ કર્મો કેટલાક જીવ આશ્રિત પ્રવાસત્તાવાળા છે, જેમકે અનાદિમિથ્યાત્વી જીવને કેટલીક કર્મ પ્રકૃતિ ધવસત્તાવાળી છે. કર્મો કઈવાર સત્તામાં હોય અને કોઈ વાર ન હોય તે અધવ સત્તાવાળા કહેવાય છે. જે જે પ્રકૃતિ પિતપોતાના વિષયને હણે તે સર્વઘાતી અને કાંઈક હણે તે દેશઘાતી કહેવાય છે, તેમજ જે જ્ઞાનાદિક ગુણને કાંઈ ન હણે તે અઘાતી કહેવાય છે. જે કર્મપ્રકૃતિના વિપાક શુભ છે એટલે સુખ આપનાર છે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે, અને જે કક વિપાક એટલે દુઃખ આપનાર છે તે પાપપ્રકૃતિ કહેવાય છે. જે કર્મ પ્રકૃતિ અનેરી બીજી બીજી પ્રકૃતિને બંધ અથવા ઉદય નિવારીને પિતાને બંધ તથા ઉદય દેખાડે તે પરાવતિની અને જે પરને ઉદય વાર્યા વિના જ પિતાને બંધ ઉદય દેખાડે તે અપરાવતિની પ્રકૃતિ કહેવાય છે. આ કર્મ પ્રકૃતિમાંથી કેટલીક પ્રકૃતિ ક્ષેત્રવિપાકી છે, એટલે આગામિભવે જતાં વિચારે વિગ્રગતિ વર્તતાં પિતાને વિપાક દેખાડે છે એટલે ઉદય આવે છે તેથી તેને ક્ષેત્રવિપાકી કહે છે. જેમકે ચાર આનુપૂવ કેટલી છવ વિપાકી છે જે જીવને જ્ઞાન દર્શન ચારિત્રહિક આત્મગુણને વિષે તથા ઇંદ્રિય ઉચ્છવાસાદિકને વિષે પિતાને કરેલા અનુગ્રહ ઉપઘાત દેખાડે છે તે માટે તેને રવિપાકી કર્યું છે, જે કે સર્વ
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ક પ્રકૃતિ પિતાના વિપાક જીવને દેખાડે જ છે, તે પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણાનાકારણથી તેની વિવિક્ષા જુદી જુદી રીતે કરેલી છે. ચાર પ્રકારના આયુષ્યને ભવવિપાકી પ્રકૃતિ એવું નામ આપવામાં આવેલું છે. કેમકે આ ભવમાં પરિણામ વિશેષે ભવાન્સરનું જે ગતિના લાયક આયુષ્ય બાંધ્યું હોય તે ભવાંતરમાં તે ગતિમાં જ ઉદય આવે તેથી તેને ભવ વિપાક પ્રકૃતિ કહે છે. કેટલીક પ્રકૃતિ શરીરના પુદગલને જ અનુગ્રહ ઉપઘાત કરે છે, તે માટે તેને પુગલ વિપાકી એવું નામ આપવામાં આવેલું છે.
આ કર્મ બંધનના અધિકારીઓ સર્વે એક સરખા નથી. તેમાં પણ કંઈક ફરક છે. કંઈક કે કર્મ પ્રકૃતિને બંધ કરે અને કેઈક ન પણ કરે. કેઈ કર્મ તતકાળ ઉદયમાં આવે અને કેઈ કાલાન્તરે આવે. જેને જે અબાધાકાળ હોય તે કાલ પુરો થતાંજ ઉદયમાં આવે છે.
જગતમાં જે સુખ દુઃખ ભેગવે છે, તે સર્વ પિતાપિતાના શુભાશુભ કામના ઉદયનું જ પરિણામ છે. આ કર્મબંધનના નિમિત્ત કારણે જેવા જેવા પ્રકારના હોય છે, તેવા તેવા પ્રકારના કર્મ બંધાય છે. જેમકે નિમિત્ત કારણુ ખરાબ યાને અશુભ હોય છે, તે તેથી અશુભ કર્મને બંધ પડે છે અને તેને વિપાક પણ અશુભ દુઃખ પણે ઉદય આવી ભેગવ પડે છે. પાપના કારણે જગતમાં વિવિધ પ્રકારથી ઘણું છે, તે પણ તે તમામને સમાવેશ મુખ્યત્વે અઢાર પ્રકારના પાપ સ્થાનકોમાં થાય છે.
૧ જીવહિંસા–પ્રાણવધ ૨ અસત્ય બોલવું. ૩ ચેરી કરવી, કોઈ પણ મીલકત તેના આખ્યા સીવાય લેવી, ૪ મૈથુન સેવવું. ૫ પરિડરાખવે. ૬ધ કરે, ૭ માન કરવું ૮ માયા કપટ કરવું, ૯ લાભ કરે, ૧૦ શગ કરે, ૧૧ હૅશ કરે, ૧૨ કલહ કરે, ૧૩ પરના ઉપર ખોટા કલંક ચઢાવવા, ૧૪ ચાી ચુગલી કરવી, ૧૫ અનુકૂલ પગ વૈભવાદિકથી મનમાં રાજી થવું, પ્રતિકુળ સંજોગોમાં દિલગીર થવું ૧૬ પરના અવર્ણવાદ બલવા,
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.
પુણ્ય-પાપબંધના કારણેા.
૧૧૩
૧૭ કપટ યુક્ત જુઠુ ખેલવું, અને ૧૮ મિથ્યાત્વ સેવવુ'. મુખ્યત્વે આ અઢાર કારણના સેવનથી અશુભ કર્મને! મધ થાય છે. જેના વિપાક જુદી જુદી રીતે ખ્યાશી પ્રકારથી અશુભ રીતે દુઃખરૂપે ભેળવવા પડે છે.
એજ નિયમાનુસાર પુણ્યબંધના નિમિત્ત કારણેાના સેવનથી જીવ શુભ કમના અધ કરે છે. પુણ્યધના કારણે, જો કે વિવિધ પ્રકારનાં છે, તેપણુ મુખ્યતાએ નવ કારણેાએ પુણ્ય ખધાય છે.
પંચમહાવ્રતધારી, ક‘ચનકામિનીના ત્યાગી, ગીતાજ્ઞાની, તપશી ઇત્યાદિ મુનિના આચારનું પાલન કરનાર એવા મુનિઓને 1 અન્ન આપવાથી, ૨ કાત્સુક પાણી આપવાથી, ૩ વસ્ર આપ વાથી, ૪ વસ્તી એટલે ઉતરવાને જગ્યા આપવાથી, ૫ પાટપાટલા પ્રમુખ ચારિત્ર પાલનના આધારભૂત ઉપકરણા આપવાથી, ૬ તેમને અહુ માનપુર્વક વંદન કરવાથી, છ તેમની સ્તુતિ કરવાથી એટલે ગુણાનુવાદ કરવાથી, ૮ વય્યાવચ કરવાથી, અને હું સારા વિચારે કરવાથી પુણ્ય બંધાય છે.
આ નવ કારણેાથી જીવ શુભકમ બાંધે છે, જેના વિપાક જુદી જુદી બેતાલીશ રીતે ઉદયમાં આવી જીવને તેના ઉત્તમ ફળ ચખાડે છે, મતલબ સુખ આપનારા થાય છે.
આ કર્મ બંધનના કારણેાના સેવન વખતે જીવ સ્વતંત્ર છે, ઉપર જણાવી ગયા પ્રમાણે પશ્ચાતાપ, નિંદા, ગૃહા, કે પ્રાયશ્ચિત અને નિર્જરાદિના કારણેાથી જે કમ નિર્જરી ગયા નથી એટલે આત્મપ્રદેશથી જે ક પુદગલેા છુટા પડી ગયાં નથી, તેવા પ્રકારના બીજા કર્યું અને નિકાચીત કર્મના ફળ વિપાક તે કમ' ઉદયમાં આવી જીવને બતાવે છે. કમભાગવવામાં જીવ પરતંત્ર છે, તે ભાગળ્યા શીવાય તેના કદી છુટકાજ નથી. તેથી જીવાએ અશુભ કના નિમિત્તે કારણે જે અશુભ છે, તેના સેવન વખતે બહુ સાવધાની રાખવાની છે. જો જાણતાં કે અજાણતાં એક વખત કમ અંધ પડી ગયા, તે પછી જીવ તેના સપાટામાં પરતત્ર છે,
તેની
15
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ પિતાની સત્તા કંઈ કામની નથી. અશુભ કર્મબંધનના અશુભ વિપાક ઉદયમાં આવી જીવને પિતાના કટક વિ પાકના ફળ ચખાડે એટલે તેને દુઃખ આપે તે વખતે સંતાપ કરવાથી કાંઇજ ફાયદે નથી. ઉલટ નવીન કર્મ બંધાઈ જીવ પરતંત્ર જ રહયા કરે છે.
સમય સમય જીવ જુના કર્મ ભેગવી ખમાવી દે, અને નવીન કર્મ બંધ કરતો રહે તે જીવની મુકિત કેઈ પણ કાલે થાય નહિ; પરંતુ તેમ નથી. કર્મથી મુકત થવાના પણ ઉપાય છે. કમંથી મુકત થવાના જે ઉપાય જ્ઞાનીઓએ જોયા છે, અને અમલમાં મુકાયા છે, તે જાણવાથી તેને ખુલાસે આપોઆપ થઈ જાય છે.
જેમ જેમ જીવ અજ્ઞાન અને દુર્ગાને છે જ્ઞાનાભ્યાસ પૂર્વક સદ્ગુણામાં આગળ વધતો જાય છે, તેમ તેમ કર્મ બંધનના કારણેને તે અટકાવતે જાય છે. જીવ કેવી રીતે ગુણોમાં આગળ વધતે વધતે છેવટ મુક્તિને પ્રાપ્ત કરે છે, તે સબંધે ચૌદ પ્રકારના ગુણસ્થાન તથા અગીયાર પ્રકારની ગુણશ્રેણી બતાવેલી છે, તેને ઉત્તરોત્તર આદર પૂર્વક સેવનથી કર્મ બંધનના કારણેને જીવ અટકાવતે જાય છે, અને આત્માના સ્વભાવિક ગુણોને પ્રગટ કરતું જાય છે.
નવીન કર્મ બંધ રોકવાના સંબંધમાં સંવરનામનું તત્વ છે. તેના સત્તાવન ભેદ છે. તેનું સ્વરૂપ સમજી તેને આદર કરવાથી નવીન કર્માશ્રવને રોધ થાય છે.
જુના પુરાણું કર્મ ખપાવવાને નિર્જરા નામનું તત્વ છે. તેના મુખ્ય બાર ભેદ છે. તેનું સ્વરૂપ સમજી યથાશક્તિ આસક્તિ રહિત તેનું સેવન કરવાથી જુના કર્મ આત્મ પ્રદેશથી નિર્જરી જાય છે. જેથી તે કમને ફળવિ પાક જોગવવાથી જીવ બચી જાય છે.
ઉપર જણાવેલા કર્મો અનાદિકાળથી જીવને લાગેલા છે, જે પ્રવાહરૂપે જીવની સાથે રહે છે, અને જીવના ઉપર પિતાની સત્તા ચલાવે છે. જીવ પણ તેની સત્તાના દાબમાં પિતાનું યથાર્થ સ્વરૂપ ભુલી જાય છે, અને અજ્ઞાનવશે નાટકના પાત્રની પેઠે જુદા જુદા વેશ ભજવે છે,
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ.
ક્રમ સત્તા.
૧૧૫
અપા પુદ્ગલપરાકરાવનાર અમૂલ્ય
જ્યારે ભવી જીવને મુકિત જવાને વનકાલ બાકી રહે છે, ત્યારે તેને ભેદજ્ઞાન સમકિત ગુણની પ્રાપ્તિ થાય છે. એ સમિકત પ્રાપ્ત થયા પછી જીવને પેાતાના સ્વરૂપનું જ્ઞાન થતું જાય છે, અને વીરતી ગુણુમાં વધતા જાય છે, તેમ તેમ તેના ઉપરની ક`સત્તા ઘટતી જાય છે, અને જીવ સત્તા વધતી જાય છે. તેની જ્ઞાનદશા તીવ્ર થાય છે, અને પોતાના સ્વરૂપને વિશેષ પ્રકારે ઓળખતા જાય છે. જેમ જેમ તે પાતાના સ્વરૂપને એળખતા જાય છે તેમ તેમ અંતર્ગ કમ'સત્તાનું જે સામ્રાજ્ય ચાલતુ હતુ. તે સત્તાને તેડવાને તે સમ્યક રીતે પુરૂષાર્થ ફારવતા જાય છે; અને પરિણામે ચાર પ્રકારના ઘાતિ કનો નાશ કરી કેવળજ્ઞાનાદિ આત્મલક્ષ્મી પ્રાપ્ત કરે છે. તે પછી તે ચાર ભવપગ્રાહી કમને નાશ કરી અંતે સર્વથા કમ થી મુકાઇ અનંત, શાશ્વતા, સુખમયી સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે.
આ શુભાશુભમ સત્તાને
અનુભવ ભગવંત મહાવીરના જીવે નયસારના પેહલા ભવથી તે છેવટના આ સત્તાવીશમાં ભવના અંત સુધી કેવી રીતે કરેલે છે, તે આ ત્રિના અભ્યાસથી આપ ણુને જણાઇ આવશે.
1
આ કના નિયમમાં કોઈ પણ જીવના પક્ષપાત નથી. સર્વને એક સરખા લાગુ છે. આ કમસત્તામાંથી છેડાવવાને કાઈ પશુ સમર્થ નથી, પણ જીવ પેતેજ તથાપ્રકારના શુભ ઉદ્યોગ અને સમ્યક ચારિત્રના સેવનથીજ પેાતાની ઉન્નતિ કરવાને શક્તિવાન બને છે, એમ પણુ ભગવ ́તના ચરિત્ર અને તેમના ઉપદેશથી જણાઇ આવે છે.
ભગવંતના જીવને આ છેવટના ભવમાં શરૂવાતમાંજ કર્મ સત્તાએ પાતાને અમલ મતાન્યે; દેવાન દાના ગર્ભમાં પ્રભુને ખ્યાશી દિવસ રહેવું પડયુ;આ ઉપરથી કસત્તાની, જીવ પરાધિન છે એમ ખાત્રી થાય છે.
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસવામિ ચરિત્ર જીવ કમને કર્તા છે અને તેજ તેને ભક્તા છે. કમસત્તામાંથી છોડાવવાને કઈ સમર્થ નથી, તે તે જીવ પોતે જે સમક પ્રયત્ન આદરે તેજ નિકાચિત કર્મ શીવચનાં કર્મની સત્તામાંથી છુટી શકે. કેટલાકની એવી માન્યતા છે કે ઇશ્વર પાપની માફી આપે છે, અને ગુરૂઓ પાપની માફી અપાવે છે, એ માન્યતા જૈનદર્શનકારેને માન્ય નથી. જેઓ સામાન્ય રીતે દેવ તરીકે ગણાય છે, તે પૂજાય છે, પણ તેઓ કર્મના સપાટામાંથી છુટી શકયા નથી.
ઐતીહાસીક બનાવે અને શાસ્ત્રોના ફરમાનેને આપણે વિચાર ન કરીએ તે પણ આ કાલમાં જગતમાં જે બનાવ બનતા રહે છે, તેને જે આપણે વિચાર કરીશું તે આપણ ખાત્રી થશે કે કર્મ સત્તા આગળ જીવ પરતંત્ર છે. તેને આગળ મેટા રાજા મહારાજાની સત્તાને કંઈ પણ ઉપયોગ થતું નથી.
ઈ ગ્લાંડના ગાદિપતિ રાણી વિકટેરીયાની પશ્ચાત્ તેમના પુત્ર ઍડવર્ડ ધી સેવન્થ ગાદિ ઉપર આવ્યા. તેમના રાજ્યારોહણની ક્રીયા ઘણું મેટા દબદબા ભરેલી રીતે કરવાની ગોઠવણ થઈ હતી. તે પ્રસંગે હિંદુસ્થાનમાંથી પણ કેટલાક રાજાઓને ખાસ ત્યાં બેલાવવામાં આવ્યા હતા. તલ રાજધાનીને શહેર લંડનમાં જ એ ક્રિયા થવાની હતી, તેના માટે રાજ્યને લાયકની તથા શહેનશાહતને લાયકની તૈયારીઓ થઈ ગઈ હતી. આ માનુષીતૈયારીની કર્મ રાજાને અદેખાઈ આવી અને જગતમાં રાજ્યસત્તા કરતાં પણ સર્વોપરી સત્તા બીજા કેઈની છે એમ જણાવવાને જણે જે દિવસે રાજ્યારોહણની ક્રિયા થવાની હતી તે જ દિવસે ખુદ મહારાજા ઍડવર્ડના પેટમાં જીવલેણ દરદ ઉત્પન્ન થયું. રાજાની ઇચ્છા નહિ છતાં નિપુણ દાકતરેને અભિપ્રાય થશે કે જે આજને આજ ને વળી જેમ બને તેમ જલદી પેટ ઉપર ઓપરેશન કરવામાં ન આવે તે પરિણામ ભયંકર છે. આ અભિપ્રાયને વજન અપાયું. રાજ્ય રહણની ક્રિયાને બદલે ઓપરેશનની ક્રિયા થઈ. આ ખુદ રાજાના અશુભ કર્મને ઉદય નહિ તે બીજુ શું ?
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. }
કર્મ સત્તા.
૧ ૧૭
મહારાણી વિકટેરીયાની મિટી દીકરી જરમીના પ્રિન્સ સાથે પરણાવેલી હતી, જે પાની છેલી અવરથામાં જરમન ગાદિપતી થક હતા. તેઓ છેલ્લા જરમન કૅસના પિતા થતા હતા. તેઓ રાજ્યગાદિએ આવ્યા પછી, ગળા માં એવું દરદ થયું હતું કે ગળા વાટે ખોરાક કે પાણી ઊતરતું ન હતું. દાકતરે રૂપાની નળી બનાવી ગળાની બાજુમાં આપરેશન કરી જીવન ટકાવી રાખવા પ્રવાહી ખોરાક તે દ્વારા મુકતા આખરે તેજ દરદથી તેમની જંદગીને અંત આવે.
જમનીના છેલ્લા કેસની જાહોજલાલી છેવટની જરમન લાઈ પહેલાં માપણા જાણવામાં છે. કેમરને પિતાના બળને મદ થયે અને પિતાના બળથી દેવોને પણ અમે જીતીશું એવા ગર્વિત વચને તે બોલ્યા હતા. કમ રાજાથી તે સહન થઈ શકયું નહિ. આજે કૈસરનો અને તેની રણની શુ સ્થતિ છે તેને આપણને અનુભવ છે.
રશીઆના છેલા ગાદિપતિ નાકેલશના દેખતાં તેની રાણી અને પુત્રનો શીરછેદ ત્ય ની તેફાની પ્રજાએ કર્યો, અને છેવટ તેમને પણ શીરછેદ કરવામાં આવ્યા. બેલજીયમના રાજા રાણું રખડતા અને ઘરબાર વિનાનાં થઈ ગયા. આ બધા બનાવે શું દેખાડે છે? આ રાજાઓના રાજ્યમાં તેઓના ધર્મના મંદિરોમાં હમેશા પ્રાર્થનાઓ થતી અને રાજ્ય તરફથી હજારે બલકે લાખ રૂપીઆનો ખર્ચ તે નિમિત્તે વિક છતાં તેમની માન્યતા મુજબ તેઓના ઈશ્વરે તેમને કંઈ બચાવ કર્યો નહિ. આ શીવાય તે જગતમાં નિરંતર બનેલા અવનવા દુઃખદાયી બનાવોને જે ઈતિહાસ આપવામાં આવે તે એક બીજે ગ્રન્થજ થાય. વર્તમાનમાં છેડા વર્ષ માં ઈડરના રાજ પ્રતાપસિંહ, તથા કેલ્હાપુરના રાજાના હાર્ટ વસીઝથી એકાએક થએલાં મૃત્યુ શું સૂચવે છે ? મેરબી નરેશ સર વાઘને પક્ષાઘાતના (અર્ધગવાયુ) થએલા જીવલેણ દરદથી બચાવવાને તેમની રાજયસત્તા કંઈ કામ લાગી નહિ. અકલકેટના રાજા
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૦
મુંબાઈમાં સારા દાકતરની દવા કરાવવા આવ્યા; દાક્તરે શરીર તપાસી દવા લખી આપી, કંપ જેવી યુરોપીયન દવા વેચનાર કંપનીની દુકાનેથી દવા લીધી, દવા આપનારાએ ભુલ કરીને જે દવા આપવાની હતી તેના બદલામાં ઝેરી દવા નાખી દીધી, જેના લીધે દવા લીધા પછી અમુક મિનિટની અંદર રાજા મૃત્યુવશ થયા. આ દાખલાઓમાં તેમની રાજ્યસત્તા તેમને કંઈ રાહત આપી શકી નહીં. કમસત્તાની પ્રતીતી માટે આથી વધુ દાખલાની શું જરૂર છે? મેટા મીલ માલીકે અને શ્રીમંતે જેમના ઘેર શ્રીમંતાઈને પાર નહિ તેવાઓ આપઘાત કરીને મરી ગયાના બનાવ બને છે. ખુદ કેટલાક ધર્મના આચાર્યો પણ જીવલેણ દરદ અને દુઃખથી પિતાને બચાવ કરી શકયા નથી. એટલે કર્મસત્તા આગળ તેઓના ઈશ્વરની મહેરબાની પણ તેમને મદદગાર થઈ શકી નથી.
ભગવંત મહાવીર દેવ તે કર્મના અચલ સિદ્ધાંતને માનનાર છે. તેઓએ પોતાના જીવનમાં કર્મોની સત્તાને નાશ કરવાને ઘેર પરિસહે સહન કર્યા હતા જુના કર્મો ખપાવવાની સાથે નવીન કર્મ બંધન ન થાય તે તરફજ જાગૃતિ રાખી, પોતાના આત્માને નિર્મળ બનાવી કેવળજ્ઞાનાદિ કાત્મિકલક્ષ્મી પ્રાપ્ત કરી હતી, એટલે કર્મોની સત્તાને નાશ કરી, જીવની સંપૂર્ણ સ્વસત્તા પ્રગટ કરી હતી.
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'કા કરી
*
પ્રકરણ ૧૧ મું
કરે
ગભ પાલન અને દીક્ષાને સંકલ્પ. સાવદી તેરશ ( ગુજરાતી ભાદરવા વદી) ના રાત્રે 'ત્રિશલા રાણીના ગર્ભમાં પ્રભુ આવ્યા તે રાત્રીએ તેમણે ચૌદમા સ્વને જોયાં હતા.
૧ કેશરીસિંહ, ૨ હસ્તિ, ૩ વૃષભ ૪
લક્ષ્મી દેવી, ૫ બે પુષ્પની માળા. ૬ ચંદ્ર ૭ સુર્ય રાત ની ૮ વિજા ૯ કલશ. ૧૦ પ સરોવર, ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવ વિમાન, ૧૩ રત્નને ઢગલે, ૧૪ નિઈમ અગ્નિ શિખા. આ સ્વને જયાથી તેમને ઘણે હર્ષ થયે, શરીર રોમાચિંત થયું, અને વિચાર કરવા લાગ્યાં કે ખરેખર આ સ્વપ્ન શુભ સૂચન રૂપ છે.
મહાન પુણ્યશાલી તીર્થકરે જે રાત્રિએ માતાના ગર્ભમાં ઉન્ન થાય છે, તે રાત્રિએ તેમની માતાઓ ઉપર જણાવેલાં સ્વપ્ન જુએ છે. ત્રિશલાદેવી સ્વમ જોયા પછી આ શુભ સમાચાર પિતાના પતિને નિવેદન કરવા સારૂ સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં ગયાં, અને કેમલ સ્વરે તેમને જગા, તેમની આજ્ઞા મેળવી સ્વપ્નની સવિસ્તર હકીકત નિવેદન કરી અને પુછયું કે હે સ્વામી ! આજે મહા વો મે જોયાં છે, તેથી મહામંગલકારી એવું શું ફળ થશે?
રાજાપણું તે સ્વમ વૃતાંત સાંભળી હર્ષિત થયા, સ્વમના
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ સ્વરૂપને વિચાર કરી રાણીને જણાવ્યું, કે હે દેવાનું પ્રિયે ! આ ઉદાર, કલ્યાણકારી, નિરુપદ્રવ સ્વમ જોયાં છે તે ઉપરથી એમ સમજાય છે કે આપણને મણિ, માણિક, સુવર્ણ ભેચ્ય પદાર્થ, સંતાન, રાજ્ય વિગેરે ઉત્તમ ઉત્તર વસ્તુઓને લાભ થશે. ગર્ભકાલ પુરે થયાથી ગ્ય સમયે ઉત્તમ, સ્વરૂપવાન, કુવને દીપક સમાન, મુકટસમાન, લેકને વિષે તિલક સમાન, યશકીર્તિ વાલે, કુલને વિષે દીનકર સાન, પૃથ્વીની પેઠે કુલને આધારભૂત, કુલના યશને વધારનાર પરાકમાવાન એવા પુત્રને લાભ થશે.
આ સાંભળી વિશળદેવી વિશેષ હર્ષવંત થઈ, રાજાની અનુજ્ઞા મેળવી સ્વરૈયા ગૃહમાં ગયાં. ત્યાં બાકીની રાત ખરાબ વનથી સારા સ્વપ્નનું ફળ નાશ ન પામે, તે સારૂ મંગલકારી ધર્મ સંબંધી વિચારણા તથા કથામાં નિર્ગમન કરી.
સ્વપ્ન એ ભાવી બનનાર શુભ વા અશુભ લાભનું પ્રાચે સૂચક છે, તેથી કેને ક્યારે કેવા પ્રકારના ઇષ્ટાનિષ્ટના સંયોગ પ્રાપ્ત થશે એ સંબંધે તે વિષયને શાસ્ત્રમાં બારીક બારીક વિવેચન કરવામાં આવેલ છે. એ વિષયના જાણકાર પુર્વકાલમાં વિશેષ હોવા જોઈએ એમ ભગવંતના ચરિત્રને દર્શાવનાર આધારભૂત શ્રી કલ્પસૂત્ર ગ્રંથ અને તેના ઉપર સુખધિકા નામની ટીકા ઉપરથી જણાઈ આવે છે. વર્તમાનમાં આવા એક મહત્વના વિષય તરફ ઉપેક્ષા થએલી જણાય છે. કલપસૂત્ર અને તેના ઉપર થએલી જુદી જુદી ટીકાઓ માં ત્રિશલાદેવીના ગર્ભમાં પ્રભુ આવ્યા પછી, તેમના માતા પિતાએ કરેલે મહોત્સવ, ગર્ભપાલન, અને તેમની દીન ચર્ચાનું જે વર્ણન આપેલું છે, તે ગૃહસંસાપાલનના અંગે જાણવું જરૂ નું છે. વર્તમાન ચરિત્ર લેખકની શૈલીએ તેને વિશેષ મહત્વ આપવામાં ન આવે તે પણ તેમાંના કેટલાક ભાગ અને બનાવે શિક્ષણ અને અનુકરણીય હેવ થી તે વિષયના અંગે ઘટતું વિવેચન કરવું એ વાસ્તવિક છે.
પ્રથમ સ્વપ્નન અંગે વિચાર કરીએ સિદ્ધાર્થ રાજાએ આ
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]
પાંચસે સુભટે. ચૌદ મહા સ્વપ્નનું ફલ રાણીને જણાવ્યું. તે પણ યથાર્થ નિશ્ચય કરવાના હેતુથી પ્રભાતકાળ પછી પોતાના નગરમાં એ વિષયમાં જે કુશળ વિદ્વાન હતા. તેમને રાજ સભામાં આવવા નિમંત્રણ કર્યું.
સઘળા સ્વપ ઠકે એ રાજમહેલ નજીક ભેગા થઈ વિચાર કર્યો કે, આપણે આપણામાંથી એક મનુષ્ય નીમી રાજા પાસે જવું. તેમ કરવામાં નહી આવે અને આપણે સઘળા જુદા જુદા જવાબ દઇશું તે તેમાં આપણું મહત્વ રહેશે નહીં. કારણું જ્યાં સઘળા માણસે ઉપરી થઈને બેસે, તથા જયાં સઘળાઓ પોતાને પંડિત માનનારા હોય તથા જ્યાં સઘળાએ પિતાને મોટાઈ મલવાની ઈચ્છા કરે તે ટોળુ અંતે નાશ પામે છે. આના ઉપર ટીકાકારે એક બોધદાયક દષ્ટાંત આપેલું છે.
કેઈ સ્થળે પાંચસો સુભટો રહેતા હતા, તેઓ નેકરી મેળવવાની ઈચ્છાથી એક રાજ્યમાં ગયા. તેઓ સઘળા શુગ્ધીર દ્ધાઓ હતા, પણ તેમનામાં સંપ ન હતે. દરેક પિત પિતાને ડાહ્યા માનનારા હતા એક બીજાનું તેજ સહન કરી શકતા નહીં, તેમ કેઈ કેઇના તરફ માનની દૃષ્ટિથી જોતા નહી. તેઓ રાજાને મળ્યા અને નોકરી માટે વિનંતિ કરી. રાજાએ તેમને ઉતરવા માટે મુકામ આપે. નેકરીના માટે તેઓ લાયક છે કે નહી, તેની પરીક્ષા કરવા સારૂ તેમના મુકામ ઉપર તેઓને સુવા સારૂ એક શમ્યા મોકલી. તેઓ સઘળા અહંકારી હોવાથી આપસ આપસમાં નાના મેટાને વ્યવહાર રાખતા ન હતા સઘળા સમાન હક ધરાવનારા હેવાથી આવેલી શૈયામાં કોણે સુવું તેને નિર્ણય કરી શકયા નહીં; એ શૈય્યામાં સુવાને સઘળાને સમાન હક છે, અને શૈય્યા એક છે તેથી મહેમાહે વિવાદ અને કલેશ કરી અંતે એવા નિર્ણય પર આવ્યા કે તે શૈયા ઉપર કેઈએ પણ સુવું નહીં. શૈય્યાને વચમાં રાખવી અને તેના તરફ દરેકે પોતાના પગ રાખીને સુવું અને તે પ્રમાણે કર્યું.
રાજાએ પોતાના માણસો દ્વારા તે વૃત્તાંત જાણું વિચાર કર્યો
16
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ કે, આવા સંપ વિન ના અહંકારી માણસે યુદ્ધાદિક પ્રસંગે કોઈને હુકમ માને નહિ, કોઈની આજ્ઞાને તાબે થાય નહી, અને સ્વછંદચરણે ચાલે, માટે એવા માણસે નોકરીના માટે લાયક નથી, તેથી તેને ધીક્કારીને કાઢી મુકયા
ખરેખર આ દષ્ટાંત ઘણું બેધદાયી છે, દરેક કુટુંબ, ન્યાત, સમુદાય, ગામ, જીલ્લા કે આખા દેશને વિચારણીય છે કઈ પણ કાર્ય કરવાના પ્રસંગે તેઓ જે આ પાંચસે સુભટેની પેઠે વર્તે તે તેઓ કદી પણ તે કાર્ય કરી શકે નહીં. વર્તમાનમાં પ્રાયે હિંદમાં દરેક કુટુંબ, ન્યાત, સંઘ, ગામાદિ દરેકમાં પાંચસે શુભટના જેવી સ્થીતિ માલમ પડે છે. તેઓએ સ્વપ્રપાઠકની ચતુર ઈનું અનુકરણ કરવા જેવું છે. સ્વમપાઠકે એક સંપ થઈ સિદ્ધાર્થ રાજાની પાસે પિતાનામાંથી વાત કોણે કરવી તેને નિર્ણય કરી, તેને અગ્રેસર ઠરાવી રાજસભામાં ગયા. રાજાને બે હાથ જોડી આશીષ આપી. તેમના ગુણેની સ્તુતિ કરી. સિદ્ધાર્થ રાજાએ પણ તેમને માન આપી તેમના માટે નિયત કરેલા આસને બેસવા સંજ્ઞા કરી.
તે વખતે રાજસભ માં પડદાની અંદર ત્રિશલા રાણીને બેસવાને માટે ઘટીત વ્યવસ્થા કરવામાં આવેલી હતી, ત્યાં તેઓ પણ પધારેલાં હતાં.
રાજાએ સ્વ. પાઠકને સ્વમ વૃતાંત જણાવી તેથી શું ફળ થશે ? તે પુછયું સ્વમ પાઠકે એ અંદર અંદર વિચાર કર્યો, અને તેમણે નિયત કરેલ અગ્રેસરે વંમશાસ્ત્રાધારે ઝણાવ્યું કે —–
નવ કારણથી પ્રાણીઓને વામ આવે છે. ૧ અનુભવથી. ૨ સાંભળવાથી. ૩ દેખવાથી. ૪ પ્રકૃતિના વિકારથી ૫ સ્વાભાવિક રીતે. ૬ ચિંત ની પરંપનથી. છ દેવતાદિકના ઉપદેશથી. ૮ ધર્મ કાર્યના પ્રભાવથી અને ૯ પાપના ઉદ્દેશથી.
આ નવ કારણ પિકી પ્રથમના છ કારણથી શુભ વા અશુભ જે સ્વમ આવ્યું તે નિરર્થક જાય છે, અને છેવટના ત્રણ
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ગુ
સ્વ. વિચાર,
૧૨૩
પ્રકારાથી દીઠેલ સ્વગ્ન સાર્થક થાય છે. રાત્રિના ચારે પડારમાં દીઠેલું સ્વપ્ર અનુક્રમે બાર, ૭, ત્રણ તથા એક માસે ફલદાયક થાય છે. રાત્રિની છેલ્લી બે ઘડીએ જોએલ સ્વગ્ન દશ દિવસેામાં ફળ પ્રદ થાય છે. તથા સુૌંદય વખતે જોએવુ સ્વમ તુરત ફ્ળે છે. આધિ, વ્યાધિ તથા મલ મૂત્રાદિકની પીડાથી ઉપન્ન થએલું સ્વગ્ન નિરક જાય છે. ધર્મમાં રક્ત, સમ ધાતુવાલા, સ્થીર ચિત્તવાલે, જિતેન્દ્રિય તથા દયાળુ માણુસ પ્રાયે કરીને સ્વમના ફળને મેળવે છે.
અરિહંતની માતા અથવા ચક્રવર્તિની માતા ચૌદ સ્વપ્ર જુએ છે વાસુદેવની માતા વાસુદેવ ગર્ભ માં આવે ત્યારે તેમાંથી સાત સ્વસ જુએ છે. ખલદેવની માતા ચાર અને મંડલીકની માતાએ ચૌદ પૈકી એક સ્વપ્નને જુએ છે. તેથી ત્રિશલાદેવીએ જોએલા ઉત્તમ ચૌદ સ્વપ્ર એ મહા સ્વપ્ત છે, ને તેનુ કુલ પશુ મહાન છે. હું મહારાજ ! આપના કુલમાં ધ્વજ સમાન, દીપક સમાન, પત સમાન, તિલક સમાન, કીર્તિને કરનાર, ધનને કરનાર, કુલમાં સુ સમાન, કુલના આધાર રૂપ, વિગેરે લક્ષણાયુકત પુત્ર થશે. તે બાલક જ્યારે યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે ચક્રવત થશે અથવા ત્રણ લાકના નાયક એવા ધર્મ ચક્રવર્તિત જિન થશે. જિનપણાના અ ંગે તે ચૌદ સ્વપ્તના પૃથક પૃથક ફૂલ નીચે બતાવ્યા પ્રમાણે છે.
૧ ચાર દાંતાવા હાથીને જોવાથી ચાર પ્રકારના ધમ ને કહેનાર થશે.
૨ વૃષભને જોવાથી મા ભરત ક્ષેત્રમાં એધી ખીજ વાવશે. ૩ સિહુને જોવાથી કામદેવાદિષ્ટ રૂપ ઉન્મત હાથીએથી ભવ્યજનરૂપ વનને નાશ થાય છે તેનું રક્ષણ કરશે.
૪ લક્ષ્મીને જોવાથી વાષિક દાન દઇને તીર્થંકરની લક્ષ્મીને ભાગશે.
૫ માલા જોવાથી ત્રણે ભુવનને મરતામાં ધરવાને લાયક થશે,
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૧ - ૬ ચંદ્રને જેવાથી ભવ્ય જીવ રૂપી ચંદ્રવિકાસિકમલ તેને વિકવરપણું આપશે.
૭ સુર્યને જેવાથી કાંતિથી ભૂષિત થશે. ૮ ધ્વજને જોવાથી ધર્મ રૂપી ધ્વજે કરીને ભૂષિત થશે, ૯ કલશને જોવાથી ધર્મ રૂપી મહેલના શિખર પર તે રહશે. ૧૦ પ સરોવર જેવાથી દેએ સંચાર કરેલાં સુવર્ણ કમલે પર વિહાર કરશે.
૧૧ સમુદ્રને જેવાથી કેવલજ્ઞાન રૂપી રનના સ્થાનક સરખા થશે ૧૨ વિમાન જેવાથી વૈમાનિક દેવાના પૂજનિય થશે. ૧૩ રત્નના રાશિને જવાથી રત્નના ગઢએ ભૂષિત થશે
૧૪ ધુમાડા વિનાના અગ્નિ જેવાથી ભવ્યજન રૂપી સુવર્ણને શુદ્ધ કરનારા થશે. એ ચૌદે વનનાં એકઠા ફલરૂપ ચૌદ રાજત્મક લોકના અગ્રભાગ પર રહેનાર થશે.
ઈત્યાદિ સ્વમ સંબંધી વર્ણન થઈ રહ્યા બાદ સ્વપ્ન પાઠકેને યોગ્ય સત્કાર કરી તેમને વિસર્જન કર્યા. અને રાજા તથા રાણી પણ પિત પિતાના વાસ ભૂવનમાં ગયા.
ઇંદ્રના આદેશથી તિર્યંગ કેમાં રહેનારા જંભક દેવેએ ગામ, નગર, જંગલ, રસ્તાઓ, જલાશ, આશ્રમ, તીર્થ સ્થાનકે પહાડ, પર્વત, બગીચા વિગેરે જગ્યાઓએ દાટી ૨ ખેલાં નિધાન, જેના માલીક નાશ થ એલા છે, અને જેના પીત્રાઈ, ગેત્રી વિગેરે કોઈ અસ્તિત્વમાં નથી અને જે નિધાનના માલીક કઈ પણ નથી, એટલું જ નહિં પણ એ નિધાને ભુમિ વિગેરેમાં છે એવી કેઈને પણ માહીતી નથી, તેવા મહાનિધાને તે ઠેકાણેથી કાઢીને તે દેવોએ ભકિતભાવથી સિદ્ધાર્થ રાજાના ભંડારમાં લાવી લાવીને નાખ્યાં. એટલું જ નહિ પણ જ્યારથી ભગવંતને ત્રિશલા દેવીના ગર્ભમાં આણવામાં આવ્યા છે, ત્યારથી બધી રીતે સિદ્ધાર્થ રાજો વૃદ્ધિ પામવા લાગ્યા. તે ઉપરથી રાજા અને રાણીએ એ નિશ્ચય કર્યો
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ !
ત્રીશાલા વિક કે, આ ગર્ભથી જે પુત્રને જન્મ થશે તેનું ગુણે કરીને નિષ્પન્ન વર્ધમાન” નામ આપણે રાખવું.
ત્રિશલા દેવી ગર્ભનું પ્રતિપાલન સારી રીતે કરે છે. દરમ્યાન ભગવંતને ગર્ભમાં વિચાર આવ્યું કે મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાય તે સારૂ મહારે નિશ્ચલ, નિષ્પદ અર્થાત કંઈ પણ હાલ્યા ચાલ્યા વિના રેહવું એવું વિચારી ગર્ભ માં સ્થિર રહેવા લાગ્યા,
શુભ ભાવથી કરેલું કૃત્ય પણ કેટલીક વખત અનિષ્ટ ફલને ઉત્પન્ન કરનારૂં થાય છે. એમ ભગવંત મહાવીરના ચરિત્રના અંગે આપણને કેટલાક બનાના અંગે જાણવા મળે છે. તે બનાવમાં આ પણ એક પ્રસંગ છે. ભગવંત માત્ર ભક્તિભાવથી પોતાને કંઈ પણ પ્રકારની પીડા પોતાના નિમીત્તથી ન થાય, એવા વિશુદ્ધ ઉદેશથી સ્થીર રહ્યા. ત્યારે મેહના ઉદયથી ત્રિશલા દેવીના મનમાં એવા અશુભ વિચાર ઉત્પન્ન થયા કે મહારે ગર્ભ કે દેવાદિકે હરી લીધું છે અથવા મૃત્યુ પામ્યું છે ? અથવા ગલી ગયેલ છે ? કે જેથી ગર્ભ પહેલાં કંપાયમાન થતું હતું, અને હવે તે બીલકુલ કંપતું નથી. આવી માન્યતાથી તેઓને ઘણે કલેશ થવા લાગે અને ખીન્નચિત્તથી દીવસ ગુજારવા લાગ્યા.મહા ઉત્તમ સ્વપના પ્રભાવના લીધે ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થવાની અભિલાષાના યેગે જે હર્ષમાં તેઓ દિવસ વ્યતિત કરતા હતા, તે પલટાઈ ગઈ હર્ષના સ્થાને વિષાદ થવા લાગ્યું. તે પિતાને ભાગ્યહિન માની પિતે પિતાને અશુભ એલંભા દેવા લાગ્યા. હાથી, વૃષભ, આદિક સ્વમથી સૂચિત થએલા ઉત્તમ, પવિત્ર, તથા ત્રણ જગતને પૂજનિક, ત્રણ ભુવનમાં જેની બરાબરી કેઈનાથી થઈ શકે નહી એવા અમૂલ્ય, પુત્રરૂપી રત્નવિના મહારે શાની જરૂર છે? આ સંસારને ધિકકાર છે, દુઃખથી પ્રાપ્ત થતા એવા વિષય સુખના કલેશને પણ ધિક્કાર છે. તેમ મધથી લેપાએલ ખની ધારાને ચાટવા સરખા આ સંસારિક ભેગેને પણ ધિક્કાર છે. મહર્ષિઓએ આગમમાં વર્ણન
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૧ કરેલું એવું દુષ્કર્મ મે પુર્વે કરેલું હોવું જોઈએ, પ્રાણીઓને જે દુઃખના પ્રસંગો આવે છે, તે તેઓએ પુર્વ ભવમાં જેવા આચર સેવી અશુભ કર્મને બંધ કરેલે હેય તેનાજ ફળવિપાક છે. તો શું પૂર્વ ભવમાં આવા પ્રકારના પાપાચરણ કર્યો હશે ? પશુ પક્ષી અથવા માણસોના બાલકને મેં તેમના માતા પિતાથી વિયેગ પડાવ્યું હશે ? તેઓને દુધને અંતરાય મેં કર્યો અથવા કરાવ્યું હશે ? અથવા બચ્ચાં સહિત ભૂમિમાં રહેનારા પ્રાણીઓનાં દરે પાણી આદિકથી પુરાવી તેમને ગુંગલાવી મારી નાંખ્યા હશે ? અથવા પક્ષીઓના માળાઓ જેમાં તેમનાં ઇંડા અથવા નાનાં બચ્ચાં હોય એવાને તે નાખી ઉસેટી દેઈ તેમને મરણ પમાડયાં હશે ? અથવા શું મેં બાલહત્યા કરી હશે? અથવા શયના બાળકો ઉપર મેં શું દુષ્ટ વિચારો ચિંતવ્યા હશે? અથવા મહારા જીવે શું કોઈના ગર્ભનું તંભન, નાશ, અથવા પડાવવા પ્રમુખનું કાર્ય કર્યું હશે ? અથવા શું મેં શીળ ખંડન કર્યું હશે ? કારણ તેવા પ્રકારના કર્મના બંધ વિના આવા પ્રકારના કટુક વિષાક યાને દુઃખ હેય નહી. ખરેખર કર્મની રચના વિચિત્ર છે. જે વગર વિચારે, અજ્ઞાનતા, ઈર્ષ્યા, અથવા હાસ્યાદિક કાણેથી આવા પ્રકારની માઠી આચરણ કરે છે. એ આચરણ કરતી વખતે તેને સમજવામાં આવતું નથી કે આના કટુ વિપાક મહારા જીવને અવશ્ય ભેગવવા પડશે. ધીક્કાર છે મને કે મેં એવા પ્રકારની આચરણે પુર્વે કરેલી હોવી જોઈએ. આવા પ્રકારના વિચારથી તે ચિંતાતુર રહેવા લાગ્યાં, તેમનું મુખ કરમાઈ ગયું, અને શોક અને દુઃખના ચિહે જણાવવા લાગ્યા. આવા પ્રકારની તેમની દુઃખી તિ જોઈ સખીઓએ પુછયું, દેવી ! શામાટે શોક કરે છે ? તમારા ગર્ભને તે કુશળ છે ? આ પ્રશ્નથી તેમનું હૈયું ભરાઈ આવ્યું અને તેઓ મુછ ખાઈ જમીન ઉપર ઢળી પડયાં, સખીઓએ શીતલેપચાર કરવાથી શુદ્ધિ આવી, ને જણાવ્યું કે જે મહારા ગર્ભને કુશળ હેય તે પછી મહારે બીજું દુઃખજ શું છે? અરે માં
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
ર૭ ભવ. ] ત્રીશલાને શોક-ભગવંતની પ્રતિજ્ઞા. હું કોને દેષ આપું? તેઓની આંખમાંથી શ્રાવણ અને ભાદરવાના વષીદની પેઠે ધાર આંસુ પડવા લાગ્યાં. વળી તેઓ કર્મને ઉ લંભે આપી વિચારવા લાગ્યાં કે, અપાર પાણીવાલા, તથા રન્નેના નિધાનરૂપ એવા સમુદ્રમાં છિદ્રવાળે ઘડે પણ પાણીથી ભરાઈ શકતા નથી તેમાં સમુદ્રને શે દોષ ? વસંતઋતુમાં જ્યારે સઘળી વનસ્પતિઓ પ્રફુલિત થાય છે, તે વખતે કેરડાના વૃક્ષને પત્ર આવતાં નથી તેમાં વસંતઋતુને શે દોષ ? હે પ્રભુ? આમાં હું ને દોષ આપું? એને મારા કર્મો જ દેષ છે. રાણીના આવા વિલાપયુક્ત વર્તનથી સખીઓનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ પણ રડવા લાગી. પરંપરાએ રાજાને આ બનાવની ખબર પ. ઊત્તમ બુદ્ધિવાલા રાજાને પણ ક્ષેભ થયે. સઘળા રાજકુટુંબ અને રાજદરબારમાં શોકની લાગણી છવાઈ રહી
આ વૃત્તાંત અવધિજ્ઞાનથી ભગવંતે ગર્ભમાં જાણે. તેઓ વિચારવા લાગ્યા કે, મેહની ગતિ અતિ ગંભીર છે. ખબ ધાતુની પેઠે મેં જે ગુણના માટે કામ કર્યું તે ઊલટું દેષરૂપ નિવડયું ! મેં તે મારી માતાના સુખના માટે ક્યુ , તે ઊલટુ તેના ખેદને માટે થયું. નાળીએરના પાણીમાં નાખેલું કપુર મૃત્યુ નિપજાવનાર થાય છે, તેમ ભાવિ પાંચમા આરામાં ગુણ પણ દેષને કરનારે થશે. એ પ્રમાણે વિચારી મ તાને ઊત્પન્ન થએલું દુઃખ નિવારવાને પોતે કપવા–ફરકવા–લાગ્યા. તેથી ત્રિશલા દેવીને શેક દુર થયે, અને પુર્વવત હર્ષવંત થયાં, અને કહેવા લાગ્યાં કે મેં જન્મભર જિનેAવર પ્રભુના ધર્મનું આરાધન કરેલું છે. તે ધર્મ આજે મને ફળી. ભુત થયે. એવી રીતે તેણીને હર્ષ યુકત જેને સઘળે આનંદ છવાઈ રહ્યો.
ભગવંત ગર્ભમાં સાડા છ માસના થયા ત્યારે તેમને એ વિચાર આવ્યું કે, જ્યારે હું હજી માતાના ઉદરમાં છું ત્યારે મારી માતાને મારા પર અતિ ગાઢ સ્નેહ છે, તે જ્યારે મારે જન્મ થશે ત્યારે તે તે સ્નેહ કેટલે બધે વૃદ્ધિ પામશે. માટે જયાં સુધી મારા
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ માતા પિતા હૈયાત હેય ત્યાં સુધી મહારે દીક્ષા લેવી નહિ. અણુ ગારપણું ધારણ કરવું નહી. એવી રીતને સંક૯પ તેઓશ્રીએ કર્યો.
કલ્પસૂત્રની ટીકા કરનાર મહાપુરૂષ આ સંકલ્પના સંબંધે વિવેચન કરતાં જણાવે છે કે બીજાઓને પણ માતાને માટે બહુમાન ધરાવવાને રસ્તે બતલાવવાને આ પ્રમાણે તેમણે કર્યું. કેમકે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, પશુઓ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી સ્નેહ રાખે છે, અધમ માણસો જ્યાં સુધી સ્ત્રીના સહવાસમાં નથી આવ્યા ત્યાં સુધી માતા પર નેહ રાખે છે, મધ્યમ માણસે માતા ઘરનું કામકાજ કરે છે ત્યાં સુધી તેમના પર નેહ રાખે છે, ત્યારે ઉત્તમ માણસે તે જ્યાં સુધી માતા જીવે ત્યાં સુધી માતા પિતાને લૌકિકતીર્થ સમાન ગણી તેમના પર સ્નેહ રાખે છે.
ટીકાકારે આ કલ્પના લૌકિક નીતિની દષ્ટિએ કરેલી જણાય છે. વાસ્તવિકતે એ ઊપરથી ચારિત્ર ધર્મની પુછી થાય છે. ભગવંત ગર્ભમાં છતાં તેમને દિક્ષા લેવાની ભાવના ઉત્પન્ન થએલી છે એમ એ ઊપરથી સૂચન થાય છે. આ ભવમાં દિક્ષા લે ચારિત્ર ધર્મ અંગીકાર કરવો એ તો જાણે નિશ્ચિત છે એ ચારિત્ર માતા પિતાની મોહ દશા જોઈ તેમની હૈયાતીમાં ન લેવા પુરતે જ વિશેષ સંકલ્પ કરે છે તે જાણે છે કે કર્મને નાશ કરવાને ચારિત્ર ધર્મ પુષ્ટ આલંબન છે. અનંતા તીર્થંકરે એજ માર્ગ પસંદ કરી આદર કરેલે છે કેઈ પણ તીર્થંકર શાસ્ત્રિ ધર્મ અંગીકાર કર્યા શીવાય રહેલા નથી અને રહેવાના નથી. મુકિત માર્ગ આરાધના માટે સર્વ વિરતીરૂપ ચારિત્ર ધર્મ એજ ઊત્સર્ગ માગે છે, અને મહાન પુરૂ તેને અંગીકાર કરે છે, આત્મહિત સાધકના માટે એની જ સાધના ઊત્તમોત્તમ છે, એમ એ ઉપરથી ચેકસ થાય છે. ભગવંતના આ સંકલ્પ ઊપરથી કેટલીક વખત માતાપિ તાની હૈયાતીમાં ભગવંતે પણ દીક્ષા લીધી નથી કેમ નવા ચારિત્રધર્મ અંગીકાર કરવાને ઉજમાલ થએલાના ઉત્સાહને મંદ કરવાને દલીલ કરસ્વામાં આવે છે. પણ એ એકાંત પક્ષ છે.
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] દીક્ષા વિચાર અને ત્રીશલાના દેહલા. ૧૯ વર્તમાન ચોવીશીના બીજા તીર્થકરેની આચરણાને પણ તેની સાથે વિચાર કરવા જેવું છે, પહેલા તીર્થકર શ્રી બાષભદેવ ભગવંતની મરૂદેવા માતાને ભગવંતના દીક્ષા લેવાના બનાવથી ઘણે બેદ થએલે છે, ને તે એટલે સુધી કે તેના પરિણામે આંખેનું તેજ જવાને પ્રસંગ પણ આ હતું. તેમને એ મેહ ગર્ભિત પ્રેમની પ્રભુ એ દરકાર કરેલી જણાતી નથી. બાવીશમાં તીર્થકર ભગવંત નેમનાથે પણ માતા પિતા કે સંબંધી વર્ગની પરવાનગીની દરકાર કરેલી જણાતી નથી. ભગવંત પાર્શ્વનાથે માતા પિતાની હૈયાતીમાં બત્રીસ વર્ષની ઉમરે દિક્ષા અંગીકાર કરેલી છે, ને તે વખતે તેમના માતાપિતાને સંસારી રાગના લીધે ઘણો ખેદ થયેલો હતે. તેજ માતાપિતાએ પાછળથી તેમની પાસે દીક્ષા અંગીકાર કરેલી જણાય છે. આ ઉપરથી એકાંત એમ નથી જણાતું કે સંસારિક મેહના લીધે માતાપિતા દીક્ષા લેવાની પરવાનગી ન આપે, તે તેથી દીક્ષા લેવી જ નહિ.
ત્રિશલા સણ આહારદિક સામગ્રીમાં ઘણાં વિવેકથી વર્તતાં; ગર્ભને બહુ પિડા થાય તેવા પ્રકારને આહાર લેતા નહી કે ચેષ્ટા કરતા નહી, જેથી ગર્ભને સારી રીતે પોષણ મળે, ગર્ભનું હત થાય તે પથ્ય તથા પુષ્ટિકારક ખેરાક લેતાં અને વર્તાતાં હતાં.
જ્યારે ઉત્તમ જીવ માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેને ઉત્તમ પ્રકારની અભિલાષા થાય છે, ત્યારે દેહલા ઉપજે છે. તેજ નિયમાનુસાર ઉત્તમત્તમ એવા ભગવંત માતાના ગર્ભમાં આવવાથી તેમની માતાને એવા દેહલા થવા લાગ્યા કે, હું અમારી પડત વગડાવું. જેટલા જેટલા હિંસાના, ઝવ વધ થવાના વ્યાપાશે છે તે બંધ કરાવું. દાન દઉં. જિનેશ્વર પ્રભુની પૂજા રચાવું. ગુરૂ વંદન કરી તેમની પૂજા કરૂં. જ્ઞાનનું પૂજન કરું, સઘળા પ્રકારથી સંઘનું વાત્સલ્ય કરૂં. સિંહાસન ઉપર બેસું. ઉત્તમ છત્ર માથે ધારણ કરાવું. ઉત્તમ સફેદ ચામર મારી આસપાસ વીંઝાવું. સઘળાઓ
17
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ܐ
www.kobatirth.org
.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણ ૧૧
પર આજ્ઞા ચલાવું; તથા સઘળા રાજાએ આવી મને નમે એવી
હું થાઉં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીને જે જે ઉત્તમ ઢોહલા ઉત્પન્ન થતા તે સિદ્ધાર્થાંશજા પુરા કરતા, ને તેથી રાણી પેાતાને કૃતપુણ્ય માની, આનંદમાં રહી ગર્ભનું પાલન કરતાં હતાં.
ગભ’પાલનના અગે ત્રિશલાદેવીના વતન ઊપરથી ઘણા બાપ લેવા જેવા છે. ગભ ધારણ કરનારી માતાએ ગભ ધારણકાલમાં પાતાના ગર્ભ નિરોગી, સુદ્રઢ, કાન્તિવાન, બુદ્ધિશાળી, અને પરાક્રમવાન પેઢા થાય તેવા પ્રકારની આચરણા આચરવાની છે. વાગ્ભટ નામના વૈદ્યક ગ્રંથમાં આપેલી સુચનાએ કલ્પસૂત્રની ટીકામાં ટીકાકારે આપી સમાજના ઉપર ઘણેાજ ઉપકાર કરલે છે. કલ્પસૂત્ર દર સાલ પર્યુંષણ પર્વમાં સાંભળવાની દરેકની ફરજ છે. તેના વાંચન વખતે સ્ત્રી વર્ગ જે તે લક્ષપુર્વક સાંભલે તેા ગભ પાલન અ ંગે તેમના ફતવ્યનું તેમને જ્ઞાન થાય. આ સ્થળે પણ વાંચક વર્ગને તે સુચનાઓ ઉપયાગી જાણી આપવી દુરસ્ત ધારી છે.
૧ વાયુવાલા પદાર્થો ખાવાથી ગર્ભ કુમડા, આંધલા, જડ તથા વામનરૂપ થાય છે.
૨ પિત્તવાલા પદાર્થો ભક્ષણ કરવાથી નિષ્મળ થાય. ૩ કકારક પદાર્થ ખાવાથી પાંડુ રોગવાલા થાય. ૪ અતિખારૂ ભાજન નેત્રાને નુકશાન કરનાર છે.
ગર્ભ ધારણ કરનારી સ્ત્રીએ અતિ ઉન્હા, અતિ ટાઢા માહાર પશુ ન કરવા, અતિ તીખા, અતિ કડવા, અતિ કશાયેલે, અતિ ખાટા, અતિ મીઠા, અતિ લખે, અતિ ચાપડયા, અતિ સૂકા એવા આહાર કરવા નહિ; પણ સાધારણ આહાર કરવા.
ગર્ભ ધારણ કાલમાં માતાએ ઘણી શાન્તીમાં આન પુર્વક કાલ જાય તેમ કરવુ. હંમેશાં પવિત્ર જીવન ગુજારવુ`. ઉત્તમ પુસ્તક વાંચવાં. ઊત્તમ વિચારે કરા, અને ઉત્તમ ચારિત્રવાન, ગુણીયલના સહેવાસમાં વખત જાય તેમ કરવુ, તેથી ગર્ભના ઊપર પ્રાયે ઊત્તમ સંસ્કારા પડશે.
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
3
www.kobatirth.org
પ્રકરણ ૧ર મું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ.
દરેક તીથંકર છેવટના તીથ કરના ભવમાં માતાના ગર્ભ માં ઉત્પન્ન થાય છે. ત્યારથીજ તેઓ અવિધજ્ઞાન સહિત
હાય છે. ગૃહસ્થાવાસના ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે, તેજ વખતે તેમને મનઃપવ જ્ઞાન થાય છે; અને ચાર પ્રકારના ઘાતિ ક્રમના જ્યારે નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન પ્રગઢ થાય
છે, એજ નિયમાનુસાર ભગવત મહાવીર જે વખતે દેવાનંદાના ગર્ભમાં ઉપન્ન થયા ત્યારે તેમને અધિજ્ઞાન હતું. જે વખતે તેઓ ચારિત્ર અગીકાર કરશે ત્યારે તેમને ચેાથુ મન:પર્યવ જ્ઞાન થશે. તે પછી બાર વર્ષથી કાંઇક અધિક કાલ સુધી ઘેર તપશ્ચર્યા કરી અને પરિસહ સહન કરી ચાર ઘાતિ ક્રમના નાશ કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે, તેથી એ જ્ઞાનનું સ્વરૂપ જાણવું એ જરૂરનુ' છે.
૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન,૩ અવધિજ્ઞાન, ૪ મનઃપવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન. આ પાંચમાં પ્રથમનાં બે-મતિ અને શ્રુત-એ પરીક્ષજ્ઞાન છે. જીવને તે જ્ઞાન બીજાની મદદથી થાય છે, પાછળનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે તે જ્ઞાન આત્માને કાઇની પણ સહાય વિના દર્પણુમાં પડનાર પ્રતિબિંબની માફક પ્રત્યક્ષ થાય છે. તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં અવિધ અને માપવ દેશ
પ્રત્યક્ષ છે. દેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે.
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
( પ્રકરણ ૧૨
એ પાંચ પૈકી પ્રથમના ત્રણ મિથ્યાત્વી જીવની અપેક્ષાએ અજ્ઞાન તરિકે ગણાય છે, તેથી તેમને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન, અને ૩ વિભગ જ્ઞાન કહે છે. એ ત્રણ ભેદની સાથે જ્ઞાનના એક દર આઠે ભેદ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન અને અજ્ઞાન એ બે ભેદ પાડવામાં હેતુ એ જણાય છે કે, જ્ઞાની વસ્તુ-પદાર્થને તેના યથાર્થ સ્વરૂપમાં જાણે છે. કેમકે વસ્તુ ના યથાર્થ સ્વરૂપના એધનેજ જ્ઞાન કેહેવામાં આવે છે. અજ્ઞાની તેજ પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી શકતા નથી, તેથી તેના તેવા પ્રકારના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે.
સમ્યક્ત્વવાન જીવન એય જ્ઞાનની, અને સમ્યક્ત્વ રહિત મિથ્યાત્વી જીવના મેધ અજ્ઞાનની કાટીમાં આવે છે. અજ્ઞાની જીવ માહમાં મુંઝાઇ જાય છે, ત્યારે જ્ઞાની સમભાવમાં રહે છે; જેમકે એક જીવને મહાન વ્યાધિ થયા છે, તેના યેાગે તે ઘણા પીડાય છે, દુઃખ ભાગવે છે. તે વખતે અજ્ઞાની જીવ થતી પીડાના લીધે ઘણું આક્રંદ કરે છે, મુમૈા પાડે છે, આંખમાંથી ચોધાર આંસુ પાડે છે, વેદનાના લીધે ઇષ્ટ એવા પદાર્થ તેને અનિષ્ટ લાગે છે, સારવારમાં રહેલા માણસેાની ઉપર નજીવી ખામતમાં વારવાર તપી જઇ તેમને ગાળો પણ આપે છે,ખાવાને માટે વલખાં મારે છે, વ્યા ધિને વધારનાર અપથ્ય પદાર્થનુ સેવન કરી વધારે પીડા ભેગવે છે ઇત્યાદિ આચરણાથી દુઃખ અને ક'ની પરંપરાને વધારે છે. ત્યારે જ્ઞાની તેવા પ્રકારના દુઃખના પ્રસંગે મનમાં મુ ંઝાતા નથી. તે વિચાર કરે છે કે મને જે વ્યાધિ થયા છે, તેના હેતુ મહારા જીવે પુર્વે કરેલા પાપ-અશુભકમ-ને આ વિપાકે ય યાને ફૂલ છે, મે' કરેલા કમ નું ફૂલ મહારેજ ભાગવવાનુ છે. તે ભેાગળ્યા શીવાય મહાર છુટકેાજ નથી. જો આ દુઃખને હું સમભાવથી નહી ભાગવુ અને આક્રંદ કરીશ તે તેથી એ દુઃખને મહારા ઊપર દયા આવવાની નથી, કે તે પેાતાનુ ફળ ચખાડયા શીવાય જવાતું નથી, તે પછી મહારે તેની પીડા સમભાવથી સહન કરવીજ જોઈએ; આવા વિચાર
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]. જ્ઞાની-અનાની વિચાર,
૧૩૭ લાવી તેના નિવારણ માટે તે સૌ ઉપચાર કરી દુઃખ સહન કરે છે. પિતાથી બની શકે તેટલી શાન્તિમાં તે રહે છે, અને સારવારમાં રહેલા માણસની સાથે વિવેકથી વતે છે.
એક નવયુવાન સંદર્યવાન સ્ત્રી શૃંગાર સજેલી જોઈને અજ્ઞાની જીવ તેના રૂપ લાવણ્યથી મુંઝાઈ જઈ, તેના શરીરના એક એક અવયવને વખાણી, જગતમાં તેની નાલાયક ચીજોની બરાબર સર. ખામણી કરી ખુશી થાય છે. એટલું જ નહી પણ તેના સહવાસ વિગેરેની મુર્ખાઈ ભરેલી લાગણીએ તેને થઈ આવે છે, અને કેટલાક તે તે મેળવવાને માટે જીવનને અને ધનને ખરાબ પણ કરવાનું ચુકતા નથી. ત્યારે જ્ઞાનવાન તેજ સ્ત્રીને યથાર્થ નિહાળીને જોવાની દરકાર કરતું નથી. સ્વાભાવિક તેનું સ્વરૂપ જોવામાં આવે છે તે તે વિચાર કરે છે કે, આ સુંદરતા તેની પિતાની નથી પણ ચામડીની છે. જગતની બીજી સ્ત્રીઓની પેઠે તેનું શરીર પણ શુક્રાદિ સપ્ત ધાતુનું બનેલું છે. તે મળમૂત્રથી ભરેલી પુતળી છે. તેને શ્વાસ પણ દુર્ગધીવાલે છે. તેણે જે શૃંગાર સજેલા છે તે જડ વસ્તુના બનેલા છે, તેથી તે વિશેષ શેલે છે. આ તેની સુંદરતા પણ ક્ષણક છે, મેહને વધારનાર છે. તેના સ્વરૂપમાં મુઝાવાનું કારણ નથી. તેણુના સહવાસનું સુખ પણ ક્ષક છે. પરસ્ત્રીને તે મા બેન કે પુત્રી સમાન લેખવી જોઈએ. તેના શરીરને નિહાળીને જોવાથી મને શું લાભ છે? ઉલટ તેથી તે અશુભ ભાવનાના યેગે અશુભ કર્મને બંધ પડશે, અને તેનાં ફળવિપાક મહારે ભોગવવા પડશે. આવા પ્રકારના વૈરાગ્યમય વિચાર કરી સમભાવને ધારણ કરે છે.
જ્ઞાની તપ, ધ્યાન વિગેરે શુભકિયાનુષ્ઠાનમાં હોય, તે વખતે તેમને કેઈના તરફથી ઉપસર્ગોહિ થાય, તે તે વખતે તે સમભાવમાં રહી ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય માની, કર્મનિર્જરા કરતાં આત્મ વિશુદ્ધિ કરે છે. અજ્ઞાની ઉપસર્ગોદિ પાંડા કરનાર ઉપર
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૧૨ કેધ કરી વખતે શ્રાપ પણ આપે છે. વખતે ક્રોધાવેશમાં તેને મારે છે, વધ કરે છે, કે મારવાનું નિયાણું કરે છે.
જ્ઞાનવાન કુટુંબ પ્રતિપાલના વ્યવસાયમાં મુકાઈ ન જતાં, તે પિતાનું સાધ્ય ઠેકાણે રાખે છે. તે વિચારે છે કે આ કુટંબાદિ મહારા આત્માથી અન્ય છે. તે આત્મહિતના કાર્યોમાં વિના કર્તા છે; એટલું જ નહિ પણ સંસારમાં તમામ કુટુંબ સ્વાર્થનું સગું છે. આવા વિચારથી સંસારીક કાર્ય કરતાં છતાં પ તે તેમાં લેવાત નથી. સાહિત્યમાં એક ઠેકાણે કહ્યું છે કે –
સમકિત ધારી જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ
અંતરંગ ન્યારે રહે, જેમ ધાવ ખીલાવત બાલ જેની માતા ગુજરી ગઈ છે, અથવા જેને ધાવણું આવતું નથી અથવા જે માતા પિતાનું સૈદર્ય ટકાવી રાખવા પોતાના બાલકને પોતે સ્તનપાન કરાવતી નથી એવા બાલકના ઊછેરના માટે રાખવામાં આવેલી ધાવ માતાઓ તે બાળકને બ હ્ય દેખાવમાં તેના ઊપર ઘણા હાવભાવ કરે છે, તેને લાડ લડાવે છે, તેને સુખમાં રાખવાને વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તે પણ તે અંતરંગમાં સમજે છે કે આ બાલક મહારે નથી. દેવ દર્શન, પૂજન, દાન, શીલ, તપ, ભાવા િધમસેવન, તીર્થયાત્રા, તથા દેશ અને સર્વ વિરતીને લાયકનાં સમ્યક અનુષ્ઠાન આરાધન પ્રસંગે જ્ઞાનવાન કેવલ આત્મવિશુદ્ધિ, આત્મહત, અને કર્મનિજાના હેતુનીજ ભાવના રાખે છે, ત્યારે અજ્ઞાની લેકિક કે લોકોત્તર પુગલીક સુખની વાંછા રાખે છે. કેવલ કર્મનિર્જરાના હેતુથી, કાંઈ પણ આશા શીવાય શુભભાવ અને ચઢતા પરિણામથી કેઈપણ જાતની સમ્યકિયાઅનુષ્ઠાનના સેવનથી, આત્મવિશુદ્ધિ રૂપ તાત્કાલીક લાભ થાય છે, એ જ્ઞાનીઓજ સમજી શકે છે.
પિતાના શુભ કૃત્ય અને સદગુણની પ્રશંસા જ્ઞાનીએ કદી પણ સ્વમુખે કરતા નથી. બીજાઓની પાસે કરાવવાની ઈચ્છા રાખતા
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] સૂર્યનું દષ્ટાંત.
૧૫ નથી, એટલું જ નહી પણ કદી કોઈ તેમના પ્રત્યક્ષ તેમની સ્તુતિ કરતા હોય, ત્યારે તે તેને પરિસહ રૂપ માની તે વખતે સમભાવમાં રહે છે, જ્યારે અજ્ઞાનીએ પિતાના અલેપ સુકૃત્યની અતિશયોકિત પૂર્વક પોતે જ આત્મ પ્રશંસા કરે છે, બીજાની પાસે કરાવવાની ઈચછા રાખે છે, અને પિતાની પ્રશંસા સાંભળી અથવા વાંચી તે મનમાં ઘણે પુલાઈ જાય છે. તે દિવસે દિવસે અહંકારી બનતે જ કુટુંબ અને સમાજમાં વિવિધ પ્રકારના કલહનાં બી રેપે છે.
આ ઉપરથી અજ્ઞાની અને જ્ઞાની એ બેની વચ્ચે રહેલી તારતમ્યતાને સહજ ખ્યાલ આવશે. તેથી એ વિષે વિશેષ લંબાગ કરવ ની જરૂર જણાતી નથી.
શાસ્ત્રમાં જ્ઞાનની જ વ્યાખ્યા કરવામાં આવેલી છે, અને તેનાજ અપેક્ષાથી ભેદ પાડવામાં આવેલા છે. હવે જ્ઞાનના સંબંધેજ આગમમાં શું જણાવેલું છે તેને જ વિચાર કરીએ. જ્ઞાનના અંગે વિસ્તાર પૂર્વક વિવેચન નંદિસુત્ર, આવશ્યકાદિક ગ્રંથોમાં છે. સુફ
ધના અપેક્ષી જીજ્ઞાસુએ તે ગ્રંથાથી તે મેળવવા પ્રયતન કરવાની ભલામણું છે. અહીં તે પ્રસંગનુસાર સહજ વિચાર કરવામાં આવ્યું છે.
આત્મા અનનતજ્ઞાનવાન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. તેને જ્ઞાનાવરણીય કર્મના આવરણ લાગેલાં છે. સૂર્યના પ્રચંડ તેજના આડા ચોમાસાના કાળમાં ગાઢ વાદળાં આવે છે, તે વખતે તેને પ્રકાશ અવરાઈ જાય છે. મૂળમાં તો સુર્યને પ્રકાશ કાયમ હોય છે, છતાં વાદળાંના આવરણના લીધે તેના કારણે પ્રવિ ઉપર પ્રકાશ પાડી શકતાં નથી. તેજ વાદળાં જેમ જેમ કમતી થતાં જાય છે, તેમ તેમ અંધકાર છે થઈ પ્રકાશ વધતું જાય છે.
જ્યારે સંપૂર્ણ વાદળાં વિખરાઈ જાય છે, ત્યારે અંધકારને સદંતર નાશ થાય છે અને સંપુર્ણ પ્રકાશ પ્રગટ થાય છે.
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨ એજ નિયમાનુસાર જેમ જેમ જ્ઞાનાવરણીય અને ક્ષયે પશમ થાય છે, તેમ તેમ જ્ઞાન ગુણ પ્રગટ થતું જાય છે. જ્યારે સંપૂર્ણ આવરણને ક્ષય થાય છે, ત્યારે આત્માને અનંત જ્ઞાન ગુણ, સંપૂર્ણ પ્રગટ થાય છે, તેને જ કેવલજ્ઞાન કહે છે. એ કેવલજ્ઞાનમાં કઈ જાતને ભેદ નથી. તે એક જ પ્રકારે છે. જ્યારે કેવજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે તે કેવલજ્ઞાની સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ સમકાળે સાથે જાણે દેખે છે, તેમજ સર્વ કેવલજ્ઞાનીએ ને સરખું હોય તેમાં કંઈ પણ સમવિસમપણું કે તારતમ્યતા છેજ નહીં. આ કેવલજ્ઞાન ક્ષાયિક ભાવવાલું હોય છે, જ્યારે બાકીના ચાર જ્ઞાન લાપશમભાવવાલા છે. સૂર્યના ઉપરના વાદળના સમવિસમપણાના લીધે પ્રકાશમાં ભેદ પડે છે, તેમ જ્ઞાનાવરણીય કર્મના આવરણની વિસમતાના મતિજ્ઞાનાદિ મુખ્ય ભેદ અને તેના પેટા ભેદ પડેલા છે કેવલજ્ઞાની કાલોકમાં રહેલા પદાર્થોને હથેલીમાં રહેલી આમલાદિ ગેળ વસ્તુની માફક સંપૂર્ણ જાણી શકે છે. તે કેવલજ્ઞાની શીવાયના બાકીના જ્ઞાનીઓ જાણી શકતા નથી. તેઓ પોત પિતાના ક્ષપશમ પ્રમાણે જાણી શકે છે. કેવલજ્ઞાનાવરણીયનું આવરણ છતાં પણ અત્યાવરણદિકના ક્ષયોપશમે કાંઈક પ્રકાશ થાય છે, તેથી તે અત્યાદિકજ્ઞાન કહેવાય છે; અને સર્વ આવારણને ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન કહેવાય છે. તે વખતે બીજા જ્ઞાન કહેવાતાં નથી. કેવલજ્ઞાની દ્રવ્ય થકી સર્વ રૂપી અરૂપી, સર્વ દ્રવ્ય જાણે દેખે છે. ક્ષેત્ર થકી લોક અલેક સર્વ જાણે દેખે છે. કાલ થકી કેવલજ્ઞાની સર્વ અતીત અનાગત અને વર્તમાન, એટલે ભુત ભવિષ્ય અને વર્તમાનકાલ સમકાલે જાણે દેખે છે ભાવ થકી કેવલજ્ઞાની સર્વ જીવ અજીવના સર્વ ભાવ જાણે દેખે છે. તેથી તે કેવળ એકજ છે.
મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનમાં પ્રથમ મતિજ્ઞાન છે. મતિજ્ઞાની સન્મુખ રહેલા નિયત પદાર્થને જાણે છે તેથી તેને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનને અભિનિબેવિકજ્ઞાન પણ કહે છે. મતિજ્ઞાન ઇન્દ્રિય
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 1 મતિજ્ઞાનના ભેદ અને ચાર પ્રકારની મુિ
૧૩૭
અને મન એ એ થકી થાય છે. પાંચ ઈંદ્રિયના પ્રત્યેકના વિષય જુદા જુદા છે.તે પ્રત્યેક ઇંદ્રિયને જે જે વિષય હોય ને તે વિષયના એપ તે ઇન્દ્રિયં અને મન એ બેથીજ થાય છે. જેમકે કાઇ પઢાય ટાઢા, ઉના લીસેા, ખરશટ, ભારે, હળવેા, કઠણ, નરમ છે તેનું જ્ઞાન તેના સ્પર્શથી થાય છે. જે વખતે તે પદાર્થને સ્પશ થાય તે વખતે મન ખીજા વિષયમાં લાગેલુ હાય,તે તે પદાથ ના સ્પર્શ થયા છતાં જીવને તેના બંધ થતા નથી, તેથીજ સ્પશ ઈદ્રિય અને મનથી તેનુ જ્ઞોન થાય છે. કાઇ પટ્ટા મીઠા, કડવા, તીખા, કષાયલે, ખાટા ઇત્યાદિ કયા સ્વાદના છે, તે જાણવાના વિષય રસને દ્રિય–જીભ ને છે. પદ્મા ને સ્પશ જીભને થાય તે તે વખતે તેના તરફ મન હૈય તે તેના સ્વાદના એધ થઈ શકે છે. તેજ પ્રમાણે ાળું પ્રિય, શ્રોતેંદ્રિય, અને ચક્ષુઇંદ્રિયના વિષયના સંબંધે પણ સમજવાનુ છે. મતિજ્ઞાન ઈંદ્રિય અને મનના ઉપર આધાર રાખતુ હોવાથી, તે પરાક્ષ જ્ઞાનમાં આવે છે. પ્રત્યક્ષ જ્ઞાનની કાટીમાં આવતુ નથી. એજ મતિજ્ઞાનના શ્રુતનિશ્ચિત અને અશ્રતનિશ્રિત એવા એ ભેદ પણ અપેક્ષાથી કરવામાં આવેલા છે. અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે, અને તનિશ્રિતના ત્રણશેાને છત્રીશ ભેદ છે. એક’દર મતિજ્ઞાન ત્રણશે ને ચાલીશ ભેદવાલુ છે.
પ્રાયે વસ્તુના અભ્યાસવિના સહેજે વિશિષ્ટક્ષયે પશ મનાવશે મતિ ઉપજે તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. તેના ચાર ભેદ છે. આ ચાર પ્રકારના જ્ઞાનને ચારપ્રકારની બુદ્ધિ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે,
૧ ઔત્પાતિકી બુદ્ધિ-સહજે પેાતાની મેળેજ ઉપજે તે ઔત્પાતિકી બુદ્ધિ. આ બુદ્ધિ પ્રાયે હાજર જવાબી અને ચમત્કાર ઉપજાવનારી હોય છે.
સ્ વૈનયિકી બુદ્ધિ-ગુરૂને વિનય, સુશ્રુષ!, સેવા કરતાં જે જે બુદ્ધિ પ્રાપ્ત થાય, તેને વૈનયિકી બુદ્ધિ કહે છે.
૩ કાશ્મકી બુદ્ધિ—કમ, વ્યાપાર, અભ્યાસ કરતાં ઉપજે તે કામ્ભકી બુદ્ધિ..
18
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. - પ્રકરણ ૧૨ ૪ પરિણામિક બુદ્ધિ—પરિણામ ને દીર્ઘકાળનું પૂર્વાપર અનુભવ જ્ઞાન, અર્થનું અવલોકન તે પરિણામિકી બુદ્ધિ. - આ ચાર પ્રકારની બુદ્ધિ એ મતિજ્ઞાનને જ વિષય છે.આ ચાર પ્રકારમાંથી એકે પ્રકાર શાસ્ત્રાભ્યાસ ઉપર આધાર રાખનાર નહીં હોવાથી, તેની ગણના અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનમાં કરવામાં આવેલી છે.
કૃતનિશ્રિતમતિજ્ઞાન–કૃત અભ્યાસ, સ્મરણ, ઇન્દ્રિયાર્થથી જે બેધ થાય, તેને કૃતનિશ્ચિત મતિજ્ઞાન કહે છે. આ જ્ઞાનના ચાર લે છે,
૧ અવગ્રહ, ૨ ઈહા. ૩ અપાય (નિય), ૩ ધારણા. (અવગ્રહના બે ભેદ છે. ૧ વ્યંજનાવગ્રહ. ૨ અર્થાવગ્રહ ).
મન અને ચક્ષુ ઇન્દ્રિય શીવાયની બાકીની ચાર ઇંદ્રિયને પિતા પિતાના વિષયને લાયક પુદ્ગલેના સ્પર્શ થયા છતાં, તેહના અર્થનું અત્યંત અવ્યક્ત પણે જે જ્ઞાન તેને વ્યંજનાવગ્રહ કહે છે. મન અને ચક્ષુઈ દ્રિયને તે તે વિષયના પુદગલને સ્પર્શ થતું નથી, તેથી તે બેને વ્યંજનાવગ્રહના ભેદ લાગુ પડતા નથી. એ બે ને અપ્રાકારીની કોટીમાં ગણેલ છે. બાકીની ચાર સ્પર્શ, રસના, ઘાણ, અને શ્રોત્રે દ્રિયની ગણના પ્રાપ્ય કારીમાં કરેલી છે, કારણ કે તે ઈદ્રિયે સ્પર્શ થએલા પુદ્ગલના વિષયને જાણે છે, તેથી તેને વ્યંજનાવગ્રહ થાય છે. આ વ્યંજનાવગ્રહને કાલ જઘન્યથી આવતીકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ અને ઉત્કૃષ્ટ આનપ્રાણ પૃથકત્વ એટલે બેથી નવ શ્વાસ શ્વાસ પ્રમાણ છે.
૧ અથવગ્રહ શબ્દરૂપાદિક વરતનું સામાન્ય માત્ર અવ્યતપણે જાણવું તેને અર્થાવગ્રહ કહે છે. પાંચ ઈદ્રિયને અને છઠ્ઠા મનને એમ છ પ્રકારથી અર્થાવગ્રહમતિજ્ઞાન થાય છે,
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
૨૭ ભવ. )
મતિજ્ઞાનના ભેદ. ૨ ઈંહા-અવગ્રહીત વસ્તુ નિર્ધારવાના હેતુથી વિચાર કરે તેને ઈહા કહે છે. તેના પણ ઉપર પ્રમાણે છ પ્રકાર છે.
૩ અપાથ (નિશ્ચય)-ઈહિત વસ્તુને નિશ્ચય કરે તેને અપાય કહે છે તેના પણ ઉપર જણાવ્યા મુજબ છ લે છે..
૪ ધારણા–નિર્ધારિત અર્થનું ૧ અવિસ્મૃતિ (નિર્ધારિત વસ્તુને કાંઈ પણ ફેરફાર વિના તેજ રૂપે ધારી રાખવું તે) ૨ સ્મૃતિ (નિર્ધારિત વસ્તુને અર્ધ માત્ર ધારી રાખવું તે) ૩ વાસના ( સંખ્યાત અસંખ્યાત કાળસુધી ભવાંતરે ધારી રાખે તે વાસના જાતીસ્મરણ જ્ઞાન આ વાસનાને ભેદ છે) આ ત્રણ પ્રકારથી ધારી રાખવું તેને ધારણ કહે છે, તેમાં પણ છ ભેદ છે.
ઉપર પ્રમાણે ચાર ભેદને છ એ ગુણતાં અઠ્ઠાવીશ ભેદ થાય છે, તેથી મતિજ્ઞાનના મુખ્યતાએ અઠ્ઠાવીશ ભેદ ગણાય છે.
જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણાના ભેદમાં આવે છે. તે જાતિ મરણ જ્ઞાનવાન્ ભૂતકાલ આશ્રિત સંજ્ઞી પંચે નિદ્રયના સંખ્ય તાવ દેખી શકે છે.
મતિજ્ઞાનના આ અઠ્ઠાવીશ ભેદના ૧ બહુ, ૨ અબહુ, ૩ બહુવિધ, ૪ અબહુવિધ, પ ક્ષિ, ૬ અક્ષિ, ૭ નિશ્રિત, ૮ અનિશ્રિત, ૯ રાંદિગ્ધ, ૧૦ અસંદિગ્ધ ૧૧ ધ્રુવ, ૧૨ અધુવ, એ ભાર ભેદ છે. કેઈક અનેક વાજીંત્રના ભેદ સામટાં સાંભલીને ઈહાં આટલી ભેરી, આટલા શંખ વાગે છે, એમ પૃથક પૃથક શબ્દ રહે તે બહુગ્રાહી, અને કેઈક અવ્યકતપણે વાછત્ર વાગે છે એટલું જ જાણે છે પણ વિશેષ નજાણે તે અબહુ ગ્રાહી ૨. કેઈક મધુર મંત્રાદિ બહુ ધર્મોપેત જાણે તે બહુવિધગ્રાહી ૩. તે કઈક એક બે પર્યાયે પિત જાણે તે બહુવિધગ્રાહી ૪. કેઈક તરત જાણે તે ક્ષિપ્રગાહી પ ને કેઈકે વિચારી વિચારીને ઘણીવેળાએ જાણે તે અક્ષિપ્રગાહી ૬. કેઈક લિંગ નિશ્રાએ જાણે, જેમ પતાકાએ કરી મંદિર જાણે તે નિશ્ચિત ગ્રાહી છે. નિશ્રાવિના જાણે તે અનિશ્ચિતગ્રાહી ૮. કઈ
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકર ૧૨
સંશય સહિત જાણે તે સઢિગ્વગ્રાહી ૯. ને ફેઇક સશયરહિત જાણે તે અસંદિગ્ધગ્રાહી ૧૦. કાઇક એકવાર જાણે પછી તે વિસરી જાય નહી તે ધ્રુવ ૧૧. અને કાઇક વિસરી જાય તે અશ્રુવ ૧૨. એ પ્રમાણે અઠાવીશ ભેદ ને ખાર ગુણા કરીએ ત્યારે તેના ( ૩૩૬ ) ત્રણસેને છત્રીશ લેક થાય છે. આ ત્રણસેને છત્રીશ ભેદ શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના છે. તેની અંદર અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનની જે ચાર પ્રકારની બુદ્ધિ ઉપર જણાવી ગયા તેને મેળવતાં મતિજ્ઞાનના એક દર ત્રણશેને ચાલીશ બેક થાય છે.
આ મતિજ્ઞાનવાળા સામાન્યે આગમના ખલથી સર્વ દ્રવ્ય જાણે, પણ દેખે નહિ. ક્ષેત્ર થકી સર્વ ક્ષેત્ર લેાકાલેાક જાણે પણ દેખે નહિ. કાળ થકી સર્વકાળ જાણે પણ દેખે નહિ, ભાવ થકી મતિજ્ઞાની સર્વભાવ જાણે પશુ દેખે નહિ,
મતિજ્ઞાન પ્રત્યેક જીવને તેના ક્ષયાપશમ પ્રમાણે હાય છે. ઉપર જે ભેદ જણાવવામાં આવેલા છે, તે મતિજ્ઞાનના સામાન્ય ભેદ છે. એનું વિશેષ સ્વરૂપ નદી-આવશ્યકાદિ સૂત્રમાં બતાવવામાં આવેલું છે.
સાંભળવાથી કરી જાણીએ તે શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાન.
મતિજ્ઞાનનુ' સ્વરૂપ ઉપર જણાવવામાં આવ્યુ છે. તેમ વિજ્ઞાનનો સાચેજ શ્રુતજ્ઞાન સંલગ્નજ છે. તાપણુ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનના હેતુ છે. અને શ્રુત નતિનું ફળ છે. મતિજ્ઞાનથી જાણવામાં આવે પણ તેનુ સ્વરૂપ તે કહી શકે નહી, અને શ્રુતજ્ઞાન અક્ષર રૂપ છે તેથી બીજાને જણાવી શકે, માટે પ્રથમ મતિ અને પછી શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનના ચૌદ તેમજ વીસ લેક છે.
ચોદ ભેદ આ પ્રમાણે.
૧ અક્ષરમ્રુતઃ અક્ષર શ્રુતના ત્રણ ભેદ છે.
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] - શ્રત સાનના ભેદ,
૧૪૧ (ક) સંજ્ઞાક્ષર તે જુદી જુદી લીપીના અક્ષર જાણવા શાસ્ત્ર
માં અઢાર પ્રકારની લીપી જણાવવામાં આવી છે,
જેમકે હંસલીપી, ભૂઅલીપી ઇત્યાદિ. (ખ) વ્યંજનાક્ષર તે અકારાદિ કાર પર્વત બાવન અક્ષર મુખે ઉચ્ચરવા રૂપ,
આ બે અજ્ઞાનાત્મક છે, પણ શ્રુતજ્ઞાનના કારણ રૂપ છે, તેથી તેને શ્રુતજ્ઞાન તરીકે ગણવામાં આવેલ છે. (ગ) લધ્યાક્ષર-તે અર્થને પ્રત્યએ કરી ગર્ભાક્ષર લાધે. તે
અક્ષરે કરીને અભિલાભાંવ કહી શકાય. લોકમાં અનંતા ભાવ અનભિલાપ્ય છે, એટલે જાણી શકાય પણ તેનું વર્ણન મુખથી કહી શકાય નહિ. એકજ નામના પદાર્થ જુદી જુદી રીતે તૈયાર થએલા હોય, અથવા જુદા જુદા સ્થલે તેની પેદાશ થઈ હોય તેની મીઠાશમાં તારયતા હોય તે ચાખવાથી કે ખાઈને જેવાથી જાણી શકાય; ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ એમ તેના ભેદ પાડી શકાય, પણ તે માં તારતમ્યતા કેવા પ્રકારે રહી છે, તેનું વર્ણન મુખથી કરી શકાય નહિ કે અક્ષરથી લખી શકાય નહિ.
ઉપર જણાવેલા ત્રણ ભેદને સમાવેશ અક્ષરધૃતમાં થાય છે.
૨ અનક્ષરદ્યુતઃ-શિર કંપન, હસ્ત ચલન, આંખના ઈશારાદિ કરીને અભિપ્રાયને જણાવ, જાણ તે અનક્ષશ્રુતજ્ઞાન.
૩ સંજ્ઞાશ્રુત-સંજ્ઞીપંચેન્દ્રિયનું શ્રત તેને સંજ્ઞામૃત કહે છે. આ સંજ્ઞાનાના ત્રણ ભેદ છે. (ક) દીર્ઘ કાલિકી–અતિત, અનાગત ઘણુ કાલનું
ચિંતવવું તેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહે છે. (૪) હેતુપદેશિકી–જે તાત્કાલિક ઈષ્ટ, અનિષ્ટ વસ્તુ
જાણને પ્રવૃત્તિ નિવૃત્તિ થાય તેને હેપદેશિકી સંજ્ઞા કહે છે.
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ (1) દૃષ્ટિવાદોપદેશિકી-ક્ષાપશકિજ્ઞાને કરી સભ્ય
દષ્ટિપણું હોય તેને દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા કહે છે. (ટીપ. આ ત્રીજી સંજ્ઞા ક્ષપશમ સમકિતમાં આવી શકે) આ ત્રણ સંજ્ઞામાં વિકસેંદ્રિયઅસંજ્ઞીને હેતુપદેશિકી સંજ્ઞા છે, અને સંજ્ઞીપ ચેદ્રિયને દીકાલિકી સંજ્ઞા છે. તે માટે આગમમાં દીર્ઘકાલિકી સંજ્ઞા એ સંક્ષિપણું કહેલ છે. તે સંજ્ઞીનું શ્રુત તેને સંસીશ્રત કહે છે.
૪ અસજ્ઞિ શ્રત–મનરહિત અસંજ્ઞિનું કૃત તેને અસંઝિ શ્રુત કહે છે. '
૫ સમ્યક કૃત–સમ્યગદષ્ટિ પ્રણત તથા મિથ્યાદષ્ટિ પ્ર ભુત પણ સમ્યગ દષ્ટિ પાસે આવ્યું તેને સમ્યક શ્રત કહે છે. યથાવસ્થિત ભાવના બોધના જાણપણાના લીધે તેને સભ્યશ્રત કહેલ છે. - ૬ મિથ્યા શ્રત–ઉપર જણાવેલ સભ્યશ્રત જે મિસ્યા દષ્ટિના હાથમાં જાય તે તેને મિથ્યાશ્રુત કહે છે. તેમને યથા વસ્થિત બેધને અભાવ છે. સદસના વિવેક રહીત, સંસારના હેતુ ભૂત એટલે સંસાર વધારનાર કર્મ બંધ કરાવનાર–સ્વેચ્છાચારી, જ્ઞાનના ફલવિનાનું એટલે વિરતીના અભાવવાળું હોય છે. તેથી મિથ્યાષ્ટિના કૃતને અજ્ઞાન કહે છે.
૭ દ્રવ્યસાદિ શ્રત–– એક પુરૂષ આશ્રિતકતને સાદીસપર્યવસિત શ્રુત કહે છે.
૮ દ્રવ્યથી અનાદિ શ્રત–અનેક પુરૂષ આશ્રિત શ્રુતને આ નાદિપર્યવસિત શ્રુત કહે છે.
–૧૦ નિશ્ચયથી સાદિ સંપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુત-ક્ષેત્ર થકી ભરત ઐરાવત આશ્રયી સાદિ સપર્યાવસિત છે. મહાવિદેહ આશ્રયી અનાદિપર્યવસિત છે. કાળ થકી ઉત્સર્પિણ, અવસર્પિણી આશ્રયી સાદિસપર્યાવસિત
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ જાવ. ]
શ્રુત જ્ઞાનના ભેદ. છે. ઉત્સર્પિણી, ને અવસર્પિણી આશ્રયી અનાદિ અવયવસિત છે. ભાવ થકી ભવસિદ્ધિયાઆશ્રયી સાદિસપર્યાવસિત છે, અને અભવસિદ્ધિયાશ્રયી ક્ષપશમિકભાવે અનાદિ અપર્યવસિત છે. ક ૧૧ ગમિકત-જેમાં સરખા પાઠ હોય તેને ગમિકશ્રુત કહે છે.
૧૨ અગમિકકૃત–જેમાં અક્ષર, આલાવા સરખા ન હેય તેને અગમિકશ્રુત કહે છે.
૧૩ અંગપ્રવિષ્ટદ્યુત– દ્વાદશાંગી. ૧૪ અંગબાહમૃત–શ્રી આવશ્યકતાદિ
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કરવામાં આવેલા છે. વળી બીજી અપેક્ષાએ એજ શ્રુતજ્ઞાનના વિશ ભેદ કરવામાં આવેલા છે. તે નીચે પ્રમાણે,
૧ પર્યાયશ્રત-જ્ઞાનને એક સૂમ અંશ અવિભાગ પલિછેદ,લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગદીયા જીવનું જે સર્વથી જ. ઘન્ય કૃતામાત્ર,તે થકી અન્ય જીવને વિષે એક જ્ઞાનને અવિભાગ પલિદ અંશ વધે તેને પર્યાયશ્રુત કહે છે.
૨ પર્યાયસમાસશ્રત-જીવને વિષે અનેક પર્યાયનું જ્ઞાન તેને પર્યાયસમાસથુત કહે છે.
૩-૪ અક્ષરશ્રત અને અક્ષરસમાસશ્રત-અકારાદિ લધ્યક્ષર એકનું જાણવું તેને અક્ષરગ્રુત કહે છે, અને બે ત્રણ અક્ષરનું જાણવું તેને અક્ષરસમાસથુન કહે છે.
૫-૬ પદત અને પદસમાસશત-શ્રી આચારાંગાદિ સૂત્રમાંના એક પદનું જ્ઞાન તેને પદગ્રુત કહે છે. તેજ પદના સમુદાય-ઘણુ પદનું જ્ઞાન તેને પદસમાસથુન કહે છે.
૭૮ સંઘાતશ્રત અને સંઘાતસમાસકૃત– નહિs જ ઇgઈત્યાદિ ગાથાએ યુક્ત દ્વારનો એક દેશ જે ગત્યાદિક તેહને પણ એક દેશ દેવગત્યાદિક તેહની જે માર્ગણોનું જ્ઞાન તેને
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧ર સંઘાતકૃત કહે છે. તે બે ત્રણ માર્ગણાનું જ્ઞાન તેને સંઘાતસમાસ શ્રત કહે છે.
૯-૧૦–પ્રતિપત્તિકૃત અને પ્રતિપતિ સમાસકૃત ગત્યાદિક એક દ્વારે જીવની માગણાનું જ્ઞાન તેને પ્રતિપત્તિ શ્રત કહે છે, અને એથી માંડીને સર્વ માગણનું જ્ઞાન તેને પ્રતિપત્તિ સમાસકૃત કહે છે.
૧૧-૧૨ અનુગત અને અનુગસમાસકૃતહંvઇ. ઇત્યાદિ નવતત્વની ગાથામાં નવઅનુગ કહયા છે, તે માંહેના એકનું જ્ઞાન તેને અનુગ કહે છે. તે માંહેના એકથી અધિક અનુગનું જાણવું તેને અનુગસમા શ્રુત કહે છે.
૧૩-૧૪ પ્રાભૃતપ્રાભૂત અને પ્રાતમાભૂત સમાસકૃત-પ્રાકૃતને અંતત્તિ અધિકાર વિશેષ તેને પ્રાભત પ્રાભૂતકૃત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાભૃતપ્રાભૂત સમાસશ્રુત કહે છે.
૧૫-૧૬ પ્રાભૂતશ્રત અને પ્રાભૂતસમાસશ્રત વસ્તુને અંતર્વત્તિ અધિકાર તેને પ્રાભૂતકૃત કહે છે. તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાભૂતસમાસકૃત કહે છે. - ૧૭–૧૮ વસ્તુશ્રુત અને વસ્તુમાસકૃત–પૂર્વીત વતિ અધિકાર તેને વસ્તુશ્રુત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને વસ્તુમાસશ્રુત કહે છે.
૧૯-૨૦ પૂર્વશ્રુત અને પૂર્વસમાસ શ્રત–ઉત્પાદ પૂર્વદિક ચૌદ પુર્વ માંહેના એક પૂર્વનું જ્ઞાન તેને પૂર્વ કૃત કહે છે. અને બે ત્રણ યાવત્ ચૌદ પૂર્વનું જ્ઞાન તેને પૂર્વ સમાસકૃત કહે છે.
ઉપર પ્રમાણે વિશભેદનું વરૂપ સંક્ષિપ્ત રીતે જણાવ્યું છે. વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાલાએ બૃહત્કર્મપ્રકૃતિ ગ્રંથ થકી જાણવાનો પ્રયત્ન કર,
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
શ્રુત જ્ઞાન સ્વરૂપ.
૧૪૫
શ્રુત જ્ઞાની દ્રવ્યથી ઉપયેાગવ'ત થકા સવ દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્ર થકી ઉપયોગી શ્રુતજ્ઞાની સ ક્ષેત્ર લેાકાલેાક જાણે દેખે, કાળ થકી ઉપયાગી શ્રુતજ્ઞાની સ કાળ જાણે દેખે, અને ભાવ થકી ઉપયેગવંત શ્રુતજ્ઞાની સવ ભાવ જાણે દેખે. તે માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને શ્રુતકેવલીની ઉપમા આપવામાં આવે છે. કુંવળજ્ઞાની કેવળજ્ઞાનથી પદાર્થનું જે સ્વરૂપ જાણે દેખે છે, તેજ પ્રમાણે શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના મળથી જાણે દેખે છે. એ શ્રુતજ્ઞાનીઓ શ્રતકેવલી કહેવાય છે.
શ્રુતજ્ઞાન સ્વપરને પ્રકાશ કરનાર છે, જ્યારે બાકીના ચાર જ્ઞાન ફક્ત તેના જાણનારનેજ એધદાયક છે. તે બીજાને મેષદાયી નથી. અપેક્ષાથી તે ચારને મુંગાની ઉપમા આપવામાં આવેલી છે. શ્રી જીનેશ્વર કેવલજ્ઞાન પ્રગટ થયા પછી સમેાવસરણુમાં અમૃત સમાન ખત્રીસ દેષ રહિત દેશના આપે છે, જે દેશના ચૈાજન પ્રમાણુ ભૂમિમાં ફેલાવા પામે છે. તે પ્રભુ દેશનામાં જે કથન કરે છે, તેજ શ્રુતજ્ઞાન તે દેશનાને ગણધર મહારાજ સૂત્ર રૂપે રચના કરે છે. તેનેજ દ્વાદશાંગી કહે છે. શ્રુત, સિદ્ધાંત, આગમ, સમય એ બધાશ્રુતના પર્યાયવાચી શબ્દ છે.
૧ દ્રવ્યાનુયોગ
૨ ચરણકરણનુયાગ ૩ ગણિતાનુચાગ અને ૪ ધ કથાનુયાગ એ આગમનાજ ભાગ છે. શ્રુતજ્ઞાનના અભ્યાસથી જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયે પશમ થાય છે, તેથી ઉત્તરાત્તર મેધ કહો કે બુદ્ધિ કહા તે વધતી જાય છે.
૧ શુશ્રુષા ( સાંભળવાની ઇચ્છા ) ૨ શ્રવણુ કરવું, ૩ ફ્રી પૂછવુ'. ૪ મનમાં અવધારણ કરવું: ૫ ગ્રહણુ કરવુ. હું વિચારવુ ૭ નિશ્ચય કરવા અને ૮ ધારણ કરી રાખવું. એ પ્રમાણે બુદ્ધિના આઠ ગુણ છે. આમાં જે ક્રમ બતાવ્યે છે, તે ક્રમથી અભ્યાસ કરવાથી જ્ઞાન પરિપકવ થાય છે.
19
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨
અવધિજ્ઞાન. અવધિ-મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યનું જાણવું તેને અવધિજ્ઞાન કહે છે. અવધિ જ્ઞાનાવરણીય કમને ક્ષયપશમ થવાથી ઈદ્રિની અપેક્ષા વિના આત્મ પ્રત્યક્ષ રૂપે આ જ્ઞાન પ્રગટ થાય છે. અવધિ. જ્ઞાનના અસંખ્યાત પ્રકાર છે, તેપણુ ગુણ પ્રત્યયિક તેના મુખ્ય છ ભેદ શાસ્ત્રમાં જણાવેલા છે.
૧ અનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિજ્ઞાન ઉપજે તે સ્થાનથી અન્યત્ર જાય તે પણ લેસન (ચક્ષુ) ની પેરે સાથે આવે તેને અનુગામિ અવધિજ્ઞાન કહે છે.
૨ અનાનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિજ્ઞાન ઉપજયું હોય તે સ્થાનકે આવે ત્યારે જ તે જ્ઞાન હોય; અન્યત્ર જાય ત્યારે તે જ્ઞાન ન હોય, શંખલાબદ્ધ દીપકની પેરે સ્થિર રહે તે ક્ષેત્ર પ્રત્યયી ક્ષપશમ માટે તેને અનાનુગામી કહે છે.
૩ વધમાન અવધિજ્ઞાન–ઘણાં ઘણાં ઈંધણને પ્રક્ષેપે જેમ અગ્નિ વધે તેમ પ્રશસ્ત અતિ પ્રશસ્તતર અધ્યવસાય થકી સમયે સમયે અવધિજ્ઞાન વધે. પ્રથમના ઉપજતા અંગુલના અસં
ખ્યાતમે ભાગે ક્ષેત્ર જાણે દેખે, પછી વધતું વધતું યાવત્ અલોકના વિષે લેક જેવડાં અસંખ્યાતા ખડક દેખે તેને વદ્ધમાન અવધિ જ્ઞાન કહે છે.
( ટીપઃ જે કે અલકમાં કંઈ પદાર્થ નથી, તે પણ સમજવા ખાતર અલેકમાં કંઇ પદાર્થ હોય તે દેખી શકે. અવધિજ્ઞાનની શકિત બતાવે છે )
૪ હીયમાન અવધિજ્ઞાન–પૂર્વે શુભ પરિણામ વિશે ઘણું ઉપજે અને પછી તથા વિધ સામગ્રીને અભાવે પડતે પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાન અવધિજ્ઞાન કહે છે.
૫ પ્રતિપાતિ અવધિજ્ઞાન–જે સંખ્યાના અસંખ્યાતા યોજના ઉત્કૃષ્ટપણે યાવત્ સમગ્રલક દેખીને પણ પડે; આવ્યું જાય તેને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે.
જિત કી વાવ
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3. અવધિજ્ઞાન સ્વરૂપ.
૧૪૭ ૬ અપ્રતિપાતી અવધિજ્ઞાન--જે સમગ્ર લોકને દેખીને અલકને એક પ્રદેશ દેખે, આવ્યું ન જાય તેને અપ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. આ જ્ઞાન અવશ્ય કેવલજ્ઞાન પેદા કરે છે.
આ પ્રમાણે છ ભેદ અવધિજ્ઞાનના છે. હીયમાન અને પ્રતિપાતીમાં એટલી તારતમ્યતા છે કે હીયમાન અવધિજ્ઞાન હળવે હળવે ઘટતું જાય છે, ત્યારે પ્રતિપાતી અવધિજ્ઞાન-વિધ્યાત પ્રદીપની પેઠે સમકાળે સામટું જાય છે. એટલે તેમાં વિશેષ છે.
અવધિજ્ઞાન એ દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે. મર્યાદિત છે, તેથી તેને દેશ પ્રત્યક્ષ કહે છે. અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે સામાન્ય વિશેષેપગે અનંતા રૂપી દ્રવ્ય જાણે દેખે, ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્ર થકી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અલકને વિષે લેાક જેવડાં અસંખ્યાતા ખડુક જાણે છે. કાળા થકી અવધિજ્ઞાની જઘન્યથી આવળિકાને અસંખ્યાતમો ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અસંખ્યાતી–ઉત્સર્પિણ અવસર્પિણી લગે અતીત (ભૂત) અનાગત (ભવિષ્ય) કાળ જાણે છે. ભાવ થકી અવધિજ્ઞાની જઘન્યથી અસંખ્યાતાભાવ જાણે દેખે, ઉત્કૃષ્ટથી પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાતા પર્યાયે જાણે. (જુઓ જ્ઞાન પંચમી દેવ. પૃ. ૨૨૬.).
વિર્ભાગજ્ઞાન મિઠાવીને હોય છે, તે મલીન હોય છે. તે ભાવથી અવળ સવળું જાણે . અવધિજ્ઞાનીની પેઠે તેનામાં નિર્મળતા હોતી નથી.આ વિર્ભાગજ્ઞાન પણ અવધિજ્ઞાનની જાતિજ છે.
૧ દેવતા અને નારકીને અવધિજ્ઞાન ભવ પ્રત્યયીક છે. એટલે તેઓ તે ભવમાં વર્તતા હોય ત્યાં સુધી નિયમાં તેમને તે જ્ઞાન હાયજ,
૨ મનુષ્ય અને તિર્યંચને ગુણ પ્રત્યયીક છે. તે શુભ પરિણમના વશથીજ પ્રાપ્ત થાય છે. ઉપર જે છ ભેદ બતાવવામાં
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ આવ્યા છે, તે ગુણ પ્રત્યયીક અવધિજ્ઞાનના આશ્રયી છે. ફક્ત તીર્થકરોજ આ જ્ઞાન સહિત ગર્ભમાં ઉત્પન થઈને જમે છે.'
અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ કાંઈક અધિક છાસઠસાગરો પમની છે, અને જઘન્યથી કેઈ જીવને આશ્રિત એક સમયની છે.
અવધિજ્ઞાનના ક્ષયોપશમની તરતમ્યતાથી અથવા દ્રવ્યાદિકની વિચિત્રતાના સંબધેથી જ તેને સામાન્યપણે અસંખ્યતા ભેદેવાલું કહેલું છે. કાળની અપેક્ષાએ, અથવા ક્ષેત્રની અપેક્ષાએ, દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ તેના અસખ્યાતા ભેદો થઈ શકે છે.
મને પર્યાવજ્ઞાન. મન ચિંતિત અર્થનું જાણવું તેને મનઃ પર્ય વજ્ઞાન કહે છે. અઢી દ્વીપમાં સંજ્ઞીપચંદ્રિય જીવના મનોગત ભાવને જાણે તેને મનઃ પર્યવિજ્ઞાન કહેવામાં આવે છે. તેના બે ભેદ છે.
૧ જજુમતી–સામાન્યપણે મનને અયવશાયને જાણે, તેને જજુમતી મનઃ પર્યવ જ્ઞાન કહે છે. જેમ એણે ઘડે ચિંતવ્યો છે એટલુંજ સામાન્ય પણે મનના ભાવ જાણે.
૨ વિપુલમતી-વિશેષ પણે જાણે તેને વિપુલમતી કહે છે. એણે જે ઘડે ચિંતવ્યું છે, તે સુવર્ણને,અમુક દેશમાં પેદા થએલે, અમુક ઘાટને, માપ, ઇત્યાદિ વિશેષ પણે મનના અધ્યવસાય વિપુલમતી મન:પર્યવજ્ઞાની જાણ શકે છે.
જજુમતી મન:પર્યવજ્ઞાની દ્રવ્યથી અનંતા અંનત પ્રદેશી કંધ જાણે દેખે, અને વિપુલમતી તેજ સંકલ્પને અધિક વિશુદ્ધપણે દેખે. ક્ષેત્ર થકી બાજુમતી હેઠે રત્ન પ્રભાના ક્ષુલ્લક પ્રતર લગે, ઉંચું તિષીના ઉપર તલાલ, તિછું અઢી દ્વીપમાંહે એટલે અઢી દ્વીપ બે સમુદ્રમાં આવેલા પનર કર્મભૂમિ, ત્રીશ અકર્મ ભૂમિ, છપન્ન અખ્તર દ્વિપને વિષે સંજ્ઞીપંચેંદ્રિય પર્યાપ્તાના મને ગત ભાવ જાણે છે, અને વિપુલમતી તેહીજ ક્ષેત્ર અઢી અંગુલ
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભાવ ] મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન.
૧૪૮ અધિક છે અને વળી વિશુદ્ધ દેખે. કાળ થકી ઋજુમતિ પોપ મને અસંખ્યાત ભાગ જઘન્યથી અને ઉત્કૃષ્ટપણે અતીત અનાગતકાળ જાણે દેખે, અને વિપુલમતી તેહીજ અધિક અને વિશુદ્ધતર જાણે દેખે. ભાવ થકી જજુમતી અનંતભાવ જાણે દેખે, સર્વ ભાવને અનંતમે ભાગ જાણે દેખે, અને વિપુલમતિ તેહીજ અધિક અને વિશુદ્ધતર જાણે અને દેખે.
અજુપતિ અને વિપુલમતિમાં વિશુદ્ધિ અને અપ્રતિપાતિપણા વડે કરીને ભેદ છે, એટલે વિપુલમતિ વિશેષ શુદ્ધ છે, અને અપતિ. પાતિ એટલે એક વખત પ્રાપ્ત થયું એટલે પછી જાય નહી એવા પ્રકારનું જ્ઞાન છે. ત્યારે જુમતિ તેના કરતાં ઓછું શુદ્ધ અને પ્રતિપાતિ છે (તત્વા અ. ૧ સૂ. ૨૫).
અધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનની વિશુદ્ધિ વધારે છે. બનેની ક્ષેત્ર મર્યાદા જુદી જુદી છે. અવધિજ્ઞાનના અધિકારી ચારે ગતિના જીવે છે, ત્યારે મ પર્યાવજ્ઞાનના અધિકારી મનુષ્ય અને તેમાં પણ મનુષ્ય સંતજ તેના અધિકારી છે. અવધિજ્ઞાન રૂપી દ્રવ્ય અને તેના કેટલાક પર્યાયને જાણે, ત્યારે મન:પર્યવજ્ઞાની અવધિવડે જણુતા રૂપીદ્રવ્યના અનંતમે ભાગે એટલે મનુષ્યક્ષેત્રમાં મનપણે પરિણમેલા મને દ્રવ્યને જાણે. (તત્વા. અ. ૧ સૂ. ૨૬) આ મન:પર્યવજ્ઞાન પણ દેશ પ્રત્યક્ષ છે.
કેવલજ્ઞાન. કેવલજ્ઞાનને એક જ પ્રકાર છે. કેવલજ્ઞાની સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સમકાળે સામટા જાણે દેખે; તેમજ તે સર્વ કેવલજ્ઞાનીને સરખું હેય. સર્વથા જ્ઞાનવરણીયકર્મના ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેને સર્વ પ્રત્યક્ષજ્ઞાન કહે છે. સર્વ કલેકને તથા તેમાં રહેલા પદાર્થને પ્રત્યક્ષ પણ જાણે દેખે છે.
. કેવલ એટલે શુદ્ધ તેના આવરણને નાશ થવાથી અથવા
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૨ પ્રથમથીજ તેના સર્વ આવરણે જવાથી પુરેપુરૂ ઉપજે છે તેથી કેવલ એટલે સંપૂર્ણ અથવા તેના સમાન બીજુ નહિ હોવાથી કેવલ એટલે અસાધારણ અથવા રેય અનંતા છે તેથી, તથા અનંતા કાલ રહેનાર છે માટે કેવલ એટલે અનંત; અથવા કાલકને વિષે વ્યાપ્ત થવામાં તેને વ્યાઘાતને અભાવ છે તેથી કેવલ એટલે નિર્ચાઘાત; અથવા મત્યાદિચાર જ્ઞાન રહિત છે એટલે તેમાં એ અંતમૂર્ત થએલા છે તેથી કેવલ એટલે ફકત એક; આ પ્રમાણે જુદી જુદી અપેક્ષાથી કેવલજ્ઞાનને એક ભેદ છે.
જેમ સૂર્યાસ્ત થતાં ચંદ્ર, તારા, દીપાહિક પ્રકાશ કરે છે, તેમ કેવલજ્ઞાનાવરો મત્યાદિકના આવરણના ક્ષપશમે છવાછવા દિકનો કાંઇક પ્રકાશ થાય છે અને સૂર્ય ઉગે જેમ ચંદ્રાદિકને પ્રકાશ અંતમૂર્ત થાય છે, તેમ કેવલજ્ઞાનાવરણને નાશ થવાથી મત્યાદિક ચાર જ્ઞાનને પ્રકાશ તેમાં અંતભૂત થાય છે.
કેવલજ્ઞાની દ્રવ્યથકી રૂપી અરૂપી સર્વ દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્ર થકી કેવલજ્ઞાની લેક અલોક સર્વ ક્ષેત્ર જાણે દેખે, કાળથકી કેવલ જ્ઞાની સર્વ અતીત (ભૂતકાળ) અનાગત (ભવિષ્યકાળ) વર્તમાન કાળ સમકાલે જાણે દેખે, અને ભાવથકી કેવલજ્ઞાની સવ જીવ અછતના સર્વભાવ ગુણપર્યા, જાણે દેખે છે.
અહીં જ્ઞાનના સબંધે અતિ સંક્ષિપ્ત માહિતી આ ચારત્રના અંગે આપવામાં આવી છે. તેનું વિશેષ સ્વરૂપ ગીતાર્થ ગુરૂ મહારાજ પાસે આગમના અભ્યાસથી જાણવાને ભલામણ કરવામાં આવે છે.
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
પ્રકરણ ૧૩ મું.
સત્તાવીસમો ભવ. (ચાલુ)
જન્મ અને ગૃહસ્થાવાસ.
એક વર્ષમાં છ અઠ્ઠાઈઓ આવે છે. કાર્તિક ચોમાસું, ફાગણ ચોમાસું, અને અષાડ ચોમાસું એ ત્રણ
િચૌમાસાની ત્રણ અઠ્ઠાઈઓ, તથા એક શ્રી પર્યુંવાત છે પણ પર્વની, અને બે શ્રી નવ પદ આરાધનની,
કે (તેમાં એક આ માસમાં અને એક ચૈત્ર
છે. માસમાં.) એ પ્રમાણે છ અઠ્ઠાઈઓ છે. એ છમાં પણ નવ પદ આરાધનની બે અઠ્ઠાઈઓ પ્રાયઃ શાશ્વતિ છે. આ અઠ્ઠાઈઓ પિકી શ્રી પર્યુષણ પર્વની અઠ્ઠાઇ શ્રાવણ વદી ૧૨ થી શરૂ થઈ ભાદરવા સુદ ૪થે પુર્ણ થાય છે. બાકીની પાંચ અઠ્ઠાઈએ તે તે માસમાં અજવાળીયા પખવાડિયામાં (શુકલપક્ષ) આવે છે, જેને છેલ્લો દિવસ પુર્ણિમાને હોય છે. આ દિવસે ઉત્તમ દિવસોની કેટીમાં ગણાય છે. તેમાં પણ નવ પદ આરાધનની બે અઠ્ઠાઈઓના દિવસે ધર્મારાધનના અંગે વિશેષ મહત્વતાવાલા છે. આ દિવસે માં આરંભ એટલે પાપના કાર્યો બંધ રાખવામાં આવે છે. આત્મહિનૈષિઓ નવ પદ આરાધનના અંગે આયંબીલ (આચામ્ય) તપ કરે છે, અને વિધિપૂર્વક શ્રી નવ પદનું આરાધન કરે છે. જૈનમંદિરમાં વિવિધ પ્રકારે ભગવંત ભક્તિ કરવામાં આવે છે. એ પર્વમાં, આ પર્વરાધનાથી આત્મકલ્યાણ કરવાની સાથે લોકિક
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
શ્રી મહાવીરસવમિ ચરિત્ર. પ્રકરણ ૧૩ સંપદા પામનાર, સતી મયણાસુંદરી અને શ્રીપાલચત્રિનું પઠન પાઠન થાય છે. એ દિવસે જેમ બને તેમ વિશેષ પ્રકારે નિર્દોષ રીતે વ્યતિત થઈ ધર્મરાધનમાં વધુ સહાયકારક બને, તેના માટે ધમંજીજ્ઞાસુઓ પોતાથી થાય તેવી પ્રવૃત્તિ કરે છે.
ચત્ર માસમાં અજવાળીયા પખવાડિયામાં શ્રી નવપદ આરાધનના નિમિત્ત કારણરૂપ આયંબીલતપની ઓળીના દિવસે આવે છે. શ્રી જિનેશ્વરના પવિત્ર ધર્માનુરક્ત મહાનુભાવે, શ્રી નવપદ આરાધનામાં લીન થઈ, આત્માનંદમાં દિવસે વ્યતિત કરે છે. નવપદની ઓળીનું આરાધન કરનાર બે વખત આવશ્યક ક્રિયા કરી દેવવંદન કરે છે. શ્રી નવપદનું અને શ્રી જિનેશ્વર પ્રભુનું ઉત્તમ સામથિી પૂજન અર્ચન કરે છે. શ્રી જિનેશ્વરના મંદિરમાં વિવિધ પ્રકારથી આંગીઓ રચાવવામાં આવે છે. તે નિમિત્તે કર્મ નિજેરાના નિમિત્ત કારણરૂપ આચાર્લી તપ કરવામાં આવે છે. તે પખવાડીયાની (ચૈત્ર સુદ ત્રદશી) તેરસના દિવસની મધ્ય રાત્રિ થએલી છે. ચંદ્રની નિર્મલતા ઉજજવળતા અને સૌમ્ય કીરશોથી જગતની અંદર શાન્તિ પ્રસરી રહેલી છે. તે સમયે કાક, ઘુવડ, અને દુર્ગાદિક પક્ષિઓ પણું જયકારી શબ્દ કરી સુલટી પ્રદક્ષિણા દેઈ રહ્યા છે. પવન પણ પ્રદક્ષિણાએ પ્રવર્તતે સુગંધ અને શીતળતાથી જગતના છેને સુખ આપી રહ્યું છે. વસંત જતના ગે તમામ જાતની વનસ્પતિ પ્રપુલિત થઇ, દશે દિશાઓ સુગંધમય થઈ રહેલી છે. તે રાત્રે હસ્તાતરા નક્ષત્રને વેગ આવ્યું છે. તે વખતે શુભ લગ્ન અને ગ્રહ ઉંચ સ્થાનકે આવેલા છે. એવી રાત્રિના સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં, સમાધિ અને પીડારહિત, નિરાબાધપણે, ત્રિશલા રાણી ત્રણ જ્ઞાને કરીને સહિત સિંહ લાંછનવાળા અને સુવર્ણ કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપે છે. તીર્થકરની પુણ્યાઈના ગે સામાન્ય મનુષ્યની પેઠે તીર્થકર ગર્ભમાં છતાં માતાનું ઉદર વૃદ્ધિ પામતું નથી, તેમજ ગર્ભકાલમાં અને પ્રસવકાલ વખતે તીર્થકરના જીવને કે તેમની માતાને કોઈપણ જાતની પીડા કે અશાતિ થતી નથી.
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. 3 વીર જન્મ અને ઇંદ્ર ભક્તિ. ૧A
તીર્થકરના જન્મ વખતે નારકીના છને પણ એક મુહૂર્ત સુધી શાતા રહે છે, તેમજ સ્થાવર નું છેદન ભેદન થતું નથી; તેથી તેમને પણ સુખ થાય છે તજ પ્રમાણે ભગવંતના જન્મ વખતે નારકીના જીવન અને સઘળા સ્થાવર જીવને શાતિ થઈ. તે વખતે છપન દિગકુમારીઓ, પિતાનાં આસન ચલાયમાન થતાં, ભગવંતના જન્મને જાણીને આનંદ પામી; અને પ્રભુના જન્મ સ્થાનકે આવી પોત પોતાના આચાર અને મર્યાદા મુજબ સૃતિક કાર્ય કરી, જન્મ મહોત્સવ કરી સ્વસ્થાનકે ગઈ. શઠ ઈદ્રો તથા અનેક દેવ દેવીઓ મેરૂ પર્વત પર પ્રભુને જન્મ મહોત્સવ કરવા આવ્યા.
ઈદ્ર પણ આસનકપથી પ્રભુને જન્મ જાણું તત્કાલ પરિવાર સહિત સૂતિકાગ્રહ પાસે આવ્યા, અને ભગવંત તથા ભગવંતની માતાને ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન સ્તુતિ કરી. ભક્તિ, વશાત જન્મ મહોત્સવ કરવાને ભગવંતને મેરૂ પર્વત ઉપર લઈ જવાને માટે ભગવંતની માતાને અવસ્થાપિની નિંદ્રા આપી, અને તેમની પડખે ભગવંતનું પ્રતિબિંબ મૂકી છેકે પિતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેમણે પ્રભુને ઉપાઠ કરસંપુટમાં રાખ્યા. બીજા રૂપે ભગવંત ઉપર છત્ર ધારણ કર્યું અને એ રૂપે બે પાસે ચામર ઢાળવા લાગ્યા, અને એક રૂપે વજ ઉલાળતા આગળ ચાલવા લાગ્યા. એમ પાંચ વૈક્રિય રૂ૫ કરીને, મેરૂ પર્વતના પાંડુક વનની દક્ષિણ દિશાએ, અતિ પાંડુંકબલા નામની શિલા ઉપર શાશ્વત સિંહાસન છે તેના ઉપર ભગવંતને ઉસંગમાં લઈને ઈદ્ર મહારાજ પુર્વ સન્મુખ બેઠા.
પ્રભુને જન્મમહત્સવ કરવાને બાર દેવ લેકના દસ ઈક, ભુવન પતિના વીશ ઈક, વ્યંતરના સોલ ઈદ્ર, વાણુ વ્યંતરના સોલ ઇંદ્ર, અને ચંદ્ર તથા સૂય એ બે જોતિષીના બે ઈદ્ર, મલી ચોસઠ ઈદ્ર સપરિવાર ત્યાં એકત્ર મળ્યા. એ સડે ઈંદ્ર તથા ઈંદ્રાણીઓ અને સર્વ સામાનીક દે વિગેરે તમામ દેવના મળી એકંદર બસે
20
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ને પચાશ અભિષેક પ્રભુને થયા. એક એક અભિષેકમાં ચોસઠહજાર સળશો હોય છે.
આ અવસર્પિણી કાલના વીશ તીર્થકરામાં બીજા તીર્થ કરના શરીરના પ્રમાણુ કરતાં, ભગવંત મહાવીરનું શરીર ન્હાનું હોવાથી ઈદ્ર મહારાજના મનમાં સંશય ઉત્પન્ન થયે કે ભગવંત નાના બાળક હોવાથી તેમનું શરીર આટલા બધા જલાભિષેક કેમ સહન કરી શકશે ? એવા સંશયથી ભગવંત ઉપર અભિષેક કરવા આદેશ આપતા પહેલાં થોભ્યા. અવધિજ્ઞાનના બળે કરીને ભગવંતે એ વાત જાણી. તીર્થકરોનું અતુલ બળ જણાવવા નિમિત્તે તે વખતે પ્રભુએ બાલરૂપે છતાં પણ પિતાના ડાબા પગના અંગુઠાથી મેરૂ પર્વતને દબાવે, તેથી મેરૂ કંપાયમાન થયે. પ્રભુ ના જન્મ મહોત્સવ વખતે આ ઉપદ્રવ થાય નહીં, છતાં કેમ થયે એમ વિચારી અવધિજ્ઞાનને ઉપગ મુકતાં ઈંદ્રને પ્રભુની ચેષ્ટા જણાઈ, અને પિતાની શંકાનું નિવારણ થયું. પિતે પ્રભુના બલમાં શંકા આણી આશાતના (અવિવેક) કરી, તેથી પ્રભુને પગે લાગીને ખમાવ્યા અને સ્તુતિ કરી. .
તીર્થકરોના બળનું વર્ણન કરતાં એક ઠેકાણે જણાવવામાં આવ્યું છે કે
પુરૂષમાં બાર દ્વારા જેટલું બળ એક ગદ્ધા એટલે બળ દમાં હોય છે. દશ ધાના જેટલું બળ એક ઘોડામાં હોય છે. બાર ઘેડાના જેટલું બળ એક મહિષમાં હોય છે. પંદર મહિના જેટલું બળ એક મમ્મત હાથીમાં હોય છે. તેવા પાંચશે હાથીએનું બળ એક કેશરીસીંહમાં હોય છે. બે હજાર કેશરી સીંહના જેટલું બળ એક અષ્ટાપદ નામના પક્ષીમાં હોય છે. દશ લાખ અષ્ટાપદ જેટલું બળ એક રામ (બલદેવ) માં હોય છે. બે રામ જેટલું બળ એક વાસુદેવમાં હેય છે. બે વાસુદેવ જેટલું બળ એક ચક્રવર્તીમાં હોય છે. એક લાખ ચક્રી જેટલું બળ એક નાગૅદ્રમાં હોય છે. ક્રોડ નાગૅદ્ર જેટલું બળ એક ઈંદ્રમાં હોય છે. એવા
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભાવ. ] ' જન્મ મહોત્સવ.
૧૫૫ અનંતા દ્રિના બળ જેટલું બળ આનંદની ટચલી અંગુલીમાં હોય છે, તેથી જ તીર્થકરેને “ અતુલ બળના ધણ” એવી ઉપમા થી શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે વર્ણવવામાં આવ્યા છે.
પ્રભુને ઉપર જળાભિષેક કરી રહ્યા પછી, સુગંધિત વસ્ત્રથી પ્રભુન: શરીરને લુંછી, જળ રહિત કરી, બાવના ચંદનથી પ્રભુના શરીરને વીલેપન કર્યું. પછી સુગંધિત પુષ્પોથી પૂજા કરી. ધુપ, દીપ, આતિથી પૂજા કરી. પ્રભુના આગલ રૂપાના તાંદુલથી અષ્ટમંગલ– ૧ દર્પણ, ૨ વર્ધમાન, ૩ કલશ, ૪ મત્સ્યયુગલ, ૫ શ્રીવત્સ, ૬ સ્વસ્તિક, ૭ નંદાવર્ત અને ૮ ભદ્રાશન–આલેખી ગીત, ગાન, નૃત્ય, વાજિંત્રાદિકના નાદ સહિત અતિ આનંદપૂર્વક નૃત્ય પૂજા કરી. પછી ભાવ પૂજા રૂપ પ્રભુની સ્તુતિ કરીને ઈદ્ર મહારાજે, ત્રીશલા માતા પાસે ભગવંતને પધરાવીને, પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિંદ્રાને અપહરિ લીધી. પ્રભુનાં ઘરમાં બત્રીશ કે રત્ન, સુવર્ણ, રૂપાદિકની વૃષ્ટિ કરી, પ્રભુના જમણા હાથના અંગુઠામાં અમૃત સ્થાપી, વંદન નમસ્કાર કરી, પ્રભુને તથા પ્રભુની માતાને કેઈએ ઉપદ્રવ કર નહી એવી ઘોષણું કરી, અને બધા ઈદ્રા પરિવાર સહિત નંદીશ્વર દ્વીપે જઈ અહાઈ મહત્સવ કરી પિત પિતાના રથાનકે ગયા.
પ્રાતઃ કાલે સિદ્ધાર્થ રાજાએ પ્રભુને જન્મ મહોત્સવ કર્યો. યુવરાજના અભિષેક વખતે, શત્રુના રાજ્યને નાશ કરતી વખતે, અને પુત્ર જન્મ મહોત્સવ દિવસે કેદીઓને બંધન મુકત કરવાના પ્રાચીન રીવાજ મુજબ કેદીઓને છોડી મુકવાને હુકમ કર્યો. નગરજનેએ પણ પ્રભુના જન્મ નિમિત્ત જન્મમહોત્સવમાં ભાગ લીધે. રાજાએ દશ દિવસ સુધી કુળમર્યાદા મુજબ મહોત્સવ કર્યો. પુત્ર જન્મની ખુશાલીમાં રાજાએ પ્રજાને રૂણ રહિત કરી. રાજ્યનું લહેણું માફ કર્યું, એટલું જ નહી પણ પ્રજાજનેનું દેવું રાજ્યની તીજોરીમાંથી આપી અણી જનેને જણ સૂકત કર્યા. સઘળા પ્રકારના “કર” માફ કર્યા. દશદિવસ સુધી પ્રજાજને આનંદમાં દિવસે નિગમન કરે
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧૦ તે માટે વિવિધ જાતની રમતગમત અને આનંદ આપનારી સામે મગ્રી પુરી પાડે.
પ્રભુના માતાપિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનના શ્રાવક હતા. ધર્મમાં રકત હતા. પુત્ર જન્મની ખુશાલી નિમિત્તે દશ દિવસ સુધી અરિહંત પ્રભુના મંદિરમાં ઉત્તમ રીતે પૂજા તથા મહત્સવ કરાવ્યા અને લાખ રૂપીઆનું દાન આપ્યું.
બારમે દિવસે રાજાએ જ્ઞાતિ, કુટુંબ, સગાઓ અને મિત્રોને નાતરી ઉત્તમ પ્રકારના ભેજન, વસ્ત્રાદિકથી તેમને સત્કાર કરી, તેમના સમક્ષ પ્રભુનું નામ નિશ્ચિત કરવા માટે રાજાએ જણાવ્યું કે, આ પુત્ર ગર્ભમાં આવીને ઉપન્યા ત્યારથી અમે ધન, ધાન્ય, વાહન, પૂજા સત્કારાદિમાં અનેક રીતે વૃદ્ધિ પામ્યા છીએ. જે સામંત રાજાએની સાથે વિગ્રહ હતું, તેઓએ પણ અમારી આજ્ઞા માન્ય કરી, અને વિગ્રહને વિનાશ થયેલ છે. તેથી પ્રથમથી જ અમે નિશ્ચય કરેલ છે કે જ્યારે આ પુત્રને જન્મ થશે ત્યારે તેમનું “વદ્ધમાન” એવું ગુણનિષ્પન્ન નામ પાડશું. અમારા માથે સર્વ રીતે વૃદ્ધિભાવને પામીને સિદ્ધ થયા છે, તેથી આ કુમારનું “શ્રી વદ્ધમાન” એવું નામ રાખીએ છીએ.
પ્રભુ બાળપણથી પૈર્ય, બળ, પરાક્રમવાન હતા. જ્યારે લગભગ આઠ વર્ષની ઉમરના થયા ત્યારે પોતાની સરખી વયના બીજા રાજકુમાર અને ક્ષત્રીય પુત્રો સાથે રમત કરતા. એક વખતે તેઓ સઘળા નગર બહાર ઉદ્યાનમાં રમત ગમત અને ક્રિડા કરે છે. તે સમયે ઈદ્ર મહારાજ પોતાની સભામાં બેઠા છે. પ્રસંગવશાત ભરતક્ષેત્ર તરફ તેમને ઉપગ ગયે, અને અવધિજ્ઞાનના બળથી પ્રભુને કિડા કરતાં જોયા. તેમણે ભક્તિરાગથી પ્રભુના બળ અશ્વર્યનાં સભા આગળ વખાણ કર્યા. સભાના ઠેમાંથી એક મિથ્યાત્વિ હવને ઈદ્ર મહારાજના તે વચન ઉપર વિશ્વાસ આબે નહી, અને વિચાર કરવા લાગ્યું કે, મનુષ્ય જાતિમાં કઈ દેવના જે બલવાન
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભાવ ] આશ્લેક કોડા.
૧૫૭ હોઈ શકે જ નહીં. દેના બલ આગળ તેમનું બલ કંઇ વિશાતમાં હોતું નથી, છતાં ઈદ્ર મહારાજ જે વખાણ કરે છે તે અતિશયયેક્તિ ભરેલું છે. હું તેમની પરિક્ષા કરૂં, એવા વિચારથી તે દેવ ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરી જ્યાં પ્રભુ સમાન વયના કુમારે સાથે ક્રિડા કરે છે, ત્યાં આવ્યું.
ભગવંત સહ બાળકે આવુકી ક્રીડા એટલે ઝાડ ઉપર ચઢવા ઉતરવાની રમત કરતા હતા.ભગવંત એક ખીજીના વૃક્ષ ઉપર ચઢી ક્રીડા કરતા હતા, તે વખતે પેલે દેવ એક ભયંકર સર્ષનુરૂપ ધારણ કરી, તે વૃક્ષના થડે વીંટાઈ ગયે, અને કુંફાડા મારવા લાગે. એકાએક ભયંકર સપને જોઈને બીજા બાલકુમારે ભય અને ત્રાસ પામી નાશવા લાગ્યા. ભગવંત તેનાથી લેશમાત્ર પણ ભય કે ત્રાશ પામ્યા નહીં. નાશતા બાલ કુમારોને આશ્વાસન આપી નાશતા અટકાવ્યા, અને નિર્ભય રીતે ભયંકર સપને પકડીને દૂર ફેંકીલીધો, અને પાછા પુર્વવત સઘળાઓ રમત રમવા લાગ્યા.
એજ દેવ ફરી પણ બીજા કુમારના જેવું રૂપ કરી તેમના ભેગા રમવા લાગ્યા. રમતમાં એવી શરત રાખવામાં આવી કે, એ રમતમાં જે જીતે તે બીજાના પૃષ્ઠ ભાગ ઉપર ચઢે. એ રમતમાં ભગવંત છત્યા, અને બીજા કુમારે હારી ગયા. તેમાં દેવપણુ હારી ગયે, શરત મુજબ દરેકની પીઠ ઉપર ભગવંત ચઢીને સરત પુરી કરતા અનુક્રમે પેલા દેવને વારો આવ્યા, અને તેના પૃષ્ઠ ભાગ ઉપર ચઢયા. એ દુષ્ટ બુદ્ધિવાળે દેવ, પોતાની ધારણું પાર પાડવાને સમય આવ્યો જાણીને વૈક્રિય શરીરને વધારવા લાગે. તે સાત તાડ જેટલે ઊંચે થયો, અને ભયંકર રૂપ ધારણ કરી પ્રભુને ભય પમાડવા વિવિધ રીતે કુચેષ્ટા કરવા લાગ્યા. પ્રભુ જરા પણ ભય પામ્યા નહીં. પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ સૂકી જોયું તે મિથ્યાત્વિદેવની કચેષ્ટા તેમના જાણવામાં આવી. પ્રભુએ પૃષ્ઠ ભાગ ઉપર એક મુષ્ટિ મારી, જે દેવનાથી સહન થઈ શકી નહી. તે વામન રૂપ જે થઈ ગયો. તે દેવે પોતાનું રૂપ બદલી દેવ
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૩
r
પણે પ્રત્યક્ષ થઈ, પ્રભુની સ્તુતિ કરી, અને કહેવા લાગ્યા કે, “ હું પ્રભુ ! ઈંદ્રસભા મધ્યે ઇદ્ર મહારાજે આપના જેવાં વખાણ કર્યો હતાં, તેવાજ આપ ધૈય વત છે. મે' તે કત પરીક્ષા નિમિત્તે શય પમાડવા આ કુચેષ્ટા કરી હતી. તેની હૈ' ક્ષમા માગું છું. ” એ પ્રમાણે પ્રભુને ખમાવીને તે દેવ પ્રભુને પગે લાગ્યા, અને પ્રભુનુ" “ શ્રીમહાવીર ” એવું નામ સ્થાપી તે પેાતાના સ્થાનકે ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બે બનાવાના પ્રસગે પ્રભુએ બતાવેલી ધૈયતા, નિલય પશુ અને મળ, એજ તેમનામાં રહેલા અદ્ભૂત બળ પરાક્રમની વાનગી રૂપ છે. તીથ કર થનારા જીવમાં એક કુદરતી આશ્ચય તા એ રહેલી છે કે, એ તે ભવની પહેલાંના ભવમાં ગમે તે ગતિ યા જાતીમાં ઉત્પન્ન થએલા હાય, તેમાં પણુ એમના જીવ તેમના સમાન જાતિમાં ઉંચતામાંજ હોય છે. તા પછી આ તીથ કર નામ ક્રમ જેવી સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના મધ પછી અને છેવટના તીર્થંકરના ભવમાં તેમનામાં ઉત્કૃષ્ટ બળ, વીય, પરાક્રમ હાય તેમાં નવાઈ નથી. તેમના શરીરની રચનાજ સામાન્ય મનુષ્ય કરતાં ઉત્કૃષ્ટ રીતની અદ્ભૂત હાય છે. તેમનુ સંઘયણ વજ્ર ઋષભ નારાચ અને સસ્થાન સમચારસ હતું.
શાસ્ત્રમાં તેનું સ્વરૂપ કેવુ` ખતાવ્યુ` છે,તે આ પ્રસંગે આપણે જાણવુ જોઇએ.
આઠ પ્રકારના ક્રમમાં શરીર રચનાના સંબધે અંગે પાંગાઢિ પ્રકૃતિએ એ નામ ક્રમની પ્રકૃતિના એકÀાને ત્રણ ભેદોમાં આવે છે. તેમાં સ`ઘયણ નામ કર્મના છ ભેદ અતાવ્યા છે. તે છ સંઘયણુનું સ્વરૂપ કવિપાક નામના પ્રથમ ક્રમ ગ્રંથની આડત્રીશ ઓગણચાલીશમી ગાથા તથા તેની ટીકામાં નીચે પ્રમાણે જણાવ્યુ` છે. સઘયણુ—શરીરની અંદર રહેલા હાડ, તેના પુદ્દગલા દૃઢ કરાય, તે અસ્થિનિચય એટલે હાડની રચના વિશેષ તેને સઘયણુ કહે છે. તેના છ ભેદ છે.
·
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ. ]
છ પ્રકારના સંયણ્.
૧૫
૧ હાડની સંધિ, નારાચ એટલે મક ટબંધ, તે ઉપર ઋષભ એટલે હાડના પાટો. તે ઉપર તે ત્રણને ભેદે ( વિષે ) એવા વજ્ર તે ખીલા, એ ત્રણે યુક્ત હોય તેને વષસનારાચ સઘયણ કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ નારાચ તે મર્ક ટબંધ, તે ઉપર પાટા (ઋષભ) હાય, પશુ ખીલી નહાય, તેને ઋષભનારાચમાયણ કહે છે,
૩ કેવળ મર્ક ઢબ ધજ હાય, પણ પાટા ખીલી ન હાય, તેને નારાચસઘયણું કહે છે.
૪ એક પાસે મઢ ૮ અધ હાય, બીજે છેડે ફ્કત હાય હાય, તેને અદ્ધ નારાચસંઘયણ કહે છે.
રહે છે
૫ વચ્ચે ખીલીજ ડાય; મર્કટ મધ પણ ન હોય તેને કીલીયા સધયણ કહે છે.
૬ એ પસે હાર્ડ હાડ અડી રહ્યાં હોય તેને છેવટુ' સ’ઘયણુ
આ છ પ્રકારના સંધયણના અધિકારી આદ્યારિક શરીરવાળા ગણજ તિય, અને મનુષ્ય છે. દેવતા અને નારકીના જીવા વૈક્રિય શરીરવાળા હૈય છે. તેઓને તેમજ આહારક શરીરવાળાને હાડકાં હતાં નથી, તેથી તેમને સધયંણુ નથી. વિકલેન્દ્રિય એટલે એ ઇન્દ્રિય, ત્રીદ્રિય, ચારે દ્રિય જીવાને છેવટું સંઘણુ જ હાય છે, અને એકેદ્રિય અસ ધયણિ કહેવાય છે, એટલે તેમનામાં હાડ પણ હાતુ નથી. ચરમ શરિરી એટલે મેક્ષે જવાવાળા જીવાને નિયમા પેહલુ વઋષભનારાચ સંઘયણુ હાવું જોઇએ, એટલે એ સંઘયણવાળા જીવાજ ક્ષકશ્રેણી માંડી ચાર પ્રકારના ઘાતિ ક્રમ ખપાવી, કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરી માક્ષે જવાના અધિકારી છે, વર્તમાન પાંચમા આરામાં તેને નિષેધ છે, આ કાલના મનુષ્યાને છેવટુ સંઘયણુ હાય છે, ભગવત મહાવીરના શરીરના હાડની રચના વઋષલનારાચસ ધયણ વાળી
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૦ હતી. એની ગણત્રી બેતાલીશ પ્રકારની પુણ્યપ્રકૃતિમાં અને બાકીનાની પાપ પ્રકૃતિમાં કરવામાં આવેલી છે. શરીરને આકાર તેને સંસ્થાન કહે છે. તેને પણ છ ભેદ છે. છ પ્રકારના સંરથાનનું સ્વરૂપ એજ કર્મ ગ્રંથની ચાલીશમી ગાથાના વિવેચનમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે.
૧ સમચતુરઢ સંસ્થાન-મનુષ્ય પર્યકાસને બેસે; તેના બે ઢીંચણ વચ્ચેનું અંતર ૧, તથા જમણે ખભે અને ડાબા ઢીચણ વચ્ચેનું અંતર ૨, ડાબા ખભા અને જમણા ઢીચણ વચ્ચેનું અંતર ૩, અને પલાંઠીના મધ્ય પ્રદેશથી નિલાડ-કપાલનું અંતર ૪, એ ચારે પાસે સરખું હેય, અને સર્વાગે સુંદર હોય તેને સમચતુરસ્ત્ર સંસ્થાન કહે છે.
૨ શોધ પરિમંડળ સંસ્થાન-નાભિ ઉપર સંપૂર્ણ સુંદર અવયવ હોય અને હેઠેના પ્રદેશમાં હીનાધિક હેય તેને ન્યુઝોધ પરિમડળ સંસ્થાન કહે છે.
૩ સાદિ સંસ્થાન-નાભિથી નીચે સંપૂર્ણ અવયવ હેય અને ઉપર હીનાધિક હોય તેને સાદિ સંસ્થાન કહે છે.
૪ મુજ સંસ્થાન-હાથ, પગ, મસ્તક, ગ્રીવા (ડાક) સુલક્ષણ હોય અને હૃદય, પેટ, હીન હોય તેને કુજી સંસ્થાન કહે છે. ( ૫ વામન સંસ્થાન- હૃદય તથા પેટ સુલક્ષણ હોય અને હાથ, પગ, શીર, રીવા કુલક્ષણ હોય તેને વામન સંસ્થાન કહે છે.
૬ હુંડક સંસ્થાન-સર્વ અંગોપાંગ કુલક્ષણ હીનાધિક હોય હેય તેને હુંડક સંસ્થાન કહે છે.
આ છ પ્રકારના સંસ્થાનમાં દેવતાઓને સમચતુરસ્ત્ર સંસ્થાન હેય. ગર્ભજ મનુષ્ય એ છ સંસ્થાનના અધિકારી છે. તેમ ગર્ભજ તિર્યંચ પણ એ છના અધિકારી છે. બાકીના સર્વ જાતિના જીવે છેલા હુડક સંસ્થાનના અધિકારી છે. ભગવંત મહાવીરના શરીરની
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
૨૭ ભવ. ] આયુષ્યના પ્રકાર અને અતિશયો. રચના સમચતુરસ્ત્ર સંસ્થાનની હતી. તેમના શરીરને વર્ણ સુવર્ણ વર્ણન હતું અને કાંતિ નિર્મળ હતી.
આયુષ્યના મુખ્યત્વે બે પ્રકાર છે. સેપક્રમ આયુષ્ય, અને બીજું નિરૂપક્રમ આયુષ્ય. જેમાં આયુષ્ય મર્યાદાને સાત પ્રકારના ઉપકમમાંથી કોઈપણ એક ઉપકર્મ લાગી આયુષ્ય જલદી જોગવાઈ જઈ મરણ થાય, જેને વ્યવહારિક ભાષામાં આયુષ્ય તુટી જાય એમ કહેવામાં આવે છે, તેને સેપક્રમ આયુષ્ય કહે છે. જેને સાત પ્રકારના ઉપઘાત લાગવા છતાં અથવા મરણાંત કષ્ટના ઉપસર્ગ થયા છતાં, આયુષ્ય તુટે નહીં તેને નિરૂપક્રમ આયુષ્ય કહે છે. સર્વ તીર્થકરે, સલાકા પુરૂષ, ચરમ શરીરી એટલે તે ભવે મોક્ષ ગામી નિયમા નિરૂપક્રમ આયુષ્યવાલાજ હોય છે. ભગવંત મહાવીર નિરૂપક્રમ આયુષ્યવાળા હતા.
તીર્થકરોને જન્મથી જ કેટલાક અતિશય હેય છે. એટલે સામાન્ય મનુષ્ય કરતાં તેમના શરીરના અંગે કેટલીક વિશેષતા હોય છે. તેમનું શરીર સર્વાગ સુંદર, નિર્મળ કાન્તિવાળુ હોવા ઉપરાંત, તેમના શરીરમાં જે રૂધીર રહેલું હોય છે તે ગાયના દુધ જેવું વેત હોય છે. શ્વાસે શ્વાસ સુગંધમય હોય છે. તેમના શ્વાસોશ્વાસમાંથી કદી પણ દુર્ગધ નિકળતી જ નથી. તેઓ આહાર નિહાર કરે તેને ચર્મચક્ષુવાળા જોઈ શકે નહી. જન્મથીજ નિગી હોય છે, એવા તેમના અતિશય હોય છે. તે જ નિયમાનુસાર ભગવંતના શરીરના અંગે પણ તેજ પ્રમાણેના અતિશય હતા.
સામાન્ય મનુષ્યના શરીર કરતાં તેમની ઉંચાઈ પણ બમણી હતી, એટલે પૂર્ણ ખીલવણી પામ્યા પછી ભગવંતના શરીરના દેહનુમાન સાત હાથનું હતું. આવા પ્રકારના ઉ ત્તમ શરીરની રચના, નિર્મળ અને ભવ્ય કાન્તિ, શરીર નિરોગીપણું એ સર્વ આત્મ પ્રદેશમાં રહેલા પુણ્ય કમાના વિપાકેદયનેજ પ્રભાવ છે. વર્તમાનકાળ આશ્રીત દેશ કાળાનુસાર સુંદર અને ભવ્ય શરીરાકૃતિ, નિગીપણાની પ્રાપ્તિ જેમને હોય છે, તે પણ
21
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ તેમના જીવે પૂર્વે કરેલા પુણ્ય કર્મના સંચયને જ વિપાકેદય સમજવાને છે.
પ્રાચીન કાલમાં પુત્ર ઘણુભાગે સાત વર્ષને થાય, ત્યારે તેને નિશાળે ભણવા બેસાડવાનો રીવાજ હતે. એના અંગે જે વિધિ કરવામાં આવતે તેને “નિશાળ ગરણું” કહેવામાં આવતું હતું.પ્રાચે બાળકના અંગે વાળ ઉતરાવવાની,નિશાળે બેસાડવાની, કન્યાનું લગ્ન કરવાની જે ક્રિયા કરવામાં આવે છે, તે બાળકના એકીના વર્ષોમાં કરવાને રીવાજ હોય છે. ત્રણ, પાંચ, સાત, નવ, અગીઆર, તેર, એ એકીના વર્ષ ગણાય છે. કન્યાના લગ્ન કાળના વર્ષ ગણવામાં તે જે એકીના વર્ષમાં મુહર્ત ન આવતું હોય, તે તેના ગર્ભના મહીના ગણત્રીમાં લઈને, એકીના વર્ષને મેળ બેસાઈ સંતોષ માની લેવામાં આવે છે.
ભગવંતની ઉમર સાત વર્ષની પુર્ણ થઈ, આઠમાની શરૂવાત થવાની હતી, તેવા સમયમાં ભગવંતને વિદ્યાગુરૂ પાસે નિશાળે ભણવા બેસાડવાની તેમના માતા પિતાની ઈચ્છા થઈ. તીર્થકરો ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સહિત હોય છે, એટલે તેમને કોઈ વિદ્યાગુરૂની પાસે ભણાવવા મુકવાની જરૂર જ નથી. જગતમાં તેમને કઈ ગુરૂજ હોતું નથી. તેઓ સ્વયં બુદ્ધિશાળી હોય છે. ભગવંત મહાવીર પણ ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી મતિ, કૃત, અને અવધિજ્ઞાન સહિત હતા,
આવા ત્રણ જ્ઞાન સહિત પ્રભુને જગતના સામાન્ય છે અને વિદ્વાન કરતાં તે વિશેષ જ્ઞાન હોય છે; વિદ્યાપાઠકો અથવા ગુરૂએને અવધિજ્ઞાન જેવું અમૂલ્ય આત્મપ્રત્યક્ષ જ્ઞાન હોતું જ નથી. ભગવંતને તે એ આમપ્રત્યક્ષ જ્ઞાન હતું; એટલે લેકમાં રહેલા તમામ રૂપી પદાર્થોના સ્વરૂપને જાણું અને જોઈ શકતા હતા.તેઓને વ્યવહારની તમામ કળાઓ અને વિજ્ઞાનના અંગે નવીન શીખવાપણું જ ન હતું, છતાં માતાપિતાએ તે પિતાની ફરજ વિચારી તેમને નિશાળે ભણવા મુકવાની “નિશાળ ગરણની ” ક્રિયા કરી. શુભ મુહૂર્ત સ્વજન અને રાજ સેવકે, મહારાજા વિગેરે આમંત્રણ
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
આસન
ઉપ
થતાં
૨૭ ભવ. J. પ્રભુ અધ્યાપક શાળામાં. કરવા લાયક જનેને આમંત્રણ કરી, મેટા આડંબર પૂર્વક વડે ચઢાવી અધ્યાપકશાળાએ ગયા, અને અધ્યાપકની પાસે પ્રભુને બેસાડયા.
- ભગવંત નહાના બાળક છતાં મહાન ગંભીર સ્વભાવના હતા. પિતાને ભણવા જેવું કંઈ નથી, અને આ સઘળે ઠઠાર કરવાની કંઈ જરૂર નથી એમ લાગ્યું; છતાં ગર્ભમાંથી જ વિનયવાન આ બુદ્ધિશાળી અને વિનયવાન બાલક, પિતાની છત નહિ જણાવતાં માતાપિતાની આજ્ઞા મુજબ નિશાળે ગયા.
તીર્થકરોના આચારથી વિરૂદ્ધાચારની થતી વિધિના પ્રસંગે ઈદ્ર મહારાજનું આસન ચલાયમાન થાય છે. આસન ચલાયમાન થતાં ઇંદ્ર તેના કારણને તપાસ કરવા અવધિજ્ઞાનને ઉપગ મુક, અને ભગવંતને ભણવા સારૂ નિશાળે ભણવા મકવાને વિધિ થતે છે. તેઓ વિચાર કરવા લાગ્યા કે, ભગવંતને શું ભણવાનું છે ? તે તો સ્વયં બુદ્ધિશાળી છે. તેમને ભણવા જેવું કંઈ છે જ નહિ. આંબાને તેરણ બાંધવું, અમૃતની અંદર મીઠાશ નાખવી, અને સરસ્વતિને ભણાવવી, તેના જે આ બનાવ છે. ભગવંત તે વિના અભ્યાસે પંડિતજ છે. તે એમને ભણાવવાને નિરર્થક ઉદ્યમ શાને કરવાને? આતે તીર્થકરને અવિનય અને આશાતના થાય છે એમ વિચારી ઈદ્ર મહારાજ, વૈક્રિયલબ્ધિથી એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઇ, જે અધ્યાપકશાળાએ પ્રભુને ભણવા બેસાડવા લઈ જવામાં આવ્યા હતા, અને જ્યાં માટે જન સુમદાય મળેલ હતું, તે સ્થળે જઈ બેઠા અને કેટલાક શાસ્ત્રના પ્રશ્નને પ્રથમ ઉપાધ્યાયને પુછયા. પરંતુ ઉપાધ્યાયથી તેના બરાબર જવાબ અપાયા નહીં. ત્યારે તે વૃદ્ધબ્રાહ્મણે ભગવંતને તેજ પ્રશ્નને પુછયા. તેના તૂત ઉત્તર ભગવંતે આપ્યા. વ્યાકરણ ગણિ તાદિ વિષચેના ઘણા ગુઢ અને ભગવંતને પુછવામાં આવ્યા, તેના પણ ઉત્તર ભગવતે આપ્યા.તે વખતે ઉપાધ્યાય મનમાં વિચાર કરવા લાગ્યા કે મહારા મનના જે સંદેહ છે, તે તે હજુ સુધી કોઈ પંડિત
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂત્ર,
નિપાત વિદેશ સુગ,
ત્યાયક અથ
૧૬૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧. ભાગ્યા નથી અને આ બાળક રાજકુમારે ભાગ્યા એ આશ્ચય જણાય છે. વળી તે વૃદ્ધ બ્રાહ્મણે ભગવંતને શબ્દની ઉત્પતિ સંબંધે, અને ૧ સંજ્ઞાસૂત્ર, ૨ પરિભાષા સૂત્ર, ૩ વિધિસૂત્ર, ૪ નિયમ સૂત્ર, ૫ પ્રતિષેધ સૂત્ર, ૬ અધિકાર સૂત્ર, ૭ અતિદેશ સૂત્ર, ૮ અનુવાદ સૂત્ર, ૯ વિભાષ સૂત્ર, ૧૦ નિપાત સૂત્ર એ દશ સૂત્રના પૃથક પૃથક અથ પુછયા તેના પ્રભુએ ઉત્તર આપ્યા. તે વખતે ત્યાં નિંદ્ર વ્યાકરણ પ્રગટ થયું. આ સર્વ જેઈ ઉપાધ્યાય ચમત્કાર પાઈદ્રમહારાજે ઉપાધ્યાયને જણાવ્યું કે તમે એમને બાળક સમજ નહીં. એ તે ત્રણે જ્ઞાન સહિત, ત્રણ ભુવનના સ્વામી, સર્વજ્ઞ શ્રી મહાવીર દેવ છે. એ સાંભળી ઉપાધ્યાય શ્રી મહાવીર કુમારને પગે લાગ્યા, અને બે હાથ જોડી વિનય અને નમ્રતા થી પ્રભુને વિનંતી કરી કહ્યું કે, “અરે પ્રભુ! તેમે મિટા શ્રુતજ્ઞાની છે, હુતે અપૂર્ણ કલશના જે અધુરો છું. આપ મહારા ગુરૂ છે.” પ્રભુએ પણ તેમને શાંત્વન આપ્યું. વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા ઈદ્રના સમક્ષ તે અધ્યાપકને ઘણું દાન આપી સંતેષ પમાડ. સર્વ લેક સમક્ષ જેવી રીતે વાજતે ગાજતે અંડબર પૂર્વક પ્રભુને ત્યાં લાવવામાં આવ્યા હતા, તેવી રીતે તેમને રાજમહેલમાં લઈ જવામાં આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવેલ ઈદ્ર મહારાજે પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું. સર્વ લેકને એ પ્રભુ છે, એવું પ્રભુનું પ્રભુત્વ કહીને સ્વસ્થાનકે ગયા. આ ચમત્કારથી માતા પિતાને ઘણું જ હર્ષ અને આનંદ થશે.
બાલકને કેટલા વર્ષની ઉમ્મરે ભણવા સારૂ નિશાળે મુક એ એક અતિ મહત્વને પ્રશ્ન છે. પ્રાચીન કાળમાં છ વર્ષની ઉમર પુરી થયા પછી અને સાતમા વર્ષમાં નિશાળે મુકવાને નિયમ હે જોઈએ, એમ ભગવંતના આ પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે, કેમકે તેમના સાતમા વર્ષમાં તેમને નિશાળે ભણવા મુકવાને વિચાર તેમના માતા પિતાના મનમાં ઉદ્દભવેલો જણાય છે. | તીર્થકરે જન્મથી જ સંસારમાં આસકિત રહીત વર્તે છે.
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] ભેગાવલી કર્મને ઉદય.
૧૬૫ પંચેન્દ્રિયના વિષયના ભોગે પગમાં તેઓ વિરક્ત મનવાળા હોય છે, છતાં ભેગક ઉદય આવ્યું છે તે ભગવ્યા શીવાય ક્ષય થવાનું નથી, એમ વિચારી લોલુપતા અને તીવ્ર જીજ્ઞાસા શીવાય તેમાં ઉદાસીન ભાવથી પ્રવૃત્તિ કરે છે. તેઓ ગર્ભમાંથીજ ત્રણ જ્ઞાન સહિત હેવાથી પિતાને પૂર્વભવમાં દેવગતિમાં દિવ્યાંગ ભેગવેલા તેઓ જાણી શકે છે. દેવકના પુદગલીક વૈભવોના મુકાબલે મનુષ્ય લેકના વૈભવે કંઈજ હિસાબમાં નથી. મનુષ્યલેકમાં સર્વોત્કૃષ્ટ વૈભવ અને ભેગ સામગ્રી ચક્રવર્તીને ત્યાં હેય છે, તેના કરતાં અસંખ્ય ઘણું રિદ્ધિ દેવલોકના સામાન્ય દેવને હેય છે, તો પછી મહલિંક દેવની ઋદ્ધિનું તે પુછવું જ શું ? એવા મહદ્ધિક માં ઉત્પન્ન થઈ ત્યાં અનંત ઉત્કૃષ્ટ પુદ્ગલીક સુખ ભોગવી, આ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થનાર તીર્થકરના જીવ, જેઓ જ્ઞાનબલે તે સર્વ ભાવ જાણું અને જોઈ શકે છે, તેમને આ લેકના વિષયે તુચ્છ લાગે એમાં નવાઈ નથી. તે કારણથી તે ભેગ ભેગવવામાં તેઓ લેલુપ્ત ભાવને ધારણ કરે નહી એ સહજ છે. બીજું પણ કારણ એ છે કે તીર્થકરના જીવ સંપૂર્ણ મતિ અને શ્રુતજ્ઞાનવાલા હોય છે. તેમના વેગે વસ્તુ અને પદાર્થના સ્વભાવ યાને ધર્મ જાણે છે. પંચેંદ્રિયના વિષયે એ પુદ્ગલને પિષનારા છે, તેમાં કંઈ આત્મધર્મ રહેલું નથી. આસકિતથી ભોગ ભેગવવાથી નવીન કર્મ બંધ પડે છે અને ભેગકર્મ ફળ જાણે આસકિત રહિત તેને ઉપભેગ કરવાથી નવીન બંધ પડતું નથી. વર્તમાન ચોવીશીના વીશ તીર્થંકરમાંથી ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લીનાથ, અને બાવીશમા શ્રી નેમનાથ પ્રભુને ભેગાવલી કર્મ બાકી નહી હોવાથી તેઓએ કુમારાવસ્થામાં જ દિક્ષા લીધેલી હતી, અને લગ્ન કરેલ નહતાં. બાકીના બાવીસ તીર્થકરેએ ભેગાવલીકર્મ સત્તામાં હોવાથી લગ્ન કરેલ છે. સલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ, સત્તરમા શ્રી કુંથુનાથ, અને અઢારમા શ્રી અરનાથ આ ત્રણ તીર્થકર તે ચક્રવતી પણ હતા. તેથી ચક્રવર્તીને લાયકની તમામ
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૧૩
ભાગ સામગ્રી અને રિદ્ધિ પ્રાપ્ત થએલી હતી; છતાં જેટલા કાલ ગૃહસ્થાવાસમાં રહ્યા તેટલા કાલ ઉદાસીન ભાવથીજ રહેલા હતા. જે વખતે ભાગકમ ક્ષીણ થએલુ' તેમણે જાણ્યુ કે તુ સવ વૈભવ છીને ચારિત્ર અ‘ગીકાર કરેલું હતુ.
સાત હાથની ઉંચી કાયાવાલા પ્રભુ અનુક્રમે ચેાવનયને પ્રાપ્ત થયા, એટલે વનના હાથીની જેમ નિય રીતે ગમન કરવા લાગ્યા. બૈલેાક્યમાં ઉત્કૃષ્ટ એવુ' રૂપ, ત્રણ જગતનું પ્રભુત્વ અને નવીન ચૌવન પ્રાપ્ત થયા છતાં પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયા નહિ.
૧ યુવાવસ્થા, ૨ રાજદરબારમાં માન અથવા રાજસત્તા, ૩ ખળ, અને ૪ ઐશ્વર્ય -ઠકુરાઇ, આ પૈકી કાઇ પણ એક મનુષ્યને ગીષ્ટ અને વિવેકાંધ મનાવી અનર્થ અને અનુચિત પ્રવૃત્તિ કરાવે છે, તે આ ચારેની પ્રાપ્તિ જેમને હોય તેએા વિશેષ રીતે ઉન્માદ અને તેમાં નવાઇ નથી.
ભગવ'ત મહાવીરને તે આ સવ સામગ્રી એકી સાથે હતી, અને વિશેષમાં દેવે પણ તેમના સેવક હતા, તે પણ તેમનામાં વિકારને કે મદ્યના એક અંશ પણ ન હતા. એજ તે મહાપુરૂષની મહેત્તા દર્શાવનાર છે,
આ બાલકુમારનું સર્વાંગ સુંદર રૂપ, ઉત્કૃષ્ટ ગુણ્ણા, ખલ અને પરાક્રમથી મેહ પામી, સમરવીર રાજાએ યશેદા નામની પેાતાની રાજકુમારીકાને, શ્રી વદ્ધમાન કુમાર સાથે લગ્ન કરવા સારૂ, પેાતાના મંત્રીઓ સાથે ક્ષત્રીયડ નગરે સીદ્ધાર્થ રાજાની તરફ મેાકલી. મંત્રીઓએ ત્યાં આવી ભગવંતના પિતાને મળીને પ્રાથના કરી કે, “ અમારા સ્વામીએ પેાતાની પુત્રી યશેાદાને આપના પુત્ર શ્રી વહેંમાન કુમારને આપવા માટે અમારી સાથે મેકલેલ છે. અમારા સ્વામી પ્રથમથીજ આપના સેવક છે, અને આ સંબંધવડે તે મજબુત થશે, અમારા ઉપર પ્રસન્ન થઈને તેના અનુગ્રહ કરો. ”
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
ર૭ ભવ. | લગ્ન માટે પ્રભુને મિત્રોની વિજ્ઞપ્તિ.
રાજાએ ઉત્તર આપે કે, મને અને રાણીને એ કુમારને લગ્ન મહોત્સવ જેવાને ઘણે મને રથ છે. પણ એ તે જન્મથીજ સંસારથી વિરકત છે, તેથી તેમની પાસે વિવાહાદિ પ્રજનની વાત પણ કરી શકતા નથી. તે પણ તમારો આગ્રહ છે તે, તેમના મિત્રાદિથી ફરી આ વિષે તેમને કહેવરાવીશું, અને પછી તમને જવાબ દેઈશું.
રાજાએ ત્રિશલાદેવી સાથે સલાહ કરી, કુમારના મિત્રને લગ્નની અનુમતિ લેવા તેમની પાસે મોકલ્યા. તેઓ કુમાર પાસે ગયા, અને વિનયપૂર્વક પિતાજીની આજ્ઞા કહી સંભળાવી.
કુમારે જવાબ દીધું કે તમને મારે સહવાસ છે. ગૃહસ્થાવાસ મને રૂચ નથી. હું તેનાથી પરામૂખ છું, એ વાત તમે જાણે છે, છતાં તમે શા માટે આવી વાત મહારી પાસે લાવે છે?”
મિત્રએ કહ્યું“હે કુમાર ! તમને અમે સદા સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ તમેને માતાપિતાની આજ્ઞા અલંધ્ય છે, એમ અમે સારી પેઠે જાણીયે છીએ. વળી અમારા પૈકી કેદની પણું યાચનાની અવમાનતા કદી આપે કરી નથી, તે આજે એકી સાથે સૌની અવમાનતા આપ કેમ કરવા તૈયાર થયા છે?”
કુમારે જવાબ દીધો કે, “અરે મેહગ્રસ્ત મિત્ર ! તમે સંસારના બંધનને વધારનાર એ આગ્રહ કેમ કરે છે ? સ્ત્રી વિગેરેને પરિગ્રહ તે ભવ ભ્રમણુનું જ કારણ છે. વળી મહારા માતા પિતાને મહારા વિયોગનું દુખ ન થાઓ, એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હાલ દીક્ષા ગ્રહણ કરતો નથી, એ શું તમે નથી જાણતા. ? ”
એટલામાં રાજાની આજ્ઞાથી ત્રિશલા દેવી પિતે ત્યાં આવ્યાં.
માતાને જોઈને પ્રભુ ઉભા થયા. અને બહુમાનપૂર્વક ઉંચા રત્નસિંહાસન પર બેસાડે નમ્રતા પૂર્વક માતાને કહ્યું કે, “હે માતા!
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૩ આપશ્રી અહીં આવ્યા તે બહુ સારું થયું. આપને તકલીફ લેવાનું શું કારણ હતું ? મને બોલાવ્યું હતતે આપની આજ્ઞાથી તુર્તજ આપની પાસે હાજર થાત.”
દેવીએ કહયું, “અમારા ઘણુ ઉદયનું કારણભૂત તમે જે અમારે ઘેર ઉપન્ન થયા છે તે કાંઈ અમારા અલ્પ પુણ્ય નથી તમને અવલોકન કરતાં ત્રણ જગતના જીવને પણ તૃપ્તિ થતી નથી, તે - તમારા દર્શન રૂપ દ્રવ્ય વડે મહાધનીક એવા અમને કેમ તૃપ્તિ થાય? હે કુમાર ! અમે જાણીએ છીએ કે, તમે સંસારથી વિરક્ત છે, તે છતાં અમારા પર અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છે તે વિનયના સ્થાનરૂપ? તમે જે કે તમારી મને વૃત્તિને કબજે રાખી એ દુષ્કર કાર્ય કરેલું છે, તથાપિ એટલાથી અમને તૃપ્તિ થતી નથી; તમને અમે વધુ સહિત જોઈ તૃમિ પામીએ, એમ કરવા માટે સામે આવેલી રાજકન્યા યશોદા સાથે લગ્ન કરે. રાજાજી પણ તમારે વિવાહ મહોત્સવ જેવાને ઉત્કંઠીત છે. અમારા બનેના આગ્રહથી અનિચ્છાએ પણ અનુમતિ આપ.” - માતાજીને આ અતિ આગ્રહ જોઇ પ્રભુ વિચારમાં પડયા કે, “ આજે આ મારે શું આવી પડયું ? એક તરફ માતા પિતાને આગ્રહ છે, અને એક તરફ સંસાર પરિભ્રમણને ભય છે. ખરેખર માતપિતાને મેહ દુનિવાર્ય છે. સંસારમાં મેહનું સામ્રાજ્ય અજેય છે. હવે શું કરવું ? માતાને દુઃખ થાય છે એ શંકાથી ગર્ભ માં પણ હુ અંગ સંકોચીને રહયે હતું, તે હવે તેમની મને વૃત્તિ દુભાય તે બરોબર નહી. વળી મહારે ભેગાવની કર્મ હજુ બાકી છે, તેથી અનિચ્છાએ પણ તેમની આ આજ્ઞા સ્વીકારવી જોઈએ ” આ પ્રમાણે મનમાં નિર્ણય કરી સંજ્ઞા દ્વારાએ અનુમતિ જણાવી.
રાણએ પુત્રે આપેલી અનુમતિ હર્ષપૂર્વક રાજાને જણાવી. શુભ દિવસે રાજાએ મહાવીર કુમાર અને યશોદાને વિવાહ મહત્સવ જન્મોત્સવના જે કર્યો. વઘુવરને જોઈને માતા પિતા
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધથી જોડી
૨૭ ભવ ]
લગ્નવિચાર. પિતાના જીવનને ધન્ય માનતા, જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા.
પ્રભુ આસકિત રહિત સંસારીગ ભેગવતા, કેટલાક કાલ ગયા પછી પ્રભુ થકી યશોદા દેવીને નામ અને રૂપથી પ્રીય એવી પ્રીયદશના નામની પુત્રી થઈ. તેણીને મહા કુલવાનું અને સમૃદ્ધિવાન જમાળી નામે યુવાન રાજપુત્ર સાથે પરણાવી.
અહીં એટલી વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, પ્રભુ યુવાન થયા અને તેમને ભેગ સમર્થ જાણી તેમના માતા પિતાએ તેમનું લગ્ન કર્યું. યુવાવસ્થા પહેલાં લગ્ન કર્યું ન હતું. આ ઉપરથી નહાની ઉમરમાં યુવાવસ્થા પ્રાપ્ત થયા વગર અને ભેગ સમર્થ છે કે નહિ તેને વિચાર કર્યા શીવાય, પુત્રને લગ્ન સંબંધમાં જો દેનાર માતા પિતાએ ધડો લેવા જેવું છે. યુવાવસ્થા પ્રાપ્ત થતા પહેલા નહાની વયમાં પોતાની પ્રજાને લગ્ન સંબંધથી જોડી દેનાર માતા પિતા પિતાના અધિકારને દુરૂપયોગ કરે છે. પિતાની પ્રજા નિરોગી અને સશક્ત નિવડે તેવી તજવીજ રાખવી, અને તેમને લાયકની કેળવણી આપવી એ તેમની પહેલી ફરજ છે. એ મહત્વની ફરજ બજાવવા તરફ ઉપેક્ષા કરી લગ્ન વિધિને અગ્રપદ આપી દેવામાં તેઓ ખરેખર ભુલ કરે છે. એવી ભુલ ન થાય તેના માટે પ્રભુના આ ચરિત્ર ઉપરથી આપણે ધ્યાનમાં રાખવાનું છે.
ભગવંતને નંદીવર્ઝન નામના વડીલ ભાઈ હતા, અને સુદર્શના નામના બેન હતાં. ભગવંત મહાવીરની ઉમર અઠાવીશ. વર્ષની થઈ તે સંધિમાં તેમની માતા પિતા કાળ ધર્મ પામીને દેવલોકમાં ગયાં છે.
એક જુના પત્ર ઉપરના લેખને અનુવાદ શ્રી વીરશાસન માસિકના પુતક ત્રીજાના બારમા અંકના ટાઈટલ પેજ ઉપર એક મુનિએ પ્રસિદ્ધ કર્યો છે, તેમાં ભગવંતના કુટુંબી સંબંધીઓના આયુષ્યના અંગે નીચે પ્રમાણે વર્ણન છે.
22
થકારને હુકપ
અને
રાગી અને
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
વર્ષ. ત્રિશલા
નદી વન,
૮૫, પિ
૧૭૨
શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧ ૧ સિદ્ધાર્થ રાજાનું આયુષ્ય ૮૭ વર્ષ. ત્રિશલા રાણીનું આયુષ્ય ૮૫ વર્ષ. નદી વર્તનનું ૯૮. યશોદાનું ૯, સુદર્શનાનું ૮૫, પ્રિયદર્શનાનું ૮૫, ઋષભદત્તનું ૧૦૦, દેવાનંદાનું ૧૦૫, સુપાર્શ્વનું ૯૦.
એ પ્રમાણે આયુષ્યના સંબંધે વર્ણન છે. એ ઉપરથી ભગવંતના માતા પિતા કેટલાક વર્ષની ઉમરે કાળ ધર્મ પામ્યા તે સમજી શકાય છે.
પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ચૌદ સુપન દીઠાં હતાં, તેથી એ પુત્ર ચક્રવર્તી થશે એવી લોકમાં પ્રસિદ્ધિ થઈ હતી, અને તેજ કારણથી શ્રેણિક ચંડઅદ્યતન પ્રમૂખ બીજા પણ ઘણું રાજાએ એ પિતાના કુમારને રાજકુમાર મહાવીરની સેવામાં મેકહ્યા હતા.
માતાપિતા દેવલોક સિધાવ્યા બાદ પ્રભુએ વિચાર કર્યો કે, તેમની હૈયાતીમાં દિક્ષા નહિ ગ્રહણ કરવાને મહારો નિયમ હવે પુરો થયો છે. હવે વિના કારણે ગૃહસ્થપણામાં શા માટે રહેવું જોઈએ ? એમ વિચાર કરી પિતાના મોટાભાઈ નદીવદ્ધનને પ્રભુએ કહયું કે “ હે રાજન! મહારે અભિગ્રહ સંપૂર્ણ થયે છે, માટે હું હવે દીક્ષા લેઈશ. ” ત્યારે નંદીવદ્ધન શજાએ જણાવ્યું કે “હે બંધુ! માતા પિતાના વિરહની પીડાતો ચાલુ છે. તેવામાં તમે દીક્ષા અંગીકાર કરે છે તે મહારાથી ખમી શકાય નહિં, આ વાત કહીને તમે તે પડેલા ઘા પર ખાર મુકવા જેવું કરે છે. તમારે વિયેગ હું કેવી રીતે સહન કરૂં? હું એકલે શી રીતે રહી શકું? હું તમને હાલ અનુમતિ આપવા સમર્થ નથી.” પ્રભુએ તેઓને સમજાવ્યા અને કહ્યું કે, “હે ભાઈ ! પિતા, માતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રાદિ સંબંધિત આ જીવ અનેકવાર પરસ્પરના સનેહથી બાંધી ચુકી છે. જીવ એક આવ્યું છે, અને એક જવાન છે. તત્વથી સંસારમાં કોઈ કેઈનું સગું નથી, તે હવે કોની સાથે પ્રીતિબંધ કરવો ? આપ
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ગુ
વડીલભાતની ઇચ્છાધિનપણું.
૦૧
મહારાથી માટા છે, સ’સારનું સ્વરૂપ વિચારે, અને મને પ્રતિઅધ નહિ કરતાં આજ્ઞા આપેા.”
નદીવને ફરી જણાવ્યું કે, “ હું ભાઇ! તમા કહા છે. તે સર્વ સત્ય છે. શું કરૂ ? મહારે મેહનીયકમના ઉદય વિશેષ છે, તેથી તમારા ઉપરના સ્નેહ, રાગ ક્રમતી થતે નથી. તમે તા મને પ્રાણથી પણ અધિક વહાલા છે. તમારા વિરહ મને અત્યંત પિડા ઉપજાવશે, તમેાને ગૃહસ’સારથી વૈરાગ્ય ઉત્પન્ન થયા છે, તેથી તમે હવે સંસારમાં રહેવાના નથી, અને દિક્ષા ગ્રહણ કરશેા એ હું સારી રીતે સમજું છું. તે પણ મહારા આગ્રહથી હજી એ વર્ષે તમે દિક્ષા અંગીકાર કરશેા નહિ... ”
મહેાટા ભાઇના મોહવશ અતિ આગ્રહ જોઈ, તેમની દાક્ષિયતા અને તેમના ઉપરની અનુક’પાથી, એ વર્ષે ગૃહસ્થાવાસમાં રહેવાની તેમની ઇચ્છાને પ્રભુએ માન આપ્યું. પણ તે સાથે તેમણે શરત કરી કે, હવેથી હું ગૃહસ્થાવાસમાં છતાં પણ પ્રાસુક અને એષણીય અહાર–ભન્ન પાણી લેઇશ. સચિત પાણીને બીલકુલ ઉપયાગ કરીશ નહિ. તે વારપછી પ્રભુએ અચિત પાણીથી પણ સ્નાન કર્યુ નથી. ફક્ત દ્વીક્ષેત્સવમાં સચિત પાણીથી સ્નાન કર્યુ હતુ', કેમકે તેવા કલ્પ-આચાર છે. ત્યારથી જીવિત પર્યંત બ્રહ્મચ વ્રત ભગવંતે પાળ્યુ છે.
ગૃહસ્થાવાસમાં વસ્ત્રાલંકારથી ભૂષિત છતાં શુભ ધ્યાનમાંજ કાળ નિગમન કરતા, અને ઘણુંા કાળ કાર્યોત્સર્ગ માં રહેતા.
જે રાજકુમારીને તેમના પિતાએ એ બાળકુમાર વમાનની સેવા નિમિત્તે માકલ્યા હતા, તેઓ પ્રભુનું આ પ્રકારનું ધાર ધાર્મિક અનુષ્ઠાન જોઈને વિચારવા લાગ્યા કે, એતે ચક્રવર્તી નથી પણ સયમગ્રાહી છે. તેથી હવે આપણે અહિં રહેવાની જરૂર નથી. એમ વિચારી પેાત પેાતાના દેશમાં ગયા.
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
થી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૩ બે વર્ષ ગૃહવાસમાં રાખ્યા પછી, મહટા ભાઈ નંદીવદ્ધ ન રાજાએ દિક્ષા લેવાની આજ્ઞા આપી. એ રીતે પ્રભુ ત્રીસ વર્ષની ઉમર સુધી ગૃહવાસમાં રહયા છે.
શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી સ્વકૃત જૈન ધર્મ વિષય પ્રતર ગ્રંથના ૨૯ માં પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે,
શ્રી મહાવીરછકે ભોગ વિલાસકી સામગ્રી મહિલા બાગાદિ સર્વ થી. પરંતુ મહાવીરજી તે જન્મસેંહી સંસારિક જોગ વિલાસે વૈરાગ્યવાન નિસ્પૃહ રહતે થે; એર યશોદા પરણી સભી માતા પિતા કે આગ્રહ, આર કિંચિત પૂર્વ જન્મ પાર્જિત ભાગ્ય કર્મનિકાચિત ભેગને વાસ્તે. અન્ય થાત તિનકી ભાગ્ય ભેગનેમેં રતિ નહી થી.
વિક્રમ સંવત પેહલાં ૪૭૦ વર્ષ ઉપર પ્રભુ નિર્વાણ પામ્યા એમ શ્રીમદ્દ ન્યાયાંનિધી વિજ્યાનંદ સુરિશ્વરજી મહારાજ ધર્મ વિષયક પ્રશ્રનેતર ગ્રંથના પ્રશ્રન ૮૪ ના ઉત્તરમાં જણાવે છે. ભાગવંતનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું, તેથી ભગંવતને જન્મ વિક્રમ સંવત પહેલાં ૫૪૨ વર્ષ પર થયાનું એ ઉપરથી સમજાય છે.
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rછે.
.
:
'૦IT
o
પ
જો
પ્રકરણ ૧૪ મું.
વરસીદાન અને દીક્ષા કલ્યાણક. સુધી ચારિત્રમોહની કમને પ્રબળ ઉદય
વર્તતે હોય છે, ત્યાં સુધી જીવને સર્વવિરતી
A B ચારિત્ર ઉદય આવતું નથી. આઠ પ્રકારના AIC કર્મમાં મેહનીકર્મ એ શું અને ઘાતકર્મ
છે. મેહની કર્મના મુખ્ય બે ભેદ છે. દર્શન
છ , સાહની અને ચારિત્રમેહની. દર્શન મેહની કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મેહની કમની પચ્ચીસ પ્રકૃતિ છે. દર્શન મોહની કમની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહની, મિશ્ર મોહિની, અને સમૃત્વ મેહની; અને ચારિત્ર મેહની કર્મની પચ્ચીશ પ્રકૃતિ પૈકી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મળી સાત પ્રકૃતિને પ્રબલ ઉદય વર્તતે હોય ત્યાં સુધી જીવને સમ્યકત્વ ઉદય આવતું નથી એટલે તે સમ્યકત્વના રેધક છે. ચારિત્ર મેહની કર્મની અપ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ તથા પ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ જ્યાં સુધી પ્રબલપણે ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવને અનુક્રમે દેશવિરતી કે સર્વવિરતી ચારિત્ર ઉદયમાં આવતું નથી. જ્યારે તે બાર કષાય ક્ષપશમ ભાવને પામે છે, ત્યારે જીવને ચારિત્ર ઉદય આવે છે.
ચારિત્ર એ મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. અષ્ટ કર્મને ક્ષય
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ કરવાને ચારિત્ર ધર્મનું અંગીકાર કરવું અને તેનું શુદ્ધ રીતે પાલન કરવું એને શાસ્ત્રકારેએ ઉત્તમોત્તમ રાજમાર્ગ કહ્યો છે. મેક્ષાભિલાષી જીવોને માટે તે તે પુષ્ટ આલંબન છે. ગૃહસ્થપણમાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર મુમુક્ષે અ૫ છે. જ્યારે સર્વ વિરતીગ્રહિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર અનંતા છે. ગૃહસ્થપણુમાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારની પરિણતી ભાવથી છઠ્ઠા ગુણ સ્થાનકને લાયકનીજ વર્તાતી હોય છે, અને ગૃહસ્થાવાસમાં તેમની પ્રવૃત્તિ પણ ઉદાસીન ભાવની હોય છે.
અનંતા તીર્થ કરે થઈ ગયા. તે સર્વેએ પિતાની અખૂટ રાજ્ય ઋદ્ધિ, અને ચકવર્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી દિક્ષા અંગીકાર કરી હતી. વર્તમાનમાં વિચરતા તીર્થકરેએ દીક્ષા અંગીકાર કરી છે, અને ભવિષ્યમાં જે તીર્થકરે થશે તે તમામ દીક્ષા અંગીકાર કરશે, એમ જ્ઞાનીઓનું કથન છે. આત્મ કલ્યાણના માટે, સર્વ સાવ વ્યાપારના ત્યાગની, અને પંચ મહાવ્રત અંગીકાર કરી તેના અવિચિછન્ન પાલનની જરૂર છે, અને તેજ ઉત્સર્ગ, ઉત્તમ મૂખ્ય માર્ગ છે. જેની શક્તિ હોય તેમણે તે સર્વ વિરતી ચારિત્રધર્મ–અંગીકાર કરવો એવી જીનેશ્વરની આજ્ઞા છે. જેએને ચારિત્રધર્મ પાલન કરવાની શક્તિ ન હોય તેમણે ગૃહસ્થધમ પાલનરૂપ દેશ વિરતી–સમ્યફત્વ મૂળ બારવ્રત તે પૈકી જેટલાં પિતાથી પાળી શકાય, તેટલાં વ્રત અંગીકાર કરી તેનું શુદ્ધ રીતે પાલન કરવું. નિદાન ગૃહસ્થ ધર્મને અંગે મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યત્વ અંગીકાર કરવું એવી પણ જીનેશ્વરની આજ્ઞા છે.
તીર્થકરો તે ભવે મોક્ષે જવાવાળા છે એમ તેઓ જાણે છે, તે પણું ચાસ્ત્રિ અંગીકાર કરે છે. જ્ઞાને પગથી દીક્ષાને કાળ નજીક આવ્યું છે એમ જાણી તેઓ સંસારથી વિશેષ વૈરાગ્યભાવને પામે છે. જ્યારે તેમને દીક્ષા લેવાને એક વર્ષ કરતાં કંઈક અધિક કાળ બાકી હોય છે, ત્યારે લેકાંતિક દેવલોકમાં રહેનાર દેવેને એ આચાર છે કે તેઓ તીર્થકરની પાસે જઈ તેમને વંદન કરીને
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ બવ. 3 વાર્ષિક દાન.
૧૭૫ વિનંતી કરે કે, “ જય, જય નંદા,! જય, જય ભદ્રા,! જય જય ક્ષત્રિયને વિષે વૃષભ સમાન ! હે નાથ ! આપ ભૂજે, “જે. હે જગત જીવના હિતવાંચ્છક! આપ સુખકારી, મેક્ષને આપનાર એવું જે ધર્મતી તેને પ્રવર્તાવે. એ પ્રમાણે વિનંતી કરે છે. એ નિય. માનુસાર ભગવંતના ઓગણત્રીસમા વર્ષમાં તે દેવાએ આવીને ધર્મતીર્થ પ્રવર્તાવવાને વિનંતી કરી. ભગવંતે પણ પિતાને દીક્ષા લેવાને અવસર જાણું, દીક્ષાના દીવસથી એક વર્ષ પહેલાં વાર્ષિ કદાન આપવાની શરૂઆત કરી.
દાન એ પણ આત્મ ધર્મ પ્રગટ કરવાનો ઉપાય છે. અનાદિ કાળથી જીવને ગ્રહણ કરવાને, લેવાને સ્વભાવ પી ગયો છે. એ
ભકષાયની નીશાની છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મિથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, એ ચાર સંજ્ઞા જીવને અનાદિ કાળથી સાથે લાગેલી છે. જીવ તેમાં એક રૂપ થઈ ગયેલ છે. તે જાણે આત્માના સ્વાભાવિક ગુણ હ ય એમ તેમાં પ્રવૃત્તિ કરે છે. એ ચારમાં જે જે પ્રવૃત્તિ કરવી તે બહિરાત્મ ભાવ છે, એમ જીવને પિતને લાગતું નથી. લોભ કષાયના પ્રબલ ઉદયવાલા જીવને તો મરણ કાળ નજીક આવેલું હોય છે ત્યાં સુધી પણ પરિગ્રહ ઉપરથી મમત્વભાવ કમી થતું નથી. તેવા જીવને દાનાન્તરાય કર્મને એ તે ઘાટ ઉદય હોય છે કે, એક દમ પણ કેઈને આપવી તે જીવ આપ્યા બરાબર તેને લાગે છે.
દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ અને શ્વરએ કહયે છે; અને તેના આરાધનથી આત્મધર્મ પ્રગટ થાય છે. એટલું જ નહીં પણ એ ચારનું આરાધન પરંપરા મેક્ષ ફળને આપનાર છે. જીવની અનાદિની અશુદ્ધ પ્રવૃત્તિને બદલાવનાર અને શુદ્ધાચાર શીખવનાર એ ચાર પ્રકારને ધર્મ છે. પરિગ્રહ ઉપરથી મૂછ કમી થાય ત્યારે જ દાન આપી શકાય છે. પરિગ્રહ સંજ્ઞાને જીતવાને દાન એ પણ એક કારણ છે. શીયલ એ મૈથુન સંજ્ઞાને પ્રતિસ્પધી ગુણ છે, જેમ જેમ જીવ શીયળ ગુણમાં
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૪ વધતું જાય છે, તેમ તેમ તેનામાં રહેલી મૈથુન ભાવના કર્મી થતી જાય છે. અનાદિ કાળની એ અશુદ્ધ વૃત્તિને જીતવાને શીયળ એ પ્રબલ શા છે. બ્રહ્મચર્ય શબ્દનું રહસ્ય એ છે કે, મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર મેક્ષ માર્ગ આરાધન કરનારની ગણત્રીમાં આવે છે, તેથી શીયલ એ પણ ધર્મ છે. બીજી રીતે શીલ એ ઉત્તમ પ્રકારના આચારનું નામ છે, અને ચારિત્ર ધર્મનું પાલન એજ ઉત્તમ પ્રકારને આચાર છે. તેથી શળધર્મથી દેશ વિરતી ચારિત્ર ધર્મનું પાલન એને પણ ધર્મ કહ છે; અને તે પણ આત્મ ગુણ પ્રગટ કરવાનું પ્રબલ કારણ છે. આહાર કરે એ આત્મ સ્વભાવ નથી આહારથી શરીરનું પિષણ થાય છે, આત્માનું થતું નથી. જીવને મૂળ સ્વભાવ અનાહારી છે. એ અનાહારી ગુણ પ્રગટ કરવાને તપ પ્રવૃત્તિ એજ ઉપાય છે. ૧ અનશન, ૨ ઉનેદરી. ૩ વૃત્તિ સંક્ષેપ, અને ૪ રસ ત્યાગ એ ચાર પ્રકારના તપને સમાવેશ છ પ્રકારના બાહય તપમાં થાય છે. તેનું સેવન એજ આહાર સંજ્ઞા ને છતવાને ઉપાય છે. જેમ જેમ એનું સેવન વધતું જશે તેમ તેમ આહાર સંજ્ઞા કમી થશે. “ઈચ્છા ધન ” એ તપનું મૂળ લક્ષણ છે. જગતના ભેદ પદાર્થો ઉપરની ઇચ્છાને રોકવી એ ઉત્તમોત્તમ તપ છે.
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔદયિક અને પરિ. ણામિક એમ મુખ્ય પાંચ ભેદ ભાવના છે. તેના ઉત્તર ભેદ રેપન છે. આત્માને શુદ્ધ સ્વભાવ ક્ષાયિક ભાવ છે; અને તે જ્યારે ચાર પ્રકારના ઘાતિ કર્મક્ષય થાય છે, ત્યારે જ સર્વથા પ્રગટ થાય છે. જેમ જેમ કર્મપ્રકૃતિની સત્તા આત્મામાંથી નાશ થાય છે, તેમ તેમ એ ભાવ પ્રગટ થતું જાય છે. બાકીના જે ભાવ છે તે કર્મના ઉપશમ, ક્ષયેશમાદિથી પ્રગટ થાય છે. એનું સ્વરૂપ બીતિ નામા ચતુર્થ કર્મગ્રંથમાં ગાથા ચેસઠથી સીતેરમી ગાથા સુધીમાં બતાવવામાં આવ્યું છે. જીજ્ઞાસુએ ત્યાથી સમજી લેવા પ્રયત્ન કર. મૈત્રી આદિ ચાર ભાવના, અને અનિત્યાદિ બાર ભાવના
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનના પ્રભાવ અને છ અતિશય,
૧૭૭
૨૭ ભવ. ] ભાવવી એપણ ભાવધમ છે. તેમજ દાનાદિ કાયમના ત્રણ ધર્મ શુદ્ધ ભાવ પૂર્વક હાય, તાજ આત્મન્નતિના સાધક અને છે. ભગવત મહાવીરે દાનાદિ ચારે પ્રકારના ધનું ઉત્કૃષ્ટ રીતે આરાધન કરી, સૌંપૂર્ણ આત્મસ્વભાવ પ્રગટ કર્યો છે. આ ચારમાંથી પ્રથમ જ્ઞાનગુણ ને પ્રતિપાદન કરનાર વર્ષિદાનની શરૂઆાત પ્રભુએ કરી છે,
દીક્ષાના અવસરથી ખરાખર એક વર્ષ પહેલા દરરોજ પ્રભુ છ ઘડી દીવસ ચઢયા પછી, અને પુણાએ પાહર સુધી, એક ક્રોડ અને આઠ લાખ સાનૈયાનું દાન આપતા હતા. એક વર્ષમાં ત્રસે અને અઠયાશી ક્રોડ અને એશીલાખ સેાના મહેારનું દાન ભગવંતે આધ્યુ` હતુ. આ સઘળી સેાનામહેર ઇંદ્રમહારાજની આજ્ઞાથી વૈશ્રમણ દેવતા નિપજાવીને પુરી પાડતા હતા.
દાન આપવાને માટે ત્રણ દાનશાળાએ કરાવવામાં આવી હતી. એક દાનશાળામાં મનુષ્યને અન્નપાન આપવામાં આવતું, બીજીમાં વજ્ર આપવામાં આવતાં, અને ત્રીજીમાં આભૂષણુ આપવામાં આવતાં હતાં.
તીર્થંકરના હાથના દાનના મહિમા એવા છે કે, ચાસ ઇંદ્રને દાનના પ્રભાવે માંહે માંડે કલેશ ઉપજે નહિ; દાનની ચીજ રાજા, ચક્રવર્તી, પ્રમુખ ભડારમાં મુકે તે ખાર વર્ષ સુધી ભડાર અખુટ રહે; શેઠ સેનાપતિ વિગેરેની, દાનના મહિમાથી બાર વર્ષ સુધી યશકીતિ વધે; રાગીઓના દાનના પ્રભાવથી રોગ જાય, અને નવીન રાગ બાર વર્ષ સુધી થાય નહિ; ઇત્યાદિ દાનને ઘણેાજ મહિમા છે. દાનના છ અતિશયેા છે. તેના લીધે વર્ષિદાનના અવસરે ઈંદ્રાદિદેવે પ્રભુની પાસે હાજર રહે છે; અને પાતપાતાના આચારનું પાલન કરે છે. તે છ અતિશયાનું સ્વરૂપ આ પ્રમાણે છે.
૧ તીર્થંકર ભગવંત યદ્યપિ અનંત મળના ધણી છે, તે પણ ભક્તિ હૈાવાને લીધે પ્રભુને શ્રમ ન થાય માટે, દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં દ્રવ્ય આપે છે.
23
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ ૨ ચોસઠ ઈ શીવાય બીજા દેને દાન લેતા નિવારવા માટે તથા લેનારના ભાગ્યમાં જેવું હોય તેવું જ તેના મુખમાંથી બેલાવવા (પ્રાર્થના કરાવવા) માટે ઈશાનેન્દ્ર સુવર્ણયષ્ટિ લઈ પ્રભુ પાસે ઉભા રહે છે. ૩ પ્રભુના હાથમાં રહેલા સેનૈયામાં ચમરેન્દ્ર અને બલીન્દ્ર લેનારની ઈચ્છાનુસાર ન્યુનાધિકતા કરે છે, એટલે કે યાચકની ઈચ્છાથી (ભાગ્યથી) અધિક હોય તે ન્યુન કરે છે અને ન્યુન
હોય તે અધિક કરે છે. ૪ ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બીજા ભુવનપતિઓ
દાન લેવા માટે દૂર દૂરથી તેલ લાવે છે. ૫ દાન લઈ પાછા વલનાર લોકોને વ્યન્તર દેવે નિર્વિધ્રપણે
સ્વસ્થાને પહોંચાડે છે. ૬ જતિષ્ક વિદ્યાધરોને દાનને સમય જણાવે છે.
દીક્ષાના દીવસ નજીક આવ્યા એટલે દીક્ષા મહોત્સવની તૈયારી નંદીવર્ધન રાજાએ કરવા માંડી. કુડપુર નગરને શણગારી દેવલોક સમાન બનાવ્યું. પ્રભુને દીક્ષાના દિવસે જળાભિષેક કરવા સારૂ, રાજાએ તથા ઈંદ્ર સેનાના, રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના રૂપમણિના, સેના રૂપા મણિના તથા માટીના, એ પ્રમાણે દરેક જાતના એક હજારને આઠ કળસ કરાવ્યા, તથા બીજી પણ સામગ્રી કરાવી. - દીક્ષા મહોત્સવના સમયે અનેક રાજાઓ તથા ચેસઠ ઈકો અને દેવદેવીઓ ક્ષત્રીકુંડ ગામે આવ્યા હતા.
- માગસર વદી દશમી (ગુજરાતી કારતક વદી ૧૦) ના શુભ દિવસે પ્રભુના દીક્ષા કલ્યાણકની ક્રિયા થવાની હતી, તે સારૂ પચાશ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી, અને છત્રીશ ધનુષ્ય ઉંચી એવી ચંદ્રપ્રભા નામની દીવ્ય પાલખી તૈયાર કરાવવામાં આવી.
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવે. ] દક્ષિાને વરઘોડે.
૧૭૯ - દીક્ષાના દિવસે નંદીવનરાજાએ, પ્રભુને પૂર્વાભિમુખે બેસાઈ, ખીર સમુદ્રના જળથી તથા સર્વ તીર્થની કૃતિકાથી અભિષેક કર્યા. તે વખતે ઇંદ્રાદિક દેવે “જય જય’ શબ્દ કરતા શંગાર આરીસા પ્રમુખ લેઇને ત્યાં ઉભા રહયા હતા. સ્નાન કરાવ્યા બાદ વેત ઉત્તમ વસ્ત્ર ધારણ કરાવ્યું. બાવના ચંદનથી પ્રભુના શરીરે લેપ કર્યો. કલ્પવૃક્ષના પુલની માળા પહેરાવી, ગળામાં મોતીના હાર, કંઠ સુત્ર, માથે મુકુટ ઈત્યાદિ આભરણ ધારણ કરાવ્યાં. - ચંદ્રપ્રભા શિબિકામાં પ્રભુને બેસવાને તૈયાર કરેલા સિંહાસનમાં પ્રભુ બેઠા. શિબિકામાં પ્રભુથી જમણી બાજુએ કુલમહત્તરિકા વડેરી હંસ લક્ષણ પટ શાટક લેઈ બેઠી; ડાબી બાજુએ પ્રભુની ધાય માતા દીક્ષાના ઉપકરણ લેઈ બેઠાં પાછલ એક ભલી સ્ત્રીએ સેલ શણગાર સજી હાથમાં છત્ર લઈ પ્રભુના ઉપર ધર્યું. ઈશાન કોણે એક સ્ત્રી જળે પૂર્ણ કળશ લઈ બેઠી, અને અગિન કેણે એક સ્ત્રી મણિમય વિચિત્ર વીંજણે લઈ બેઠી. એ સર્વ ભદ્રાસને બેઠાં હતાં. એ પ્રમાણે શિબિકાની અંદર સર્વ બેઠા પછી રાજાની આજ્ઞાથી સહસ્ત્ર પુરૂએ શિબિકાને ઉપાડવાની તૈયાર કરી; પણ ઈદ્ર મહારાજે તેઓને તે ઉપાડવા નહીં દેતાં ભક્તિ રાગથી પિતે તથા બીજા ઈંદ્રાદિક દેએ ઉપાદ્ધ. શકે કે શિબિકાની જમણું ઉપલી બાહય ઉપાઉં, ઈશાનેન્દ્ર ઉત્તરની ઉપલી બાંહય ઉપાડી, અમરે જમણી બાંહય ઉપાડી, બલકે ડાબી ઉપાડી શેષ ભુવનપતિ, વ્યંતર,
તિષી અને વૈમાનિકના ઈદ્ર યથાયોગ્ય તે શિબિકા ઉપાડતા હતા. જ્યારે શક અને ઈશાનંદ વિના બીજાઓ શિબિકા ધારણ કરતા, ત્યારે શક અને ઇશાનંદ્ર બે બાજુ ચામર વિઝતા હતા.
દીક્ષાને વરઘોડે નગરના મથે થઈને ક્ષત્રીયકુંડ નગરના જ્ઞાતનામ વનખંડ ઉદ્યાનમાં જવા નિકળ્યો. તે વખતે રસ્તામાં દેવે પંચ વર્ણના પુલ ઉછાળતાદુભી વગાડતા, આકાશમાં રહી નૃત્ય કરતા અનેક પ્રકારના વાદ્ય વાજિંત્ર વાગતા; રસ્તાઓ નગરલેક સમુદાય અને દેવદેવીઓથી ઉભરાઈ ગયા હતા.
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
ન કર,
થઇ
મ
ન
૧૮૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ વરઘોડે નિયત સ્થાને આવ્યું, ત્યાં અશોક વૃક્ષના નીચે શિબિકા ઉતારી, અને પ્રભુ તેમાંથી ઉતર્યા.
આ વખતે પ્રભુના દર્શન કરવા માટે જન સમુદાયની એટલી બધી મેદની થઈ હતી કે, રસ્તામાં ઉભા રહેવાને પણ જગ્યા મળતી ન હતી. - દીક્ષા મહોત્સવના વઘેડામાં પ્રભુના મુખ આગળ પ્રધાનદેવતા, નંદીવર્ધન રાજા, તથા ઘણુ મનુષ્ય પ્રભુની સ્તુતિ કરતા ચાલે છે. વરઘોડાની આગળ હજાર પતાકા વાળે ઈદ્રધ્વજ ચાલે છે. પૂર્ણ કલશ, ભંગાર, ચામર, મહેશ્વજ, છત્ર, સપાદપીઠ સુવર્ણ મણિમય સિંહાસન, આઠ માંગલિકાદિક આગળ ચાલે છે. એક આઠ શણગારેલા ઉત્તમ ઘડ, એકસને આઠ ઉત્તમ હાથી, તથા ઘંટા, પતાકા અને વાછત્ર સહિત શ ભરેલા એકને આઠ રથ, બીજા પણ અનેક ઘોડા, હાથી, રથ અને પાલાના કટકા વરઘોડાની આગળ ચાલતા હતા. માંડલીક રાજાઓ, કેડબિક, સેનાપતિ, સાર્થવાહ, શેઠ, શાહુકારો, દેવ, દેવીઓ, ઘણા નરનારી પ્રભુનું મુખ જોતાં હર્ષ પામતાં આગળ ચાલતાં એવી રીતના ઘણા આડં. બર યુક્ત પ્રભુના દીક્ષા કલ્યાણકના વરઘેડાની શોભા હતી, માગશર વદી દશમના દીવસે દીક્ષાને સમય દીવસના ત્રીજે પહેર બેસતાં હતે. દિવસ પણ સુવ્રત નામ હતું.
પ્રભુ જે વખતે પાલખીમાંથી નિચે ઉતર્યા, તે વખતે પ્રભુનું મન દીક્ષા લેવાને માટે અત્યંત ઉલ્લસિત થઈ રહયું હતું. પ્રભુએ તે દિવસે છઠને તપ કરેલ હતું; શુદ્ધ લેપ્યા, શુભ ભાવમાં પ્રભુ વર્તાતા હતા. ચારે તરફ “જય જય નંદા, જય જય ભદ્રા, એટલે હે આનંદ દેનારા, તથા કલ્યાણ કરનારા, પ્રભુ તમે જય પામે છે તમને ભદ્ર થાવ. ” એવા શબ્દોનો ઉચ્ચાર થઈ રહ્યો હતો.
કુટુંબના વીલે પ્રભુને અભિવંદન દેતા કહેવા લાગ્યા કે,
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભા. ] પંચ મુષ્ટિ લચ.
૧૮૧ “હે પ્રભુ! તમે અછત એવી ઈદ્ધિઓને અતિચાર રહિત એવા જ્ઞાન દર્શન અને ચારિત્રથી વશ કરે. અંગીકાર કરેલા શ્રમણ ધર્મને શુદ્ધ રીતે પાળે. અનેક પ્રકારના વિન અને પરિસહે ઉપર જીત મેળવી, સિદ્ધિ સુખ મેળવે. તમને વિનને અભાવ થાવ. રાગ દ્વેષ રૂપી મેહમિલને આપ નિશ્ચયપૂર્વક નાશ કરો, સંતોષ તથા વૈર્યને ધારણ કરી બાહા અને અત્યંતર તપથી આઠ કરૂપી શત્રુઓનું મર્દન કરે, ઉત્તમ એવા શુકલ ધ્યાનથી તિમિર રહિત એવું અનુપમ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે, અને મોક્ષરૂપી પરમ પદને પ્રાપ્ત કરશે.”
તે દિવસે ત્રીજા પહોરે ઉત્તરા ફાલગુની નક્ષત્ર સાથે ચંદ્રને વેગ આવ્યું, તે પહેલાં પ્રભુએ પિતાના શરીર પરના સર્વ આભૂષણે ઉતાર્યા. તે સર્વ કુલની મહત્તરાએ હંસ લક્ષણવાળી સાડીમાં લીધાં.
બરાબર મુહુર્તને સમય થયે તે વખતે, પ્રભુએ પિતાની મેળેજ પંચ મુષ્ટિલેચ કર્યો, એટલે એક મુષ્ટિથી દાઢી તથા મુછના બાલને તથા ચાર મુષ્ટિથી મસ્તક પરના કેશને લેચ કર્યો. તે કેશને ઈદ્ર મહારાજે લેઈ ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા.
લેચ કર્યા પછી પ્રભુએ સવમુખે પંચ મહાવ્રતને અંગીકાર કરવાને કરેમિ સામાઇયં સવં સાવજ જે ગં પચ્ચખામિ” એ આલાવાવાલો પાઠ ઉચ્ચારણ કર્યો. તે વખતે પ્રભુને ચોથું મન પર્યવ નામાં જ્ઞાન ઉપન્યું. ઈદ્ર દેવ દુષ્ય વસ્ત્ર પ્રભુના ડાબા ખભે પધર રાવ્યું. તીર્થકરે સ્વયં જ્ઞાતા હોય છે, તેમને કેહના ઉપદેશની કે આજ્ઞાની જરૂર હોતી નથી. તેથી સર્વ સામાયિક અંગીકાર કરતી વખતે કરેમિ ભંતે એ પાઠ ન બોલે પણ “નમો સિદ્ધાણું કહી સમાયિકને ઉચ્ચાર કરે. એ તીર્થકરોને ક૫ આચાર છે.
- શ્રી આચારાંગ સૂત્રના વીસમા અધ્યનમાં પ્રભુની દીક્ષાના સંબધે જણાવેલ છે કે,
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ જિનવર ચારિત્ર લેતાં, ઈદ્ર વચનથી તતક્ષણે સઘળા દેવ મનુષ્ય અવાજે, તેમજ વાજિંત્ર બંધ રહ્યા. ૧ જિનવર ચારિત્ર લેતાં, હમેશ સી પ્રાણભૂતહિત કર્તા હર્ષિત પુલકિત થઈને, સાવધ થઈ દેવતા સુણતા ૨(૧૦૧૮)
એ રીતે ભગવાને ક્ષાપથમિક સામાયિક ચારિત્ર લીધા પછી તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢી દ્વીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યક્ત મન વાળા સંગ્નિ પંચંદ્રિના મને ગત ભાવ જાણવા લાગ્યા. (૧૦૧૦).
પછી પ્રવર્જિત થએલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા, તથા સંબંધિઓને વિસર્જિત કરી એ અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાળ નહિ કરતાં, જે કંઈ દેવ મનુષ્ય કે તિર્યંચ તરફથી ઉપસર્ગો થશે, તે બધા રૂર્ણ રીતે સહીશ, ખમીશ, અને અહિયાં રહીશ (૧૦૨૦)
અષભદેવ પ્રભુએ ચેસઠ હજાર રાજાઓ સાથે, મલ્લીનાથ અને પાશ્વનાથ ભગવતે ત્રણ સાથે, વાસુપૂજય સ્વામી એ છે સાથે, તથા બાકીના જિનેશ્વરેએ એક એક હજાર સાથે દીક્ષા લીધી હતી. વિર ભગવંતની સાથે કેઈ ન હતું. તેઓ તે અદ્વિતીય એટલે એકલા એજ રાગ ઠેશ રહિત, ચાર કષાય અને પંચૅકિ મળી નવના જય કરવા રૂપી ભાવ ચ કરી, દશમે દ્રવ્ય લાચ-કેશલેચ-કર્યો હતે. ગૃહસ્થાવાસરૂપ આગારીપણાને ત્યાગ કરી પ્રભુ હવે અનગાર એટલે મુનિ થયા.
પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યા પછી ત્યાંથી વિહાર કર્યો, ઇંદ્રાદિક દેવે પણ પ્રભુને વાંદરીને નંદીશ્વર દ્વીપમાં જઈ યાત્રા કરી સ્વસ્થાનકે ગયા.
બંધુ અને કુટુંબી જનેની રજા લઈ પ્રભુએ વિહાર કર્યો. તે વખતે પ્રભુના વિહાર તરફ તેઓ સઘળા જતા રહ્યા. તે જ્યાં સુધી પ્રભુ દષ્ટિગોચર થયા ત્યાં સુધી ત્યાં સ્થિર થયા. તે વખતે
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પંચ મહાવ્રત સ્વરૂપ.
૧૮૩ તેઓને ઘણું કષ્ટ થયું. તેમની આંખોમાંથી ધાર આંસુ વહેવા લાગ્યાં. “હે વીર હવે અમો તમારા વિના શુન્ય વન સરખા મહેલમાં શી રીતે રહી શકીશું?” નંદીવર્તન રાજા કહે છે કે, “હે બંધુ! તમારા વિના હવે હું તેની સાથે વાતચીત કરી સુખ મેળવિશ. તથા તમારા વિના હવે હું તેની સાથે ભોજન કરીશ? હે વિર! તમે તે રાગદ્વેષ રહિત થઈ અનગાર થઈ વિહાર કરી ગયા, ને અમેને કદી તમે યાદ પણ કરશે નહીં. પણ અમને તે તમે ઘડી પણ વીસરવાના નથી. ” ઇત્યાદિ શોચ્ચાર કરતા શેક હૃદયથી નગર તરફ પાછા વળ્યા.
અહિં પ્રકરણના અંતે, પ્રભુએ જે પંચ મહાવ્રત અંગીકાર કર્યા, તેનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. જગતની અંદર ઉત્તમ પ્રકારના ચારિત્રના અંગે વિવિધ પ્રકારના ગુણે પ્રાપ્ત કરવાના હોય છે, અને તે માટે કેટલાક વ્રત નિયમ પણ લેવાના કે અંગીકાર કરવાના હોય છે. તે સર્વમાં સર્વોત્કૃષ્ટ વતે નિચે જણાવેલા પાંચ છે. એની અંદર પ્રાયઃ બધા ગુણેને સમાવેશ થઈ જાય છે. તે પાંચ મહાવ્રતે નીચે પ્રમાણે છે.
૧ પ્રાણાતિપાત વિરમણ વ્રત –ચાવત્ છવ સર્વ સ્થાવર અને બસ કોઈ પણ જીવને મનથી, વચનથી કે કાયાથી હણ નહિ; બીજાની પાસે હણાવ નહી, કે હણેલાની અનુમોદના કરવી નહી. મતલબ કેઈ પણ જીવની કઈ પણ રીતે હિંસા કરવી નહિ, એટલું જ નહિ પણ હિંસાના વિચાર પણ મનમાં લાવવા નહિ, કે વચનથી ઉચાર પણ કરવું નહિ. આ વ્રતની વ્યાખ્યા એટલી બધી વિશાળ કરવામાં આવેલી છે કે, પિતાને પ્રાણુત કષ્ટ આપનાર કે ઉપસર્ગ કરનારના ઉપર પણ લગીર માત્ર દ્વેષ કરે નહિ કે તેનું અહિત ચિંતવવું નહિ. તેનું હિત ચિંતવવું કે તેની દયા ચિંતવવી.
૨ મૃષાવાદ વિરમણ વ્રત–ચાવત્ છવ મનથી, વચનથી, કે કાયાથી મૃષા ચિંતવવું નહિ, કે બોલવું નહિ, બીજા પાસે બોલા
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ વવું નહિ, કે મૃષા બોલનારને સારે કરી જાણ નહિ, કે તેની અનુમોદના કરવી નહિ.
૩ અદત્તાદાન વિરમણ વ્રત–પતાને જરૂર હોય તેવી કઈ પણ વસ્તુ તેના માલીકના આખ્યા શીવાય મન, વચન, અને કાયાથી લેવી નહિ, લેવરાવવી નહિ, કે તે તેની અનુમોદના કરવી નહિ.
૪ મિથુન વિરમણવ્રત-દેવતા, મનુષ્ય, વા તિર્યંચની સ્ત્રી સાથે મન, વચન, અને કાયાથી મૈથુન સેવવું નહી, સેવરાવવું નહી, કે સેવે તેને સારૂ કરી જાણવું નહી. તેમજ સુષ્ટિક્રમ વિરુદ્ધ મૈથુન સેવવું નહીં. મતલબ શુદ્ધ રીતે મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળવું.
૫ પરિગ્રહ વ્રત–કઈ પણ જાતને પરિગ્રહ મન, વચન કે કાયાથી રાખ નહી, રખાવ નહી, કે રાખે તેને સારો કરી જાણ નહી. કારણ પરિચહ એ સર્વ સાવધ–પાપમય પ્રવૃ તિનું મૂલ છે.
આ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભજન વિરમણ વ્રત એ પ્રમાણે દીક્ષા વખતે મૂખ્ય છ વ્રત લેવામાં આવે છે. સર્વ સામાન્ય મુનિઓને આ વ્રતના પાલનના અંગે કરણે સીરી, ચરણ સીત્તરી, પિંડ વિશુદ્ધિ વિગેરે વિવિધ જાતના નિયમોનું પાલન કરવાનું હોય છે. તીર્થકરને આ કલપ લાગુ થતું નથી; કેમકે તેઓની છઘસ્થાવસ્થામાં આત્મિક વિશુદ્ધિ ઉત્તરતર ચઢતા દરજજાની હોય છે, તેમજ તેમનું ચારિત્ર ઘણું જ વિશુદ્ધ હોય છે.
ભગવંત મહાવીરને દીક્ષા અંગીકાર કરવાને ગર્ભમાંથી થએલે સંકલ્પ ત્રીશ વર્ષની ઉમરે પુરે થાય છે. ગર્ભમાંથી જ દીક્ષા સંબંધી વિચારે ઉત્પન્ન થવા એ પૂર્વ ભાગમાં શુદ્ધ રીતે ચારિત્ર ધર્મનું પાલન કરેલ, તેના જે ઉત્તમ સંસ્કાર જીવને લાગેલા તેનું જ આ પરિણામ છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, જીવનમાં જેવા પ્રકારના ઉત્તમ, મધ્યમ, વા કનિષ્ઠ સંસ્કારનું સેવન કરવામાં
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. 3 ઉત્તમ પ્રકારના સંસ્કારની જરૂર. ૧૮૫ આવે છે, તે સંસ્કારે અગામી ભવમાં પણ ઉદય પામે છે. તેથી ભાવિ ઉન્નતિના ઈચ્છકે પેતાના જીવનને શુદ્ધ ઉત્તમ પ્રકારના સંસ્કારથી વાસીત કરવાને પિતાથી બને તેટલે પ્રયત્ન કરી જોઈએ. આજુબાજુના વિપરીત સંજોગોમાં પણ પોતાનું ચારિત્ર નિષ્કલંક રહે તેના માટે કાલજી રાખવી જોઇએ જગતની અંદર આત્મિક વિશુદ્ધિ-નિર્મ ળતા–જેવી ઉત્તમ ચીજ બીજી કઈ પણ નથી. જે કઈ તાત્વિક સુખ છે તે તેમાં જ છે. તે સુખની આગળ જગતના પુદગલીક-આહ્ય સુખની કંઇજ કિમત નથી. આ સુખની પ્રાપ્તિનું જે કઈ પણ શુદ્ધ નિમિત્ત કારણ હોય તે તે સર્વ વિરતી ચારિત્ર ધર્મરાધનજ છે, અનંતા તીર્થકરોએ એ માર્ગને સ્વીકાર કરેલો છે, ને પ્રભુ મહાવીરે પણ તેનેજ આદર કરેલ છે. આ ઉપરથી ગૃહસ્થ ધર્મની અંદર રહી મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે, અને ચારિત્ર ધર્મ અંગીકારની જરૂર નથી, એવી જેમની માન્યતા છે, તે માન્યતા વાસ્તવિક નથી, એમ પ્રભુના આ વ્રત અંગીકારના પ્રસંગથી ખાત્રી થાય છે, પ્રભુ જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં હતા, ત્યાં સુધી લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી અને જોઈ શકતા હતા. કેટલાક ભવ્ય, નિકટભવી અને હલુકમ જીવોને સંસારનું અનિત્યાદિ સ્વરૂપ સમજાયાથી, તેમજ પિતાના પૂર્વભવને વૃતાંત જાણવાથી વૈરાગ્ય ભાવ થતું, અને તેઓ સર્વ વિરતી ચારિત્ર અંગીકાર કરી તેનું શુદ્ધ પાલન કરી કર્મ ક્ષય કરી સિદ્ધિપદને પામેલા છે. કેટલાંક અલ્પ સંસાર કરી દેવ અને મનુષ્યગતિમાં ગએલા છે. જેઓ સર્વ વિરતી ચારીત્ર અંગીકાર કરી પાળી શકવા પોતાને અશકત માનતા તેઓ શ્રાવકના વતે સમ્યકત્વમૂલ બાર વ્રત અંગીકાર કરી મેક્ષમાર્ગની સાધનામાં તત્પર થયા હતા,
દીક્ષા અંગીકાર કરવાથી પ્રભુને મન પર્યાવજ્ઞાન થયું, તેથી હવે અઢી દ્વિપમાં રહેલા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય પંચેદ્રિના મને ભાવ જાણવાને શકિતમાન થયા.
24
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
છે.
છે)
S:
100V
.
પ્રકરણ ૧૫ મું.
?
ht
લેત્તર સવરાજ્ય પ્રાપ્તિની સાધના. (ભર ૨૭ ચાલુ.)
, ગતના વ્યવહારમાં પિતાના દેશને વહીવટ દેશની " પ્રજાની અનુમતિથી ચલાવવાને જે હક પ્રાપ્ત થશે
જ તેને સ્વરાજ્ય કહેવામાં આવે છે. એ લૌકિક છે અને સ્વરાજ્ય છે. સ્વરાજ્ય પ્રાપ્તિમાં પણ એકાન્ત લો . હિત હેવાને સંભવ નથી. સ્વરાજ્ય પ્રાપ્તિવાળા
પણ રાજ્ય ચલાવવામાં દેશના આગેવાનના મત ભેદના લીધે પક્ષે પડેલા હોય છે. દરેક પક્ષ પિતાની માન્યતા મુજબ રાજ્ય ચલાવવાનો પ્રયત્ન આદરે છે, તેથી તે દેશમાં સર્વત્ર શાંતિ હોય છે એમ નથી.
જે દેશમાં રાજ્ય સત્તા એક વ્યક્તિના હાથમાં હોય છે, ત્યાં પ્રજાની સ્વતંત્રતાનો આધાર તેના ઉપર હોય છે. રાજાઓને પ્રાપ્ત થએલું રાજ્ય મર્યાદિત કાલનું હોય છે. ભલે મંડલિક રાજા હાય, કે સામ્રાજ્યની સત્તા ભેગવનાર માટે શહેનશાહ હોય, અથવા છ ખંડની રિદ્ધિ જોગવનાર ચક્રવર્તી હોય. તે રાજ્યસત્તા મર્યાદિત કાલની અનિત્ય અને અશાશ્વત છે. એવી લૌકીક રાજ્ય સત્તા મેળવવાને, મેળવીને તેનું રક્ષણ કરવાને, દુશ્મનેથી બચાવવાને, અને રાજ્યના લેભના આધીન થઈ તેમાં વધારે કરવાને રાજ્ય ધુસરી ધારણ કરનાર રાજાઓને, તેમના જીવનમાં ઘણા
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] શરીરને ધર્મ
૧૮૭ કડવા અને દુઃખ પ્રસંગોને અનુભવ કરે પડે છે, તેથી એ રાજ્ય પ્રાપ્તિ સર્વથા સુખમય છે એમ નથી જ. આતે લૌકિક દિવ્ય સ્વરાજ્ય છે. એવા સ્વરાજ્ય ચતુર્ગતિ રૂપ સંસારમાં રઝળાવનાર છે, એટલું જ નહિ પણ “રાજ્યના અંતે નરક એવી એક લૌકિક પણ માન્યતા છે. એ માન્યતામાં તત્વ રહેલું છે. તે સર્વથા મિથ્યા નથી. રાજ્યની મર્યાદા વધારવા, દેશ જીતવા, તેના માટે વિવિધ પ્રકારના વિગ્રહ ઉભા કરવા, એતે રાજાએનું કર્તવ્ય મનાય છે. વિગ્રહના પ્રસંગે થતી હિંસાના માટે રાજા જવાબદાર નથી, એવા મિથ્યા મતિઓના અભિપ્રાય ઉપર રાજાઓ મુસ્તાક રહે છે; અને વિનાકારણના વિગ્રહો ઉભા કરવામાં તેઓ પોતાનું કર્તવ્ય અને આનંદ માને છે. મૃગયા રમવી, શીકાર કર એ તે રાજાઓને ધર્મ છે, અને તેના શીવાય શરાએનું શૂરાતન ટકી શકે નહિં, એવી નિર્માલ્ય માન્યતા એટલી બધી વૃદ્ધિ પામી છે કે, બીચારા નીર્દોષ પશુ પક્ષિઓના પ્રાણુ લેવામાં રાજાઓ, રાજકુમાર અને સૈનિકે પોતાની બહાદુરી માને છે. એ ક્રિયામાં તેઓને કઈ પાપ લાગતું નથી એવી જન્મથી જ તેમની ભૂલ ભરેલી માન્યતા હોય છે. દયા ધર્મ એ દેશને અર્ધગતિમાં લાવનાર છે, એવા શુદ્ર વિકલપ કરનારના ભૂતકાળના ઈતિહાસના અજ્ઞાનપણું ઉપર હસવું આવ્યા શીવાય રહેતું નથી. ખરેખરા શુરવીરમાંજ દયા પ્રધાન હોય છે. તેઓ નિરપરાધી જંતુઓને મારવામાં પિતાનું પરાક્રમ-શુરાતન છે એમ માનતા જ નથી. નિરપરાધીઓનું રક્ષણ કરવું એ તે રાજાઓને ધર્મ છે. પરાક્રમવાનને તે જન્મથીજ એટલું બધું બલ પ્રાપ્ત થએલું હોય છે કે, તેમને તે ટકાવી રાખવાને આવા પ્રકારના મિથ્યા પ્રગો કરવાની જરૂર પડતી નથી, ન્યાયની રીતે રાજ્ય ચલાવતાં વિગ્રહને પ્રસંગ આવી પડે છે, તે વખતે તેઓ પોતાનું વિરત્વ બતાવી વિગ્રહમાં જય મેળવવાને વિજયી નિવડે છે. ભૂતકાળમાં એવા ઘણું બનાવ બનેલા છે; અને તે સર્વ ઈતિહાસ પ્રસિદ્ધ છે.
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૫ નિરપરાધી પશુ પક્ષિઓના શીકાર કરવાથી શૂરાતન પ્રાપ્ત થતું હોય અથવા તે ટકી રહેતું હોય, તે હિંદમાં તેવા શીકારીએ ઘણું છે, છતાં સેંકડો વર્ષથી હિંદ પરદેશીઓની સત્તા નીચે છે તે હેત નહિ.
લૌકિક રાજ્ય સત્તા તે ભગવંતના જીવે પૂર્વભવમાં ભેળવી હતી.વાસુદેવ અને ચક્રવર્તી જેવી સર્વોપરિ રાજ્ય સત્તા પણ ભગવેલી હતી; તેથી તેવા પ્રકારના રાજ્ય ઉપર ભગવંતના આત્મ પ્રદેશમાં એક પરમાણું જેટલી પણ ભાવના ન હતી. આ છેલ્લા ભવમાં પ્રભુએ જે સ્વરાજ્ય માટે પ્રયાસ આદરેલ હતું, તે લોકોત્તર ભાવ સ્વરાજ્ય માટે હતે. આ લેકેત્તર સ્વરાજ્ય લક્ષમી પોતાના આત્મામાં રહેલી છે. અનાદિકાળથી મહારાજાના સુભટોતે દબાવી બેઠા છે. એ દબાવી પડાયલી આત્મસત્તાના સ્વરૂપનું કંઈ અંશે જ્ઞાન ભગવંતને નયસારના ભવમાં પ્રથમ થયું. પાછે મેહ રાજાએ હુમલો કર્યો તેથી આત્મિક સ્વરાજ્ય લક્ષ્મીને થએલો ભાસ પાછા જતા રહયે. છેવટના ડાભથી પાછુ તેમને લાગ્યું કે, “મને રાજ્ય રિદ્ધિ પ્રાપ્ત થાય છે તે ખરેખર મારી નથી. મારું રાજ્ય મારા પિતાની પાસે મારા આત્મામાં છે.” તેથી છેવટના મનુષ્યના દરેક ભવોમાં ઉત્તર અવસ્થામાં દ્રવ્ય રાજ્ય છેડી ભવરાજય-સમ્યફ જ્ઞાન, દર્શન ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રયાસ આદરેલ હતું. પચીસમા ભાવમાં તે તે પ્રયાસની પરાકાષ્ટા હતી.
આ છેવટના ભાવમાં માતાના ગર્ભમાં જ તેમને, તેમણે પૂર્વ ભમાં લોકેનર સ્વરાજ્ય મેળવવાને જે સાધના કરેલી હતી તેનું મરણ થયું અને તેની પ્રાપ્તિના માટે પુનઃ સાધન કરવાને સંકલ્પ કર્યો. માતાપિતાના પશ્ચાત દીક્ષા અંગીકાર કરવાના સંકલ્પમાં તેજ બીજ હતું, માતાના ગર્ભમાં કેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિ માટે થએલા સંકલ્પને અમલ માતાપિતાના સ્વર્ગે સીધાવ્યા પછી તુર્તજ થયે. દીક્ષા ગ્રહણ કરી, અને તે જ દિવસથી લોકોત્તર સ્વરાજ્ય મેળવવાને સાધના શરૂ કરી. .
કઈ પણ કાર્ય કરવાનું હોય તે પ્રથમ તે કાર્ય કરવાને
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ૩
સાધનાની પ્રણાલિકા
૧૮૯
સારૂં તીવ્ર ઈચ્છા થવી જોઇએ. તે યા શીવાય તે કાર્ય કરવાને સંકલ્પ થઈ શકતા નથી. તેવા પ્રકારની ઇચ્છાના પછી તેના માટે દ્રઢ સ’કલ્પ કરવા જોઇએ. ઇચ્છા ઉદ્ભવ પામ્યા પછી સંકલ્પ કરવામાં આવેતેાજ કાયના આરભ થાય. પછી તે કાર્ય કરવા માટે સમ્યક્ રીતે પુરૂષાર્થ કરવા જોઇએ. આને સાધના કહે છે. તે સાધના કરવામાં ગમે તેવા પ્રકારના વિન્ન આવે, તે પણ તે કાય' પડતું મુકવામાં આવે નહીં; અને તે પૂર્ણ થતા સુધી અતિશ્રાંત પ્રયત્ન કરવામાં આવે તે તે કાય સપૂણૅ થાય છૅ, તેમાંજ સાધકનું મહત્વ છે.
અને
લેાકાત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટેની ભાવના તે પ્રથમના ભવેામાંજ ઉત્પન્ન થઇ ગઇ હતી. તે ભાવનાને પૂર્ણ કરવા માટેના સકલ્પ ભગવતે ગર્ભમાંજ કર્યાં હતા, અને તેની સાધનાની શરૂઆત કરવાના વિચાર માતાપિતા સ્વગે સીધાવ્યા કે તુ
મહાર પાડયા.
ભગવતે દીક્ષાના દીવસથી સાધનાની શરૂઆત કરી. તે સાધ નાનું સ્વરૂપ જાણતા પહેલાં, પરિસહા જે પ્રાણીઓ ને કાર્ય સિદ્ધિ કરવામાં વિશ્નો કરનાર અને વિવિધ પ્રકારે દુ:ખ આપનાર છે તેનું સ્વરૂપ પ્રથમ જાણવુ' જોઇએ. આ પરિસહા જે સમભાવથી સહન કરાય તો તે કમ નિર્જરારૂપ ઉત્તમ ફૂલને આપનાર છે.
નવ તત્વમાં સવતત્વ એ નવીન આવતા ને અટકાવવાનુ` કાર્યો કરે છે. એ સંવતત્વના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ખાવીસ પરિસહ, દસ પ્રકારના યતિધમ, બાર ભાવના, અને પાંચ પ્રકારના ચારિત્ર મળી એક દર સત્તાવન ભેદ છે. એ સત્તાવન પૈકી ખાવીસ પરિસહુનું સ્વરૂપ શાસ્ત્રકારએ નીચે પ્રમાણે જણાવેલુ' છે,
૧ ક્ષુધા પસિંહ ભૂખથી ઉત્પન્ન થનારી વેદના ખીજી સમસ્ત વેદનાએથી અધિક છે, કારણ તે આંતરડાં અને પેઢને બાળનારી છે. ગમે તેવી ભુખ લાગે તે પણ સાધુ-અનેષણીય દોષ
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૫ વાલ–આહાર લે નહી, પિતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થાય નહિ, અને ભુખની વેદનાથી આર્તધ્યાન પણ કરે નહી, પરંતુ શુભ પરિણામથી સુધાની વેદના સહન કરે. આ પ્રમાણે સમભાવથી ભૂખ સહન કરવી અને શાંતિમાં રહેવું એ અત્યંત કઠીન છે, તેથી સર્વ પરિસોમાં તેને પહેલા પરિસહ તરીકે ગણવામાં આવેલ છે.
૨ તૃષા પરિસહ–બાસુક-નિર્દોષ જળના અભાવે તૃષાયે વ્યાકુળ છતાં પણ અનેષણય શીતળ જલાદિકની વાંછા પણ કરવી નહિ, અને તૃષાની પીડા સમભાવથી સહન કરવી તેને તૃષા પરિસહ કહે છે. - ૩ શીત પરિસહ-શીતકાળમાં અત્યંત દહાડ પડે તે વખતે, ક૯૫નીય વસ્ત્રના અભાવે ગૃહાદિકે રહિત છતાં પણ, અકલ્પનીય વસ્ત્રની વાંછા કરે નહીં, તેમ પિતે અગ્નિ પ્રદીપ્ત કરી તાપે નહિ, તેમજ બીજાએ પ્રદિપ્ત કરેલા અગ્નિથી પણ તાપે નહી, અને અ૫ જીણું વસ્ત્રથી સમ્યક્ પરિણામે શીત સહન કરે તેને શીત પરિસહ કહે છે.
૪ ઉષ્ણુ પરિસહ-ઉષ્ણ કાળને વિષે મધ્યાહુ રામયે સૂર્ય માથે આવે તે વખતે અતિશય ગરમીથી ભૂમિ તપી જાય છે, તેવા સમયે તપ્ત શીલા ઉપર રહી આતાપના લેતાં, અથવા તપેલી ભૂમિમાં વિહાર કરતાં અત્યંત આતાપના થાય, પણ છત્રની કિંવા લુગડાની છાયાની તથા વિંઝણા પ્રમુખના પવનની ઈચ્છા પણ કરે નહિ. તેમજ શીતળ જળાદિકના સ્નાન, વિલેપનાદિકની પણ ઈચ્છા કરે નહિ, અને સમ્યક પ્રકારે ચઢતા શુભ પરિણામે આતાપના સહન કરે તેને ઉષ્ણુ પરિસહ કહે છે.
પ દંશ પરિસહ-ડાંસ, મછર, જૂ, માંકડ, મેલાદિ ક્ષુદ્ર જીવે જેવી રીતે સંગ્રામમાં શત્રુઓ બાણુને પ્રહાર કરે, તેવી રીતે તીક્ષણ ડંખ મારે, તે પણ તે ઉપદ્રવથી તે સ્થાનક તજીને અન્ય સ્થાનકે જવાની ઈચ્છા કરે નહી, અથવા તેને નિવારવા સારૂ પંખે
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જવ. ! બાવીસ પરિસહ,
૧૯૧ કરવાની ઈચ્છા પણ કરે નહી, તથા તે દંશાદિક છે પિતાનું લોહી પીયે તે પણ તેના ઉપર શ્રેષ કરે નહિ અને સમભાવથી તેની પીડાને સહન કરે, તેને દંશ પરિસહ કહે છે.
૬ અલક પરિસહ-મુનિઓને આગમમાં જે વસ્ત્ર રાખવાનું પ્રમાણ કહ્યું છે, તે પ્રમાણે મુછ રહિત રાખે, તેમજ તેમની પાસે ફાટેલું અ૫ મૂલ્યનું અને જુનું વસ્ત્ર છતાં કલ્પનીય વસ્ત્ર મલે નહી, તે પણ મનમાં દીનતા ધરે નહી, કે ગ્લાની આણે નહી, તથા એમ પણ વિચાર કરે નહી કે આજ કાલ કોઈ નવીન વસ્ત્રને આપનાર પણ મલતું નથી, માટે હવે કેમ કરવું ? અથવા આ વસ્ત્રો તે સડેલાં તથા જુના છે માટે બીજા નવાં પહેરું, એ વિચાર પણ કરે નહીં અને રૂડે પ્રકારે સમાધિમાં રહે તેને અલક પરિસહ કહે છે.
૭ અરતિપરિસહ-મુનિને સંયમમાં વિહારદિક પ્રસંગે અને રતિ ઉપજવાનાં કારણે મલે તે વારે પણ ધર્મને વિષે રકત થાય, ક્ષાંત્યાદિક દશ પ્રકારના યતિધર્મને ધ્યાવે, અને અરતિને દુર કરે.
ટીપ –શ્રી દશવૈકાલીકની પ્રથમ ચૂલામાં અઢાર વસ્તુનું ચિંતવન કરવાથી અરતિ દુર થાય છે એમ જણાવેલું છે.
૮ સ્ત્રીપસિહ–સ્ત્રીને જોઈ, તેનાં અંગ, પ્રત્યંગ, સંસ્થાન, સુરતિ, હસવું, મને હરપણું, લલિત, વિભ્રમ, વિલાસાદિક ચેષ્ટાએની વિચારણા કરે નહિ. સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં વિઘકર્તા જાણી, તેને કામબુદ્ધિયે કરી દષ્ટિ સાથે દષ્ટિ મેળવી જુવે નહી. તે સ્ત્રી પરિસહ.
૯ ચચ્ય પરિષહમુનિને એક સ્થાને રહેવું નહિ અને શાસ્ત્ર રીતે વિહાર કરે તેને ચપરિસહ કહે છે. તેમાં આલસ સહિત ગ્રામ, નગર, કુલાદિકને વિષે વિહાર કરે તેને દ્રવ્યચર્ચા કહે છે, કદી કારણ પરત્વે એક સ્થાનકે માસ કમ્પાદિકે રહેતાં પણ અપ્રતિબદ્ધ મમત્વ રહિતપણું અંગીકાર કરે, તેને ભાવચર્યા કહે છે.
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૫ ૧૦ નૈશ્વિકીપરિસહ–જે નિધિએ તને વૈશ્વિકી કહે છે. તેમાં એક પાપકર્મ, અને બીજુ ગમનાગમન એને ત્યાગ કરવાને છે. જેમકે.
(ક) મુનિ શુન્ય ઘર, સ્મશાનાદિક, સંપબિલ, સિંહ
શુક્રાદિકને વિષે કાત્સર્ગ રહ્યાચકાં નાના પ્રકા રના ઉપસર્ગના સદૂભાવે પણ અશિષ્ટ ચેષ્ટાને
નિષેધ કર, તેને નૈશ્વિકીપરિસહ કહે છે. (ખ) કોઈ સ્થાનમાં મુનિ કાત્સ િકારણે રહ્યા હોય,
ત્યાં સ્ત્રી, પશુ, પંડક વર્જિત સ્થાનમાં રહેતાં થકાં, જે અનુકૂળ પ્રતિફળ ઉપસર્ગ થાય, તે પણ પિતાના ચિત્તમાં ચલાયમાન ન થાય, પરંતુ તે સર્વ ઉપસર્ગને ઉદ્વેગ રહિતપણે સમ્યફ રીતે સહન કરે, તેને પણ નધિકી પરિસહ કહે છે.
૧૧ શય્યાપરિસહ–જેને વિષે શયન કરવામાં આવે તેને શપ્યા કહે છે. વસતિ, ઊપાશ્રયે ઉંચી નીચી ભૂમિ હોય, અથવા ઘણી ધૂળ, ઘણું ટાડ, ઘણી ઊણુતા અને કાંકરાવાલી ખરાબ જગ્યા હોય, તેમાં કોમલ અથવા કઠીન આસનના ગે તેને સારૂ અથવા માઠું છે એવું મનમાં લાવે નહી; તેજ કારણથી ઉદ્વેગ પણ કરે નહિં, પરંતુ સમ્યક્ પરિણામે તે દુઃખને સહન કરે તેને શયાપરિસહ કરે છે.
૧૨ આક્રોશ પરિસહ–ચતિ કઈ અજ્ઞાની ક્રોધને વશ થઈ અનિષ્ટ તીરસ્કારનાં વચન બોલે, તેને દેખી તેની ઉપર ક્રોધ કરે નહીં. પરંતુ એવું વિચારે કે, આ પુરૂષ ખરાને વાતે મને અનિષ્ટ વચન કહે છે. એ મહારે ઉપકારી છે, કેમકે એ મને આ પ્રમાણે શિક્ષા આપે છે, તેથી ફરી હું એવું કામ કરીશ નહીં; અથવા એ જે કહે છે એ પ્રમાણે હું કરતો નથી, તે પણ મારે એની ઉપર ક્રોધ
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પરિસહનું વર્ણન.
૧૯૩ કરે તે યુકત નથી. એમ ચિંતવી ક્રોધ ન કરે અને સમ્યક્ રીતે આક્રોશ સહન કરે, તેને આક્રોશ પરિસહ કહે છે.
૧૩ વધ પરિસહ–કઈ દુષ્ટાત્મા સાધુને ઢીંકા, પા, ચાબુક કશાદિકના પ્રહાર કરે, અથવા વધ કરે, તે પણ તેના ઉપર મનમાં લગીર પણ રોષ લાવે નહી. પરંતુ અકલુષિત ચિત્તરાખે અને વિચાર કરે કે આ મહારૂં શરીર તે પુદ્ગલરૂપ છે; એ તે અવશ્ય નાશ થવાના સ્વભાવવાળું છે; અને મહારે આત્મા તે એ થકી જુદે જ છે, કારણ કે જીવને તે કઈ વધ કરી શકે જ નહીં, મહારે આત્મા અમર છે. આ શરીરના સંબંધથી મને જે દુઃખ થાય છે, તે તે મહારાં કરેલાં અશુભ કર્મ ઉદય આવ્યાં છે, તેનું એ ફલ છે. એવી બુદ્ધિથી પતે સમભાવમાં રહે, અને ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય ગણે તેને વધ પરિસહ કહે છે.
૧૪ યાચના પરિસહ–યતિએ સંયમના નિર્વાહને અર્થે વસ્ત્ર પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય, પ્રમુખ કેઈ પણ ચીજ અર્થાત એક સલી કે તૃણખલા જેવી ચીજ પણ માગ્યા સીવાય લેવી નહી. પિતાના શરીર શોભાના માટે તે યાચના કરવાની જ નથી, પણ પ્રજન પડે લજજા છાંડીને યાચના કરે. યાચના કરતી વખતે એવી વિચારણા કરે નહીં કે, રાંધેલા ધાન્યને અર્થે અથવા નજીવી ચીજને માટે, કેઈ માણસને ઘેર જઈ યાચના કરવી, તે કરતાં તે ગૃહસ્થાવાસમાં રહેવું જ સારૂ; કે જ્યાં આપણુ પરાક્રમથી કમાણી કરી, અન્નાદિકનું દીનહીનાદિકને દાન કરી પછી જમીએ; એવી વિચારણા કરી ગૃહસ્થપણને ઇરછે નહિં. યાચના કરતાં કઈ નહી આપે તો ? અથવા ગૃહસ્થને ઘેર જઈ યાચના કરી મહારું વજન ગુમાવી હું શી રીતે યાચના કરૂં ? ઇત્યાદિક ચિંતવન નહિ કરતાં યાચના કરવી, ભિક્ષા માગવી, તેને યાચના પરિસહ કહે છે.
૧૫ અલાભ પરિસહ–યતિને કઈ વસ્તુની ઇચ્છા છે, અને ગૃહસ્થના ઘરમાં તે વસ્તુ ઘણી છેઃ સાધુ માગવા ગયા
25
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૫
છતાં ગૃહસ્થ તે વસ્તુ આપે નહી, તે વારે તેઓ મનમાં વિષાદ કે ઉદ્વેગ કરે નહી, દુષ્ટવચન મેલે નહી, અને મનમાં સમતા ધારણ કરી ચિ'તવે, કે મને જે ન મળ્યું. તેમાં મહારા લાલાંતરાય કમને! ઉર્જાય છે. આ ગૃહસ્થના કઇ દોષ નથી, આથી તા મહાર' ક ખપશે, વળી વસ્તુ તે આજે નહી મલી તેા કાલે મળી જશે. જે વારે મલશે ત્યારે લેઇશુ. એના વિના જે નભી શકે તેમ હશે તે નભાવી લેઇશુ એવા વિચાર કરી સમભાવમાં રહે, તેને અલાભપરિસઢું કહે છે.
૧૬ રાગપરિસહ—સાધુને જ્યારે શ્વાસ, જવર, અતિસારાદિકરાગ લાગુ પડે ત્યારે જે ગચ્છ બહાર જિન કલ્પી સાધુ હાય તે તેા ચિકિત્સા કરાવવાની ઇચ્છા પણ કરે નહી, અને તેવા પ્રસ ગે પેાતાના ક્રમના વિપાક ચિતવી વેદનાને સહન કરી સમભાવ ધારણ કરે. પણ જે સ્થવિર કી ગચ્છવાસી સાધુ હોય તે આÀક્ત વિધિયે નિવદ્ય ચિકિત્સા કરાવે; મનમાં કવિપાક ચિતવતા રહે; પણ હાયવોય કરે નહિ. કદી અત્યંત વેદના થતી હોય તે પણ આ ધ્યાન કે ખરાધ્યાન કરે નહીં, પણ શુભ પરિણામ રાખી શમ્યક્ રીતે વેદના સહન કરે; તેને રાગ પરિસહ કહે છે.
૧૭ તૃણુસ્પ પરિસહ—ગચ્છ નિગ ત્ સાધુને તે તૃણુનાજ સથારા કહ્યો છે; અને ગચ્છવાશી સાધુને તે સાપેક્ષ સચમ છે, માટે વસ્ત્રાદિક પણ લે છે. પરંતુ જ્યારે ભૂમિકા ભીની હાય અથવા વસ્ત્ર પુરાણું થયું. હાય, કિવા ચારે ચારી લીધુ હાય ઈત્યાદિ કારણે કેવળ ડાભના અઢી હાથ પ્રમાણ સથારા હોવાથી, તે ડાભના અગ્રભાગ તીક્ષણ હાય તે શરીરને લાગે, તેથી પીડા ઉત્પન્ન થાય, તે પણ દુઃખ ચીંતને નહિ, કે સમાધિના ત્યાગ કરે નહિ; તેને તૃણસ્પર્શે પરિસહું કહે છે.
૧૮ મલ પરિસહુ—પરસેવાના પાણીથી સાધુના શરીરે
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]. પરિસહનું વર્ણન.
૧૮૫ રજને કઠીન મેલ બંધાઈ જાય, તે ઘણે મેલ ઉષ્ણુકાળના તાપના સંયોગે પરસેવાથી ભીજાઈને દુધે ગંધાય તે પણ તે દુધને દૂર કરવા સારૂ સ્નાનાદિકની ઈચછા કરે નહિ. વળી એ થકી જ્યારે હું મુક્ત થઈશ ? એવું ચિંતવન પણ કરે નહિ; તેને મલ પરિસહ કહે છે.
૧૯ સત્કાર પરિસહ–સાધુને કઈ સ્તવન, નમન, ચરણ સ્પર્શ કરે, સન્મુખ જાય, તેમને દેખી ઉભા થાય, આસન આપે, અશનાદિક દાન દે, અથવા મોટા કોઈ રાજા નિમંત્રણાદિ કરે, ઇત્યાદિ રીતે તેમને સત્કાર થાય તે પણ મનમાં ઉત્કર્ષ લાવે નહિં કે અભિમાન કરે નહિ; અથવા સત્કાર ન થવાથી મનમાં વિષાદ પણ કરે નહિ. તેને સત્કાર પરિસહ કહે છે.
૨૦ પ્રજ્ઞા પરિસહ-પુકત સત્કારના કારણથી કે બુદ્ધિની બાહુલ્યતાના લીધે; ગર્વ કરે નહિ તેના અભાવે ખેદપણ ન કરે આને પ્રજ્ઞા પરિસહ કહે છે. કેઈ પ્રજ્ઞાવંત સાધુ, ઘણું શ્રતને જાણ હોય, તે એવા વિચાર કરે કે “મે ભવાંત્તરમાં રૂદ્ધ રીતે જ્ઞાના રાધન કર્યું છે, માટે સમસ્ત મનુષ્યમાં જ્ઞાનવાન છું, અને સર્વના પ્રશ્નના ઉતર હું આપી શકું છું, ”પરંતુ ગર્વ ન કરે, પ્રજ્ઞાના અભાવે મનમાં ઉદ્વેગ પણ ન કરે, હું મુર્ખ છું, હું કાંઈ પણ જાણતું નથી, સર્વને પરાભવનું સ્થાનક છું, અરે હું જીવાદિક પદાર્થના નામ પણ જાણતું નથી, એવી દીનતા મનમાં નહીં કરે, પણ પૂર્વકૃત કર્મનું સ્વરૂપ ચિંતવી જ્ઞાનાભ્યાસ કરવામાં ઉદ્યમ કરે તે તેમને આ પરિસહ પીડા આપે નહિ.
૨૧ અજ્ઞાન પરિસહ-વસ્તુ તત્વનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જણાય છે.–તેને જે અભાવ તે અજ્ઞાન-પરિસહ છે. કેઈ સાધુ મનમાં એવું ચિંતવે નહિ કે “મે અગ્રતીપણું ત્યાગી વતીપણું અંગીકાર કર્યું છે તે પણ હું કંઈ જાણતું નથી. તેમ હું તપસ્યાદિક કરૂં છું, તથા સાધુને કરવા લાયક ક્રિયા પણ કરૂં છું, પણ હું
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ આગમના જ્ઞાન રહિત છું, માટે મારા જેવા નિરક્ષર, કુક્ષિભર એ વામને ધિક્કાર છે ! એવી રીતે દીનતા ન કરે પરંતુ નિ કેવલ જ્ઞાના વરણય કર્મના ઉદયથી મહારું આ સ્વરૂપ છે, તે જોગવવાથી દુર થશે. એમ ભાવી જ્ઞાનાભ્યાસ માટે અભ્યાસ જારી રાખે. અહી પ્રજ્ઞા પરિસહ કરતાં આ પરિસહમાં એટલું વિશેષ છે કે પ્રજ્ઞા પરિસહ તે બીજે કઈ પ્રાદિક પુછે અને બહુમાન કરે તે પ્રસંગે થાય છે, અને અજ્ઞાન પરિસહ તે મત્યાદિક જ્ઞાન મહારમાં પુણે નથી એમ વિચારવાથી થાય છે. અથવા શાસ્ત્રનું પુરવું તેને પ્રજ્ઞા કહે છે, અને ત્રિકાલ વિષયિક વસ્તુના અજાણપણને અજ્ઞાન કહે છે.
૨૨ સમ્યકત્વ પરિસહ-શાસ્ત્રમાં વર્ણન કરેલા સુમિ વિચાર સાંભળી તેના વિષે અશહણ અશ્રદ્ધા કરવી નહિ, તથા દેવ, ગુરૂ અને ધર્મને વિષે પણ અશ્રદ્ધા કરવી નહિ, શાસમાં દેવતા અને ઇંદ્રાદિક સમ્યગ દષ્ટિ છે, એવું સાંભળીએ છીએ તે પણ કોઈ સાન્નિધ્ય કરતું નથી, માટે શું જાણું એકે દેવતા અને ઈદ્ર છે કિંવા નથી એવી પણ અશ્રદ્ધા કરવી નહિં. અન્ય દર્શનની દ્ધિ વૃદ્ધિ વગેરે ઉન્નતિ જોઈ મુંઝાઈ જવું નહિ મૂઢ દષ્ટિ થવું નહી. તેને સમ્યકત્વ પરિસહ કહે છે.
આ બાવીસ પરિસહ પૈકી એક સ્ત્રી બીજ પ્રજ્ઞા, અને, ત્રીજો સત્કાર, આ ત્રણ પરિસહ અનુકૂળ પરિસહ છે, એટલે તે બાહ્ય ભાવથી મીઠા છે, પણ એ પરિસહ છે, અને આત્માને અહિતકર્તા છે, એમ જ્ઞાનીઓજ જાણી શકે. જેમનામાં તત્વજ્ઞાનને અભાવ છે, તેઓ એ ત્રણ પરિસહ છે અને આત્માને અહિતકર્તા છે, એમ જાણી શકતા નથી. બાકીના એગણીસ પરિસહ પ્રતિકૂળ છે, એટલે કંઈને કંઈ અંશે દુઃખ આપનાર છે.
એ બાવીસમાંથી શીત અને ઉષ્ણ તથા ચર્ચા ચાલવું) અને નિષેધ (રહવું) એ ચારે સમકાલે હેય નહિં, કેમકે એ
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પરિસહનું વર્ણન.
૧૭ ચારમાં બે પરસ્પર પ્રતિપક્ષી છે એટલે શીત હોય ત્યાં ઉણુ ન હોય. ચાલવાનું હોય ત્યાં સ્થિર રહેવાપણું ન હોય. તે બે હેય
ત્યાં શીત અને ચર્યા ન હય, માટે ઉત્કૃષ્ટથી એક પ્રાણીને વિશેષ સમકાલે વીસ પરિસહને ઉદય થાય, અને જઘન્યથી તે એકને ઉદય હોય અને બીજાઓને ન પણ હોય.
તત્વથી પ્રાણીઓને આવા પરિસહના પ્રસંગે આવે છે, તે તેના આત્મસત્તામાં રહેલા કમંડલીકનું જ પરિણામ છે. ત્યારે એ પરિસહને સંબંધ કયા કયા કર્મ સાથે છે, તે પણ જાણવા લાયક છે. | મેહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. એક દર્શન મોહનીય, અને બીજું ચારિત્ર મે હનીય-તેમાં મિથ્યાત્વ, મિશ્ર અને સમક્તિ એ ત્રણ દર્શન મેહનીય કર્મની પ્રકૃતિ છે. સેળ કષાય, અને નવને કષાય મળી પચ્ચીશ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે. તેમાં દર્શન મેહનીયના ઉદયથી સમ્યકત્વ પરિસહને સદભાવ થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિસહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. અલાભ પરિસહ લાભાંતરાય કર્મના ઉદયથી થાય છે.
૧ ક્રોધકષાય મેહનીય કર્મના ઉદયથી આ કોશ પરિસહ થાય છે.
૨ અરતિના ઉદયથી અરતિ પરિસહ થાય છે.
૩ પુરૂષદના ઉદયથી સ્ત્રી પરિસહ થાય છે. અને સાધવીએને સી વેદના ઉદયથી પુરૂષ પરિસહ થાય છે.
૪ ભય મેહનીયના ઉદયથી નૈધિક પરિસહ થાય છે. ૫ જુગુપ્સા મોહનીયના ઉદયથી અલક પરિસહ થાય છે. ૬ માનકષાય મેહનીયના ઉદયથી યાચના પરિસહ થાય છે.
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ ૭ લેભ-કષાય મેહનીય કર્મના ઉદયથી સરકાર પુરસ્કાર પરિસહ થાય છે.
વેદનીય કર્મના ઉદયથી નિચે પ્રમાણે અગીયાર પરિસહને ઉદય થાય છે.
૧ ક્ષુધા, ૨ પિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દશ, ૬ ચર્યા, ૭ શૈય્યા, ૮મલ, ૯ વધ, ૧૦ રેગ, ૧૧ તૃણસ્પર્શ.
ઉપર પ્રમાણે જ્ઞાનાવરણીય, કર્મના ઉદયથી બે, વેદની કર્મના ઉદયથી અગીઆર મેહનીય કર્મના ઉદયથી આઠ અને અંતરાય કર્મના ઉદયથી એક મળી બાવીસ પરિસાહ છવને ભેગવવા પડે છે. શેષ કર્મોને વિષે પરિસહને સંભવ નથી. જ્ઞાનાવરણીય, મોહનીય, અને અંતરાય કર્મ એ ઘાતિ કર્મ પૈકીના છે, અને દિનીય કર્મ અઘાતિક છે; એટલે ઘાતકર્મના અંગે થનારા પરિસહ કેવળ જ્ઞાનીઓને ઉપદ્રવ કરી શકે નહી. પણ વેદની કમ તે તેમને પણ ઉપસર્ગ કરી શકે. ગુણસ્થાનની અપેક્ષાએ ભાદરસંપાય નામના નવમા ગુણસ્થાનકની હદે પહોંચતા સુધી બાવીસ પરિસહ હોઈ શકે. દશમા સૂક્ષ્મ સંપરાના ગુણસ્થાનકની હદ સુધી મોહની કમની સત્તા રહે છે, તેથી દર્શન અને ચારિત્ર મોહનીય કર્મના ઊદયથી થનારા ઊપસર્ગને ઉદય ત્યાં સુધી હોઈ શકે. બાકીના ચૌદને ઉદય અગીઆરમા ઉપશાંત મોહ અને બારમા ક્ષીણ મહ ગુણસ્થાનક સુધી હોઈ શકે. એ ચૌદ પૈકી વેદની કર્મને અંગે થનારા અગીઆર પરિસહ તે તેરમા સગી અને ચૌદમા અોગી ગુણસ્થાનક સુધી હોઈ શકે. (જુઓ નવતત્વ બાલા બેધ ગાથા ૨૭–૧૮ નું વિવેચન).
આત્મિક ઉન્નતિની સાધનાના પ્રસંગે ઉપરના પરિસહે પિકી કઈને કઈ પરિસહ આવવાનો સંભવ છે. પ્રતિકૂળ ઊપસીને તે ભાસ થવાને સંભવ છે, પણ કેટલાક મીઠા અને અનુકૂળ ઉપસર્ગોએ ઉપસર્ગ રૂપે આત્મામાં ઉદય પામ્યા છે, એને ભાસ તે
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] પરિસહવિચાર.
૧૮૮ સામાન્ય સાધકને થજ મુશ્કેલ છે. જે સાધક સાધના કાળમાં તેમાં વિશેષ સાધુ મુનિરાજ પિતાના ચારિત્ર પાલન કાળમાં, હમેશાં આત્મ જાગતી રાખે તેજ, આવા પ્રકારના-ઉંચી હદે ચઢતા પ્રાણીને પાડનાર-ઉપસર્ગોથી તે બચી શકે, જે જરા પણ તેના તરફ ઉપેક્ષા કરે તે આવા ઉપસર્ગના પ્રસંગે સંવર તત્વને જે લાભ પ્રાપ્ત કરવાનો તે લાભ ગુમાવી, ઉલટ કર્મબંધરૂપ નુકશાનમાં ઉતરવાને સંભવ છે. ભગવંત મહાવીરે દીક્ષા અંગીકાર કર્યા પછી, કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી, પિતાનું શુદ્ધ સાધ્ય નિશળ રાખી કેવી રીતે સાધના કરી પરિસહે સહન કરી સમભાવમાં સ્થિર રહ્યા તેજ જાણવા જે વિષય છે.
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
શકે
જે
17,
છે
.
૦ ૦e
?
છે
૦
છે :
પ્રકરણ ૧૬ મું.
સ્વાશ્રય (સ્વત્માવલંબન) ડી દીક્ષા અંગીકાર કર્યા પછી ચંદ્રની જેવા શીતળ લેખ્યા
વાલા, સૂર્યની જેમ તપના તેજથી દુખે જોઇ શકાય
A તેવા, ગજેની જેવા બળવાન, મેરૂના જેવા In નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહન
ની કરનારા, સમુદ્ર, જેવા ગંભીરના સિંહના જેવા આ છે નિર્ભય, ધૃતાદિ હેમેલા અગ્નિી જેમ મિસ્યા
દષ્ટિઓને અદ્રશ્ય, ગેંડાના ભંગની જેમ એકાકી, મોટા સાંઢની જેમ મહા બળવાન, કાચબાની જેમ ઈદ્રિઓને ગુપ્ત રાખનારા, સર્ષની જેમ એકાંત દ્રષ્ટી સ્થાપનાર, શંખની જેમ નિરંજન, સુવર્ણની જેમ જાત રૂપ (નિલેપ) પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલદલની જેમ લેપ રહિત, તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણ, મણિ અને કૃતિકા, આ લોક અને પરલેક, સુખ અને દુઃખ તથા સંસાર અને મેક્ષમાં સમાન હૃદયવાળા, કરૂણ ભરપુર મનને લીધે નિષ્કારણુ ભવ સાગરમાં ડુબી જતાં મુગ્ધ જગત છને ઉદ્ધાર કર વાની ઈચ્છાવાળા, એવા ભગવંત મહાવીરે દીક્ષાના સ્થળથી વિહાર કર્યો.
પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે, દેવોએ ગશીર્ષ ચંદન આદિ
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ગોવાલનો ઉપસર્ગ.
૨૦૧ ઉત્તમ સુગંધી દ્રવ્યથી લેપ કર્યો હતે, તથા ઉત્તમ સુગંધીવાળા પુષ્પથી પ્રભુની પૂજા કરી હતી તેની સુગંધ ચાર મહીનાથી અધિક કાળ સુધી પ્રભુના શરીરપર રહી હતી. તે સુગંધથી ખેંચાઇને ભમરાઓ આવીને પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક મુગ્ધ યુવકે પ્રભુની પાસે સુગંધી માગતા, પણ પ્રભુ તે મૌન રહેતા. તેથી તેઓ કૌધાયમાન થઈને પ્રભુને આકશ ઉપસી કરતા હતા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભત રૂપવાળા તથા સુગંધ યુક્ત શરીરવાળા જેઈને, કામાતુર થઈ અનુકુળ ઉપસર્ગ કરતી હતી. પ્રભુ તે મેરૂની જેમ સ્થિર રહી સઘળું સમભાવ પૂર્વક સહન કરતા અને ઈર્થીસિમિતિશોધન પૂર્વક વિહાર કરતા.
જે દિવસે દિક્ષા અંગીકાર કરી, તે દિવસે વિહાર કરી છે ઘી દિવસ બાકી હતું, ત્યારે પ્રભુ કુમાર નામના ગામે પહોંચ્યા. રાત્રિએ તે સ્થળે નાસિકાના અગ્રભાગપર નેત્રની દષ્ટિસ્થાપન કરી, બે ભુજ લાંબી કરી, કાત્સર્ગ ધ્યાનમાં પ્રભુ રહ્યા, તે સમયે કઈ ગોવાળ આખે દિવસ બળદને હાંકી તેજ ગામની સીમમાં,
જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં આવ્યું. સંધ્યાને વખત થયો હતો, તેથી બળદને પ્રભુની પાસે મુકીને ગોવાળ ગાયે દેહવા ગામમાં પિતાના ઘેર ગયે. આખા દિવસના ભૂખ્યા નિરંકુશ બળદે ચરતા ચરતા વનમાં આગળ ચાલ્યા ગયા. ગામમાં ગએલે ગોવાળીએ ગાને દેહીને પાછો તે સ્થળે આવ્યું, ત્યારે પિતાના બળદોને
ત્યાં જોયા નહી, પ્રભુને બળદે કયાં ગયા છે ? તે સંબંધે પુછયું; પણ તેમની પાસેથી કાંઈ ઉત્તર મળે નહીં, તેથી બળદેની શોધ માટે તે પણ વનમાં ગયે. જે તમ્ફ બળદો ગએલા તેની બીજી તરફ તે શોધવા માટે ગયે, તેથી તે બળદને પત્તા મળે નહીં. આ તરફ બળદે ચરતા ચરતા ધરાઈ રહ્યા, અને થી રાત્રી બાકી રહી તે વખતે પાછા જ્યાં પ્રભુ કાત્સગ ધ્યાને ઉભા હતા ત્યાં આવી, બેસી વાગેલવા લાગ્યા. ગોવાળ આખી રાત શોધ કરી,
26
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧૬ થાકીને તે પાછો તે સ્થળે આવ્યું, ત્યારે બળદોને પ્રભુની પાસે બેઠેલા જોયા. તે ક્ષુદ્ર મતિવાળા ગોવાળને વિચાર કર્યો કે, આ યેગીને બળદ ચરવા ગયાની વાતની ખબર છતાં મને તે વખતે તેમણે ખબર કહી નહીં, અને મારે આખી રાત વનમાં ભમવું પડયું ! ખરેખર મને જ એણે ભમાવ્યું. આ વિચારથી તેને ક્રોધ ચઢયે, અને પોતાની પાસે બળદોની રાસ હતી તેથી પ્રભુને મારવાને તેમના તરફ દેડ.
દીક્ષા મહોત્સવમાંથી શકેંદ્ર પોતાના સ્થાને ગયા પછી, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે? તે જાણવાની ઈચ્છાથી, અવધિજ્ઞાનને ઉપગ મુકી જોયું તે આ બનાવ બનતે તેમણે જે. ગોવા ળને સ્થભિત કરી, તે જ વખતે તેઓ પ્રભુ પાસે આવ્યા. અને પ્રભુને ઉપસર્ગ કરતે અટકાવી, તેને ત્યાંથી વિદાય કર્યો. તે પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈ મસ્તક નમાવી, બે હાથ જોડ, વિનંતિ કરી કે, આપને બાર વર્ષ સુધી ઘણું ઉપસી થવાના છે; માટે તેનો નિષેધ કરવા સારૂ સેવક તરીકે આપની સેવા કરવા સાથે રહેવાની મારી ભાવના છે, તે તે વિનંતી આપ સ્વીકારશે.
કાર્યોત્સર્ગ પારીને પ્રભુએ ઊત્તર આપે કે “હે દે! તીર્થકરો કદી પણ અંતરંગ શત્રુઓને જીતવામાં તથા કોને નાશ કરવામાં પરની સહાયની અપેક્ષા રાખતા નથી વળી કઈ પણ તીર્થકરે બીજાના આશ્રય-સહાયથી કેવળજ્ઞાનાદિ અખંડ આત્મિકલક્ષ્મી પ્રાપ્ત કરી નથી, કરતા નથી, અને કરશે પણ નહીં, તે કેવળ પિતાના વીર્યબલ, પરાક્રમ અને પુરૂષાર્થથી કેવળજ્ઞાનાદિ આત્મિક =દ્ધિ પ્રગટ કરી મોક્ષરૂપી સ્વરાજ્ય પ્રાપ્ત કરે છે.”
પ્રભુને આવા સ્વાત્માલંબન ભાવને પ્રકટ કરનાર ઉત્તર સાંભળીને શકેંદ્રને પ્રભુના ઉપર બહુજ ભકિત રાગ થયે; અને તીર્થકરેને સ્વાશ્રય ગુણની અનુમોદના કરવા લાગ્યા. પ્રભુને
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ઉન્નતિને ક્રમ.
૨૦૩ ભવિષ્યમાં ઘણા ઉપસર્ગ થવાના છે તે પણ મરણાંત ઉપસર્ગના પ્રસંગે તે ઉપસર્ગ અટકાવવા તથા વૈયાવચ્ચ કરવા, પ્રભુની મા: સીના પુત્ર જે બાળપણથી વ્યંતરની કાયમાં દેવપણે ઉત્પન્ન થએલ છે, તે સિદ્ધાર્થ વ્યંતર દેવને આજ્ઞા કરી શકેંદ્ર સ્વસ્થાનકે ગયા.
પ્રભુએ આપેલે ઉત્તર બહુ મનન કરવા અને વિચારવા લાયક છે. કઈ પણ પ્રકારની ઉન્નતિની ઈચ્છાવાળા કેવલ પિતાના બળ અને પરાક્રમથીજ-ઉન્નતિ પ્રગતિમાં આગલ વધી શકે. જે પ્રમાણે એ નિયમ એક વ્યક્તિને લાગુ પડે છે, તેજ પ્રમાણે સકલ સમષ્ટિને, એક સામાન્ય નહારા દેશને કે આખા રાષ્ટ્રને લાગુ પડે છે, જે વ્યક્તિ કે સમષ્ટિવાદેશ અથવા રાજ્ય પારકા ઉપર આધાર રાખનાર હોય, તેઓ કદી પણ પિતાની ઉન્નતિ કરી શકવાના નથી. પારકા ઉપર આધાર રાખી ઉન્નતિ ઉચ્છવી એ એક જાતની નિર્બળતા છે. શું નિર્બળ પિતાને કે પરને કદી પણ ઉદ્ધાર કરવાને સર્મથ થયા છે કે થશે? પ્રભુએ આપેલા આ મંત્રના ઉપર આપણે પૂર્ણ શ્રદ્ધા રાખી, તેનું આલંબન લઈશું તેજ આપણે કાંઈ અંશે આ ભવમાં ઉન્નતિ ક્રમમાં આગળ વધી શકીશું, એટલું જ નહીં પણ એ મંત્રના સંસકાર જે આત્મામાં દઢ થયા હશે, તે જ આગામી ભવમાં આપણે આપણું પ્રગતિ કરી, પરિણામે પ્રભુએ જે પ્રમાણે લોકોત્તર સ્વરાજ્યની પ્રાપ્તિ કરી, તેજ પ્રમાણે આપણે પણ લેકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકીશું.અંતરંગ શત્રુઓને જીતવાને બીજાની સહાય શું કામ લાગવાની છે? તેઓને તે પોતે જાતે જ પિતાના બળ પરાક્રમથી જીતવાના છે. જોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિને અટકાવનાર અંતરંગ શત્રુઓ છે. તેઓને બરાબર ઓળખવા જોઈએ. તેઓએ અનાદિકાળથી પિતાની સત્તા આપણું ઉપર જમાવી આપણને પરવશ બનાવી દીધા છે. તેમને જીતવા એ કંઈ સહેજ વાત નથી. જ્યારે આપણે પિતાનું અને તેમનું યથાર્થ સ્વરૂપ સમજી, તેમને જિતવાને ભાગવતની પેઠે પુરૂષાર્થ કરીશું,
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૬ ત્યારે જ આપણે લોકોત્તર સ્વરાજ્ય જરૂર પ્રાપ્ત કરી શકીશુ લોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને જ આપણે અંતીમ ઉદેશ હવે જોઇએ.
બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, જ્યારે અશુભ કર્મને ઉદય હોય છે, ત્યારે બીજાઓએ સારી ભાવનાથી કરેલી ભક્તિ પણ ઉલટી નુકશાન કર્તા નીવડે છે. દીક્ષા મહોત્સવ વખતે દેવેએ સુગંધિ દ્રવ્યને ભકિત રાગથી કરેલે લેપ પ્રભુને ઉલટો ઉપસર્ગ કરનાર દુઃખરૂપ નીવડ. તે સુગંધીને લીધે ભમરાઓ વિગેરે તરફથી પ્રભુને પીડા સહન કરવાને પ્રસંગ આવ્યું. એથી આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને, સકામ નિર્જરાથી નાસ કરવાની આવશ્યકતા જણાઈ આવે છે. આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને સકામ નિર્જરા વડે જે નિર્જરાવી નાખવામાં નહી આવે તે પ્રસંગ આવે તે ઉદયમાં આવી પિતાના કહુક વિપાક ચખાડ્યા સીવાય રહેનાર નથી. આત્મહિત વાંચ્છકે અશુભ કર્મ ન બંધાય તે માટે, અને સત્તામાં રહેલા અશુભ કર્મ સકામ નિજે. રાના અવલમ્બન વડે ખપાવી નાખવાના માટે હમેશાં ઉપગની જાગૃતિ રાખવાની જરૂર છે.
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
BE
-
Y, JAIM
જી
પ્રકરણ ૧૭ મું.
ભવ સત્તાવીશ (ચાલુ)
છવસ્થાવસ્થા, સાધના, અને પરિસહ. - દીક્ષાના સમયથી કેવલજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી,
પરમ વૈરાગ્યવંત ભગવંત એકલા વિહાર કરતા
હતા. તીર્થકરને કાજ સામાન્ય મુનિઓથી જુદો હોય છે. તેઓ સ્વયંજ્ઞાની હોય છે.
તેમને માથે ગુરૂ હોતા નથી, કેમકે દીક્ષાના
ણ દિવસથી ચાર જ્ઞાન સહિત હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્તિના કાલ સુધી કેવળ કમ ક્ષયના હેતુથી જ શુદ્ધ સંયમનું નિરતિચાર, અને અપ્રમતપણે, પાલન કરે છે. તે દરમ્યાન દેવ, મનુષ્ય કે તીર્થંચ સંબંધી જે જે ઉપસર્ગ તેમને થાય, તે વીરતાપૂર્વક સહન કરી શુદ્ધ ધ્યાનમાં મગ્ન રહે છે.
તીર્થકરે દીક્ષાના સમયથી તે કેવલજ્ઞાન પ્રાપ્ત થતા સુધીના વચલા વખતમાં કઈને ઉપદેશ કરતા નથી. કેવલજ્ઞાન સીવાય પદાર્થ માત્રના સર્વ ગુણપર્યાય અને સકલ ય પદાર્થના અનંતા ધર્મનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે જોઈ અને જાણી શકાતું નથી, અને તીર્થકરના વચનમાં પરસ્પર વિરોધ કદી પણ હાય નહી, તે કારથી છમસ્થાવસ્થામાં ઉપદેશ દેવાને તેમને કહ૫ (આચાર)
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ નથી. એજ નિયમાનુસાર ભગવતે પણ કેવલજ્ઞાન થતા સુધી કેઈને ઉપદેશ કરેલ નથી.
ભગવંતે દીક્ષા લીધા પછી નીચે પ્રમાણે પાંચ નિયમ (અભિગ્રહ) ધારણ કર્યા હતા,
૧ જ્યાં અપ્રીતિ થાય ત્યાં તેને ઘેર વસવું નહી. ૨ જ્યાં રહેવું ત્યાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરીને જ રહેવું. ૩ પ્રાયમીનાવસ્થામાં રહેવું. ૪ કરપાત્રવડે ભેજન કરવું. પાત્રો વાપરવાં નહી. પ ગૃહસ્થને વિનય કરે નહી.
આ અભિગ્રહ ધારણ કરવાનો પ્રસંગ નીચેના કારણુથી પ્રાપ્ત થયો હતે.
દીક્ષા લીધા પછી વિહાર કરતા મેરાક નામના ગામ પાસે આવ્યા. તે નજીકના પ્રદેશમાં દુઈજજતક જાતિના તાપસે રહેતા હતા. તે તાપસને કુલપતિ પ્રભુના પિતાને મિત્ર હતું, તે પ્રભુની પાસે આવ્યું. તેની પ્રાર્થનાથી એક રત્રી પ્રતિમાઓ ત્યાં રહ્યા. પ્રાતઃકાલે વિહાર કરતી વખતે વર્ષાકાળમાં ત્યાં પધારવા કુલપતિએ વિનંતી કરી. તેના અતિ આગ્રહથી પ્રભુએ તેની વિનંતી સ્વીકારી. વિહાર કરતા કરતા વર્ષાકાળ નજીક આવે, ત્યારે પોતે આપેલા વચન પ્રમાણે તે તાપસના આશ્રમમાં પ્રભુ આવ્યા. કુલપતિએ ભત્રિજાપણાના સ્નેહને લીધે, તૃણથી આચ્છાદિત કરેલું એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું. તેમાં વડવાઈવાળા વટ વૃક્ષની જેમ જાનું પર્યત લાંબી ભૂજાવાળા પ્રભુ મનને નિયંત્રીત કરીને પ્રતિભાધારી પણ રહ્યા.
આશ્રમની તથા ગામની ગાયે વર્ષાકાળની શરૂઆતમાં નવીન ઘાસ થએલા નહી હેવાથી આશ્રમના ઝુપડાંના ઘાસને ખાવા આવે એ સ્વભાવિક છે. તેમ તે ગાયોને આશ્રમમાં રહેનાર તાપસે હાંકી
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ. ]
સ્થુલપાણી યક્ષને પ્રતિષ્ઠાષવા.
૨૦૭
કાઢતા તેથી પ્રભુ જે ઘાસના ઘરમાં પ્રતિમા ધારણ કરી રહ્યા હતા, તે ઘરને આચ્છાદિત કરેલા ઘાસને ગાયા ખાઇ ગઇ.ત્રીજા તાપસાની પેઠે તે ગાચાને પ્રભુએ હાંકી કાઢી નહી, આશ્રમના તાપસેા પ્રભુના સ્વરૂપથી અજાણ હોવાથી, તેમની ઇર્ષ્યા કરવા લાગ્યા અને કુલપતિને જઇને કહેવા લાગ્યા કે હે! કુલપતિ તમે આપણા આશ્રમમાં એવા તે કેણુ મમતા રહિત મુનિને અતિથી તરીકે લાવ્યા છે કે, જેના અંદર રહેવા છતાં આપણા તે ઝુપડાના નાશ થઇ ગયે।. તે એવા તે। કૃતઘ્ન ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આળસુ છે કે, ગાયાથી ખવાઈ જતા પેાતાના આશ્રમનું પણ રક્ષણ કરતા નથી. શુ' તે મુનિ છે અને અમે મુનિ નથી ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસેાના આવા વચન સાંભળી તે કુલપતિ પ્રભુની પાસે આબ્યા, અને આશ્રના તાપસા ઈર્ષ્યા વગરના અને સત્ય બોલનારા છે એમ તેને લાગ્યું'. તે કુલપતિએ પ્રભુને કહયુ કે હે, મુનિ ! તમે આ ઝુપડીની રક્ષા કેમ કરતા નથી ! તમારા પિતાએ ચાવતું જીવ સ આશ્રમેાની રક્ષા કરી છે. દુષ્ટોને શિક્ષા કરવી એતા તમારૂં યોગ્ય વ્રત છે. વળી પક્ષીએ પણ પોતાના માળાનુ આત્માની જેમ રક્ષણ કરે છે, તે તમે વિવેકી થઈને આ આશ્રમની કેમ ઉપેક્ષા કરી ? પ્રભુ તે! મૌનપણે ધ્યાનમાંજ છે. કુલપતિ આ પ્રમાણે પ્રભુને સીખામણ આપી પાતાના સ્થાને ગયેા. પ્રભુએ વિચાર્યું, મારા નિમિત્તે આ સવને અપ્રીતિ થશે, તેથી મહારે અહી રહેવુ ષ્ટ નથી. ” એ પ્રમાણે વિકાર કરી ઉપર પ્રમાણે પાંચ નિયમ ધારણ કરી વર્ષા ઋતુને અધ માસ વ્યતિ થયા છતાં પણ ત્યાંથી વિહાર કરી અસ્થિક નામના ગામે આવ્યા.
—
સ્થુલપાણી યક્ષને પ્રતિબેાધવા.
અસ્થિક ગામમાં સ્થુલપાણી નામના યક્ષનુ મંદિર હતુ
તે યક્ષ ઘણા ૨ સ્વભાવના હતા તેના સ્થાનમાં રાતવાસેા રહે.
-
નારને તે મારી નાંખતા હતા, એ હકીકત ગામના લેાકાએ તથા
'
યક્ષના પૂજારી ઈંદ્ર શર્માએ પ્રભુને નિવેદન કરી. પ્રભુએ તે યક્ષ
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ બંધ કરવા યોગ્ય છે એમ જાણું તે યક્ષના સ્થાનના એક ખુણામાં પ્રતિમા (મોન ધરી ધ્યાનાવસ્થામાં ઉભા રહેવું) ધરી ઉભા રહયા.
અહિં એટલી વાત ધ્યાનમાં લેવા જેવી છે કે, પ્રભુએ રાત રહેવા માટે ગામલેક પાસે જગ્યાની યાચના કરી હતી. તેઓએ યક્ષના કુર સ્વભાવની અને રાત ત્યાં રહેનારના પ્રાણ હરણ કર્યાના બનેલા બનાવની હકીકત કહી બીજી જગ્યાએ રાત રહેવાને માટે વિનંતી કરી, અને જગ્યા પણ બતાવી છતાં પ્રભુ તે યક્ષના ઉપર કેવળ ઉપકાર કરવા અને તેને બંધ પમાડવાના ઉદ્દેશથીજ તેના સ્થાનમાં રાત રહ્યા,
એ ગામનું નામ અસ્થિક પડવાનું કારણ પણ એજ છે કે યક્ષના ઉપદ્રવથી ઘણું જીવન પ્રાણ હરણ થએલા અને તેમના શરીર પી રહેલાં, તેના હાડકાના ઢગલા ત્યાં પડયા રહેતા તેથી એ ગામનું નામ અસ્થિક પડેલું હતું.
સૂર્ય અસ્ત પાપે, બીજા લોકો તથા પૂજારી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ફકત પ્રભુજ નિર્ભયપણે કાર્યોત્સર્ગ કરી ધ્યાનાવસ્થામાં સ્થિત થઈ ઉભા રહ્યા.
પ્રભુનું આ સાહસ જોઈ શૂલપાણિ યક્ષને ગર્વ થઈ આવ્યું. તે વિચારવા લાગ્યું કે, અત્યાર સુધી અહીં કોઈ પણ મનુષ્ય મારા સ્થાનમાં રાત રહી શકતા નથી. આ મુનિને અહીં નહી રહેવાને માટે ગામ લોક તથા મહા પૂજારીએ કહ્યા અને સમજાવ્યા છતાં, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી તે અહીં રહ્યો છે, તે તેનું ફળ હું તેને ચખાડું એવો વિચાર કરી તે પ્રભુના નજીકમાં આવ્યો.
વ્યતરના ઉપસર્ગ. તે વ્યંતરે પ્રથમ અટ્ટહાસ્ય કર્યું. ચિતરફ પ્રસરતા અતિ રાદ્ધ હાસ્યના શબ્દથી જાણે આકાશ ફુટી ગયું હોય, અને નક્ષત્ર મંડળ ત્રુટી પડયું હોય તેમ દેખાયું. તે હાસ્ય- શબ્દ સાંભળી
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] સ્થલપાણુ યક્ષને પ્રતિબોધ.
૨૭૯ ગામના લેક પરસ્પર વાત કરવા લાગ્યા કે, જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે.
યક્ષના આ ભયંકર અટ્ટહાસ્યથી પ્રભુ ભ પામ્યા નહીં, અને સહેજ પણ થાનાવસ્થામાંથી ડગ્યા નહીં, એટલે તે વંતરે મહા ઘોર હાથીનું રૂપ વિકુછ્યું તેથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદંડ જેવું પિશાચનું રૂપ વિકુવ્યું. તેથી પણ પ્રભુ ક્ષેભ પામ્યા નહીં. પછી તે દુષ્ટ યમરાજના પાશ જેવું ભયંકર સર્પનું રૂપ વિકવ્યું. અમેઘ વિષના ઝરા જેવા તે સર્પ પ્રભુના શરીરને દઢ રીતે વીંટળાઈ ગ, અને ઉગ્ર દાઢેથી ડસવા લાગ્યું. તે પણું પ્રભુ ધ્યાના વસ્થામાંથી લગીર માત્ર ચલાયમાન થયા નહી; અને પિતાને આ પ્રયત્ન નિષ્ફળ ગયે એમ જાણું, તેણે પ્રભુના શીર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ટ, અને નખ એમ સાત સ્થાનકે વેદના પ્રગટ કરી, આશાત વેદના પૈકીની એક વેદના જ સામાન્ય મનુષ્યને તે મૃત્યુ પમાડવાને સમર્થ હતી. છતાં આ સાતે વેદના પ્રભુને ધ્યાનમાંથી ચલાવવાને નિષ્ફળ નીવડી.
વ્યંતરે આ વેદના કરવામાં પિતાનું જેટલું બળ હતું, તેને ઉપયોગ પ્રભુના ઉપર કર્યો હતે. વ્યંતર આખરે થાક, અને પ્રભુના અતુલ બળ અને સહન શીલતાથી વિસ્મય પામે. પ્રભુની આ દઢ ધ્યાનાવસ્થાએ વ્યંતરના મન ઉપર ભારે અસર કરી, અને તેને ગર્વ નાશ થા. તે અંજલી જેડીને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે હે દયાનિધિ ! આપ મહાશયની શકિત ને નહી જાણનાર એવા મેં દુરાત્માએ આપને અત્યંત અપરાધ કર્યો છે, તે ક્ષમા કરે.
જ્યારે અશુભ કર્યોના વિપાક જીવે ને પિતાનું ફળ દુઃખરૂપે બતાવે છે, ત્યારે પિતાની ઉપર કૃપા ધરાવનાર દેવે પણ મદદ કરી શકતા નથી. તેજ બનાવ આ સ્થળે બને છે. ઈદ્ર પ્રભુને પ્રાણાંત ઉપસર્ગ વખતે મદદ કરવા
27
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
તેમની સેવામાં સિધાય નામના વ્યંતરને રાખ્યા હતા. શૂળપાણી ચહ્ને જ્યારે પ્રભુને આ ઘેર ઉપસ કર્યો ત્યારે તેનુ મન તેના બીજા કોઇ કાય માં વ્યગ્ર થએલું હતું; તેથી આ ઉપસર્ગ વખતે પ્રભુના તરતૢ તેનું ધ્યાન ન હતું, તેથી તે વખતે તે મદદ કરવા માન્યા નહતા. જ્યારે શુળપાણી યક્ષ થાકીને પ્રભુને વિન'તી કરતા હતા ત્યારે તેને પેાતાને ઇંદ્ર મહારાજે સોંપેલા કાય ની યાદિ આવી; અને તુ' તે સ્થળે આવ્યે અને શૂળપાણી યક્ષને કહ્યું, “ અરે દેવાધમ ! તે આ શું કર્યું ? ત્રણ જગતને પૂજવા ચેાગ્ય એવા આ વીર પ્રભુ છે, તે શું તું નથી જાણતા? જે આ ત્હારૂ ચિરત્ર પ્રભુના પરમ ભકત શક્રેન્દ્ર જાણશે, તે તું તેના વજ્રની ધારાને લાગ થઇ પડીશ, ” સિદ્ધાર્થની આ શિક્ષાથી તે ભય અને પદ્માતાપથી આકુલવ્યાકુળ થઇ ગયા, અને તેણે ફરીવાર પ્રભુને ખમાવ્યા. સિધાર્થે તેને ફરી કહયુ અરે ! શૂલપાણી તું હજી ખરાખર તત્વને જાણતા નથી. યથાર્થ તત્વ આ પ્રમાણે છે તે સાંભળ; વીતરાગમાં દેવ બુદ્ધિ, શું સાધુઓમાં ગુરૂ બુદ્ધિ, અને જીનેશ્વર ભગવંતે કહેલા ધર્મ'માં ધમ' બુદ્ધિ એ પ્રમાણે તારા આત્મા સાથે નિષ્ણુય કર હવેથી પેાતાના આત્માની સમાન સના આત્માને જજે, અને કોઇ પણ પ્રાણીને પીડા કરીશ નહી. પૂર્વે કરેલાં સવ' દુષ્કૃતની નિદા કર૰ પ્રાણીએ કયારે પણ આચરેલા તીવ્ર ક્રમનું ફૂલ કાટાનું કોટી ગણુ. પામે છે. આ પ્રમાણે તત્વ સાંભળી શૂલપાણી યક્ષ પ્રથમ કરેલ અનેક પ્રાણીઓના ઘાતને સંભારીને વારવાર પેાતાના આત્માને નિંદવા લાગ્યા, અને ઘણા પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સ ́સારથી ઉદ્વેષ પામી, તે યક્ષે પ્રભુના ચરણુની પૂજા કરી; અને પેાતાના અપરાધરૂપ મલને ધાવામાં જલ જેવુ' સંગીત પ્રભુ સનમુખ કરવા લાગ્યા.
પ્રભુને કાંઈક ઉણા ચાર પહેાર સુધી ઉપસર્ગ થયા હતા, તેથી શ્રમલાગવા એકરીને પ્રભુને ઘેાડીવાર નિદ્રા આવી ગઇ. તેટલા ઢાળમાં પ્રભુએ દશાસ્ત્રના જોયાં. તેજ સ્થલે પ્રભુએ ચાતુર્માંસ
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચંડકેશીક સપને ઉદ્ધાર
૨૧૧ કર્યું હતું. આ ચાર્તુમાસમાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી.
ચોમાસુ વ્યતિત થયે પ્રભુ ત્યાંથી વિહાર કરવા લાગ્યા, ત્યારે શુલપાણે યક્ષ પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે–હે નાથ ! આપ પિતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટેજ અહિં આવ્યા હતા. પરંતુ મહારાજે કઈ પાપી નથી કે જેણે આપને ઉલટે અપકાર કર્યો. આપના જેવા કે સ્વામી નથી. અપકારને બદલે મને તે આ૫ ખરેખર ઉપકારી થયા છે. તે વિશ્વાના ઉપકારી ! જે અહીં આવીને મને બાધ કર્યો ન હેત તે આજે મેં જરૂર નરક ગતિ મેળવી હેત ! આ પ્રમાણે સ્તુતિ કરી નીર્ગવત થઈ પ્રભુને વળાવીને પાછો વળે.
ચંડ કેશીક સર્ષને ઉપસર્ગ અને તેને ઉદ્ધાર.
પ્રભુ વિહાર કરતા કરતા પાછા મેરાક ગામ આવ્યા. ત્યાં બહારના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધરીને રહયા. એ ગામમાં તે સમયે એક અચ્છેદક નામે પાખંડ રહેતું હતું. તે મંત્ર તંત્ર વિગેરેથી પોતાની આજીવીકા ચલાવતું હતું. પ્રભુના ત્યાં રહેવાથી અને સિદ્ધાર્થ વ્યંતરના પ્રયાસથી તેનું પિગળ લેકે કળી ગયા, તેથી તેના માનમાં કમીપણું થયું તે અચ્છેદક પ્રભુ પાસે આવી વિનંતી કરવા લાગ્યું કે, “હે ભગવન્ ! આપ અહીંથી બીજે સ્થળે પધારે, કેમકે જે પૂજ્ય હોય છે તે તે સર્વત્ર પૂજાય છે. આપના અહીં રહેવાથી મને દુઃખ થશે.” આવી તેની દીન વાણી સાંભળી અપ્રીતિવાળા સ્થાને રહેવું નહી એ પિતાને અભિગ્રહ છે. તેને યાદ કરી પ્રભુએ ત્યાંથી ચાવાળ નામના સન્નિવેશ તરફ વિહાર કર્યો. ત્યાંથી પ્રભુ તાંબી નગરી તરફ ચાલવા લાગ્યા. માર્ગમાં ગોવાળેના પુત્રોએ કહ્યું કે, “હે દેવાય ! આ માર્ગ તાંબીએ સીધે જાય છે. તેની વચમાં કનકખળ નામે તાપસને આશ્રમ આવે છે, ત્યાં હમણું એકદષ્ટિ વિષ સર્ષ
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શ્રી મહાવીરસ્વામિ ચાત્ર.
[ પ્રકરણ ૧૭
રહે છે, જેથી ત્યાં પક્ષીઓના પણ સંચાર નથી, માત્ર વાયુને જ સંચાર છે. માટે એ સરળ માર્ગ છોડી દેઇ, આડે માગે આપ જાવ. પ્રભુએ જ્ઞાનવડે તે સપના પૂર્વ ભવ અને તેનું સ્વરૂપ જાણ્યું. ખરેખર એ સપ પ્રતિધ કરવા લાયક છે, એમ જાણી પેાતાને થનારી પિડાની અવગણના કરી તે સરળ માગે પ્રભુ ચાલ્યા.
પ્રભુએ નિજન અરણ્યમાં પ્રવેશ કર્યાં ત્યારે તેમાં ચરણુ સ‘ચાર નહીં હાવાથી, વાલુકા જેમની તેમ રહેલી હતી. જળાશયામાંથી વહેતી નીકે પાણી વિનાની હતી. જીણુ થએલા વૃક્ષા સુકાઈ ગયાં હતા. વૃક્ષાના ખરી પડેલા પત્રાથી જગલ છવાઈ ગયું હતું, રાડાઓથી ઘણા ભાગ વ્યાપ્ત થઇ ગયા હતેા, અને ઝુપડીઓ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવા અરણ્યમાં આવીને પ્રભુ ચક્ષમડપમાં નાશિકા પર નેત્રને સ્થિર કરીને કાચેત્સંગે રહ્યા.
For Private and Personal Use Only
.
ઘેાડીવારે પેલા સર્પ મુખમાંથી કાળરાત્રી જેવી જીન્હાને બહાર કાઢતા અભિમાનયુકત થઇને ફરવા નિકળ્યેા. તેવામાં તેણે વીર પ્રભુને જોયા. તેને ઘણા ક્રોધ ચઢયા, અરે આ નિર્જન આશ્રમમાં આવી રીતે નિડર રીતે ઉભું રહેનાર કાણુ ? ખરેખર એણે મારી અવગણના કરી છે, માટે હું તેને ભસ્મ કરી નાખું, આ પ્રમાણે વિચાર કરી, જવાળા માળાને વમન કરતી, છત્તા વૃક્ષાને દહન કરતી, તેમજ સ્માર કૃત્કારોથી ભયંકર એવી દષ્ટિથી તે પ્રભુને જોવા લાગ્યુંા. તેથી પ્રજ્વલિત એવી ષ્ટિવાળાએ આકાશમાંથી ઉલ્કા જેમ પવતપર પડે, તેમ પ્રભુના શરીર પર પડી. પણ મહા પ્રભાવિક પ્રભુના ઉપર તેની કાંઈ અસર થઈ નહી. પેાતાની તીવ્ર ષ્ટિ વડે પણ જ્યારે પ્રભુને કંઇ થયુ નહી, ત્યારે વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામુ જોઇ જોઇને વિશેષ દૃષ્ટિ જવાલા છેડવા માંડી. તથાપી તે જવાળાઆ પણ પ્રભુની ઉપર તે જળધારા જેવી થઈ ગઇ; એટલે તે સપ' મર્યાદા સુકી ઉગ્ર ક્રોધ સહિત પ્રભુના
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. } ચિંડકેશીને ઉદ્ધાર.
૨૧૩ ચરણ કમળ પર ડા, પિતાના વિષની ઉગ્રતાથી તે આક્રાંત થઈને હમણાં પડશે અને મને દાબી નાખશે, એવા ભયથી તે શી ડશીને દુર ખસતે હતો. પ્રભુના અતિશયના લીધે ડંખનું ઝેર પણ પ્રભુના શરીરમાં પ્રસરી શકતું નહી. પણ જે ઠેકાણે ડંખ દીધા હતા, તે ડંખમાંથી માત્ર ગાયના દુધ જેવી રૂધિર ધારા નીકળતી હતી. ઘણું વાર તેમ થવાથી “ આ શું?” એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ થંભી રહયો, અને નિરાશીત થઈને પ્રભુની સામે જેવા લાગ્યો. પ્રભુના અતુલ્ય રૂપને નીરખતાં, પ્રભુના કાંતિ અને સૌમ્ય રૂપને લીધે તેના ને તત્કાળ સ્તબ્ધ થઈ ગયા.
જ્યારે તે કઈક શાંત થયે, ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “અરે ચંડકૌશિક ! બુઝ! બુઝ! મેહ પામ નહી!”
ભગવંતના અમૃતથી પણ વધુ મીઠાં એવાં વચન સાંભળી, ઉહાપોહ કરતાં તેને જાતિ મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પૂર્વ ભવ જોયા અને પ્રભુને ઓળખ્યા. તે ઘણે શાંત થઈ ગયે, અને પશ્ચાતાપ કરવા લાગે. પિતે નજીવી કરેલી ભુલનું પરંપરાએ કેવું પરિણામ આવ્યું ? તે વિચારણથી, અને આ તીર્થંચના ભવમાં પણ પિતાના કરેલાં કમ ખપાવવા માટે પોતાના મનમાં જાગ્રત થયેલી તીવ્ર ઈચ્છાથી પ્રભુની સાક્ષીએ અનશન અંગીકાર કરવાને નિશ્ચય કર્યો. તેણે ભકિત ભાવથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને પાછા પ્રભુની સન્મુખ સ્તબ્ધ થઈ ઉભે રહ. પ્રભુએ તેના મનને અભિપ્રાય જાણી પિતાની દ્રષ્ટિ તેના ઉપર મુકી તેને વિશેષ ઉપશાંત કર્યો.
વિષ વડે ભયંકર એવી મારી દ્રષ્ટિ કેઈન ઉપર ન પડે એમ ધારીને તેણે પિતાનું મસ્તક રાફડામાં રાખ્યું અને સમતારૂપ અમૃત તે પીવા લાગ્યું. - પ્રભુ પણ તેના ઉપરની અનુકંપાથી ત્યાંજ સ્થિત રહયા. ખરેખર મહાન પુરૂષની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટેજ હોય છે.
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વગોવાળો અને વત્સ પાલે વિસ્મય પામી બીતા બીહતા ત્યાં આવ્યા.
પિતાની ખાત્રી કરવા સારૂ વૃક્ષને અંતરે સંતાઈ રહીને, તે મહાન સપને યથેચ્છપણે નિર્દય ચિતે પાષાણ અને ઢેફાઓથી માવા લાગ્યા. સર્પને નિશ્ચલ જોઈને તેઓ નજીક આવી, અને સપના શરીરને લાકડીઓથી અડવા લાગ્યા, તે પણ સપને તેમણે સ્થિર જે.
શેવાળેએ તે વાત ગામલોકને જણાવી એટલે લોકો તેને જેવા ત્યાં આવ્યાં, અને ધ્યાનસ્થ રહેલ પ્રભુને તથા સર્પને વંદન કરવા લાગ્યા. ગેવાની કેટલીક સ્ત્રીઓ તે માગે થઈને ઘી વેચવા જતી હતી; તેઓએ સર્પના શરીર પર ઘી ચોપડયું તે ઘીના સુગધથી ત્યાં તીક્ષણ મુખવાળી કીધઓ આવી. તેમણે સર્પના શરીરને ચારણે જેવું કરી નાખ્યું. “મારે પાપકર્મ પાસે આ પીડા શી ગણત્રીની છે!” એમ વિચાર કરતે સર્પરાજ તે દુસહ વેદનાને પણ સહન કરવા લાગ્યા. આ બીચારા અપ બલવાલી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહી એવી વિચારણાથી તેણે પોતાનું શરીર જરાપણ હલાવ્યું નહી.
આ પ્રમાણે કરૂણાના પરિણામ અને શાંત મનવૃત્તિવાળે સર્પ ભગવંતની દયામૃત દષ્ટિથી સિંચન થતે, એક પખવાડિયામાં સુભભાવ અને સમાધિપૂર્વક મૃત્યુ પામીને, સહસાર નામાં દેવલોકમાં દેવપણે ઉન્ન થયે. જ
* ચંડકેશકને સંક્ષીપ્ત પૂર્વ વૃત્તાંત–સંકેશકને જીવ પૂર્વ ભવમાં સાધુ હતું. એક વખત પારણના દિવસે ગોચરી લેવા જતાં માર્ગમાં પગ નીચે એક દેડકી ચગદાઈ ગઈ. તેમની સાથે શીષ્ય હતો. તેને જોવામાં તે બનાવ આવ્યાથી આલોચના લેવાના માટે તે દેડકી ચગદાઈ ગએલી તેમને બતાવી. અશુભ કર્મોદયના પ્રતાપે કચરાઈ, પણ પિતાથી તે કચરાઇ નથી. માર્ગમાં તેવી ઘણું દેડકીઓ મરેલી પડી
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચંડોશીને પૂર્વભવ.
૨૧૫. આ પ્રમાણે એ ચંડકૌશિક સર્ષ ઉપર ઉપકાર કરી, ત્યાંથી પ્રભુ ઉત્તર વાચાલ નામના ગામ સમીપે આવ્યા. પક્ષેપવાસના પારણાના માટે ગામમાં ગોચરીએ ફરતાં, તે ગામના નાગસેન નામના ગૃહસ્થના ઘર તરફ જતાં, તેમણે પ્રભુને જોઈને ઘણે હર્ષ થયો. તેણે ભકિત પૂર્વક પવડે પ્રભુને પ્રતિલાલ્યા.
છે, એમ શીષ્યને બતાવી પિતાને બચાવ કરી શીષ્યના ઉપર રાષ ક શીષ્ય મન રહ્યો. શુદ્ધ બુદ્ધિએ શીર્ષે વિચાર કર્યો કે આ મહાનુભાવ છે તેથી સાયંકાળે પ્રતિક્રમણ વખતે આલોચના કરશે. સાયંકાળના પ્રતિક્રમણ વખતે આલોચના કર્યા સીવાય સાધુ મહારાજ બેસી ગયા. શીખે ફરી ઉપયોગ આપ્યો, તેથી તેમને ક્રોધ ચઢયો, અને તેને મારવાને તેના તરફ દેડયા ક્રોધવેશમાં દેડતાં વિવેક હીન થઇ જવાથી વચમાં સ્થંભ આવે છે, તે ભાન પણ તેમને રહ્યું નહી; અને સ્થંભને મસ્તક જોરથી અફળાયું અને આલોચના કર્યા વગર તે સાધુ મૃત્યુ પામ્યા.
સંયમની વિરાધના કરવાથી તે જ્યોતિશિક દેવમાં દેવપણે ઉત્પન્ન થયા.
ત્યાંથી આયુષ્ય પુર્ણ થએથી કનકબલ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુળ પતિની પત્નીથી કસિક નામે પુત્ર થયા. નાનપણથી જ તે ઘણો ક્રોધી હતો, તેથી તેનું નામ ચંડકૌશિક તાપસ પાડવામાં આવ્યું. તે પણું પિતાની જગ્યાએ આવવાથી તાપસને કુલ પતિ થયો. તેને પોતાના તપોવન ઉપર ઘણી મુછ હતી. વનના રક્ષણમાં જ કાળ કાઢતો કે નામુ પડેલું પાંદડું કે કેલું ફળ લે તેના ઉપર પણ તે ક્રોધે ભરાઈ તેને તે મારતો હતો. તેના તેવા ત્રાસથી તમામ તાપસે ત્યાંથી બીજે સ્થળે ગયા ફકત એકલેજ તે વનમાં રહેતો અને વનને સાચવતો. કેટલાક રાજકુમારે તેબી નગરીથી તે વનમાં આવી ક્રીડા કરતા હતા. તે તેનાથી સહન થયું નહી, અને કુહાડે લઇ ક્રોધાવેશમાં તેમને મારવા દોડા-દોડતાં પગ નીખલના થવાથી તે પડી ગયો, અને તેને પિતાને તીક્ષણ કુહાડે તેને વાગ્યો અને મૃત્યુ પામ્યો. “ કુકર્મના વિપાક આવાજ હોય છે. આ ક્રોધાવેશમાં મૃત્યુ પામેલો તે ચંડક્રશિક તાપસ આ વનમાં દષ્ટિવિષ સર્ષ થયેલ હતો.
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૭ સીંહના જીવ સુદષ્ટ નામા નાગકુમારે ગગા
નદી ઉતરતાં કરેલા ઉપસર્ગ. પ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા સુરભિપુર નામના નગરની સમીપે આવ્યા. તે નગરથી વચમાં ગંગા નદી ઉતરી સામાં કાંઠે જવા સારૂ નદી ઉપર આવી, સિદ્ધાંત નામના નાવીક તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને બીજા ઉતારૂએ બેઠા. પછી નાવીકે બે બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે તે નાવ (નાવી, હેડ) વેગથી સામા કાંઠા તરફ જવા લાગી.
આ વખતે કાંઠા ઉપર રહેલું ઘુવડ પક્ષી બેસું. તે સાંભળી નાવમાં બેઠેલા શુકનશાસ્ત્રના જાણકાર શ્રેમીલ નામના નિમિત્તિઆએ કહ્યું કે, આ વખતે આપણે સહીસલામત રીતે ઉતરવાના નથી. થોડા સમયમાં આપણે સર્વેને મરણત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહીમાથી આપણે બચી જઈશું. એટલામાં નાવ અગાધ જળમાં આવ્યું. તે સ્થળમાં સુદષ્ટ નામે એક નાગકુમાર દેવ રહેતું હતું. તેણે પ્રભુને નાવમાં બેસી ગંગા નદી ઉતરતાં જોયા અને વિભંગ જ્ઞાનથી જાણ્યું કે, પ્રભુ જે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં હતા, ત્યારે તેમણે એક સિંહને માર્યો હતે તેજ સિંહને જીવ હું છું. મને તેમણે વિનાકારણ માર્યો હતે. મેં તેમને અપરાધ કર્યો ન હતે. હું તે એક ગુફામાં રહેતું હતું. ત્યાં તેમણે પોતાની ભુજાવીર્યના ગર્વથી, અને માત્ર કૌતુક કરવાની ઇચ્છાથી, આવીને મને મારી નાખ્યો હતે. આવા વિચારથી તે દેવ ઘણે ક્રોધાવેશમાં આવી ગયે. આજે એ મારી નજરે પડે છે, તે હું હવે તેને મહારૂં પરાક્રમ બતાવું. મારું પૂર્વનું વેર લીધા શીવાય હું હવે તેને જવા દેવા નથી. વેર લીધા પછી મહારૂં મૃત્યુ થશે, તે પણ હું મહારા જન્મને કૃતાર્થ માનીશ. ખરેખર “ત્રાણની પેઠે વેર પણ સેંકડે જન્મ સુધી પ્રાણીની પેઠે જાય છે.” આ પ્રમાણે ક્ષુદ્ર વિચાર કરતાં કરતાં તેને ઘણે ક્રોધ ચઢ્યા. પ્રભુ જે નાવમાં
મહીનાથી તે સ્થળમાં રી ગગ
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સંખલ કરસજ્ઞતા
tr
•
બેઠા હતા ત્યાં તે આબ્યા. તેણે માટા કિલકિારવ કર્યું. “ અરે ! તું હવે કયાં જાય છે.” એમ કહી પ્રલયકાળના દાવાનલજેવા, ભય’કર સંવક જાતિના મહા વાયુ, તેણે વિકુંભ્યો. તેનાથી વૃક્ષેા પડી ગયાં, પવ તા કપાયમાન થવા લાગ્યા, અને જેની ઊમ આ આકાશ સુધી ઉડી રહી છે એવુ' ગંગાનુ’જળ ઉછળવા લાગ્યુ, ઉંચે ઉછળતા અને પાછા બેશી જતા ગંગાના તરંગાથી તે નાવ ઉંચે નીચે ઢાલમ ડાલ થવા લાગ્યુ, તેના કુવા સ્થભ ભાંગી ગયા, સઢ ફાટી ગયું, નાવના ચલાવનાર નાવીક ભયભિત થઈ ગયા, નાવમાં બેઠેલા બીજા સજના જાણે યમરાજની જિન્હા આગલ આવ્યા હોય, તેમ મરણેાન્મુખ થઈને વ્યાકુલપણે પાત પેાતાના ઇષ્ટદેવને સભારવા લાગ્યા.
તે સમયમાં સ'અલ અને ફ'બલ નામના નાગકુમારા, જે પૂર્વ ભવમાં બળદના જીવ હતા, તેમણે ભગવતને આ ઉપસર્ગ થી પીડાતા જોયા. સંઅલ અને કબલને વૃત્તાંત આ પ્રમાણે છેઃ-એક જીનાશ નામના ધામીક શ્રાવક્રના સહવાશથી તેમને ધર્મના મેધ થયા હતા. જીનદાશ એક વખતે તીથીના દિવસે પોસધમાં હતા, તે દિવસે તેમના એક મિથ્યાત્વી મિત્ર તે એ બળદને કાઈ મેળામાં શેઠને પુછયા સીવાય લઇ ગયે, શેઠે કાઇ દીવસ તેમને ગાડીએ જોડેલા નહી, અને પેાતાના સ્વધમી અધુની પેઠે તેમને ખવરાવી પીવડાવી તે સારી સભાળ લેતા હતા, તે મળઢાને પેલા મિથ્યાત્વીએ ખુત્ર દોડાવ્યા અને પરાણાની આ ઘાચી àાહીવાળા કરી નાખ્યા, તેઓ ઘણુ દોડવાથી તુટી ગયા, સાયંકાલે શેઠને ઘેર પાછા તે બળદ ને માંધી ગયા, થાક અને મારની અસહ્ય પીડાથી તે ચારપાણી પણ લઈ શકતા નહી, શેઠે પૌષધ પાની મળઢની આ સ્થિીતિ જોઇ ચિત્તમાં ઘણા ખિન્ન થયા ઘણી સારવાર કરી ખળદો હવે મચવાના નથી,એમ જાણી તે અળદને પાતે ચારે આહારના પચ્ચખાણ કરાવી, નમસ્કાર મંત્ર સભળાવા લાગ્યા, અને સભ્યસ્થીતિને તેમને બેધ કર્યો. નમસ્કાર મંત્રને સાંભળતા
',
28
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૭ અને ભવસ્થીતિને ભાવતા, તેઓ અને સમાધીથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવ૫ણે ઉત્પન્ન થયા હતા.
તે સંબલે અને કંબલે અવધિજ્ઞાનથી જોયું. તે નદી ઉતરતાં પ્રભુના ઉપર ઉપસર્ગ કરતાં તેમણે સુદષ્ટ નામના નાગ કુમારને છે. ભગવંત ઉપરના ભકિતરાગથી તેમના ઉપર થતું ઉપદ્રવ અટકાવવા તેઓ ત્યાં આવ્યા. તે બે પૈકી એક જણ તે શુદ્ર સ્વભાવવાળા સુદષ્ટ નાગકુમારની સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને બીજા એ તે નાવને હાથ વતી ગંગાની સામી તીરે નિર્ભય સ્થળમાં મુકી દીધી. સુદષ્ટ નાગકુમાર મોટી અદ્ધિવાલે હતું, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું; અને આ બને દેવે નવીન ઉત્પન્ન થએલ હતા, તેથી તેમણે તેને જીતી લીધું. પછી તે ત્યાંથી નાસી ગયે.
સંબલ અને કંબલ દેએ પ્રભુની પાસે આવીને, નમીને હર્ષથી પ્રભુના ઉપર પુષ અને સુગંધી જળની વૃષ્ટિ કરી પિતાના સ્થાને ગયા.
આપના મહા પુણ્ય પ્રભાવથી આ મહાન આપત્તિમાંથી અમે બચી ગયા, અને સુખરૂપ નદિ ઉતર્યા એમ હાલમાંના બીજા લોકો બાલતા પ્રભુને નમીને, પોત પિતાના પંથે ચાલી ગયા.
પ્રભુ પણ નાવમાંથી ઉતરીને વિધિપૂર્વક ઈર્યા પથિકી પ્રતિકમીને ત્યાંથી બીજી તરફ વિહાર કરવા લાગ્યા. - વિહાર કરતા કરતા પ્રભુ રાજગૃહ નગરે આવ્યા. તે નગ
રની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિ બીજું ચોમાસું ભાગમાં કઈ વણકરની વિશાળ શાળામાં
પધાર્યા. ત્યાં વષકાળ નિગમન કરવા માટે તે સ્થળે રહેવાની વણકરની પાસે યાચના કરી અને તેની રજાથી માસક્ષમણ તપના અભિગ્રહથી તે શાળામાં કાર્યોત્સર્ગમાં રહ્યા.
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
૨૭ ભવ. ] કુવાના પાણીમાં ભેળવાને ઉપસર્ગ. વર્ષાકાળ પુરે થયે પછી ત્યાંથી વિહાર કરતા જુદા જુદા
સ્થળને પવિત્ર કરતા, ચંપાનગરી એ ત્રીજુ માણું પધાર્યા. ત્યાં બે માસક્ષમણ કરવાને
અભિગ્રહ લેખને કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહ્યા. ચોમાસુ પૂર્ણ થયા બાદ પ્રભુ વિહાર કરતા કરતા ચોરાક
નામના ગામે પધાર્યા. ત્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કુવાના પાણીમાં મુદ્રાએ રહ્યા, તે પ્રદેશમાં પર ચક્રના ભયથી એળવાને ઉપસર્ગ કેઈ ચેરને શોધનાર રક્ષક પુરૂ ત્યાં
આવ્યા. આ વખતે ગોશાળ પશુ પ્રભુની પાસે હતે.
આ રક્ષક પુરૂષોએ પુછયું તમે કોણ છે?
મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુએ કાંઈ ઉત્તર આપે નહી, તેમજ ગોસાળે પણ કંઈ જવાબ આપે નહી.
ઉત્તર ન મલવાથી તેઓએ ધાર્યું કે “ જરૂર આ કઈ છે ચર હોવા જોઈએ, તેથી તેઓ કંઈ બોલતા નથી.”
તે કુર બુદ્ધિવાળા આરક્ષકોએ બને જણને પકડીને બાંધ્યા, અને નજદિકના પ્રદેશમાં એક કુ હતું તે કુવામાં પાણી કાઢવાના ભાજનની જેમ કુવામાં નાખી વારંવાર ઊંચાનિચા કરવા લાગ્યા. પ્રભુ આ સર્વ શમભાવથી સહન કરતા હતા.
એ સમયમાં સામા અને જયતિકા નામની પ્રભુ પાર્શ્વનાથના શાશનની સાધવીઓ વિહાર કરતી તે પ્રદેશમાં આવી. તેમણે લોકોની પાસેથી સાંભળ્યું, કે અમુક સ્વરૂપવાળા કેઈ બે પુરૂને આરક્ષક લોકો કુવામાં રાખી ઊંચાનીચા કરી તેમને પીડા આપે છે. તે સાંભળી તેઓએ વિચાર્યું કે, રખેને એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ન હોય! આવી શંકાથી તે છે સાધવીએ તે સ્થળે આવી. ત્યાં પ્રભુને તે સ્થીતિમાં જયા,
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨૦
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
તેમણે આ રક્ષક પુરૂષોને કહ્યું કે, “અરે ભાઈ રાજાના પુત્ર શ્રી મહાવીર પ્રભુ જેઓએ દીક્ષા લીધેલી છે, તેમને વિનાકારણ શા માટે પકડીને પીડા છે ?”
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાથુ' ચામાસું
પૃષ્ઠ ચા,
સાધવીના આવા વચન અને ખુલાસે સાંભળી તેઓએ પ્રભુ તથા ગેાશાળાને છુટા કર્યાં, અને પેાતાના અપરાધની માફી
માગવા લાગ્ય..
[ પ્રકરણ ૧૭
! સિદ્ધા
મહાપુરૂષા કાઇની ઉપર્ કાપ કરતાજ નથી. પ્રભુને તે લેાકા ઉપર જરા પણ રાશ આવ્યા ન હતા. છુટા કર્યાં પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ચાલી નિકળ્યા.
તે આ છે.
વિહાર કરતા કરતા વર્ષાકાળ નજીક આવવાથી પૃષ્ટ ચપા નગરીએ પધાર્યાં. ત્યાં ચાર માસ ક્ષમણુની તપશ્ચર્યા કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરી ચાતુર્માંસ રહ્યા.
અનાય દેશમાં વિહાર
ચામાસાના કાળ પુરો થએથી કાર્યાત્સગ પાળી જુદા જુદા - સ્થળાએ પ્રભુ વિચરતા વિચરતા, કૈલ‘બુકે નામના ગામે આવ્યા. તે ગામમાં મેઘ અને કાળહસ્ત નામના ભાઈએ રહેતા હતા. તે બન્ને શૈલપાળક ભાઈઓ હતા. કાળ હસ્તી ચારાની પાછળ સૈન્ય લેઈને જતા હતા. તેણે માગ માં ચૈાશાળા સહિત જતા પ્રભુને જોયા, ચારની શંકાથી મન્નેને પકડીને તે પેાતાના ભાઈ મેઘની પાસે લાવ્યેા. મેઘ સિદ્ધાર્થ રાજાના સેવક હતા, અને તેણે પ્રભુને પ્રથમ જોએલા હતા; તેથી પ્રભુને આળખ્યા એટલે તેમને છુટા કરીને પ્રભુને ખમાવ્યા.
For Private and Personal Use Only
પ્રભુએ અવધિજ્ઞાનના ઉપયાગ મુકી જોયુ, તે જશુાયું કૅ, હેતુ ઘણાં ક્રર્મોની નિરા કરવાની છે. તે ક્રમ સહાય વિના મારાથી તૂત ખપાવાય તેમ નથી ,કારણકે સૈનિકો શીવાય શત્રુઓના મોટા સમુહ જીતી શકાતા
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] અનાર્ય દેશમાં વિહાર
૨૨૧ નથી. આ આયે દેશમાં વિહાર કરવાથી તેની સહાય મળવી મુશ્કેલ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરૂં.
પ્રભુના આ વિચાર તત્વ આત્માથિઓએ હૃદયમાં કેતરી રાખવા જેવા છે. સામાન્ય છે પિતાને સુખ શી રીતે થાય તેની ચિંતાની પરંપરામાં જીવન ગુજારે છે. નવીન કર્મ બંધનની તેમને ફકર થતી નથી તે પછી કર્મ ખપાવવાને કે નિર્જરાવવાને તે પ્રશ્ન જ કયાં રહ્યો ? તેઓ પિતાને ઉપદ્રવ કરનાર કે દુખ આપનારને દુશ્મન કે શત્રુ જાણી તેનું અહિત ઈચછી તેને નાશ કરવાની બુદ્ધિથી તેવા પ્રકારને ઉઘમ આદરે છે, ત્યારે પ્રભુ તેવા ઊપસર્ગ કરનારની સહાય મેળવવાની ઈચ્છા રાખી, તેવી પ્રવૃત્તિ કરે છે. જેમ શત્રુ જીતવાની છચ્છાવાળા સૈનીકેની શોધ કરી તેમની મદદ મેલવે છે, તેમ કર્મ શત્રુઓને જીતવાને ઉપસર્ગ કરનાર સૈનીકોની સહાય મેળવવાની જીજ્ઞાસાથી અનાર્ય દેશમાં વિહાર કરવાની પ્રભુ ઈચછા રાખે છે. જ્ઞાનીઓ ઉપસર્ગ કરનારને કર્મ શત્રઓ જીતવામાં મદદગાર ગણે છે. અહા ! હા!! શું ઉત્તમ અને નિર્મળ વિચાર? આવા પવિત્ર વિચાર અને શુદ્ધ દ્રષ્ટિ થયા સીવાય અને ઉપસર્ગો, અપાય સહન કરવાની શક્તિ ઉપન્ન કરી, પ્રસંગ આવે સમભાવથી ઉપસર્ગ–વિપતિઓ-સહન કર્યા શીવાય આપણે આપણું આત્માને ઉંચ કેટીમાં લઈ જવાને શક્તિવાન થઈ શકીશું નહિં. જિનેન્દ્ર દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અનેક પ્રકારની ઉતમ રીતીઓ બતાવવામાં આવેલી છે તે પૈકીની આવા પ્રકારના વિચાર થવા એ પણ એક રીતિ છે. આ કલાને ઉંચ કેટીના મહાન આત્મજ્ઞાનીઓ જ પ્રાપ્ત કરી શકે છે.
ઉપર જણાવ્યા મુજબના વિચારથી કર્મો ખપાવવા માટે અનાય દેશમાં વિહાર કર્યો. તે દેશમાં પ્રાયે બધા દુર સ્વભાવી માણસોજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને મુડે, મુડે, એમ કહીને મારવા લાગ્યા, કે અન્ય રાજાને ગુપ્તચર માણસ છે, એમ સમજી પકડી
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
રીને બાંધવા વાસી વાગ્યા
ના
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કુટવા લાગ્યા, ચોર ધારીને બાંધવા લાગ્યા કોઈ કૌતુકથી પ્રભુની તરફ ભસતા શ્વાનને છુટા મુકી કરડાવવા લાગ્યા; એમ બીજાઓ પણ પોત પોતાની મરજી મુજબ અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. પણ પ્રભુ તેથી જરાપણુ વલાની પામ્યા નહી, અને જેમ રોગી મનુષ્ય અતિ ઉગ્ર ઔષધેથી રગને નીગ્રહ થતે જાણ હર્ષ પામે છે, તેમ પ્રભુપણ આવા ઉપસર્ગોથી કમ ખપતાં જાણી, ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય ઉપકારી માની સમભાવમાં રહેતા હતા. એ પ્રમાણે અપાય સહન કરી ઘણું કર્મોની નિર્જરા કરી ને, પ્રભુ આ દેશ તરફ વિહાર કરવા પ્રવૃત થયા. અનાર્ય દેશની સરહદ ઉપર આવેલા પૂર્ણ કલશ નામના ગામની નજીક જતાં કોઈ બે ચાર જેઓ આર્ય દેશમાંથી અનાર્ય ભૂમિ તરફ જતા હતા, તેઓએ પ્રભુને જોયા. પ્રભુનું દર્શન તેમને અપશુકન લાગ્યું. તેથી પિતાની પાસેના ખડગથી પ્રભુના ઉપર પ્રહાર કરવા તેમના તરફ દેડયા.
- આ સમયે દેવલોકમાં બેઠેલા ઈદ્રને ચિંતવન થયું કે હાલ વીર પ્રભુ કયાં હશે ? અવધિ જ્ઞાને જોતાં ચોર લેકને ઉપદ્રવ કરતા જોઇ પિતે (ઈંદ્ર ) ત્યાં આવી તેમને ઉપદ્રવ કરતા અટકાવ્યા પ્રભુ વિહાર કરતા કરતા ભદિલપુર આવ્યા. ત્યાં ચાર
માસના ઉપવાસ (ચોમાસી ત૫) કરીને પાંચમું ચોમાસું ચાતુમસ કર્યું. ભદિલપુર
ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાયેત્સર્ગ પારી, પારણું કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતા ઉપદ્ર સહન કરતા પ્રભુ પાષણ અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, ઉપસર્ગ કરનાર અને સેવા ભકિત કરનારમાં નિવિશેષ સમદષ્ટિ રાખતા. વિહાર કરતા શાલિશીર્ષનામના ગામે પધાર્યા અને ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. '
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] કાવધિ જ્ઞાનનું ઉત્પન્ન થવું.
૨૩૩ તે વખતે માઘમાસ ચાલતું હતું. તે સ્થળે કટપૂતન નામની
- એક વાણુવ્યંતરી દેવી વસતી હતી તે દે. વાણુવતરીને વીને જીવ પ્રભુના ત્રિપુટ વાસુદેવના ભાવમાં શીતે પકવ. વિજયવતી નામની પત્નિ હતી. તે વા
સુદેવથી તેના માનવા મુજબ સારી રીતે માન ન મળવાથી, રાષવતિ થઈને આર્તધ્યાનથી મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી. તે ભાવમાં બાળ તપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્યંતરી થઈ હતી.
પ્રભુને જેવાથી પૂર્વભવનું વૈ તેને સાંભળી આવ્યું, પ્રભુનું તેજ તેનાથી સહન થઈ શકયું નહી પ્રભુની પાસે–આવીને તેણુએ તાપસણીનું રૂપ વિકવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલ્કલના વસ્ત્ર પહેરી, હિમ જેવા શીતલ જળમાં શરીરને બાળીને પ્રભુની ઉપર રહી પવન વિસ્તારીને સીસેળીયાની જેમ શરીરને કંપાવવા લાગી. તેથી તેના શરીર પરથી જળના અતિ દુસરશીતળ બિંદુએ પ્રભુની ઉપર પડવા લાગ્યા. જટાના અગ્રભાગથી અને વકલમાંથી પડતા જળના બિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજે પુરૂષ તે ઠેકાણે હત તે શીતથી તે ઠરી જાત. આ પ્રમાણે આખી રાત્રિ રીતે પસર્ગને સહન કરતા પ્રભુ ધમ ધ્યાનમાં રહ્યા. ધ્યાનથી વિશેષ રીતે કર્મ નિજેરાવતાં પ્રભુને “કાવધિ” નામનું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ઉમન થયું. * સામાન્ય અવધિજ્ઞાન, અને લેકાવધિ જ્ઞાનમાં તામ્યતા એ રહેલી છે કે, સામાન્ય અવધિજ્ઞાન મર્યાદિત છે તે આવેલું પાછું જાય છે. તેમાં પણ તેઅવધિજ્ઞાનવાળા મનુષ્ય આશ્રીત અસંખ્ય ભેદ પડે છે. જ્યારે આ કાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પાછું જતું નથી. અને સમસ્ત લેકમાં રહેલા રૂપી દ્રવ્યને જણાવનારૂં છે.
* આખી રાત ઉપસર્ગ થયા પણ પ્રભુ જરા માત્ર પણ ડગ્યા નહીં, આખરે વ્યંતરી થાકી અને શાંત થઈ ગઈ. તેણુને પિતાનાં દુષ્કૃતને પશ્ચાતાપ થયે. પછી ભક્તિ પૂર્વક પ્રભુની પૂજા કરી પોતાના સ્થાનકે ગઈ.
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
પ્રભુ ત્યાંથી વિહાર કરતા ભદ્રિકાપુરી નામના ગામના ગામે પધાર્યા; અને વર્ષાકાલ આવ્યે એટલે તપની આચરણ કરતા તે પ્રદેશમાં માગ્ય સ્થળે પ્રભુ ચામાસુ કરવાને સ્થિતી કરી રહ્યા. વર્ષાકાલ પુરા થયેથી એજ નગરીની અહાર પારણું કર્યું. આ ચાર માસમાં વિશેષ રીતે વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કર્યાં હતા, અને પ્રતિમા ધારી કાયાત્સગ પણે
રહ્યા હતા.
છઠ્ઠું ચામાસુ ભદ્રિકાપુરી.
વર્ષાકાલ પુરા
www.kobatirth.org
થયાથી ત્યાંથી શ્રી વીરભગવંત વીહાર કરી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધ દેશના પ્રદેશમાં વીચમાં. વર્ષાકાળ આશૈ એટલે માસ ક્ષમણના અભિગ્રહથી આલ ભિકા નામની નગરીએ ચાતુર્માંસ કર્યું, વર્ષાકાળ પુરા થયા પછી ત્યાંથી પ્રભુ વિહાર કરી આઠમાસ જુદા જુદા સ્થળે કર્યાં. દરમ્યાનમાં બહુશાળી નામના ગામે ગયા. તે ગામના સાળીવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે તે પ્રદેશમાં એક શાલાર્યો નામની વ્યંતરી રહેતી હતી. તેણીએ પ્રભુને જોયા તેના પાપના ઉદયથી પ્રભુના ઉપર તેને ક્રૌધ ઉન્ન થયેા, તેથી કેટલાક ઉપસર્યાં કર્યો. ક્રમ શત્રુઓને જીતવાના નિશ્ચયવાળા પ્રભુએ તે ઉપસગે† સમભાવથી સહન કર્યાં, ઉપસર્ગ કરતાં જ્યારે તે થાકી ત્યારે પ્રભુના આવા શાંત ગુરુથી તેના મનમાં પ્રભુ ઉપર ભક્તિ રાગ જાગ્યે. પ્રભુની પૂજા કરીને તે પોતાના. સ્થાને ગઇ.
સાતમું ચામાસુ આલલિકા નગરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઢયુ ચામાસુ
રાજગૃહ નગર.
વિહાર કરતા કરતા રાજગૃહ નગરે પ્રભુ પધાર્યાં. વર્ષીકાલ બ્યા જાણી, ચાર માસ ક્ષમણુવડે વિવિધ પ્રકારના અભિગ્રહાને ધારણ કરીને પ્રભુએ ત્યાં આસુ ચામાસુ કર્યું. ચાતુમાંસનો અ'તે નગરની બહાર પારણું કર્યું;
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] દેશમાં વિહાર
૨૨૫ પ્રભુએ ચિત્તમાં ચિંતવ્યું કે, મારે હજી પણ ઘણું કમ
નિજેરવાનું છે. આમ વિચારીને કર્મ નવમું ચોમાસુ પ્લે. નિજેરાના હેતુથી જ ભૂમિ, શુદ્ધ ભૂમિ,
૨છ દેશ. અને લાટ વિગેરે મ્લેચ્છ દેશમાં વિહાર કર્યો તે પ્રદેશમાં પરમા ધાર્મિક જેવા સ્વચ્છંદી સ્વેચએ વિવિધ ઉપસર્ગોથી પ્રભુને ઉપદ્રવ કર્યા. કઈ પ્રભુની નિંદા કરતા, કોઈ પ્રભુને હસતા, અને કોઈ સ્થાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઈને તેમની પાછળ વીંટીવળતા હતા. આથી “ કર્મને વિંસ થાય છે ” એવું ધારીને શલ્યના ઉદ્ધારના સાધનોથી છેદાદિક થતાં જેમ હર્ષ પામે, તેમ પ્રભુ તે ઉપસર્ગોથી ખેદ નહી પામતા સમતાથી સહન કરતા હતા. કર્મ રોગની ચિકિત્સા કરનાર પ્રભુ કમને ક્ષય કરવામાં જહાયકારી તે તેને બંધુથી પણું અધિક માનતા હતા. જેમના ચરણના માત્ર અંગુઠા વડે દાબવાથી અચળ એ મેરૂ પણ કંપાયમાન થયે હતું, તેવા શ્રી વીરપ્રભુ પણું કમરેગને નાશ કરાવાને માટે આવી રીતે નિર્બળ મનુષ્ય તરી થતી પિડાને સહન કરે છે.
શકે તેમની આપત્તિમાં મદદ કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને રાખેલે હતે. તે પણ કવચીતજ હાજર રહેતે હતે. પ્રભુના ચરણમાં મોટા મોટા સુરેદ્ર આવીને વારંવાર આલોટે છે, અને કિંકર થઈને વર્તે છે. તે ઈદ્રાદિ પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મ જન્ય પિડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપદ્ર દ્રવી જાય છે, તે પ્રભુને અતિ શુદ્ર લેકે પણ ઉલટા ઉપદ્રવ કરે છે, તેને પિકાર કેની આગળ જઈને કરીએ ? આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનું પિતાનામાં બળ છતાં, પ્રભુ તેને કિંચિત પણે ઉપયોગ કરતા નથી. સંસાર સુખના લાલસુ પુરૂષે જ પોતાના બળનો ઉપયોગ કરી બાહ્ય સુખની ઈચ્છા કરે છે, આશ્રય સ્થાન પણ નહી મળવાથી ટાઢ અને તડકાને સહન કરતા અને ધર્મ જાગરણ કરતા, તે
99
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ ભુમિમાં શુન્યાગાર ( વસ્તી વગરનું ઘર ) કે વૃક્ષ તળે રહીને ધર્મ ધ્યાન કયાવતાં પ્રભુએ નવમું માસુ કર્યું. ચાતુર્માસ પુરે થએથી પ્રભુએ તે પ્રદેશમાંથી વિહાર કર્યો.
. સતત વિહાર કરતા કરતા પ્રભુ વાણુજક દશમું ચોમાસુ શ્રાવ ગામે આવ્યા ત્યાં બહાર પ્રતિમા ધરીને
સ્તી નગરી. આનંદ પ્રભુ રહા. નામના શ્રાવકે પ્રભુ- તે ગામમાં આનંદ નામે શ્રાવક ની કરેલી સ્તુતિ, રહેતો હતો. તે સદા છઠ્ઠ તપ કરતે હતો
અને આતાપના લેતે હતે. અવધિજ્ઞાના વરણના ક્ષપશમથી તેને અવધિજ્ઞાન થયું હતું. તે પ્રભુનું આવાગમન જાણું પ્રભુને વાંધવા આવ્યું. પ્રભુને વંદના કરી અંજલી જેડીને વિનંતિ કરી કે, “હે ભગવંત! આપે દુસહ પરિપહો અને દારૂણ ઉપસર્ગો સહન કર્યા છે; આપનું શરીર અને મન બને વજ જેવા છે કે જે આવા પરિસહ અને ઉપસર્ગોથી ભગ્ન થતા નથી. હે પ્રભુ! હવે આપને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. ” આ પ્રમાણે વિનંતી કરી ફરીવાર વંદન કરીને આનંદ શ્રાવક પિતાને ઘેર ગયે. પછી કાર્યોત્સર્ગ પારીને પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા ત્યાં પ્રભુએ દશમુ માસુ વ્યતીત કર્યું, ચાતુમાસ પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાસુ
- યષ્ટિક ગામે પધાર્યા. ત્યાં પ્રભુએ ભદ્રા ભદ્રા મહા ભદ્રા, પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અને અને સવતે ભદ્રા શન છે પૂર્વાભિમુખે રહી એક પુગલ પ્રતિમા નામ ત. ઉપર દષ્ટિ સ્થિર કરીને આખે દિવસ રહ્યા. પનું કરવું તે રાત્રિએ દક્ષિણ સન્મુખ, બીજે દિવસે
પશ્ચિમાભિમુખ અને ત્રીજી રાત્રિએ ઉત્તરભિમુખ, એમ છઠ તપ વડે પ્રતિમા પૂર્ણ કરી તે પ્રતિમા પાર્યા વગર મહા ભદ્રા પ્રતિમા અંગીકાર કરી અને પૂર્વાદિ દિશાઓના
* પ્રભુના શાસનમાં જે દશા શ્રાવક થયા છે તેમાં જે આનંદ શ્રાવક છે, તેથી આ બીજા છે.
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભાવ ] ઈદ્ર સભાનું વર્ણન.
૨૨૭ ક્રમથી ચાર અહોરાત્ર સુધી તે પ્રતિમામાં રહ્યા. એમ દશમ (ચારઉપવાસ) વડે મહા ભદ્રા પ્રતિમા પૂર્ણ કરીને તરતજ બાવીશન (દશ ઉપવાશ) ને તપ વડે સર્વતે ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં પ્રત્યેક એક એક અહે રાત્ર રહ્યા. તેમાં ઉર્વ અને અર્ધ દિશાના પ્રસંગે ઉર્ધ્વને અધ ભાગે રહેલા દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત કરી. એવી રિતે ત્રણે પ્રતિમા કરીને પારણાને માટે ફરતા ફરતા આનંદ નામના કોઈ ગૃહસ્થને ઘેર ગયા.
તે ગૃહસ્થની બહલા નામે કોઈ દાસી પાત્ર છેતી હતી. તે ટાઢું અન્ન કાઢી નાખતી હતી. તેવામાં પ્રભુને ફરતા જોઈને તે બેલી કે “હે સાધુ ? તમારે શું આકર્ષે છે ?” પ્રભુએ હાથ પસાચ એટલે તેણીએ ભક્તિથી અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થએલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે જોઈને
કે ઘણા હર્ષ પામ્યા. રાજાએ તે બહુલા દાસીને દાસીપણુમાંથી મુકત કરી “પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણીઓ ભવથી મુકત થાય છે, તે આમાંશુ આશ્ચર્ય ?” ત્યાંથી વિહાર કરતાં પ્રભુ ઘણુ પ્લેચ્છ કે થી ભરપૂર એવી
દઢ ભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાલ નામે ઈદ્રની પ્રસંશા. ગામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં
પિલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ તપ (ત્રણ ઉપવાસ) કરીને પ્રવેશ કર્યો. ત્યાં જતુઓને ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાનુ સુધી ભુજા લંબાવી, શરીરને જરા નમાવી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને, પ્રભુ એક રાત્રિની મહા ભદ્રા પ્રતિમાએ રહ્યા. તે સમયે શકે, સુધર્મા નામા દેવલોકની સભામાં, ચોરાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશ ( ગુરૂસ્થાનકીઆ) દેવતાઓ, ત્રણ સભાઓ “ ૧ અત્યંતર સભા, ૨ મધ્ય સભા અને ૩ ત્રીજી બાહ્યા સભા”, ચાર લોક પાસે, અસંખ્ય પ્રકીર્ણ દેવતાઓ, ચારે દિશાઓમાં દઢ પકિર બાંધીને રહેલે પ્રત્યેકે પ્રત્યેકે ચોરાસી હજાર હજાર અંગરક્ષકે, સેનાથી વીંટાએલા સાત સેનાપતિએ,
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શ્રી મહાવીરસવાભિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આભિગીક (સેવક વગ) દેવદેવીઓના ગણે, અને કિલિવષાદિક દેવતાઓના પરિવાર સહિત બીરાજેલા હતા. દક્ષિણ લેકાદ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર, શક્રેનામા સિંહાસન ઉપર બેસી નૃત્ય, ગીત, અને ત્રણ પ્રકારના વાદ્યવિદ વડે કાળ નિર્ગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને ઉપલી રીતે રહેલા જાણી તત્કાળ ઉભા થયા પગમાંથી પાદુકા કાઢી નાખી, ઉત્તરાસંગ કરી જમણું જાનુને પૃથ્વી ઉપર સ્થાપના કરી અને ડાબા જાનુને જરા નમાવી ઈદે પૃથ્વી ઉપર મસ્તક લગાડીને શક્રસ્તવવડે પ્રભુને વંદના કરી, પછી બેઠા થઈને જેના સર્વ અંગેમાં માંચ કંચુક પ્રગટ થએલે છે એવા તે ઈદ્ર મહારાજે સર્વ સભાસદને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું.
હે સૌધર્મ લેકવાસી સર્વ દે ! શ્રી વીર પ્રભુને અદભૂત મહિમા સાંભળ-પંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ ગુપ્તિઓથી પવિત્ર, ક્રોધ, માન, માયા અને લોભથી પરાભવ નહી પામેલા, આશ્રયરહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળને ભાવમાં કઈ પ્રકારે પણ બુદ્ધિને પ્રતિબંધ નહિ કરનાર, એ પ્રભુ એક રૂક્ષ પુદગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહા ધ્યાનમાં સ્થિત થએલા છે. તેમને એ ધ્યાનમાંથી ચલાયમાન કરવાને દે, અશુરે, , રાક્ષસ, ઉરગે , મનુ કે લેય પણ શકિતવાન નથી.”
મનુષ્ય લોકમાં જેમ વિવિધ પ્રકારના સ્વભાવવાળા મનુષ્ય હોય છે, તેમ દેવલોકમાં પણ તેવાજ સ્વભાવવાળા દેવે હેય છે. અહ૫ સત્વવાલા છે જ્યારે કે મહાપુરૂષોના ગુણે, તેમનું બળ, અને પરાક્રમનું વર્ણન સાંભળે છે, ત્યારે તેમના મનમાં તેના ઉપર અશ્રદ્ધા અને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. એકાદ કોઇ મહાસતીન ગુણનું વર્ણન સાંભળી લંપટ પુરૂષને આશ્ચર્ય અને અશ્રદ્ધા થાય છે, એટલું જ નહિ પણ વખતે તે સતીને ચલાયમાન કરવાનું બીડું ઝડપી, તથા પ્રકારના પ્રયાસ આદરી, તે મહા સતીઓને વિનાકારણ આપત્તિઓમાં સપડાવી
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
૨૭ ભવ. ).
સંગમની અશ્રદ્ધા. ચલાવવા પ્રયત્ન કરે છે. તેવા પ્રસંગે જેમ શુદ્ધ સુવર્ણ અગ્નિની આંચથી ઓગળતું નથી, પણ ઉલટુ વિશેષ શુદ્ધ થઈ દીપી નીકળે છે, તેમ મહાસતીએ પણ દીપી નીકળે છે, એવા ઐતિહાસીક ઘણા દાખલાઓ આપણુ જાણવામાં છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ અને જસમા ઓડણને, તેમજ સતી સુભદ્રા, સતી અંજણ વિગેરેના દાખલા શાસ્ત્રમાં મેજુદ છે, અને ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. જગતમાં દુષ્ક બુદ્ધિના જીવ મહાપુરૂષોના ગુણે સાંભ, મસર ધરી તેમને વિના કારણું દુઃખ આપે છે. આવા પ્રકારના વિકારી સ્વભાવથી દેવતાઓ પણ મુકત નથી. ઇંદ્ર મહારાજની સભામાં હજારે દેવે બેઠેલા હતા તેમાં
બધા દેવે કઈ ઉંચ કોટીના હતા એમ સરગમ નામના ન હતું. તે સભામાં એક સંગમ નામને દેવને થએલી સામાનિક દેવ, અભવ્ય અને ગાઢ અશ્રદ્ધા. મિથ્યાત્વના સંગવાળે હતો, તે બેઠેલ
હતે. ભગવંત મહાવીર દેવની ઇંદ્ધિ મહારાજે કરેલી પ્રસંશાથી તેનું લોહી તપી આવ્યું તેના નેત્રો રાતા થઈ ગયા, અને શરીર કંપવા લાગ્યું. તેને ચેહેરા ભયંકર થઈ ગયે, અને હોઠ ફડફડવા લાગ્યા, ઇંદ્ર મહારાજને હું સેવક છું, અને તેમને (ઈ) પ્રભુની ખેાટી સ્તુતિ કરવાને કંઈજ કારણ નથી, એવા વિચાર તે કરી શકે નહીં; અને ઈંદ્ર મહારાજ તથા પિતાની વચ્ચે શું અંતર છે, તથા આ સભામાં તેના કરતાં પણ વધારે
ધ્ધિ અને શક્તિવાળા દે ઇંદ્ર મહારાજની સેવામાં છે, તેનું ભાન તે ભુલી ગયે; અને ઇંદ્ર મહારાજના સામા થઈ તે બે કે, “હે દેવેંદ્ર! એક સાધુ થએલા મનુષ્યની તમે આટલી બધી પ્રસંશા કરે છે, તેનું કારણ સત્ અસત્ બોલવામાં સ્વચ્છંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતાજ છે. એક સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવું નથી, એવું ઉદુભટ તમે હૃદયમાં કેમ ધારો છે ? અને કદી ધારે છે તે શા માટે કહે છે ? જેના શિ.
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ખરે આકાશને રૂધી રહ્યા છે, અને જેના મૂળ રસાતળને ભેદી રહ્યા છે, એવા સુમેરૂગિરિસહિત બધી પૃથ્વીને બાળી દેવામાં જેને પણ વૈભવ છે, એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ માત્ર કરી જાય તેવા છે, એટલું જ નહી પણ અનેક પર્વતે વાળી આ પ્રચંડ પૃથ્વીને જુએ છત્રીની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે, આવા અતુલ સમૃદ્ધિવાળા અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્તિ કરનાર દેવની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કોણ છે? હું પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી, ભૂમિપર હાથ પછાડ. આ સંગમ દેવ ઈદ્રના તાબાને હતા. તેને દબાવવા ધારત તે ઇંદ્ર મહારાજ તેમ કરી તેને અટકાવી શકત; પણ તેમ કરવાથી વખતે અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે, એવું રખેને આ દુબુદ્ધિના મનમાં ન આવે, તે સારૂં તેને કંઇ પણ ઉત્તર આપે નહીં અને તેની ઉપેક્ષા કરી. તે પછી તે અધમ સંગમ, પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન
કરવા સારૂ, અને ઈદે કરેલી પ્રસંશા ખોટી સંગમે કરેલા ઠરાવવા સારૂ, વેગ વડે ઉઠેલા પ્રલયકાઉપસર્ગ. ળના અગ્નિ જેવું અને નિવડ મેધ જેવા
પ્રતાપવાળે, રૌદ્ર આકૃતિથી સામુ પણ જોઈ ન શકાય એવે, ભયથો અપસરાઓને નસાડતે અને મોટા વિકટ ઉર સ્થળના આઘાતથી ગ્રહ મંડળને પણ એકઠા કરતે, જ્યાં પ્રભુ હતા ત્યાં આપે. નિષ્કારણ જગતના બંધુ, અને નિરાબાધ પણે યથાસ્થિત રહેનારા વીર પ્રભુને જોતાં તેને અધિક દ્વેષ ઉત્પન્ન થયે, અને તેણે પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાનો પ્રયત્ન આદર્યો.
૧ પ્રભુની ઉપર અકાળે અરિષ્ટને ઉત્પન્ન કરનારી મહા દુઃખ દાયક રજ (ધુળ)ની વૃષ્ટિ કરી. તે રજના પૂરથી ચંદ્રને રાહુની જેમ, સૂયને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધા. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારે એવા પૂર્યા છે, જેથી પ્રભુ
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]. સંગમના ઉપસર્ગ
૧ શ્વાસોશ્વાસ લેવાને પણ અશકત થઈ ગયા. તે પણ પ્રભુ એક તિલ માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહી. “ગમે તેવા શક્તિવાન ગજે દ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય છે ?”
૨ તે પછી રજને દૂર કરીને પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીઓ ઉપ્તન્ન કરી. તે કી છડીએ પ્રભુના અંગમાં એક બાજુથી પેસીને વેચ્છાએ બીજી બાજુએ આરપાર વચમાં જેમ સેય નીકલે તેમ નીકળતી, અને તીક્ષણ મુખાથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિર્ભગીની સર્વ ઇચ્છાઓ નિષ્ફળ થાય તેમ આ પ્રયત્નમાં પણ તે દેવ નિષ્ફળ નીવડા અને પ્રભુ ધ્યાનમાંથી ડગ્યા નહી.
૩ ત્રીજા ઉપસર્ગમાં તે દેવે પ્રચંડ પારષદે (ડ ) વિકુ વ્ય. “ દુરાત્મા પુરૂષોના અપકૃત્યને અંત હેતે નથી”. તે ડાંસ ના એક એક ડંસમાંથી નીકળતા ગાયના દુધ જેવા રૂધિર વડે પ્રભુ નિઝરણા વાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. તેમાં પણ તે ફાવ્યા નહી.
૪ ચેથા ઉપસર્ગમાં પ્રચંડ ચાંચવાળી દુર્નિવાર ધીમેળે વિકુર્વિ. પ્રભુના શરીર ઉપર તેઓ મુખથી એવી એંટી ગઈ કે, જાણે શરીર સાથે જ ઉકેલી રેમ પંકિત હોય તેવી દેખાવા લાગી. તેથી પણ મહાયેગી પ્રભુ ચલિત થયા નહીં.
પ પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાના નિશ્ચયવ ળા તે દુરાત્માએ વિંછીએ વીકુવ્ય. તે વીંછીઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા, અને તપાવેલા ભાલાના જેવા, પોતાના ભયંકર પુછના કાંટાઓથી ભગવંતના શરીરને ડંખ દેવા લાગ્યા તેથી પણ પ્રભુ આકુલ વ્યાકુળ થયા નહીં.
- ૬ સાતમા ઉપસર્ગમા ઘણા દાંતવાળા નકુળ (ળ) વિકુવ્યો. ખી! ખી! એવા વિરસ શબ્દ કરતા, તેઓ પોતાની ઉગ્ર દાઢાથી ભગવંતના શરીરમાંથી તેડી તોડીને માંસના ખંડે જુદા પાડવા લાગ્યા. આ પ્રયત્નમાં પણ તે ફળીભુત થયે નહીં,
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
મી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૭ - ૭ તે પછી યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી કણાવાળા સપને તેણે મહા કેપથી ઉત્પન્ન કર્યા. મેટા વૃક્ષને જેમ કૌચાની લતા વીંટાઈ વળે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી તે મસ્તક સુધી વીંટી લીધા. તે સપએ પોતાની ફણાઓ ફિાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ફણુઓને પ્રહાર કરવા લાગ્યા, અને દાઢ ભાંગી જાય તેટલા જોરથી પોતાની દાઢવડે તેમને હસવા લાગ્યા, અને બધું ઝેર વમન કરી રહ્યા ત્યારે તે સર્વે નિસ્તેજ થઈ. ગયા. આ પ્રયત્ન પણ તેને ફેગટ ગયે,
૮ આઠમા ઉપદ્રવમાં તેણે વજ જેવા દાંત વાળા ઉંદરે ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતોથી, મુખથી, અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા, અને તેની પર મૂત્ર કરીને શ્વત ઉપર # ૨ નાખવા લાગ્યા. તેમાં પણ તેનું કંઈ વળ્યું નહી.
૯ નવમાં પ્રયત્નમાં તેણે મોટા દાંત મુશળવાલે એક ગજેન્દ્ર વિકુ. પગના પાતથી જાણે પૃથ્વીને નમાડ હોય, અને મોટી તેમજ ઉંચી કરેલી સુંઢથી જાણે આકાશને તેને નક્ષ
ને નીચે પાડવા ઈચ્છતે હેય, તે તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દેરી આવ્યું. તેણે દુર્વાર સુંઢથી પ્રભુના શરીરને પકડીને આકાશમાં દૂર ઊછાળી દીધું. પછી શરીરના કણે કણ વેરણ છેરણ થઈ જાય તે ઠીક એવું ધારીને તે દુરાશય હાથી દાંત ઊંચા કરી પ્રભુને પાછા ઝીલી લેવા દે. એવી રીતે ઝીલ્યા પછી તે દાંત વડે વારંવાર પ્રહાર કરવા લાગ્યા, કે જેથી પ્રભુની વજ જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તે પણ તે ભયંકર હાથી પ્રભુને ધ્યાનથી ચલાયમાન કરવા શક્તિવાન થયેલ નહી.
૧૦ દશમા ઉપસર્ગમાં તેણે એક પ્રચંડ વેગવાળી હાથી વિકવી. તેણે પોતાના મસ્તકથી અને તીક્ષણ દાંતેથી પ્રભુના શરીર ઉપર ઘણા પ્રહાર કર્યા, અને વિષ ની જેમ પોતાના શરીરના
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
૨૭ ભવ. ]
સંગમ દેવના ઉપસર્ગ. જળથી પ્રભુના શરીરને સિંચન કરવા લાગી. આખરે તે હાથિણી થાકીને બળરહિત થઈ ગઈ પણ પ્રભુને ડગાવી શકી નહી.
૧૧ અગીઆરમા ઉપદ્રવમાં તે સંગમે મગરની જેવા ઉગ્ર દાઢવાલા એક પિશાચનું રૂપ વિકવ્યું. જવાલાએથી આકુલ એવું તેનું ફાડેલું મુખ, પ્રજવલિત અગ્નિકુંડની જેમ ભયંકર લાગતું હતું. તેની ભુજાએ યમરાજના ગૃહના ઉંચા કરેલા તેરણના સ્તંભ જેવી હતી, અને તેની જંઘા અને ઉરૂ ઉંચા તાડ વૃક્ષ જેવા હતા. અમને વસ્ત્ર ધરતે, અટ્ટહાસ કરતે અને કિલકિલ શબ્દ કરી પુતત્કાર કરતે, તે પિશાચ હાથમાં કાતી લેઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દેડી આવ્યા. તે પણ ઉપદ્રવ કરીને ક્ષીણ તેલવાલા દીપકની જેમ બુઝાઈ ગયે, અને પ્રભુ નિશ્ચળ રહ્યા.
૧૨ તે પછી તે નિર્દય દેવે તુર્તજ ક્રોધથી વાઘનું રૂપ વિકુવ્યું. પુરછની છટાના આ છોટથી પૃચીને ફાડતે હોય અને બુકાર શબ્દના પડછાથી ભૂમિ તથા અંતરીક્ષને રેવરાવતે હાય, તે તે વાઘ વજૂ જેવી દાઢથી અને ત્રિશુલ જેવા નખાથી ત્રિભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યા. તે પણ દાવાનળમાં દગ્ધ થએલા વૃક્ષની જેમ નિસ્તેજ થ.
૧૩ તે દેવે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનું રૂપ ધારણ કર્યું. તે બન્ને વિલાપ કરી પ્રભુને કહેવા લાગ્યા કે, હે ભાઈ ! આ અતિ દુકર કાર્ય તે શા માટે આરંક્યુ છે? તમારા વિના અમે દુઃખી થઈએ છીએ. તારા ભાઈ નંદિવર્ધાન અમારી વૃદ્ધાવસ્થામાં અમારી બરાબર સાર સંભાળ રાખતા નથી; અને અમને છે ને તે ચાલે ગયે છે, માટે આ દીક્ષા તું છેવ દે. અમારી અવગણના તું ન કર, આજ્ઞા માને અને અમારી વૃદ્ધાવસ્થામાં અમને સુખ થાય તેમ વર્તે. એવી રીતે હૃદયને પિગળાવી નાખે એ કરૂણાજનક વિલાપ સાંભળીને પણ પ્રભુ જરા માત્ર ધ્યાનથી ડગ્યા નહીં.
૧૪ ચૌદમા ઉપદ્રવમાં તે દેવે માણસોથી વસેલી એક
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ છાવણ વિકવી. તેમાંથી એક ઇયાને ભાત રાંધવાનો વિચાર થયે ચુલે માંડવાને માટે પાષાણ વિગેરેની શોધ કરતાં તેને કંઈ મળ્યું નહી, એટલે તે રસેઈયાએ પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને, તેના ઉપર ભાતનું ભાજન મુક્યું; અને બે પગની વચ્ચે અગ્નિ પ્રજવલિત કર્યો, અને પગના મુળમાં તે અગ્નિને ખુબ જેસભેર સળગાવ્યો. પ્રભુ તે અગ્નિથી તપાયમાન થયા, તથાપિ અગ્નિમાં મુકેલા સુવર્ણની જેમ તેમની ભાણ થઈ નહી, પણ ઉલટી વૃદ્ધિ પામી. આ પ્રયત્નમાં તે દેવ નિષ્ફળ થયું અને પ્રભુને ચલાયમાન કરી શકે નહીં.
૧૫ તે પછી તે દેવે એક ભયંકર પકવણ (ચંડાળ) વિઑ. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે ભુજામાં, અને જંઘા ઉપર ક્ષુદ્ર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ તથા નખના પ્રહારે એટલા બધા કર્યા છે, જેથી પ્રભુનું શરીર તે પાંજરાઓની જેવું સેંકડો છીદ્રોવાળું થઈ ગયું. આ પ્રયત્નમાં તે દુષ્ટ ચંડાલ પાકેલા પાંદડાની પેઠે અસાર નિવડ, અને મહા યોગી પ્રભુને ધ્યાનમાંથી ડગાવી શકે નહી.
૧૬ તે પછી તે સંગમ દેવે ઘણું આવેશમાં આવીને મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉતપન્ન કર્યો. મેટા વૃક્ષને તૃણની જેમ આકાશમાં ઉડાડતે, અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને
કતો તે પવન એ તરફ પુષ્કળ રજ ઉડાડવા લાગ્યો. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતે, તે પવને પ્રભુને ઉપાય કપાળને નીચે પછાડયા. આવા પ્રકારના ઉગ્ર પવનથી પણ તે દુષ્ટ દેવનું ધાર્યું કંઈ થયું નહીં, અને પ્રભુએ અશુદ્રમને તે પરિસહને પણ સહન કર્યો અને ધ્યાનમાં નિશ્ચળ રહ્યા,
૧૭ સત્તરમા ઉપસર્ગ માં તેણે વંટોળી વાયુ વિકૃઍ. પર્વતને પણ ભમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વંટેળીયાએ ચક્રપર રહેલા માટીના પિંડની જેમ પ્રભુને જમાડયા. સમુદ્ર માંહેના આવર્તની જેમ તે વંટેલીઆએ પ્રભુને ઘણા માડયા,
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
૨૭ ભવ. ] સંગમ દેવના ઉપસર્ગ. છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિચિંતું પણ ધ્યાન છેડ્યું નહીં. મહા ગાવિષ્ટ અને પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાની દઢ પ્રતિજ્ઞાવાળા તે સંગમે આ પ્રમાણે ઘણે પ્રનત્ન કર્યો, પણ તે ફતેહમંદ થયે નહીં. તે વિચારવા લાગ્યું કે, આ વજ જેવા કઠીન મનવાળા મુનિને મેં ઘણીવાર હેરાન કર્યા, પણ તે લેશ માત્ર ક્ષોભ પામ્યા નહીં. અરે! હું માન ખંડિત થઈ ઈદ્રની સભામાં જઈ શું મુખ બતાવું? આવા દુષ્ટ વિચારથી તે ઘણા આવેશમાં આવી ગયો. હવે તે એ મુનિના પ્રાણનેજ નાશ કરું એટલે એનું ધ્યાન આપોઆપ નાશ પામશે, તે સિવાય બીજો ઉપાય નથી. આ વિચાર કરી તે દેવે ફરી ઉપસર્ગ શરૂ કર્યા.
૧૮ અઢારમા ઉપસર્ગમાં એક કાળચક ઉત્પન્ન કર્યું. હજાર ભાર લેહથી ઘડેલું તે કાલચક્ર, દેવે ઉંચુ ઉપાડયું. જાણે પૃથ્વીને સંપુટ કરવા માટે બીજા તેટલા પ્રમાણવાળે પુટ હેય તેવું તે કાળ ચક્ર, તેણે રવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી
જ્વાળાઓથી સર્વ દિશાઓને વિકાળ કરતું તે ચક્ર, સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુની ઉપર પડયું. સમગ્ર પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનું સુધી પૃથ્વીમાં ઉતરી ગયા. આ પ્રમાણે થયા છતાં પણ, ભગવંત તે શુદ્ર દેવના ઉપર ક્રોધ નહી કરતાં, ઉલટા અમી દ્રષ્ટિથી તેના તરફ જતા હતા.
જ્યારે આવા કાળચક્રની પણ પ્રભુના ઉપર પણ જોઈએ તેવી અસર થઈ નહિ, શરીરને તે નાશ થશે નહિ અને ધ્યાનમાંથી પણ ડગ્યા નહિ, ત્યારે વિચારવા લાગ્યું કે, “અસ્ત્ર અને શસ્ત્રને અગોચર આ છે અને આવા પ્રોગ તેમના ઉપર કંઈ અસર કરી શકવાના નથી. આવા પ્રતિફલ ઉપાય કંઈ કામ લાગતા નથી, તે હવે તેમને અનુકૂલ એવા ઉપાયે કરૂં.”
અનુકૂલ ઉપસર્ગ. ૧૯ ઓગણીસમા ઉપસર્ગમાં તે સંગમ દેવ વિમાનમાં
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ બેસીને પ્રભુની પાસે આવ્યું. વિમાનમાંથી ઉતરી તે પ્રભુની પાસે ગયેઅને પ્રભુના તપ અને ધ્યાનથી જાણે ભારે પ્રસન્ન થયે હેય. તેવી રીતે પ્રભુને કહેવા લાગ્યો કે, “હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી, સત્વથી, પરાક્રમથી, પ્રાણની પણ ઉપેક્ષા કરવાથી, આરંભેલા કાર્યને નિર્વાહ કરવાના દઢ નિશ્ચયવાળા ટેકથી હું તમારી ઉપર પ્રસન્ન થયો છું; માટે હવે આવી શરીરને કલેશ કરનાર તપને છેડી દે. તમારે જે જોઈએ તે માગી લ્યો હું તમને શું આપું ? તમે જરા પણ મારી શકિત વિશે શંકા રાખશે નહી. કહો તે જ્યાં નિત્ય ઇચ્છા માત્ર કરવાથી બધા મને રથ પૂરાય છે તેવા સ્વગ માં આજ દેહથી તમેને લેઈ જાઉં ! અથવા કહે તે અનાદિ ભાવથી સંરૂઢ થએલા સર્વ કર્મોથી મુકત કરી, એકાંત પરમાનંદવાલા મોક્ષમાં તમને લઈ જાઉં', અથવા કહે તે બધા મંઠળાધીશ રાજાઓ પોતાના મુગટથી જેના શાશનનું પાલન કરે, તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આલાકમાં જ આપું !”
આવી લલચાવનારી અને સામાન્ય અને લેભ પમાડનારી વાણીથી પણ પ્રભુના મન ઉપર કંઈ અસર થઈ નહિ, અને પ્રભુએ કંઈ ઉત્તર આપે નહીં. તેથી સંગમ વિચારવા લાગ્યું કે, આ મુનિએ મારી બધી શકિતઓના પ્રભાવને નિષ્ફળ કર્યો છે પણ હજી કામદેવનું અમોઘ શાસન એક બાકી રહ્યું છે, કારણ કે કામદેવના અસ્ત્રરૂપ રમણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષો પણ પિતાના પુરૂષવતને લેપ કરતા જોવામાં આવેલા છે. આ નિશ્ચય કરી તેણે બીજે અનુકૂળ ઉપસર્ગ આદર્યો.
૨૦ વશ ઉપસર્ગ દેવાંગનાને કર્યો.
તે દેવે દેવાંગનાને આજ્ઞા કરી કે, તમારે તમારી સંપૂર્ણ કળાથી આ મુનિને ધ્યાનમાંથી ચલાયમાન કરવા તમારામાં કેટલી શકિત છે? તે હવે બતા. તેમને અનુકળ આવે અને તેમના કાર્યને સહાય થાય તેવી છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કેકલાના મધુર કુજિતેથી પ્રસ્તાવના કરતી કામ નાટકની નટીરૂપ
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 દેવાંગનાને ઉપસર્ગ.
૨૩૭ વસંતલક્ષ્મી શોભી ઉઠી. કંદબના વિકશિત પુષ્પરજથી દિગ્વધૂને માટે સૈરંધ્રી દાસીની જેમ મુખવાસ સજજ કરતી ગ્રીઓમત્રતુની લક્ષ્મી વિસ્તાર પામી. કેતકીના પુષ્પનામિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગલિક તિલક કરતી હોય તેવી વષરતુ પ્રગટ થઈ. નવીન નીલ કમળના મિષથી હજારો નેત્ર વળી થઈ પોતાની ઉત્તમ સંપત્તિને જ જતી હોય એવી શરદત્રા પ્રકાશી નીકળી. ત અક્ષર જેવી ડોલરની કળીઓથી કામદેવની જય પ્રશસ્તિને લખતી હોય તેવી હેમત લક્ષ્મી ખીલી નીકળી. ડોલર અને સિંદુવારના પુષ્પથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિર લમી વૃદ્ધિ પામી એવી રીતે ક્ષણમાં સર્વ ઋતુઓ સાથે પ્રગટ થઈ.
તે પછી ત્યાં કામદેવની સેના જેવી દેવાંગનાઓ પ્રગટ થઈ. ભગવંતની આગલ આવી તે રમ્ય અંગવાળી રમણીઓએ કામદેવના વિજયી મંત્રાસ્ત્ર જેવું સંગીત શરૂ કર્યું. કેઈ શુદ્ધ ચિત્તે લય સાથે ગાંધાર ગ્રામથી અનેક રાગતી જાતિઓને ગાવા લાગી, કેઈ પ્રવીણ દેવાંગના ક્રમ અને ઉત્કમતાથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વીણું વગાડવા લાગી; કેઈ ફૂટ, નકાર, થેંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા વનિ કરતી ત્રિવિધ મૃદંગને વગાડવા લાગી; કોઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવી દષ્ટિભાવ કરતી નાચવા લાગી; દઢ અંગહાર અને અભિનયથી કંચકીને તેડતી અને શિથિલ કેશપાશને બાંધતી કે પિતાની ભુજાના મૂલને બતાવતી હતી; કઈ દંડપાઇ વિગેરે અભિનયના મિષથી પિતાના ગરૂચંદન જેવા ગીર સાથળના મૂલને વારંવાર બતાવતી હતી, કઈ શિથિલ થએલા અધોવસની ગ્રંથીને દઢ કરવાની લીલાથી પિતાના વાપી જેવા નાભિ મંડળને બતાવતી હતી, કે ઈભદંત નામના હસ્તાભિનયને મિષકરી વારંવાર ગાઢા લિંગની સંજ્ઞાને કરતી હતી, કેઈ નીવીને દઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચલાવી પિતાના નિતંબ બિંબને દેખાડતી હતી,
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કોઈ વિશાળ લેચના દેવી અંગભંગના બાનાથી પુષ્ટ અને ઉનત સ્તનવાળા પિતાના વક્ષસ્થલને ચિરકાલ સુધી દર્શાવતી હતી. “અરે ભદ્ર! જે તમે ખરેખરા વીતરાગ છે તે શું તમે કોઈ વસ્તુ પર રાગ નથી વિસ્તારતા ? જે દયાળુ છે તે અકસ્માત ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આવિષમયુધકામ દેવથી અમારી રક્ષા કેમ કરતા નથી ? જે તમે શરીર ઉપર પણ નિરપેક્ષ બુદ્ધિવાળા છે તે આપણું શરીર અમને શા માટે અર્પણ કરતા નથી ? પ્રેમના લાલચુ છતાં પણ જે કદિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા હે તે તે કૌતુક ક્ષણવાર કરવું ઘટીત છે, અમારા મરણત સુધી કરવું એગ્ય નથી તે સ્વામી ! હવે કઠીનતા છેડી દે, અને અમારા મનેર પૂરા કરી. અમારી પ્રાર્થનાને ભંગ કરે નહી. અમને નિરાશ કરે નહીં.” આ પ્રમાણે કાઈક સ્ત્રી વારંવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ વચનેથી પ્રભુ જરા પણ ક્ષેભ પામ્યા નહી.
કાત્સર્ગ રહેલા પ્રભુની ઉપર, ઉપર વર્ણન કર્યા પ્રમાણે તે સ ગમદેવે એક રાત્રિમાં વીશ મોટા ઉપસર્ગો કર્યા, રાત્રિ વ્યતિત થઈ, પ્રાતઃકાળ થયે, સંગમ વિચારવા લાગ્યું કે, “ અહે! આ મુનિ મર્યાદાથી સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં. તે હવે પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને શું હું પાછો સ્વર્ગમાં જાઉ? પણ તેમને શી રીતે જવાય ! માટે ચીરકાળ સુધી અહી રહી, આ સુનિને બીજી રીતે કર્થના કરીને કોઈ પણ રીતે ભ પમાડું. નિરાશ થવાનું કંઈ કારણ નથી. અરે એ મનુષ્ય જાતની શી ગુંજાશ છે કે તેનાથી હું નાસીપાસ થઈ વીલે મેઢે પાછે જાઉં?”
પ્રાતઃકાળ થશે. સૂર્યના કિરણેથી માર્ગ વ્યાસ થયે, માર્ગની ઉપર રાત્રે બહાર નિકળેલા શુદ્ર ત્રસ જતુઓ માર્ગથી એકાંત સ્થળે જતા રહ્યા. પ્રભુ કાર્યોત્સર્ગપાળી, ઇસમિતિથી માર્ગના ઉપર યુગ પ્રમાણુ દષ્ટિ આપતા આપતા વાલક નામના ગ્રામ તરસ્કે ચાલ્યા.
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ ૨૭, ]
દૂષિત આહારના ઉપસ.
૨૩૯
માગમાં પ્રભુને ખલાયમાન કરવાના ઉદ્દેશથી, તે દુષ્ટ આશય વાલા સંગમદેવે, પાંચસેા ચાર અને વેલુના સાગર જેવી ઘણી રતી વિ.
તે પાંચસે ચાર પ્રભુની પાસે આવી માતુલ;! માતુલ ! એમ ઉંચે સ્વરે કહી’પ્રભુને આલિંગન દેતા વળગી પડયા. તે પાંચસે ચેારાએ એવા તે જોરથી પ્રભુને આલિંગન દેવાની વિધિ કરી કે જેથી પવત હોય તે પણ ફુટી જાય. તેમનાથી ક્ષેાભ પામ્યા શીવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાતુ સુધી પગ ખુંચાડતા ખુંચા ડતા વાલુક ગામે આવ્યા. એવી રીતે સ્વભાવથી ક્રુર બુદ્ધિવાળા તે દેવે નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈ અનેક પ્રકારના ઉપસર્ગો કર્યાં. આ પ્રમાણે સંગમદેવને ઉપસગ કરતાં કરતાં છ માસ વીતી ગયા.
પ્રભુ વિહાર કરતા કરતા એક ગેકુળમાં આવ્યા તે સમયે તે ગાકુળમાં ઉત્સવ ચાલતા હતા. પ્રભુને છ માસના ઉપવાસ હતા, તેથી પારણુ કરવા સારૂ શિક્ષાને માટે તે મેકુળમાં પ્રભુ ગયા, પરંતુ જે જે ઘરમાં પ્રભુ ભિક્ષા માટે જતા હતા, ત્યાં ત્યાં તે દેવ આહારને અપરાક્ષ રીતે કૃષિત કરી નાખતા હતા. દરેક જગ્યાએ દૂષિત આહાર સ્વાભાવિક છે કે, તેમાં કંઇ વિશેષ કારણ છે, તે જાણવાની ખાતર પ્રભુએ ઉપયોગ સુકી જોયુ*, તે તે કૃતિ એ સંગમ દેવની જણાઈ. હજી આ દેવને શાન્તિ થઈ નથી, એવુ જાણી સમતારસમાં નિમગ્ન પ્રભુ ગાકુળમાંથી પાછ નીકળી ગામ મહાર નિવદ્ય સ્થાને પ્રતિમા ધરી ધ્યાનમાં રહ્યા.
સ’ગમે નિભગ જ્ઞાનથી જોયુ કે આ મુનિના પિરણામ ભગ્ન થયા છે કે નહી ? તેના જાણવામાં આવ્યુ કે હજુ પણ તેમના પરિણામ ભગ્ન થયા નથી, કે કિંચિત માત્ર તેઓ આ પરિહથી ક્ષેાભ પામ્યા નથી. તેને વિચાર થયા કે છ માસ સુધી હંમેશાં ઉપસગેર્યાં કર્યો તેપણુ આ મુનિ, સમુદ્રના જળથી સાગિરિ કપા યમાન થાય નહી, તેમ મહારા ધાર્ં ઉપસૌથી પણ જરા માત્ર
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કયા નથી. એ ઉપરથી મને લાગે છે કે હજુ હું લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં, તેપણું તે પિતાના શુભ ધ્યાનથી ચલાયમાન થશે નહીં. “ હા હા ! પર્વતને ભેદવામાં જેમ મનુષ્યના હાથ નિષ્ફળ થાય, તેમ હું પણ મારા પ્રયત્નમાં નિષ્ફળ નિવડ છું. આ મુનિનું બળ અને ધૈર્ય જાણ્યા શીવાય
સ્વામીના વચને ઉપર અવિશ્વાસ આ ! ખરેખર મારી દુનું દ્ધિથી હું ઠગા છું. સ્વર્ગના વિલાસના સુખને છેને, શ્રાપથી ભ્રષ્ટ થએલાની જેમ આ વખત આ પૃથ્વી ઉપર ભમી વિનાકારણું શ્રમ ઉઠાવ્યો. હું ઉભય ભ્રષ્ટ થયે. સ્વર્ગનુ સુખ છેડયું, અને પ્રતિજ્ઞા ભંગ થયે. હવે હું ઈદ્ર મહારાજને અને બીજા અન્યદેવને શું મુખ બતાવીશ ? મહા આ અવિચારી કૃત્યને હજારવાર ધીક્કાર થાઓ.”
આ શાંત મહામુનિને ક્ષમાવ્યા શીવાય એમને એમ, દેવસભામાં જવું બરાબર નથી, એ તેના મનમાં વિવેક આવ્યા.
તે દેવ પ્રભુની પાસે આવી અંજલી જેવી લજજા પામી પ્લાન મુખે પ્રભુને વિનંતી કરવા લાગે, કે હે સ્વામી! શક ઈંદ્ર સુધર્મા સભામાં આપની જે પ્રસંશા કરી હતી, તે અક્ષરશઃ સત્ય છે, ખરેખર આપ તેવા જ છે. તેમના વચનપર શ્રદ્ધા નહીં કરતાં મેં આપને ઘણું ઉપદ્રવ કર્યા, તથાપિ આપ સત્ય પ્રતિજ્ઞા અને દઢ નિશ્ચયવાળા નિવડયા છે, હું ભ્રષ્ટ પ્રતિજ્ઞ થયે છું. મે આ કાર્ય સારું કર્યું નથી એવું મને હવે ભાન થયું છે. માટે હે ક્ષમાસાગર આપ મારો અપરાધ ક્ષમા કરશે. હવે ઉપસર્ગ કરવા છેડી દેઈ ને ભગ્ન પ્રતિજ્ઞાવાન વિલે મેંયે પાછે દેવલોકમાં જાઉં છું. આપ હવે સુખે વિહાર કરો અને અદ્ભષિત આહાર ગ્રહણ કરે પૂર્વે જે દુષિત ભિક્ષા મલતી હતી તે દોષ પણ મહારાજ ઉત્પન્ન કરેલા હતા.” એમ કરી દીનતા ધારણ કરી બે હાથ જોડી તે પ્રભુના સન્મુખ ઉ રહ્યો.
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] પ્રભુની દયા.
૨૪૧ કરૂણાસાગર, અષી, દયાળુ પ્રભુ વિચારવા લાગ્યા કે, જગતના જતુ માત્રના ઉપર ઉપકાર કરવાની મને ઈરછા છતાં, આ સંગમ દેવને અપાયના નિમિત્ત કારણું રૂપ હું થયે છું.” મહા નિમિત્તથી એણે મહાન અશુભ કર્મોપાજેન કર્યા છે, તેથી એને ચારગતિમાં પઝળી અનેક પ્રકારની કર્થના સહન કરવી પડશે. આવી અનુકંપા બુદ્ધિથી પ્રભુના નેત્રમાં અશ્ર ભરાઈ આવ્યાં. પ્રભુએ તેને કહ્યું કે, “હે સંગમદેવ ! તું મારી ચિંતા કરવી છોલે છે. હું કેઈને આધિન નથી, હું તો છાએ વિહાર કરીશ.”
ઉત્તર સાંભળી પ્રભુને પ્રણામ કરી તે દેવ પશ્ચાતાપ કરતે દેવક તરફ ગયે.
કૃપારસના ભંડાર,ક્ષમાના સાગર, પ્રભુની ક્ષમાની પરાકાષ્ટાનું આ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. જેણે છ છ મહીના સુધી શેર ઉપદ્રવ કરીને દુઃખ આપવામાં બાકી રાખી નથી, તેના ઉપર પણ એક અંશમાત્ર ક્રોધ કે દ્વેષ નહી. જે ધારત તે તેને એક ચપટીમાં સુરે કરી નાખે એટલું બળ છતાં જરા માત્ર પણ તેના ઉપર પિતાના બળને ઉપયોગ કરવાનો વિચાર નહીઅને વિશેષમાં તેને કર્મ શત્રુઓને હણવાને મદદગાર મિત્ર રૂપ ધારી તેની દયા મનમાં ચિંતવી એજ પ્રભુની પ્રભુતા છે. જ્યારથી સંગમદેવે પ્રભુના ઉપર ઉપસર્ગ કરવાને આરંભ
કર્યો હતો, ત્યારથી સૌધર્મ દેવલોકમાં ઉદ્દે સગમને કરેલી બીજા બધા દેવ આનંદ, ઉત્સાહ રહિત શિક્ષા થઈ, તમામ જાતના વિલાસ બંધ કરી
ઉઠેગ ધરીને રહ્યા હતા. શક ઇંદ્ર પણ સુંદર વેશ અને અંગરાગ છે તથા સંગીતાદિ વિલાસ સામગ્રી છે દેઈ અતિ દુઃખી થઈ મનમાં ચિંતવવા લાગ્યા કે, “અહે ? પ્રભુને થયેલા આ બધા ઉપસર્ગનું નિમિત્ત કારણ હું થયે છું કારણ મેં જ્યારે પ્રભુની પ્રસંશા કરી ત્યારે જ એ દેવને મત્સર
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
[ પ્રકરણ ૧૭
શ્રી મહાવીરસ્વામિ ચિરત્ર, થયા, અને તેને કેપ ચઢયા. આવા પ્રકારના વિચારથી આટલે કાળ તેમણે નિમન કર્યાં.
પાપરૂપ 'કથી મલીન, જલ સ્પવાળા દર્પણની જેમ ક્રાંતિની પ્રભા રહિત, પ્રતિજ્ઞા ભ્રષ્ટ, મં દ્રિવાળા અને લજ્જાથી નેત્રાને પણ મીંચતા તે સ’ગમ ઈંદ્રથી અધિષ્ટિત-સુષમ સભામાં આગ્યે. તેને જોઈને ઈંદ્ર તેનાથી પરાડ-મૂખ થયા, અને ઉંચે સ્વરે ધ્રુવ સભામાં દેવેને ઉદ્દેશીને કહ્યું કે,
“હે સવ દેવા! મારૂ' વચન સાંભળેા.આ સંગમ મહા પાપી અને ક્રમ ચંડાળ છે. જો તેનું મુખ જોવામાં આવે તે પણુ પાપ લાગે; તેથી એ જોવા ચેાગ્ય પણ નથી. એણે આપણા સ્વામીને બહુ કદથના કરી મારા માટા અપરાધ ક્રર્યો છે. પણ જે આ સંસારથી ભય પામ્યા નહી, તે મારાથી કેમ ભય પામે ? હું... જાણું છું કે અહં'ત પ્રભુ ત્રીજાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મેં આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જો એ અધમ ધ્રુવ અહિ રહેશે તે આપણને પણ પાપ લાગશે, તેથી એ દુષ્ટને આ દેવલાકમાં હેવા દેવા એ ઠીક નથી. ”
આ પ્રમાણે કહીને ક્રોધાવેશ થએલા ઇંદ્ર, વાવડૅ પર્યંતને પ્રહાર કરે તેમ તેને પોતાના ડાખાપગ વડે પ્રહાર કર્યો; એટલે વિવિધ પ્રકારના આયુધને ધારણ કરનાર ઇદ્રના સુભટોએ તેને ધક્કા મારી સભામાંથી બહાર કાઢયા. દૈવાંગનાએ હાથના કર મરી તેના પર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાએ તેનું
હાસ્ય કરવા લાગ્યા.
આ પ્રમાણે પરાભવ અને તિરસ્કાર પામેલ તે દેવ, યાનક નામના વિાનમાં બેસી ખાકી રહેલ એક સાગરાપમનું આયુષ્ય ભાગવવા માટે મેરૂ ગિરિની ચૂલિકા ઉપર ગયે, ખરેખર અપમાન પામેલા અને આબરૂથી ભ્રષ્ટ થએલા જનાએ સ્વદેશમાં રહેવુ' યુક્ત નથી.
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
ર૭ ભવ. ). વિઘુકુમારના ઇંદ્રનું આગમન.
સ્વામીથી વિયેગ પામેલી તે સંગમની સ્ત્રીઓએ ઈદ્ર મહારાજ પાસે જઈ દીનતાથી વિજ્ઞપ્તિ કરીકે, “હે મહારાજ ! જે આપ આજ્ઞા આપો તે અમે અમારા સ્વામિની પાસે જઈએ. દીન મુખવાળી તે દેવાંગનાઓની આજીજી ભરેલી માગણી મંજુર કરી તેની પાસે જવા તેમને પરવાનગી આપી. પણ તેના બીજા પરિવારને જ તે અટકાવ્યું, અને તેમને તેની પાસે જવાની પરવાનગી આપી નહી.
પોતાની શક્તિ અને સામાના બળને વિચાર કર્યા વગર બલીષ્ટની સાથે વિરોધ કરનાર આખરે નાશ પામે છે. ” એ ન્યાયે સંગમે પ્રભુના બળ, પરાક્રમ, વૈર્યતાધિ ગુણેથી વાકેફ થયા સીવાય મદાંધ થઈ તેમને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી, તેમાં તેને પિતાને ગુમાવવાને પ્રસંગ આવ્યો. કયાં દેવલોકને વૈભવ અને કયાં મેરૂ ગિરિની ચૂલિકા ઉપર બાકીનું જીવન પુરૂ કરવું ! આ પણ એક જાતની દેશપારની શિક્ષાજ છે. ખરાબનું પરિણામ આખરે ખરાબ જ આવવાનું એ નિસંશય છે. છમાસી તપનું પારણું કરવાને માટે ગોકુળ ગામમાં ફરી
ગોચરી લેવા પધાર્યા ત્યાં એક વત્સ પાલિકા છમાસી તપનું નામની ગોપીએ ભક્તિ પૂર્વક પ્રભુને કલપે પારણું તેવા પરમ અન્નથી પ્રતિલાભિત કર્યા, ચિર
કાળે પ્રભુનું પારણું થવાથી સમિપ રહેલા એ હર્ષ પામી તલાં પંચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી પ્રભુ આલલિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા
ધરી કાત્સગ ધ્યાને પ્રભુ રહયા. ત્યાં વિધુત્કમારના છે. હરિ નામના વિદ્યુકુમારના ઈંદ્ર પ્રભુ કોનું વદન કરવા પાસે આવી, પ્રદક્ષિણા કરીને પ્રભુની સ્તુતિ આવવું. કરી કે, “હે નાથ ! આપે જે ઉપસર્ગો સ
હન કર્યા છે, તે સાંભળવાથી પણ અમારા જેવાના હૃદય વિદીર્ણ થઇ જાય છે, છતાં આપ નિશ્ચલ રહયા છે,
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
મી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ તેથી આપ વજથી પણ અધિક દઢ છે. હે પ્રભુ! હવે ફક્ત થોડા ઉપસર્ગ સહન કર્યા પછી ચાર ઘાતિ કર્મોને નાશ કરી છેડાજ કાળમાં કેવળ જ્ઞાન ઉપાર્જન કરશે.” એ પ્રમાણે ભક્તિથી સ્તુતિ કરીને ઇંદ્ર પિતાના સ્થાને ગયા ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરીએ ગયા, અને ત્યાં પ્રતિમા ધરી કાર્યોત્સર્ગ રહ્યા ત્યાં હરિસહ નામના રિઘુકુમારની કાયના બીજા ઇંદ્ર આવીને પ્રભુને વંદના કરી હતી. ત્યાંથી પ્રભુવિહાર કરીને શ્રાવસ્તી નગરીએ આવી પ્રતિમા
ધરીને રહ્યા. તે નગરીના લોકોએ તે કાતિક સ્વામીની દિવસે કાર્તિકસ્વામીની રથયાત્રાના કારણરથ યાત્રાના દિવસે સર આડંબર કર્યો હતો. જ્યાં પ્રભુ પ્રતિમા ઈદ્ર કરેલો મહિમા ધરીને રહ્યા હતા ત્યાં આગળ થઈને
કાતિકસ્વામીના દેવળે જવાને માર્ગ હતો ત્યાં થઈ તે નગરીના લોક કાર્તિકસ્વામીની પૂજા કરવા જતા હતા. પછી કાર્તિકસ્વામીની પ્રતિમાને સ્નાન અર્ચન કરી તૈયાર કરેલા રથમાં બેસાડવાને તૈયાર થયા. એ સમયે પ્રભુના સેવક શકઈકે પ્રભુ હાલ કયાં વિચરે છે તે જાણવાની ઈચ્છાથી અવધિજ્ઞાનથી જોયું. નગરજને પ્રભુના સવરૂપથી અજાણુ છે, અને પ્રભુ
જ્યાં ધ્યાનમાં ઉભા રહ્યા છે, ત્યાં થઈને જનાર પ્રજાજન તેમને વંદન કર્યા શીવાય જાય, એ તે અવિવેક છે. તેમ થવું તેમને ઉચિત લાગ્યું નહી, તત્કાળ ત્યાં આવી કાર્તિકસ્વામીની પ્રતિમામાં પોતે પ્રવેશ કર્યો. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા
જ્યાં ભગવંત પ્રતિમાને રહ્યા હતાં, તે તરફ ચાલી. તેથી નગરજને ચમત્કાર પામી બોલવા લાગ્યા કે, આજે તો કાતિકસ્વામી પિતાની મેળે ચાલીને રથમાં બેસશે. તેવામાં તે તે પ્રતિમા પ્રભુની પાસે આવી અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈને પ્રણામ કર્યો. પછી પ્રભુની ઉપા. સના કરવાને પૃથ્વી ઉપર બેસી નગરજને વિચારવા લાગ્યા કે, “આ કઈ આપણા ઈષ્ટ દેવના પણ પૂજ્ય જણાય છે, તેથી આપણે તેમનું ઉલંઘન કર્યું, તે ચગ્ય કર્યું નહિ, એમ અરસ્પર
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ અવ. }
પ્રભુના વિહાર.
૨૪૫
કહેતા માનપૂર્વક પ્રભુના મહિમા કર્યો. તે પછી ઈંદ્ર સ્વ
સ્થાને ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કોશાંબી નગરીએ આવ્યા ને પ્રતિમાધરી કાચેાત્સગે રહ્યા. ત્યાં સૂર્ય'
સૂય ચદ્રનુ` વિમાન અને ચન્દ્રે વિમાન સાથે આવીને ભક્તિથી સહ વદન માટે પ્રભુને સુખ શાતા પુછીને પાછા સ્વસ્થાને આવવું.
ગયા.
ત્યાંથી વિહાર કરતા કરતા પ્રભુ વારાણસીનગરીએ પધાર્યાં, ત્યાં શઇંદ્રે આવીને હથી પ્રભુને વંદના
ધરણેન્દ્રે આવીને અને સ્તુતિ કરી. ત્યાંથી રાજગ્રહ નગરે પૂજા કરી. આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઇશાને કે આવી ભક્તિથી સુખશાત પુછવા પૂર્વ ક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ ભાવ્યા. ત્યાં જનક રાજાએ અને ધરણેન્દ્રે આવીને પ્રીય પ્રશ્ન પૂછવા પૂર્વક પૂજા કરી. ત્યથી વિહાર કરી અનુક્રમે પ્રભુ વિશાલી નગરીએ પધાર્યાં. ચાતુર્માસના કાળ નજીક આવ્યેા. તે પ્રદે વિશાલી નગરીએ શમાં સમર નામના ઉદ્યાનમાં મલદેવનુ અગ્યારમું ચામાયું. મ ંદિર હતું તે મન્દિરમાં ચાર માસ ક્ષમણુ
તપના અભિગ્રહ અંગીકાર કરી પ્રતિમાએ ધ્યાનસ્થ રહેયા. પ્રભુનુ દીક્ષા લીધા પછી આ અગ્યારમું ચામાસુ છે. ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારના ઈંદ્રે આવીને પ્રભુને વંદના કરી, અને કેવળજ્ઞાન નજિકમાં થવાનું જણાવી સ્વસ્થાને ગયા.
જીણુ શ્રેષ્ટી અને નવીનશ્રેણીના ત્યાં પારણું.
આજ વિશાળાપુરીમાં જીનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતા હતા. તે સ્વભાવે દયાલુ હતા. વૈભવના ક્ષયથી “ જીણુ શ્રેષ્ટી ” એવા નામથી નબરજના તેમને મેલાવતા હતા. તે તે સમયમાં કઇ કારણ પરત્વે ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં પ્રતિમાએ કાચેાત્સગે રહેલા પ્રભુને તેણે જોયા. “ ચરમ તીથકર શ્રી મહાવીર છે” એવા
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકર્ફ્યુ ૧૭
તેના મનમાં નિશ્ચય થયા. પ્રભુને ઓળખવાથી અને તીર્થંકરના સાક્ષાત્ દર્શન થવાથી તેને અત્યંત હર્ષી થયા. ભકિત ભાવથી પ્રભુને વઢના કરી. પછી પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા ।,—આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરીને રહેયા જણાય છે. તે જો આવતી કાલે મહારે ઘેર પારણું કરે તેા ઘણું સારૂં થાય.” આવી આશાધરી ચાતુર્માસ પુરા થતા સુધી દરરેાજ આવીને પ્રભુની સેવા કરી, ચાતુર્માંસના છેલ્લે દિવસે પ્રભુને પેાતાને ઘેર પારણું કરવા વિનંતી કરીને ઘેર ગયા.
66
ચોમાસી પાર@ાના દિવસે તે શ્રેષ્ટ મનવાળા શેઠે પેાતાના માટે પ્રાસુક અને એષણીય આહાર તૈયાર જીણુ શેઠની ભાવના. કરાવ્યેા. પ્રભુને પેાતાને ઘેર પારણા માટે પધારશે એવી અભિલાષાથી તેના અંગમાં હર્ષ વ્યાપી રહેચે હતા. જે માગે થઇને પેાતાને ઘેર પ્રભુ પધારી શકે તેમ હતુ, તે માર્ગ તરફ દૃષ્ટિ રાખીને શેઠ પેાતાના આંગ ણામાં ઉભા રહયા અને મનમાં ચિતવવા લાગ્યા કે, આ પ્રાસુ અને નિર્દોષ આહાર હું જાતે પ્રભુને વહેારાવીશ. હું કેવા ધન્ય કે જેને ઘેર અહુત પ્રભુ પેાતાની મેળે પધારશે, અને સંસારથી તારનારૂ પારણું કરશે, પ્રભુને આવતા જોઅંશ એટલે હું પ્રભુના સન્મૂખ જઇશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણ કમળમાં વઢના કરીશ,અહા ! આ મારા જન્મ પુન જન્મને માટે નહી થાય, કેમકે તી'કરતું દશ ન મેાક્ષને આપનાર છે, તા પારણુની તેા વાતજ શી કરવી ? આ પ્રમાણે તે શ્રેષ્ટીભાવનામાં ચઢયા હતા.તેવામાં તે પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યા. તે નવીન શેઠ મિથ્યા દૃષ્ટિ હતા તેણે પ્રભુને પાતાને ઘેર આવતા જોઇ દાસીને આજ્ઞા કરી કે, “ ભદ્રે ! આ ભીક્ષુકને ભીક્ષા આપીને સત્વર વિદાય કરી. દાસી હાથમાં કાષ્ટનું ભાજન લેઇ તેમાં કુમાષ ધાન્યને લેઇ આવી. પ્રભુએ હાથ પસાર્યાં, એટલે તે બાકળા વધારાભ્યા; અને પ્રભુએ પારણું કર્યું.. તકાળ
""
<<
,,
For Private and Personal Use Only
અડદના ખાકલા તેમાં તે દાસીએ
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭
૨૭ ભવ. ]
જીર્ણશેઠનું ધ્યાન. આકાશમાં દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો. તીર્થકરના દાનના મહિમાના માટે પંચ દિવ્ય પ્રગટ કર્યો. “અહાદાન, અહેદાન ” એ દેવની કર્યો, વસુધારાની વૃષ્ટિ અને દેવને દેવની સાંભળી નગરજને ત્યાં ભેગા થયા. અને આ શું છે ? એ મ તે નવીન શેઠને પુછવા લાગ્યા; એટલે તેણે કહ્યું કે મેં પિતે પ્રભુને પાયમાનવડે પારણું કરાવ્યું, તેને મહિમા તે જુએ તે નગરના રાજાએ આ નવીન શેઠને ત્યાંના પારણાની વાત જાણી. રાજા અને લોકે તે નવીન શેઠની સ્તુતિ કરવા લાગ્યા.
આ તરફ જીર્ણ શ્રેષ્ઠી શુભ ધ્યાનમાંને ધ્યાનમાં પિતાના ઘર આગળ ઉભા રહી પ્રભુને પધારવાની રાહ જોતા હતા. એટલામાં
અહાદાન ! અહેદાન !” એ દેવતાને ધવની સાંભળ્યે, અને લોથી નવીન શેઠને ઘેર પ્રભુનું પારણું થયાની હકીકત જાણું. તેમનું શુભધ્યાન ભંગ થયું અને ખિન ચિત્તથી ચિંતવવા લાગે કે, “અહે ! મારા જેવા મદ ભાગ્યવાળાને ધિક્કાર છે. મારે મને રથ પુરે થયે નહી. મારે ઘેર પ્રભુનું પારણું થયું નહી, અને નવીન શોઠને ઘેર પારણું થયું. ખરેખર એ નવીન શેઠની પુયાઈ ચઢતી છે, અને મારી ઉતરતી છે. જે તેમ ન હોત તે પ્રભુ હારે ઘેર પારણું કરવાને પધારત”
પારણું કર્યા પછી પ્રભુ તે અન્યત્ર વિહાર કરી ગયા. તે સમયમાં તેજ ગામના ઉદ્યાનમાં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક કેવળી શિષ્ય પધાર્યા. રાજા અને નગરજનેને ખબર થઈ. તેઓ કેવળી ભગવંતને વંદન કરવા આવ્યા; વંદન કર્યું. કેવળી ભગવંતે દેશના આપી. દેશનાના અંતે રાજાએ કેવલી ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! આ મહારી નગરીમાં મોટા પુણ્યના સમુહને ઉત્પન્ન કરનારા કેણું છે?”
“જીએછી સર્વથી અધિક પુણ્યવાન છે,”કેવલી ભગવંતે ઉત્તરમાં જણાવ્યું. રાજાએ બે હાથ જેલ ખુલાશે પુછે કે, “ “ શા કારણથી ?” તેણે કંઈ પ્રભુને પારણું કરાવ્યું નથી. તે
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
ધી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૭ કરાવનાર તે આ નવીન શેઠ છે, અને તેને ઘેરજ વસુધારાની વૃષ્ટિ થઈ હતી; તે એ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહી ? - કેવળી ભગવંતે જણાવ્યું કે “ભાવથી તે જીર્ણ શ્રેણી એ જ અહંત પ્રભુને પારણું કરાવ્ય નું ફળ ઉપાર્જન કર્યું છે. તે શેઠ શુભ ભાવથી અલિપ સંસાર કરી, અમ્રુત નામા દેવલોકમાં જન્મ ઉપાર્જન કરવાનું આયુષ્ય બાંધ્યું છે. જે તેને ઉજવળ અને ચઢતા ભાવ વખતે પ્રભુના પારણાને સૂચવનાર દેવદુ દુભિને વનિ સાંભળે ન હેત તે ધ્યાનાક્તરમાં પ્રાપ્ત થઈ તે ઉજવળ કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરત. આ નવીન શ્રેષ્ઠી શુદ્ધ ભાવથી રહિત છે. તેણે જાતે પ્રભુને દાન દીધું ન હતું. લેક વ્યવહારથી એક ભિક્ષુક જાણ ભિક્ષા આપવા માટે તેણે દાસીપાસે દાન અપાવ્યું હતું. તીર્થકર દાન ના મહિમાના માટેજ દે એ વસુધારાદિ પંચદિવ્યની વૃષ્ટી કરી હતી. એ નવીન શ્રેષ્ઠીને તે અહંતના પારણનું માત્ર સુધારા રૂપ આ લેકનું જ ફળ મલ્યું છે.” ભકિત પૂર્વક અને ભકિત રહીત અહંત પ્રભુને દાન દેવાના ફળને સાંભળીને રાજા અને નગરજને, જીણું શ્રેષ્ઠીના ધાર્મિક જીવનની અનુમોદના કરતા સર્વ પિતા પોતાના સ્થાને ગયા. પ્રભુ પશુ વિહાર કરતા કરતા સુસુમારપુરી ગામે આવ્યા.
ત્યાં શોક ખંડ નામના ઉદ્યાનમાં અશોક ચમરેદ્રને પ્રભુનું વૃક્ષની નીચે એક શિલા ઉપર રહી, અષ્ટમ શરણ લેવાથી તપના સંકલપ એક રાત્રીની પ્રતિમા થયેલો બચાવ. ધારણ કરી રહયા.
તે સમયમાં ચમરચં ચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળો ચમરેંદ્ર નામને ભૂવનપતિ દેને ઈંદ્ર ઉન્ન થયો હતા. પિતાના ઉપર સૌધર્મેદ્રના સૌધર્મ વસંત નામના વિમાનમાં સુધર્મ નામની સભામાં સૌધર્મેદ્રને બેઠેલા જોઈ તેને ઈર્ષા આવી. તેની શક્તિ અને પરાક્રમથી અજ્ઞાન તેને નાશ કરવાને તૈયાર થયે. તેને સામાજિક દેએ અટકાવ્યું, પણ તે ગવધ ચમરેંદ્રના
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] અમરેદ્રનું શદ્ર મંડળમાં દાખલ થવું. ૨૪ માન્યામાં તે વાત આવી નહી. તે સૌધર્મને નાશ કરવાને માટે નિકળે. તેને કંઈ વિવેક આવ્યું. તે વિચાર કરવા લાગે કે-“મારા સામાનિક દેવતાઓ તે શદ્રને જે શક્તિવાન ગણે છે તે કદી તે હોય તે હેય, કેમકે આ દેવતાઓ લેશ માત્ર પણ મહારું અહિત ઈચ્છતા નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દેવગે કદી મહારે પરાજય થાય તે પછી આનાથી અધિક પરાક્રમવાળા કોને શરણે મહારે જવું?” આ પ્રમાણે વિચારીને તેણે અવધિજ્ઞાનથી જોયું, તે સુસુમારપુરમાં શ્રી વીર પ્રભુને પ્રતિમા ધરીને પહેલા જોયા; એટલે તે વીર પ્રભુનું શરણ લેવાનો નિશ્ચય કરી ઉભે થઈને કટીબદ્ધ થઈ હાથમાં મુદગર લેઈ પિતાના સ્થાનથી નિકળી ક્ષણવારમાં શ્રી વીર પ્રભુ પાસે આ પરિયુધને દૂર મુકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને પ્રભુને વિનતિ કરી કે,–“હે ભગવન્! હું આપના પ્રભાવથી અતિ દુર્જય શકઈંદ્રને જીતી લઈશ. તે ઈંદ્ર મારા મસ્તક પર રહેલ હોવાથી મહારા ચિત્તમાં બહુ બધા કરે છે.” ( આ પ્રમાણે પ્રભુનું શરણ લઈ તે વૈકીય લબ્ધિના લીધે ભયંકર સ્વરૂપ ધારણ કરી, અતિ ગવધ થઈ સૌધર્મપતિ તરફ, ઉત્પાત કરતે ગયે. ઉગ્ર ગર્જનાથી આખા બ્રહ્માંડને ગજાવતે, બીજે યમરાજ હોય તેમ વ્યંતરોને બીવરાવતે, અને સિંહ જેમ હરણોને ત્રાસ પમાડે તેમ તિષ્ક દેવોને ત્રાસ પમાડતે, તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી, શકેદ્રના મંડળમાં દાખલ થયા.
ભયંકર સ્વરૂપથી અકસ્માત અને વેગથી આવતા તેને જોતાંજ દેવલોકના સામાન્ય અને આભિગિક દે ત્રાસ પામી ગયા, અને અલ્પસવવાળા પ્રાણીઓની માફક નાશી જવા અને સંતાવા લાગ્યા,
અમરેદ્ર પિતાને એક પગ પદ્વવેદીકાની ઉપર, અને બીજે પગ સુધર્માસભામાં મુકો. પછી પરિધ આયુધવડે ઇંદ્ર કીલ ઉપર
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ રણવાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવી ને તે અતિ દુર્મદ અમરેદ્ર શદ્રને આ પ્રમાણે બે -
હે ઇંદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાક્રમથી અદ્યાપી મારી ઉપર રહે છે, પણ હવે હું તને - મારાથી નીચે પાડી દઉં છું. અરે! ચમચંચા નગરીના સ્વામી
અને વિશ્વને પણ અસા પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણતે?”
શકારીની હાકને કેશરીસિંહ સાંભળે, તેમ જેમણે આવું કહાર વચન પૂર્વે કદી પણ સાંભળ્યું નહતું તે સાંભળીને શકેંદ્ર વિસ્મય પામે, અને તેમને હસવું આવ્યું. પછી અવધિજ્ઞાનને ઉપગ મુકયે, તે તેમને આ બધું તોફાન ચમરેદ્રનું જણાયું. શકેંદ્ર ભ્રકુટી ચઢાવી ચમરેંદ્રને કહ્યું કે, “અરે મિથ્યાભિમાની ચમરેદ્ર! તને તારા બળને ગર્વ થયે છે, જેના લીધે તું પિતાના સ્વરૂપ અને મર્યાદાને ભુલી ગયો છું, જેઓ પોતાની શક્તિને વિચાર કર્યા વગર, ગવધ થઈ શક્તિ ઉપરાંતનું સાહસ કરે છે, તે પિતાના નાશનું કારણ થાય છે. એ નીતિને તું ભૂલી ગયો છું. જે તું પિતાને બચાવ કરવાની ઈચ્છા રાખતે હોય તે તું અહીથી નાશી જા.”
મદાંધ બનેલા ચમરેંદ્રને આથી કંઈજ અસર થઈ નહી, અને તેણે પિતાને ઉતાત જારી રાખ્યો તેથી શકે ક્રે પ્રલયકાળના અગ્નિ સરખું, અને એકઠા મળેલા વડવાનળ હોય તેવા પ્રજવલિત વજીને તેના ઉપર મુકયું, તડ તડ શબ્દ કરતું, અને દેવતાઓએ ત્રાસ પામતા જોયેલું તે વજી ચમરેંદ્ર તરફ દોડયું. સૂર્યના તેજને ઘુવડ જેવાને અસમર્થ છે, તેની પેઠે તેના તેજને ચમરેંદ્ર જોઈ શકો નહી, અને તેનાથી ભય અને ત્રાસ પામી તત્કાળ વિફર્વેલુ રૂપ સંહરી, ચિત્રાથી જેમ મૃગ ભાગે તેમ પિતાને બચાવ કરવાને ભગવંતના શરણે આવવા ત્યાંથી ભાગ્યે. તેની પાછળ વા આવવા લાગ્યું. ચમરેંદ્રને નિવાસ તેમજ પ્રભુનું વિહાર સ્થાન અધભૂમિએ
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચમક પ્રભુના શરણે.
૨૫૧ હોવાથી આગળ ચમરેંદ્ર ચાલતા, તેની પાછળ વા, અને તેની પાછળ શકેંદ્ર પૂર્ણ વેગથી ચાલતાં ક્ષણવારમાં ચમહેંદ્રની નજિક આવી પુગ્યા. વજા ચમરેંદ્રની નજિક આવતું જોઈને તેનાથી બચવા પ્રતિમા ધરીને રહેલા પ્રભુની પાસે તે પહોચી ગયે, અને “શરણું શરણું,”એમ બેલતે અત્યંત લઘુ શરીર કરીને પ્રભુના બે ચરણની વચ્ચે કુંથવાની જેમ ભરાઈ ગયે તે વખતે વજા પ્રભુના ચરણ કમળથી ચાર આંગલ છેટું રહયું હતું; એટલામાં શકેદ્ર આવી તે વજ પકો લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી ઈદ્ર અંજલિ જોડીને ભક્તિથી ભરપૂર વાણી વડે સ્તુતિ કરવા લાગ્યા. “હે નાથ! આ ચમ ઉદ્ધત થઈને મને ઉપદ્રવ કરવા માટે, આપના શરણના પ્રભાવથી દેવલોક સુધી આવ્યું હતું, તે મહારા જાણવામાં આવ્યું ન હતું, તેથી અજ્ઞાન વડે વજ, મેં તેમના ઉપર મુકયું હતું. તે આપડ્યા શરણે આવી ગયા છે, તે હે પ્રભુ મહારે અપરાધ ક્ષમા કરશે.” તે પછી શકે ચમરેંદ્રને કહ્યું કે “હે ચમર! તમે વિશ્વને અભય આપનાર પ્રભુના શરણે આવ્યા છે, તે બહુ સારૂ કર્યું. હું પ્રભુને સેવક છું, ને તમે પણ પ્રભુના શરણે આવ્યા તેથી તેમના સેવક છે, માટે આપણે સમાન ધમિ બંધુ બન્યા. હું તમારા પ્રત્યેનું વૈર તજી દઈ તમને છેવ દેઉછું. તે તમે ખુશીથી પોતાના સ્થાને જાવ.” એ પ્રમાણે ચમરેંદ્રને આશ્વાસન આપી, ફરીવાર પ્રભુને વંદન કરી શકેંદ્ર પોતાને સ્થાને ગયા.
ચમરે પ્રભુના ચરણમાંથી બહાર નીકળી પ્રભુને નમીને અંજલી જેને સ્તુતિ કરીકે, “હે પ્રભુ ? આપ સર્વ જીના જીવનઔષધ રૂપ છે. આપ મને જીવિતના દાતાર છે. આપના ચરણના શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી મુકત થવાય છે, તે વજાથી મુકત થવું તેને કેણુ માત્ર છે? અજ્ઞાનતાથી પૂર્વ ભવમાં બાળ તપ કર્યું હતું, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેદ્રપણુ રૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયત્ન મારા આત્માને અનર્થકારી જ કર્યું હતું, પણ
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, છે પ્રકરણ ૧૭ છેવટે આપ પ્રભુના શરણથી મારે બચાવ થયેલ છે. જે પૂર્વ ભવે આપનું શરણ લીધું હોત તે હું અમૃતંદ્રપણું કે અહમિંદ્રપણું પ્રાપ્ત કરત. પણ હે નાથ ! મારે ઈદ્રપણાની હવે શી જરૂર છે ? કેમકે હમણાં તે ત્રણ જગતના પતિ એવા આપ મને નાથ પણે પ્રાપ્ત થયા છે. તેથી મને બધું પ્રાપ્ત થયું છે.”
આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તવના કરી, તે પિતાની ચમચંચા નગરીએ ગયે. ત્યાં પિતાની સભામાં સામાનિક દેવેએ પિતાને અટકાવે, છતાં પોતે ગયે અને અપમાન અને કષ્ટ પ્રાપ્ત થયું, અને પ્રભુના શરણના મહિમાથી પિતાને બચાવ થયે એ વૃત્તાંત લજ્જા યુકત પણે જણાવીને કહ્યું કે, “આપણે બધા પ્રભુને વંદન કરવા સાથે જઈએ,” એ પ્રમાણે કહી તે ચમક ફરી પિતાના સર્વ પરિવાર સાથે પ્રભુની પાસે આવ્યું અને પ્રભુને નમી સંગીત કરીને પાછે પિતાની નગરીએ ગયે. પ્રાત:કાળે પ્રતિમા પારીને અનુક્રમે વિહાર કરતા, ભેગપુર,
નંદી, મેઢક વિગેરે ગામે થઈને કૌશાંબી ચમત્કારિક અને નગરીએ પ્રભુ પધાર્યા. આ નગરીને રાજા - ભિગ્રહ શતાનીક નામે હતો. તેમને મૃગાવતી નામે
રાણું હતી, જે ચેટક રાજાની પુત્રી થતી હતી. તે સદા તીર્થકરના ચરણની પૂજામાં એકનિષ્ટા વાળી પરમ શ્રાવિકા હતી. શતાનીક રાજાને સુગુપ્ત નામે મંત્રી હતું, જેને નંદા નામે સ્ત્રી હતી. તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તેજ નગરમાં ધનાવહ નામે એક ધાર્મિક વૃત્તિવાળા શેઠ રહેતું હતું. તે ઘણે ધનાઢય હતું. તેને મૂલાનામે પત્ની હતી. અહીં વીર પ્રભુ પધાર્યા તે વખતે પૌષ માસની કૃષ્ણ પ્રતિપદા હતી. હજુ પિતાને કર્મ ખપાવવાના ઘણું છે એમ જાણું પ્રભુએ તે દિવસે આ પ્રમાણેને બહુજ અશકય અભિગ્રહ ધારણ કર્યો કે
૧ “ દ્રવ્યથી સુપડાના ખુણામાં રહેલા બાકુલા; ક્ષેત્રથી એક પગ ફેહલીની અંદર હોય તથા એક પગ બહાર હોય એવી સ્ત્રી,
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
૨૭ ભવ. ]
નંદાને શાક. કાળથી બે પહોર પછી સઘળા ભિક્ષાચરે નિવૃત્ત થએલા હોય; ભાવથી રાજાની પુત્રી કે જે દાસપણાને પ્રાપ્ત થએલી હોય; તથા જેણીનું મસ્તક મુંડિત થએલું હોય, પગમાં બેઠી હોય, તથા રૂદન કરતી હોય, તથા અઠમનું પારણું જેને હેય, એવી કોઈ બાળિકા જે ભિક્ષા આપશે, તે હું ગ્રહણ કરીશ” આ અભિગ્રહ મનમાં ધારણ કર્યો.
તે પછી પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ગોચરી માટે ફરવા લાગ્યા. પરંતુ ઉપર પ્રમાણે અભિગ્રહ હેવાને લીધે કેઈ ભિક્ષા આપે તે પ્રભુ લેતા નહી.
નગરજને પ્રતિદિન રોચ કરતા, અને પ્રભુ ભિક્ષા લીધા શીવાય પરત જતા તેથી પિતાની નિંદા કરતા. એક વખત ભિક્ષા માટે ફરતા ફરતા પ્રભુ સુગમમંત્રીને ઘેર ગયા, મંત્રીપત્નિ નંદાએ પ્રભુને ગળેથી આવતા જોઈ ઓળખ્યા. પ્રભુ પિતાને ઘેર ભિક્ષા માટે પધાર્યા, તેથી પિતાને મહાન ભાગ્યશાળી માનવા લાગી; અને સામી આવી પ્રભુને વંદન કર્યું. તે બુદ્ધિમાન વિવેકી શ્રાવિકાએ મુનિને કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુ પાસે ધર્યા. પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈ તેમાંથી કાંઈ પણ લીધા વગર ચાલ્યા ગયા. તેથી નંદા ઘણે શેક કરવા લાગી. તેને ખેદ કરતી જોઇ તેની દાસીએ કહ્યું કે, “હે ભદ્ર! આ દેવાય પ્રતિદિન આવી રીતે ભિક્ષા લીધા વગરજ ચાલ્યા જાય છે. કાંઈ આજ જ આમ બન્યું નથી.” એ વાત સાંભળી નંદાએ વિચાર્યું કે, પ્રભુએ કોઈ અપૂર્વ અભિગ્રહ ધારણ કરેલો જણાય છે, કે જેથી પ્રાસુક અને પણ લેતા નથી. હવે પ્રભુને અભિગ્રહ કેઈપણ રીતે જાણી લે જોઈએ, એમ વિચારી તે હકીકત પોતાના પતિને જણાવી, અને કહ્યું કે “હે મહામંત્રી! તમે પ્રભુના અભિગ્રહ શું છે? તે ગમે તે રીતે જાણો .”
મંત્રીએ કહ્યું, “હે પ્રિયા ! તે પ્રભુને અભિગ્રહ જેવી રીતે જણાશે તેમ હું પ્રયત્ન કરીશ.”
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ આ વખતે રાણી મૃગાવતીની વિજયા નામની દાસી ત્યાં આવેલી હતી. તેણે આ દંપતીની વાત સાંભળી તે પિતાની સ્વામિનીને કહી, રાણુને તેથી ઘણે ખેદ થયેક અને પિતાની નગરીમાં ચાર ચાર માસથી પ્રભુ ભિક્ષા લીધાવિના પાછા જાય છે, તેથી તેમને અભિગ્રહ શું હશે તે જાણવા માટે તેને ચિંતાની સાથે જીજ્ઞાસા ઉત્પન થઈ. રાણીને શેકાતુર અવસ્થામાં જોઈ શતાનીક રાજા સંભ્રમ પામી તેના ખેદનું કારણ પુછ્યું.
મૃગાવતીએ જરા ભ્રકુટી ઉંચી કરી, અંતરના ખેદ અને શોભના ઉદ્દગારથી વ્યાપ્ત એવી વાણીએ ઉત્તર આપતાં જણાવ્યું કે, “રાજાએ તે આ ચરાચર જગતને પોતાના બાતમી દારથી જાણી શકે છે, અને આપ તે આપના એક શહેરને પણું જાણું શકતા નથી, તે તેમની પાસે શી વાત કરવી ? રાજ્યના સુખમાં પ્રમાદી થએલા હે નાથ! ત્રણ લેકને પૂજિત ચરમ તીર્થકર શ્રી વીર ભગવંત આ શહેરમાં વસે છે. તેઓ કાંઇ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે, પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે. એ આપ જાણે છે ? આપને અને આપના અમાત્યને ધિક્કાર છે, જ્યાં શ્રી વીર પ્રભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસે સુધી ભિક્ષા વગર રહયા છે.” ' રાજાએ કહ્યું, “હે શુભાશયેા હે ધમ ચતુરે! તમને શાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ ચગ્ય સ્થાને આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણી લઈને હું પ્રાપ્ત કાળે તેમને પારણું કરાવીશ.” પછી રાજાએ તૂર્ત મંત્રિને બોલાવ્યા, અને કહયું કે, “હે મંત્રી ! આ નગરીમાં શ્રી વીર પ્રભુ ચાર માસ થયાં ભિક્ષા વગર રહયા છે, તેથી આપણને ધિક્કાર છે. માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લે કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારા આત્માને પવિત્ર બનાવું.”
મંત્રીએ જણાવ્યું હે મહારાજ ! તેમને અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથીજ બે પામું છું.”
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચંદનબાળાનો વૃત્તાંત.
૨૫૫ તે પછી રાજાએ ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એવા તäકશી નામના ઉપાધ્યાયને બોલાવી કહ્યું કે, “હે મહામતિ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મોના આચારે કહેલ છે, તે તેમાંથી શ્રી જિનેશ્વરના અભિગ્રહની વાત કહે.”
ઉપાધ્યાએ જણાવ્યું કે, “હે રાજન ! મહર્ષિએને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ એ ચાર ભેદથી ઘણા અભિગ્રહ કહેલા છે. ભગવંતે જે અભિગ્રહ લીધે છે, તે વિશિષ્ટજ્ઞાન વગર જાણી શકાય નહી.” પછી રાજાએ નગરીમાં ઘાષણ કરાવી કે, “અભિગ્રહને ધારણ કરનારા શ્રી વીર પ્રભુ ભિક્ષા લેવા આવે ત્યારે લોકોએ અનેક રીતે ભિક્ષા આપવી.” રાજાની આવી આજ્ઞાથી અને શ્રદ્ધાથી લેકેએ તેમ કર્યું. તથા અભિગ્રહ પૂર્ણ ન થવાથી પ્રભુએ કોઈ પણ સ્થાનકેથી ભિક્ષા ગ્રહણ કરી નહીં. - ભિક્ષા રહીત રહેતાં છતાં પણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થયેલા, અને કર્મ શત્રુઓને નાશ કરવાને કટીબદ્ધ થએલા પ્રભુ અશ્લાન મુખે સમભાવમાં રહેતા હતા. એ પ્રમાણે અશકય અભિગ્રહ હોવાને લીધે તમામ જાતના પરિસહને સહન કરતા પ્રભુએ ચાર પહારની જેમ ચાર માસ નિર્ગમન કર્યા. આ અરસામાં ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા
રાજ્ય કરતા હતા. તેમને ધારણ નામની ચંદનબાળાને રાણી અને વસુમતી નામની પુત્રી વૃત્તાંત. હતી. શતાનીક રાજાએ રાજકીય કારણને
અંગે દધિ વાહન રાજા સાથે વિગ્રહ ઉભે કરી, પિતાનું સૈન્ય મોકલી એક રાત્રિમાં ચંપા નગરીને ઘેરી લીધી. ચંપાપતિ (રાજા) તેનાથી ભય પામી નાશી ગયે. રાજાની આજ્ઞા થી સંન કેએ ચંપાનગરીને સ્વેચ્છા મુજબ લુંટવા માંડી. સૈન્યમાંથી એક ઉંટવાલે સુભટ ધારણું રાણી અને વસુમતિને પકડીને તેમને ઉંટ ઉપર બેસાઈ હરણ કરી ગયે.
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૭ - શતાનિક રાજા વિગ્રહમાં જય પામવાથી કૃતાર્થ થતા હર્ષ પૂર્વક કૌસાંબી નગરીએ પાછા આવ્યા.
ધારણી દેવીના રૂપથી મેહ પામેલા સુભટે તેને પિતાની સ્ત્રી બનાવવાની અને કન્યાને કૌશાંબીમાં વેચી દેવાની ઈચ્છા જણવી. અજ્ઞાન અને કામાંધ પુરૂષોને ધિક્કાર છે.
સતી ધારણ દેવીએ સુભટના આવા પ્રકારના વિચારો સાંભળી મનમાં વિચાર કર્યો કે, “હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી છું. વળી મહાન વંશમાં ઉત્પન્ન થએલા દધિવાહન રાજાની પત્નિ છું, અને શ્રી જિનેશ્વરના ધર્મની ઉપાસક છું. તે ધમ મને પરિણમે છે. તે આવા પાપાશય વાલા અક્ષરે સાંભળવા છતાં હું પાપનું ભાજન થઈને હજુ કેમ જીવું છું? આવા શબ્દ સાંભળ્યાં છતાં હું જીવિતને ધારણ કરૂં છું તેથી મને ધિક્કાર છે, અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહો છું ? જે તું તારી મેળે નહી નીકળે તે શીકારી જેમ પક્ષીને માળામાંથી બહાર કાઢે તેમ હું તને બલાત્કારે કાઢીશ.” શિયળ રક્ષણના ઉગ્રાવેશમાં ઉત્પન્ન થએલા વિચારોમાં લીન થએલી રાણીનું હૃદય બંધ પડી ગયું, અને તેને આત્મા સગતિમાં ચાલ ગ. ધન્ય છે આવી સતી સ્ત્રીઓને કે જેઓ પવિત્ર શિયલ રક્ષણના માટે પિતાના પ્રાણની પણ દરકાર કરતી નથી. રાણીને મરણ પામેલી જોઈ સુભટને ખેદ થયે કે, “ આવી સતી સ્ત્રીને માટે મેં પાપમય અપવિત્ર વિચાર કરી, જે શબ્દ હું છે તેથી મને ધિક્કાર છે. મેં ઘણું ખરાબ કામ કર્યું. મારી દુષ્ટ વાણુ માત્રથી આ સતી સ્ત્રીએ પ્રાણ ત્યાગ કર્યો, તેમ કદી આ કન્યા મૃત્યુ પામશે. માટે મારે તેને ખેદ ઉપજાવે નહી.” આવા વિચારથી તે રાજકન્યાને મીઠા વચનથી લાવતે કૌશાંબી નગરીમાં લાવ્યા, અને તેને રાજ માર્ગમાં વેચવાને ઉભી કરી.
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 વસુમતીનું વેચાણ અને મૂલાને ભલામણ ૨૫૭ દેવગે ધનાવહ શેઠ તે રસ્તેથી જતા હતા. તેમને વસુમતી
ને જોઈને વિચાર થયો કે, “આ બાળાની વસુમતીનું વેચાણ. મુખાકૃતિ જોતાં કેઈ સામાન્ય મનુષ્યની
પુત્રી જણાતી નથી, પણ યુથમાંથી ભ્રષ્ટ થએલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે, તેમ માતાપિતાથી વિખુટી પડેલી આ કન્યા આવા નિર્દય માણસના હાથમાં આવેલી જણાય છે. તેણે અહિ કરીયાણાની જેમ બજારમાં મૂલ્ય લઈને વેચવા મુકી છે, તેથી તે બીચારી જરૂર કેઈ હીન માણસના હાથમાં સપડાઈ જશે માટે આ કૃપાપાત્ર કન્યાને હુંજ ખરીદ કરું. પિતાની પુત્રીની જેમ તેની ઉપેક્ષા કરવાને હું અશકત છું. કોઈપણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દૈવગે તેના સ્વજન વર્ગને સંગ પણું થઈ જશે.” આ પ્રમાણે વિચાર કરી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી, અનુકંપાથી તે બાળાને તે શેઠ પોતાને ઘેર લઈ ગયા.
શેઠે સ્વચ્છ અને નિર્મળ બુદ્ધિથી તે બાળાને પુછયું કે, “હે વત્સ! તમે કેની કન્યા છે. ? તમારા માતપિતાનું શું નામ છે ? તે કહો. તમે ભય પામશે નહી. હું તમને મહારી પુત્રી તુલ્ય ગણીશ, તમે મહારે ત્યાં નિર્ભય રીતે રહે.”
પિતાના કુળની અતિ મહત્તા હેવાથી તે બાળા એ કંઈ ઉત્તર આપે નહી, અને નીચું મુખ કરી પ્લાન મુખથી ઉભી રહી.
શેઠે મૂલા શેઠાણીને બોલાવી અને તે બાળાને તેને સુપ્રત કરી કહ્યું કે, “હે પ્રિયા ! આ કન્યાનું આપણું પુત્રી સમાન પાલન કરજે. બાપતીમાં આવી પડેલી અને મા બાપથી વિખુટી પડેલી આવી બાળાઓનું રક્ષણ કરવું એ આપણો આચાર છે. દુઃખી જનેને દુઃખમાં મદદ કરવી એજ ગ્રહથધર્મનું ભૂષણ છે. માટે આ બાળાનું અતિ યત્નથી પુપની જેમ સારી રીતે લાલના પાલન કરજે.”
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ શ્રેષ્ઠિના આવા માયાળુ અને વાત્સલતાથી ભરપુર આશ્વાસન
ભરેલા વચનેથી તે બાળાને કંઈક શાન્તિ ચંદના નામ થઈ, અને તે ત્યાં પોતાના ઘરની જેમ પાડવું. રહી, અને બાલચંદ્રની રેખાની જેમ
સર્વના નેત્રને આનંદ આપવા લાગી. તેણના ચંદન જેવા શીતલ, વિનય વચન અને શિલથી રંજિત થએલા શ્રેષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના નામ પાડ્યું. સ્વભાવથી જ રૂપવતી છતાં યૌવાન પામવાથી વિશેષ રૂપવતી
થયેલી ચંદનાને જોઈને શેઠાણી મૂલાના મૂલાને થએલી મનમાં ઈષ ઉન્ન થઇ. સ્ત્રીપણાને છાજઈષ્ય અને ચંદનાને તા તુચ્છ હૃદયને લીધે તેને વિચારે થવા - કેદ કરવા લાગ્યા કે, “શ્રેષ્ટિએ આ કન્યાને પુત્રીવત્
રાખી છે, પણ હવે તેના રૂપથી મોહિત થઈને કદિ શેઠ તેની સાથે પરણે, તે હું જીવતી મુવા જેવી થાઉં'. આવા વિચારોથી તે ઉદાસ રહેવા લાગી.” | ભવિષ્યના પટામાં શું રહેલું છે, તે આપણે જાણી શકતા નથી. નિર્મળ વિચાર અને સારી ભાવનાથી કરેલું કાર્ય પણ કેટલીક વખત દુખ આપનાર નીવડે છે, પણ અંતે તેનું પરિણામ સુંદર આવે છે. ચંદના શેઠ શેઠાણને પોતાના પિતા માતા તુલ્ય ગણી પિતાના શિયળનું ભાવ પૂર્વક પાલન કરે છે. સર્વની સાથે વિનય અને વિવેકથી વતે છે, તેથી કુટુંબના માણસોમાં ફક્ત મૂલા સિવાય તમામને ચાહ મેળવી શકી છે. જગતમાં વિનય અને વિવેક એ બે ગુણે બધા ગુણેમાં સર્વોપરી છે. એ બેજ ગુણેને લીધે પ્રાણું સર્વની ચાહના મેળવવાને ભાગ્યશાળી બને છે. આત્મિક ઉન્નતિના બીજભૂત વિનયગુણ છે. ફક્ત વિનયગુણનું સેવન પરિણામે સંપૂર્ણ આત્મિકલક્ષમી અપાવનાર નિવડે છે. એજ વિનયગુણના સેવનથી ચંદના પણ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પિતાની ગુરૂણી કરતાં પ્રથમ મેળવવાને નશીબવાન નિવડયાં હતાં.
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
૨૭ ભવ. ]
ચંદનાને કદના. ઉન્હાળાની ઋતુ જાય છે. સૂર્યની સખ્ત ગરમીથી લોક આકુલવ્યાકુળ થાય છે. એવા સમયમાં પુણ્યશાળી ધનાવહ શેઠ તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા. તે વખતે દૈવગે કેઈ સેવક શેઠના પગ ધોવાને હાજર ન હતો. તેથી વિનીત ચંદના પગ ધોવાને ઉભી થઈ. શેઠે તેને તે કાર્ય કરતાં વારી, તો પણ પિતૃભક્તિથી શેઠના પગ ધેવા પ્રવતી. તે વખતે તેણીના કેશ અંગની શિથિલતાથી છુટી જવાથી નીચેની પંકવાળી ભૂમિ ઉપર પડ્યા. એટલે-“આ પુત્રીને કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાઓ” એવું ધારી સહજ સ્વભાવથી શેઠે લાકી થકી તે ઉંચે કરીને બાંધે.
આ વખતે મૂલા શેઠાણી બારીમાં હતી. આ બનાવ જોઈ તેણીની ઈર્ષા વધી. તે વિચારવા લાગી કે, “મેં પ્રથમ જે તર્ક કર્યો હતે તે બરાબર છે, આ યુવાન ન ઢા સ્ત્રીના કેશ શેઠે હાથ થકી બાંધ્યાતે તેમના મનમાં રહેલા પતિપણાના ભાવનું પ્રથમ ચિન્હ છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હેતું નથી. માટે આ બાળાને વ્યાધિની જેમ મૂલમાંથીજ ઉચછેદ કરો.” આ નિશ્ચય કરી તે દુરાશય ગ્ય વખતની રાહ જોવા લાગી.
શેઠ થોડો વખત વિશ્રામ લેઈ ફરીથી બહાર ગયા એટલે મૂલા શેઠાણી એ નાપિતને બોલાવીને નિર્દોષ ચંદનાનું માથું મુંડાવી નંખાવ્યું. કોંધાવેશમાં આવી જઈ તેને ઘણું તાડન કર્યું; અને તેના પગમાં બે નાખી ઘરના એક દૂરના ભાગમાં આવેલા ઓરડામાં તેને પૂરી કમાડ બંધ કરીને, પછી પિતાના પરિવાર સેવક વિગેરેને કહ્યું કે, “જે શેઠ આ વિષયમાં કાંઈ પુછે તે કેઈએ કાંઈ પણ કહેવું નહીં, તે છતાં જે કંઈ કહેશે, તે તે મહારા કપનું ભાજન થશે.” આ પ્રમાણે ચાકશ બંદોબસ્ત કરી શેઠાણું પિતાના રહેવાના સ્થાનમાં આવી.
સાયંકાલે શેઠ ઘેર આવ્યા. ચંદના તેમના જેવામાં આવી નહી. તેમણે સેવક વર્ગને પુછ્યું પણ શેઠાણીને ભયથી કેઈએ
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
[ પ્રકરણુ ૧૭ કઇ જવાબ આપ્યા નહી. સરળ બુદ્ધિવાળા શેઠને તેથી કાંઇ શકા આવી નહી. તે પોતાના સ્થાનમાં સુઈ ગઈ હશે એમ ધાર્યું, ખીજે દિવસે પણ તેની કાંઇ ભાળ મળી નહી. તેમજ ત્રીજે દિવસે પણ કોઈએ કાંઈ જવાબ કે બાતમી આપી નહી, કે તેને જોઇ નહી, તેથી શંકા અને કોપથી આકુળવ્યાકુળ થએલા શેઠે રિજનને કહ્યું કે, “ તમે બધા જાણતા છતાં ચંદના સંબંધે કઇ માહિતી નહી આપે. તે હું તમા સને શિક્ષા કરીશ; તમે અત્યાર સુધી મહારૂં' લુણ ખાધુ છતાં, મને તમે સત્ય હકીકત જણાવતા નથી એ બરાબર નથી. ત્રણ દિવસથી હું તપાસ કરૂં છું, છતાં ચંદ્રના કયાં છે ? તેની મને કંઇ ખબર મળે નહી એ તે ખરેખર ઘરની અવ્યવસ્થાની પુરેપુરી નિશાની કહેવાય. માટે તમે જે કંઇ જાણતા હૈ। તે મને સત્ય હકીકત જણાવી દે, ”
શેઠના કાપ અને પેાતાની પુત્રી તુલ્ય માનેલી ચંદનાના સ મધમાં માહિતી નહીં મળવાથી તેમના મનને થએલી દીલગીરીથી એક વૃદ્ધ દાસીને ઘણુ લાગી આવ્યું. તેણે ચિંતવ્યુ કે, “ હું ઘણા વષ' જીવી છું, હવે હું માતની નજીકમાં છું; માટે હું ચ'દનાનુ' વૃતાંત્ત શેઠને કહીશ, તેથી કદી શેઠાણી મને શું કરી શકશે ? ” આવે વિચાર કરીને ચઢનાની શેઠાણીએ કરેલી સ્થીતિ કહી સ‘ભળાવી, અને સાથે જઇ જે જગ્યામાં ચંદનાને પૂરી હતી તે જગ્યા બતાવી.
શેઠે તે જગ્યાનું દ્વાર ખેાલાવ્યુ. ક્ષુધા તૃષાથી પીડિત, નવીન પકડેલી હાથણીની જેમ એડીથી બાંધી લીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુંડિત કરેલી, અને નેત્રમાંથી અશ્રુને જરતી ચંદનાને જોઇ. તેની આ પ્રકારની સ્થીતિ જોઇ શેઠે ઘણા દીલગીર થયા શેઠનુ હૈચું ભરાઈ આવ્યુ. અને નેત્રમાંથી અશ્રપાત થઇ ગયા. શેઠે તે પવિત્ર બાળાને કહ્યું કે, “ હે વત્સે ! તું સ્વસ્થ થા, તને આ સ્થીતિમાંથી મુક્ત કરવા હું. જેટલા અને તેટલા ઉપાયેા સત્વર *રૂ છું. ” એમ કહી પ્રથમ તેને ભાજન કરાવવા માટે ઘરમાં જે
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! કર્મસત્તા સંબંધી ચંદનાને વિચાર, કઈ રસવતી તૈયાર હોય તે લેવા રસોડામાં ગયા પણ દૈવગે ત્યાં કંઈ પણ અવશેષ ભેજન જોવામાં આવ્યું નહી; પણ એક સૂપડાના ખુણામાં પડેલા કુલમાષ (અડદ) તેમના જેવામાં આવ્યા, તે લઈ જઈને ચંદનાને આપ્યા અને કહ્યું કે, “હે વત્સ ! હું તારી બેડી તેડાવાના માટે લુહારને બોલાવી લાવું છું, ત્યાં સુધી તું આ કુભાષનું ભેજન કર.” આ પ્રમાણે કહી શેઠ ઘેરથી ગયા.
શેઠના ગયા પછી ચંદના દ્વારના નાજિક ઉભી ઉભી વિચાર કરવા લાગી કે, “શું કર્મની કેવી વિચિત્ર ગતિ છે ? અહે! મારે રાજકુળમાં જન્મ કયાં? અને આ વખતે આવી સ્થીતિ ક્યાં! આ નાટક જેવા સંસારમાં ક્ષણમાં વધુ માત્ર અન્યથા થઈ જાય છે. એ બધું મેં જાતે અનુભવ્યું છે. હવે હું તેને પ્રતિકાર કેવી રીતે કરું ! હા! જીવ હવે ચિંતા શું કરવા કરે છે. મારા કંઈ પણ અપરાધ શીવાય શેઠાણીએ મને વિડંબના પમાઈ તેમાં તેને કંઈ દેષ નથી. મને પુત્રીવત્ પાલન કરનાર એ માતા તુલ્ય શેઠાણી મને આમ શા માટે દુખ આપે. એતે મહા પૂર્વ ભવના કર્મોને દેષ છે. તે કર્મના લીધે જ તેમને આવી બુદ્ધિ સુઝી કેમ નહી હોય? પણ હે જીવ!હવે તું શા માટે શેક કરે છે. પૂજ્ય પિતાજી ભજન કરવા સારૂ આ કુલમાષ આપી ગયા છે. તે પ્રાસુક છે, મને ત્રણ ઉપવાસ થયા છે, એટલે અઠમના પારણે આ ભેજન મળ્યું છે. આ વખતે જે કઈ અતિથિ આવે તે તેમને દાન કરી પછી હું પારણું કરૂં, અન્યથા હું ભજન કરીશ નહી.” આવા વિચાર કરી તેણે દ્વાર બહાર દૃષ્ટિ નાખી. પવિત્ર હૃદયથી કરેલી શુભ ભાવના એને ઉગ્ર પુણ્યના ગે કેવી રીતે પોષણ મળે છે, તેને આ ક્ષણે આપણને અનુભવ થાય છે. જે સ્થીતિમાં ચંદના છે તેવા વખતમાં અતિથિને દાન દીધા શીવાય હું જમીશ નહી, એ સંક૯૫ ચંદના જેવી ચરમ શરિરો બાળાનેજ થાય, અને તત્કાલ તે સંકલપની પુરતી થાય. પ્રિય વાંચક! આ વખતના બનાવનું શાંતચિત્તે આપ ચિંતવન કરો. પુણ્યશાલી અને ધમિ ઉપર આવેલી
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આત પણ તેને લાભનું કારણ થાય છે, માટે એવા પ્રસંગે આર્તરૂદ્રધ્યાન નહિં કરતાં કર્મોનું સ્વરૂપ વિચારી સમભાવમાં રહેવાને માટે પ્રયત્ન કરે એજ ઉત્તમ ઉપાય છે,
ચંદનાએ દષ્ટિ બહાર નાખી, તેવામાં શ્રી વીર પ્રભુ ભિક્ષાને માટે ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. તેમને જોઈને ચંદનાને હર્ષ થયે. તે પોતાના આત્માને ધન્ય માનવા લાગી, “અહે! કેવું પાત્ર! અહો કેવું ઉત્તમ પાત્ર! અહે મારા પુણ્યનો સંચય કે ! કે જેથી આ કઈ મહાત્મા ભિક્ષાને માટે અચાનક પધાર્યા.”આ પ્રમાણે ચિંતવીને તે બાળ તે કુમાશવાળું સુપડું હાથમાં લેઈ એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઉભી રહી. બેને લીધે ઉમર ઉલ્લંઘવાને અશકત એવી તે બાળા ત્યાં રહી છતી, આદ્ધ હૃદયવાળી હૈયુ ભરાઈ આવવાથી જેના નેત્રમાંથી અશ્રુધારા વહી રહી છે એવી, ભક્તિથી ભગવંતને વિનંતી કરવા લાગી કે, “હે પ્રભુ! જો કે આ ભેજન આપને માટે અનુચિત છે, તથાપિ આપ પરોપકાર કરવામાં તત્પર છે, તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.” દ્રવ્યાદિ ચાર પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થએલે
જાણું, ભિક્ષાને માટે પોતાનો કર પ્રસા. અભિગ્રહની પૂર્ણતા. તે વખતે “અહે મને ધન્ય છે !” એમ ચંદનાનું બંધનથી માનતી ચંદનાએ તે કુમાષથી પ્રભુને મુકત થવું. પ્રતિલાભિત કર્યા. પછી પ્રભુએ છ માસમાં
પાંચ દિવસ ઓછા રહેતાં તે ધનાવહ શેઠના ઘરમાં તપનું પારણું કર્યું
પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને ત્યાં આવ્યા, અને તેઓએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુના દાનનો મહિમાથી તત્કાળ ચંદનાની બેએ ગુટી ગઈ, અને તેને ઠેકાણે સુવર્ણના નુપૂર થઈ ગયાં. કેશપાશ પૂર્વની
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ઇંદ્ર, રાજા નગર જતાનુ ત્યાં આવવુ.
૨૧૩
જેમ સુÀાભિત થઈ ગયા. પ્રભુના ભક્ત દેવતાઓએ તેજ સમયે ચ'દનાને સવ અંગમાં વસ્ત્રાલ કારથી શૈાભિત કરી દીધી, અને હર્ષ પામતા ગીત નૃત્યાદિ કર લાગ્યા.
દુભિના ધ્વની સાંભળી મૃગાવતી અને શતાનીક રાજા તથા સુશુપ્ત મંત્રી અને નંદા માટા પરિવાર સાથે ત્યાં આવ્યા. ધ્રુવપતિ શકેંદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વંદન કરવા માટે હ પામતા ત્યાં આવ્યા, અને પ્રભુને વંદન કર્યું..
ચંદના મૃગાવતી રાણીની બહેન ધારણીની પુત્રી છે, એમ તે વખતે સર્વના જાણવામાં આવ્યુ’. રાજપુત્રીને માથે આવેલા કષ્ટથી દધિવાહન રાજાના સંપુલ નામના કંચુકીને પકડીને શતાનીક રાજાએ કેદ કરેલા હતા પ્રભુના પારણાની ખુશાલીમાં કે બંદીવાને ને રાજાએ છેડી દેવાને હુકમ કર્યો તેથી તે પણ છુટીને તે જગ્યાએ આગ્યે, અને તેને પેાતાના રાજાની પુત્રીની દુઃખદ હકીકત સાંભળીને રૂદન થઇ આવ્યું. રાજાએ કહ્યું કે, “ હું કંચુકી! આ કુમારી શાક કરવા ચેગ્ય નથી, કારણ કે ત્રણ જગતને પૂજનીક એવા પ્રભુને અભિગ્રહપૂર્વક પૂર્ણ કરીને પ્રતિલાભિત કર્યો છે. ખરેખર મહારા નગરજનામાં એજ ખરેખર ભાગ્યશાળી છે.
પ્રભુ પારણું કરીને શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. ચંદ્રાદિક ઢવા અને રાજાદિક નગરજનેાએ પ્રભુને વદન કર્યું, અને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
લેાભના ઉદયથી શતાનીક રાજાએ તે વસુધારાનુ ધન લેવાની ઇચ્છા કરી, એટલે ઈંદ્રે રાજાને કહ્યુ કે “ હું રાજસ્! તમે આ ધન લેવાની ઇચ્છા કરે છે, પણુ આ દ્રવ્ય ઉપર તમારા ક‘ઇ હક નથી. ચ્છા કન્યા જેને આપે તે લેઇ શકે, ”
રાજાંએ ચંદનાને કહ્યું કે, “હે મહાનુભાવ ! આ દ્રવ્યને તુ' ગ્રહેણુ કર અથવા એ કાને આપવુ તે તારી ઇચ્છા મુજબ જણાવ.” ચંદનમાલાએ જણાવ્યુ કે, “ મહારે એ દ્રવ્ય લેઇને શુ
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કરવું છે? આ ધનવાન શેઠે મને આપત્તિમાં મદદગાર થઈ પુત્રીતુલ્ય મારૂ પાલન કર્યું છે. ખરેખર એ મહારા પાલન પિતા છે. એમને મહારા ઉપર જે ઉપકાર થયે છે, તેને બદલે વારવાની મહારામાં શક્તિ નથી. આદ્રવ્યની પ્રાપ્તિમાં અને પ્રભુને દાન દઈ મહારા આત્માનો ઉદ્ધાર કરવામાં એ પિતાજીજ નિમિત્ત કારણ છે, માટે આ દ્રવ્ય તેમને આપવાને માટે મહારી ઈચ્છા છે.”
ઈદ્રિ અને રાજાની આજ્ઞાથી તે દ્રવ્ય ધનાવહ શેઠે ગ્રહણ કર્યું. ઈદ્રમહારાજે ફરી રાજાને કહ્યું કે, “હે શતાનિક રાજા ! આ બાળા ચરમદેહી છે, અને લેગ તૃષ્ણાથી વિમૂખ છે. શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાન થશે, ત્યારે તે પ્રભુની તે પ્રથમ શિષ્યા થશે. માટે પ્રભુને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી તમારે તેનું પાલન અને રક્ષણ કવું.” એ પ્રમાણે ભલામણ કરી ઇંદ્ર દેવલોકમાં ગયા. ચંદનાને રાજા પિતાના અંતઃપુરમાં લઈ ગયા ત્યાં એ બાળા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાની રાહ જોતી, પ્રભુનું ધ્યાન કરતી દિવસ નિગ. મન કરતી હતી.
મૂલા શેઠાણીને શેઠે પિતાના ઘેરથી કાઢી મુકી. તે દુધ્ધન કરતી મરણ પામીને નરકે ગઈ છે.
પ્રભુને અભિચહ પૂર્ણ થવાની સાથે ચંદનબાળાની પૂર્વ સ્થીતિને સંબંધ અહીં પુરે થાય છે. ઉત્તર ભાગમાં પ્રભુને કેવળજ્ઞાન થયા પછી તે પ્રભુની સાધવી થશે, અને અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અખંડ આત્માનંદ અવ્યાબાધ સ્થીતિ પ્રાપ્ત કરશે તે આગળ આપણે પ્રસંગે જાણશું. અહિં એટલું ધ્યાનમાં રાખવાનું કે, મહાપુરૂષ અને ધર્મિપુરૂષ ઉપર અશુભકર્મના ઉદયથી વખતે આફત આવે, અથવા આત્મિક સાધન કરતાં પરાકાષ્ટા દુખ પડે; તે સર્વ પણ સમભાવથી સહન કરવાથી તેમના માટે તે હિત કત નિવડે છે. ચંદનબાળાના ઉપર આવેલી આફત, તીર્થકર જેવા ઉત્તમત્તમ પાત્રને દાન દેવાને નિમિત્ત કારણ રૂપ થાય છે.
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ વ. 3
સ્વાતિત્તના સંદેહના ખુલાસા.
૨૫
તીર્થંકરને દાન લવી જીવજ આપી શકે છે. પ્રાયે તે થાડા ભવ કરી મેાક્ષ સુખ મેળવવાને ભાગ્યશાળી નિવડે છે.
પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચ'પાનગરી એ આવ્યા. તે નગરીના સ્વાતિદત્ત નામના કોઇ બ્રાહ્મણ
ચપાનગરીએ બાર- અગ્નિ હાત્રની શાળામાં પ્રભુ ચારમાસના ઉપવાસ કરી આરસુ' ચામાસુ રહ્યા.
સુચામાસુ
તે સ્થળે પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર નામે એ મહદ્ધિક યક્ષા દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા જીવ સબંધી સ્વા કરતા હતા. તે જોઈ સ્વાતિદત્તે વિચાર્યું" તિ દત્તની સંકાનું કે, આા દેવાય'ની દરરાજ આમ પૂજા સમાધન. થાય છે, તે તેઓ કાંઈ જાણતા હશે. પોતાના મનના સંદેહ તેમને પુછીને ખુલાસે કરવાને તે પ્રભુ પાસે આવ્યે અને પુછ્યુ, “ હે દેવાય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં જીવ કયા કહેવાય ?” ઉત્તરઃ દેહમાં રહ્યો સતે। જે હૈં (હુ') એમ માને છે, તે જીવ છે.
""
* તે શી રીતે સમજવે, ” વિશેષ સ્પષ્ટ સમજવાને સ્વાતિદત્ત ભગવ‘તને પુછ્યુ.
“ હૈ દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવા છે, તેનાથી તે જુદા છે અને સૂક્ષ્મ છે. ” પ્રભુએ ઉત્તર આપ્યા.
“ તે સૂક્ષ્મ પણ કયાં છે ” સ્વાતિદત્ત સમજવાની બુદ્ધિથી ફરી પ્રશ્ન કર્યાં.
“ તે ઇન્દ્રિઓથી ગ્રહણ થતા નથી. ” પ્રભુએ ઉત્તર આપ્યા. આવા પ્રકારના પ્રશ્નોતરથી તે સ્વાતિૠત્તે પ્રભુને તત્વવેત્તા જાણી ભક્તિથી પ્રભુની પૂજા કરી, અને પ્રભુએ પણ તેને સબ્ય જાણીને પ્રતિમાષ કા.
તે ચામાસું વીત્યા પછી પ્રભુ ભક ગામે આવ્યા. ત્યાં
34
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
મી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ પ્રભુને વંદન કરવાને ઇંદ્ર આવ્યા. પ્રભુના આગલ નાટક પૂજા કરી ને વિનંતી કરી કે, “હે જગદગુરૂ ! હવે થોડા દિવસ પછી આપને ઉજવળ કેવળજ્ઞાન ઉપન્ન થશે.” એ પ્રમાણે કહી તે પિતાને સ્થાને ગયા, અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેઢક ગામે આવ્યા. ત્યાં ચમરે પ્રભુને સુખશાતા પુછવા આવ્યા હતા, તે પુછીને સ્વસ્થાનકે ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ષણમાનિ ગામે પધાર્યા. ત્યાં ગામની
બહાર કાયેત્સર્ગ કરીને ધ્યાનમાં રહ્યા. કણુમાં શશીએ પ્રભુના જીવે વાસુદેવના ભવમાં શય્યા નાખવાનો છેલ્લો - પાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપસર્ગ ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ અહીં
ઉદયમાં આવ્યું. તે શય્યાપાલકને જીવ અહીં ગોવાલ થયે હતે. તે પ્રભુની પાસે બળદ મુકીને નાચે દોહવા ગયા. બળદો ચરતા ચરતા નજીકના પ્રદેશમાં કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. થીવાર પછી તે ગોવાલ પાછા આવ્યું, ત્યાં બળદો તેના જોવામાં આવ્યા નહિ. તેણે પ્રભુને પુછયું, “અરે અધમ ! મારા બળદે કયાં ગયા ? તું કેમ બેલ નથી?” પ્રભુ એ ઉત્તર આપે નહીં. ત્યારે ફરી પ્રભુને કહ્યું, “અરે હું તને કહું છું તે તું શું સાંભળતું નથી ?” કાન તરફ આંગલી કરીને કહ્યું કે “શું આ તારા કાનના છીદ્ર ફેગટનાજ છે ?” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણું જ્યારે પ્રભુ બેલ્યા નહિં, ત્યારે તેણે અતિક્રોધ કરી કાશડા નામની વનસ્પતિના ઝાડની સળીઓ તે પ્રદેશમાંથી લાવીને, પ્રભુના અને કર્ણરંધ્રમાં નાખી. પછી તે શાળીઓને ઉપરથી ઠેકી તેથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એકજ શાળી હોય તેમ દેખાવા લાગી. આ નાખેલી શળીઓને કઈ કાઢી શકે નહી, એવું ધારીને તે ફુટે તેને બહાર દેખાતે ભાગ છેદી નાખે, અને ત્યાંથી તે ચાલ્યો ગયો. “અહંત પ્રભુએ ત્રિપતીમાં પણ બીજાને ઉપદ્રવ કરતા નથી, કે પિતાને
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3. સિધાર્થ એષ્ટિ અને વિઘને સંવાદ. ૨૬૭ અપાય કરનાર ઉપર પણ લેશ માત્ર રોષ કરતા નથી. માયા અને મિથ્યાત્વ રૂપ શલ્ય જેના નાશ પામ્યા છે, એવા પ્રભુ કાનમાં નાખેલા ખીલા રૂપ શલ્ય વડે શુભ ધ્યાનથી જરા પણ કંપિત થયા નહીં. ત્યાંથી પ્રભુ મધ્યમ અપાપા નગરીએ પધાર્યા. અપાપા નગરીમાં પારણાને માટે ફરતા ફરતા પ્રભુ સિદ્ધાર્થ
નામના શ્રેષ્ઠિને ઘેર પધાર્યા તેણે પ્રભુને કાનના ખીલાનું ભક્તિથી પ્રતિલાભિત કર્યા. ત્યાં તે એષ્ટિને કાઢવું. તે વખતે થ- એક ખરક નામને પ્રિય મિત્ર વૈદ્ય પ્રથમ એલી અસહા વેદના. આવેલ બેઠેલું હતું. તે સુક્ષમ બુદ્ધિમાન
હેવાથી, પ્રભુને જોઈને વિચાર કરીને બે કે, “અહે! આ મહાપુરૂષની મુતિ સર્વ લક્ષણે સંપૂર્ણ છે, પણ જરા ગ્લાનિ ભૂત જણાય છે, તેથી તે શલ્યવાળી હોય એમ લાગે છે.” શ્રષ્ટિએ કહ્યું કે, “જે એમ હોય તે સારી રીતે તપાસ કરીને કહો કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે?” પછી તે વધે પ્રભુના બધા શરીરની નિપુણતાથી તપાસ કરી, તે બન્ને કાનમાં ખીલા નાખેલા જોયા; એટલે તે શ્રેષ્ટિ સિધાર્થને પણ બતાવ્યા. શ્રેષ્ટિ ઘણા દીલગીર થયા, અને બેલ્યા કે, “અરે! કોઈ અપવાદથી કે નરકથી પણ ભય નહીં પામનારા પાપીએ આ દારૂણ કર્મ કરેલું જણાય છે, પરંતુ તે બુદ્ધિવત મિત્ર! તે પાપીની વાર્તા કરવાની કોઈ જરૂર નથી. હવે તે પ્રભુના શરીરમાંથી તે શલ્યને ઉદ્ધાર કરવાને યત્ન કરે. આ શલ્ય તે પ્રભુના કાનમાં છે, પણ તેથી ઘણું પિડા થાય છે. આ વિશે હું જરાપણ વિલંબ સહન કરી શકતું નથી. મારૂં આ સર્વસ્વ ભલે નાશ પામે, પણ જે આ જગતપતિના કાનમાંથી કઈ રીતે પણ શલ્યને ઉધ્ધાર થાય, તે આપણું બન્નેને આ ભવસાગરમાંથી ઉધાર થયો એમ હું માનું છું.”
વૈધે કહ્યું, “હે મિત્ર! આ પ્રભુ છે કે વિશ્વનું રક્ષણ અને ક્ષય કરવાને સમર્થ છે, પણ કર્મ ક્ષય કરવાને માટે તેમણે તે અપકારી પુરૂષની ઉપેક્ષા કરેલી જણાય છે. તેવા આ પ્રભુ કે જે
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [[ પ્રકરણ ૧૭ પિતાના શરીરની પણ અપેક્ષા રહિત છે, તેમની મારાથી શી રીતે ચિકિત્સા થાય ? કેમકે એ પ્રભુ કર્મની નિર્જરાને માટે આવી વેદનાને પણ સારી માને છે.”
શ્રેષ્ટિએ કહ્યું કે, “હે મિત્ર! આવી વચનની યુક્તિ આ વખતે શા માટે કરે છે? એવી રીતે વાત કરી વખત ગાળવાને આ સમય નથી. માટે સત્વર આ પ્રભુના શરીરની ચિકીત્સા કર.” તેઓ બને આ પ્રમાણે વાત કરે છે, તેવામાં તે સ્વશરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા; અને ગામની બહાર ઉદ્યાનમાં આવીને શુભ ધ્યાન કાસગે રહ્યા. * પ્રભુના ગયા પછી તે બને મિત્રોએ પ્રભુના કર્ણમાં નાખેલા ખીલા કેવી રીતે કાઢવા તેને વિચાર કર્યો. તેના માટે જે જે સા. મગ્રીની જરૂર હતી, તે મહાનુભાવ વૈદ્ય અને શ્રેષ્ટિ એ ભેગી કરી. વિશે પણ ઔષધ વિગેરે સાથે લીધું, અને તે બને જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહ્યા હતા ત્યાં આવ્યા. જેના હૃદયમાં પ્રભુ અને ગુરૂ ભકિતને ઉત્સાહ સદા જાગતે હેય છે, તે પ્રસંગ આવે તેમના કાર્યમાં જરા પણ વિલંબ કરતા નથી.
તે બને મિત્રોએ પ્રભુને પ્રદક્ષિણા દઈ વંદના કરી. પછી પ્રભુને એક તેલની કુંડીમાં બેસાર્યા. તેમના શરીરને તેલનું અત્યં જન કર્યું, અને બલવાન ચંપી કરનારા માણસની પાસે મર્દન કરાવ્યું. તે બલીષ્ટ પુરૂષોએ પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાખ્યા. પછી તેમણે બે સાણસી લઈને પ્રભુના અને કાનમાંથી બને ખીલા એક સાથે ખેંચ્યા; એટલે રૂધિર સહિત તે અને ખીલા જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડયા.
ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી વેદના થઈ કે, તે વખતે વજીથી હણાયલા પર્વતની જેમ પ્રભુએ માટી ભયંકર ચીસ પાડી.
ભક્તિવાન ખરક વૈધે તત્કાલ સહિણી ઔષધીથી પ્રભુના કાનને રૂઝવી, અશાતા દૂર કરી.
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭ ભવ ]
તપ અને પારણાની સખ્યા.
૨૬
પછી તે અને મિત્રાએ પ્રભુને ખમાવ્યા, અને પેાતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષા, પ્રભુને વેદના કરતા છતાં પણુ, દેવ ગતિનું આયુષ્ય બાંધી અંતે દેવલેાક સંબંધી લક્ષ્મીને ભેગવનારા થયા. પેલા દુરાશય ગેવાલ અંતે મરણ પામીને સાતમી નરકના દુઃખના પાત્ર થયા.
www.kobatirth.org
જે ઉદ્યાનમાં પ્રભુના કાનના ખીલા કાઢવામાં આવ્યા હતા, તે ઉદ્યાન પ્રભુના ભયંકર નાદથી, મહા ભૈરવ નામથી પ્રખ્યાત થયું; અને ત્યાં લેાકેાએ એક દેવાલય કરાખ્યું.
પ્રભુને છદ્મસ્થપણામાં આ છેલે ઉપમ્રગ હતા. ત્યાંથી પ્રભુ વિહાર કરીને શ્રૃજીપાલિકા નામની માટી નદીવાળા બ્લૂ'ભક નામના ગામ પાસે આવ્યા.
તપ અને પારણાની સખ્યા,
છદ્મસ્થ પણાને
કાલ
ભગવતે દીક્ષા અંગીકાર કરી, ત્યારથી ભારે વર્ષ છ માસ અને એક પખવાડીયુ' એટલે કાલ ગયા પછી ભગવતને કેવળજ્ઞાન ઉસન્ન થયુ છે. દીક્ષાના દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિના વચલા આ છલસ્થાવ વસ્થાના ફાલમાં કઈ કઈ જાતની કેટલી તપસ્યા પ્રભુએ કરી, તથા કેટલાં પારણાં થયાં, તે છતાવનારા કાઠી અત્રે આપવામાં આવ્યે છે. આ યંત્રમાં દિવસની સંખ્યા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ પુરણુ છમાસી. ૨ પ‘દિવસૂણ છમાસી
૩ ચારમાસી
એક માસના ૩૦ દિવસના ડીસામથી લખવામાં આવેલી છે.
તપનું નામ
૪ ત્રણમાસી
૫ અઢીમાસી .
કેટલા
કર્યાં
એક દર
દિવસની સંખ્યા.
૧૮૦
૧૭૫
૧૦૮૦
૧૮૦
૧૫૦
For Private and Personal Use Only
પારાની
સંખ્યા.
ર
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૦
૬ એમાસી
૭ ઢાઢ માસી
૮ એકમાસી
૯ અધમાસી
૧૦ પ્રતિમા અહંમ તપ
૧૧ ૭૪ તપ ૧૨ લગ્ન પ્રતિમા
૧૩ મહા ભદ્ર પ્રતિમા ૧૪ સતા ભદ્ર પ્રતિમા
શ્રી મહાવીરસ્વામિ ચિરત્ર.
૬
૨
www.kobatirth.org
થતા હતા.
૧૨
૭૨
૧૨
૨૨૯
૧
તપના સમયે સમાધાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
૩૬૦
૧૦૮૦
૩૬
૪૫૮
૧૦
૪૧૬૫
૩૫૦
( ટીપ:—ઉપરના યંત્રમાં છઠ્ઠુ ખસેને એગણત્રીશ જણાવી, પારણાના દિવસ ખશેને અઠાવીશ જણાવ્યા છે; તેનું કારણ એ છે કે, છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ છે, અને તુ પારણું તે પછી કરેલું છે તેથી તે પારણુ આ છદ્મસ્થકાળની ગણુત્રીમાં લેવામાં આવેલુ નથી.)
આ તપના કાઠા ઉપરથી સમજાય છે કે, જઘન્ય ( કનિષ્ટ ) માં જઘન્ય તપ છઠ્ઠને કરેલા છે, એટલે કાઇ પણુ વખતે એક પારણુ કરતી વખતે આહાર કરે, તે પછી તુર્ત આહાર પણ કરેલા જાતા નથી. તમામ તપ ચોવિહારપણે કરેલા છે; એટલું જ નહિં પણુ આહાર વખતે પણ પાણી વાપરતા નહિ. ભગવતના અતિશય એવા હતા કે વિના પાણીએ હાથ અને મુખ વચ્છ
For Private and Personal Use Only
[ પ્રકરણ ૧૭
કેમ ? આવા પ્રકારની શકા થવાના સભવ છે.
૨
૧૨
૭૨
૧૨
૨૨૮
આ કાલના જીવાના મનમાં વખતે એવી શંકા ઉત્પન્ન થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણી શીવાય શરીર ટકી શકે કેમ ? અથવા એ પ્રમાણે આહાર કર્યો શીવાય તપના વખતમાં મન સ્થિર રહી કાય કરી શકે કે
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] તપને ખુલાસે.
૨૭૧ આ શંકા આકાલ આશ્રિત અને હાલના વખતના શરીરની રચના જોતાં ઉન્ન થાય એ સ્વાભાવિક છે. પણ ભગવતે જે તપસ્યા કરી તેમાં અસંભવિત પણું કે અતિશયેકિત પણું લેશ માત્ર નથી. કારણું, (૧) તીર્થકર તથા ચરમ શરીરિ જીના શરીરની રચના અદ્વિતિય પ્રકારની હોય છે. જેને જૈન શાસ્ત્રોકત ભાષામાં “વા. રાષભ નારાજી સંઘચણ” ૧ એવું નામ આપેલું છે. તે સંબંધે પૂર્વે હકિકત આપવામાં આવેલી છે એ શરીરવાળાને ગમે તે જાતનું ગમે તેવું કષ્ટ પડે તે પણ તે સહન કરવાની, અને મનને રિથર રાખવાની શક્તિ, ઘણી ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. (૨) તીથકરે જન્મથી જ અવધિજ્ઞાની હોય છે. પૂર્વના ભવનું તેઓને જ્ઞાન હોય છે. દેવતાને ભવમાં અતિ સુંદર આહાર કરેલા હોય છે, તેથી હવે તેના કરતાં વિશેષ પ્રકારના કે તેવા પ્રકારના આહાર કરવાની તેમના મનમાં જીજ્ઞાસા હેતી નથી. તેમજ નારકી અને તીય“ચના ભવમાં પરવશપણે આહાર વિના જ દુઃખ ભોગવે છે તેનું તેમને જ્ઞાન હોય છે. તેમના પરવશપણાના ક્ષુધા-તૃષાના કષ્ટ આગળ આ સ્વેચ્છા પૂર્વક કરેલા તપનું કષ્ટ તેમને ઘણુ અ૫ લાગે છે. (૩) આહાર કર એ આત્માને શવાભાવિક ગુણ નથી. તેને તે અનાહારિ પણાનો સ્વભાવ છે. આહાર તે કેવલ શરીર (પુદ્ગલ) ના પિષણ-ટકાવ માટે કરવાનો હોય છે. તીર્થ. કરે જન્મથી જ પુદ્ગલાનંદી નહિ, પણ આત્માનંદી હોય છે, તેથી તેઓ ફકત શરીરને આયુષ્ય કાલ સુધી નભાવવાની ખાતરજ આ સતિ રહિતપણે આહાર કરે છે. (૪) તપ કરે એ એક પ્રકારને બાહા તપ છેઆત્માને જે પૂર્વનાં કામ લાગેલાં છે, તે જલદી જોગવી લેવાને ઉપાય નિજરાતત્વનું આલંબન કરવું તે છે. નિરા તત્ત્વનું સ્વરૂપ જ એવા પ્રકારનું છે કે, તે આત્માને લાગેલાં કર્મ વિપાકેદય શીવાય આત્મ પ્રદેશોથી છુટા પાડી નાખે છે, કે જેના લીધે તેના અશુભ વિપાક જીવને ભેગવવા પડતા નથી. ફકત જે મહા
૧ જુઓ. પાન ૧પલ
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કલષ્ટ નિકાચિત કર્મ છે તે તે જીવને તેના વિપાક આવ્યા શીવાય છુટી શકતા નથી. દીક્ષાના કાલથી ભગવંત મહાવીરની દ્રષ્ટિકમના શની હતી. તેથી તેમણે કર્મનાશ માટે આ પ્રમાણેના તપ અને અભિગ્રહની સહાય લીધેલી છે. (૫) જગતમાં અભ્યાસથી શક્તિ ખીલવી શકાય છે. અનાદિકાલથી જીવને સ્વભાવ આહાર કરવાને થઈ ગયેલ છે. આહાર, મૈથુન, ભય, અને પરિગ્રહ આ ચાર પ્રકારની સંજ્ઞા જીવની સાથે જ રહે છે. મતલબ ભવોભવ જેકેજ જાય છે. આ અનાદિના અભ્યાસવાળી ટેવેને જીવ પોતાના જન્મની સાથેજ લઈ આવે છે; એને માટે પ્રાણીઓને શિક્ષણ આપવું પડતું નથી. એ ટેવને નાશ કરવાને તેના પ્રતિપાક્ષિ ટેનું આલંબન લેઈ, તેના દઢ સંસ્કાર પાડવામાં આવે, તેજ અંશે અંશે કમી થઈ પરિણા મે તે કુટેવને જીતી શકાય છે. તેજ નિયમાનુસાર આત્માને અનાહારી સ્વભાવ પ્રગટ કરવાને માટે, દરેક આત્માર્થિ છે આ બાહય તપને પુષ્ટાલંબન તરીકે ગણું, તેનું સેવન સારી રીતે અદિન પણે કરી, વિના આહારે કાલ નિર્ગમન કરવાની ટેવ પાડી શકે છે. અભ્યાસને કશું અસાધ્ય નથી (૬) જેનતર ધર્માનુયાયિ એ, એક ઉપવાસના દિવસે પણ અન શીવાય ફલાદિ વિવિધ વાનીએને યથેચ્છ આહાર કરતા છતાં પણ, પારણાના દિવસે (મોટી ઉમરના સુદ્ધાંત) નિબલ થઈ ગએલા પિતાને જણાવે છે. જ્યારે હાલ વર્તમાનમાં જૈન પ્રજામાં તપના સંસ્કારે છેક નહાની ઉમ રથી પડેલા હોય છે. નહાની ઉમરના બાલકે પવિત્ર દિવસોમાં એક ઉપવાસ તે ઘણું ઉત્સાહથી સારી રીતે કરે છે. એટલું જ નહીં પણ તપ ગુણ જેનામાં ખીલેલે છે, એવા સ્ત્રી પુરૂષને, આઠ ઉપવાસ, યાવત્ માસ ઉપવાસ કરીને પણ, સારી રીતે ફરતાં અને તે તપના અંગે કરવાની ધાર્મિક ક્રિયા કરતાં જોવામાં આવે છે. તેઓ જરા માત્ર પણ કિયામાં ઓછાશ આવવા દેતા નથી આઠ ઉપવાસવાળી એક બાઈને છઠ્ઠા કે સાતમા ઉપવાસના દિવશે, શ્રી શત્રુજ્યગિરી ઉપર પગે ચાલીને ત્રીજી વખત યાત્રા કરતાં મેં
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ઉપસગાંધિનું સ્વરૂપ.
૨૭૭ ચેલ છે મહા વતન પાદરાની નજિક દરાપુરા ગામમાં, શેઠ હીરાચંદ નથુભાઈ નામના એક વૃદ્ધ શેઠ હતા. તેમણે શ્રી પડ્યું ષણ પર્વના વખતે, એક વખત એક મહિનાના ઉપવાસ કરેલા હતા. લગભગ વીશ ઉપવાસ થયા પછી હું તેમના દર્શન કરવા હરાપુરે ગયે હતું. તે વખતે શેઠ પિતાના ઘેરથી પગે ચાલી દેહરાસર પૂજા કરવા ગએલા હતા, અને દહેરાસરમાં સ્થિરતાથી ભગવંતની પૂજા કરતાં નજરે જોવામાં આવેલા વડોદરામાં કેવળ બહેન નામની એક બાઈ, જેમને હું બહેન તરીકે માનતે હવે, તેઓ ઘણુંખરા વખત પાદરે શ્રી પર્યુષણ પર્વનું આરાધન કરવા મહારે ત્યાં આવતાં હતાં. શ્રી પર્યુષણ પર્વારાધન નિમિત્તે તેમણે એક વખત સળ ઉપવાસ કરેલા હતા. એ સળ ઉપવાસના પારણે, ઘરમાં બધી અનુકુળતા છતાં, પારણાના દિવસે પોતે જાતે કેટલીક રસવતી નિપજાવી, ઘરનાં તમામ માણસને સંવત્સરીના ઉત્તરપારણા કરાવી, પોતે પારાણું કરેલું હતું. મતલબ એ છે કે, જેમના મનમાં ભવને ભય છે, અને કર્મ લાવતા કરવાની જીજ્ઞાસા છે, તેઓ સમતાપૂર્વક બાહ્ય તપનું આલંબન લેઈ પિતાની શકિત ખીલવી શકે છે. તે પછી ભગવંત આવી તપસ્યા કરી શકે એમાં શંકાને સ્થાન જ નથી.
ભગવંતે આત્મ સાધનની સાધના કેવી રીતે કરી કો ઉપર જય મેળવ્યું હતું, તે પણ જાણવાની જરૂર છે.
ભગવંતને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકારના
ઉપસર્ગ થયા છે. તેમાં (૧) જઘન્ય ઉપઉપાસગદિનું સ્વરૂપ સમાં તે શીત પરિસહ મહટ
ઉપસર્ગ વ્યંતરીએ . તથા (૨) મધ્યમ ઉપસર્ગોમાં સંગમ દેવતાઓ માટે ઉપસર્ગ કર્યો અને (૩) ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં મોટા ઉપસર્ગ કાનમાં ખીલા નાખવાને શેવાળીયાએ કર્યો અને ખીલા કાઢતી વખતે પણ ઉપસર્ગ થયે.
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૭ ભગવંતે દીક્ષાના દિવસથી જ કાયાને સરાવી દીધી હતી, મતલબ કાયા ઉપર મમત્વભાવ બીલકુલ કાઢી નાખ્યા હતા; અને તે ભાવ છેવટ સુધી ટકાવી રાખ્યા હતા.
જેમ કોઈ પુરૂષ ગાય દેહવાને બેસે તેવે આને પ્રભુ બેઠેલા, પણ દીક્ષા દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધી કઈ દિવસે પૃથ્વી–ભૂમિ ઉપર સ્થિર થઈને બેઠેલા નહીં.
દીક્ષા લીધી ત્યારથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાલ સુધીમાં, ફકત શુલપાણી યક્ષના દેહેરે માત્ર બે ઘડી નિંદ્રા કરી છે; બાકીને સર્વકાલ નિદ્રા વિનામાં પસાર કર્યો છે.
નિદ્રા વિના આટલે બધે કાળ માણસ રહી શકે કેમ? એ પ્રશ્ન પણ હાલના કાલમાં સ્વાભાવિક રીતે ઉદભવ પામે છે. પ્રથમ નિંદ્રા વસ્તુ શું છે ? એનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા સમજવાની જરૂર છે. આત્માને સ્વભાવિક ધર્મ ઉજાગર દશાને છે. નિંદ્રા કરવી એ પણ પુગલીક ધર્મ છે. આઠ પ્રકારના કર્મોમાં દર્શનાવરણીય નામનું બીજુ કર્મ છે. તેના નવ ભેદમાં પાંચ ભેદ નિંદ્રાના છે. એ દર્શનાવરણીય કર્મ જેમ જેમ ઓછુ થતું જાય, તેમ તેમ નિંદ્રા ઓછી થતી જાય છે. કેવળજ્ઞાનીઓનું દર્શનાવરણય કર્મ સવથા નાશ પામે છે, ત્યાર પછી તેઓની સ્થીતિ ઉજાગર દશાની હોય છે; મતલબ તે પછી તેમને નિંદ્રા બીલકુલ હોતી નથી. કેવલી અવરથાને ઉત્કૃષ્ટ કાળ દેશેઉણુ પુર્વ ક્રોડ સુધી શાસામાં બતાવે છે, એટલે આ સંબંધમાં આગમની શ્રદ્ધાવાળા અને શંકા રહેશે નહી. જેમને આગમના વચને પર શ્રદ્ધા નથી, તેઓના માટે તે તેઓ ગમે તેવી કલ્પના અને શંકા કરવાને સ્વતંત્ર છે. આત્મિક લક્ષમી સ્વરાજ્ય-અનંતજ્ઞાન, દર્શન, અને ચારિત્ર
જે આત્મામાં છે, તેને ઘાતિ કર્મ રૂપ ચાર લક્ષ્યબિંદુ- મહાન શત્રુઓએ દબાવી દીધેલી છે, તે
આત્મિક લક્ષમી પ્રગટ કરવાનું જ ભગવંતનું
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
૨૭ ભવ. ] બે તવનું આલંબન. દીક્ષાના કાલથી લક્ષ્ય હતું. તે આત્મિક લક્ષમીને દબાવી રાખનાર શત્રુઓના ઉપર ચઢાઈ કરી, તેમને જીતી, અનાદિ કાલથી જીવની સત્તાને દબાવી પડેલા તેમની સાથે યુદ્ધ કરી, તેમને પરાજ્ય કરી, તેમને આત્મ પ્રદેશમાંથી સદાને માટે કાઢી મુકવાને, ભગવંતે ઘર સંગ્રામને પ્રારંભ કર્યો હતો. તેમણે આત્મા અને શરીરને ભેદ બરાબર લક્ષ્યમાં રાખી, અંતે નાશ થનારા શરીરની દરકાર નહી કરતાં આત્મ રક્ષણની દરકાર કરી હતી, એમ સાડાબાર વર્ષ સુધીના તેમના ચારિત્ર પાલન ઉપરથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. જે નિશ્ચય દીક્ષાના દિવસે તેમણે કરેલ તેને છેવટ સુધી ટકાવી રાખ્યું હતું. ગમે તેવા પ્રાણાંત ઉપસર્ગોમાં પણ ભગવંત પિતાના નિશ્ચયમાંથી લેશ માત્ર ચલાયમાન થયા નથી.
કેવલ જ્ઞાનીઓએ જગતમાં નવા પ્રકારના તત્વ બતાવેલા છે.
તેમાં અંતિમ નવમું મોક્ષ તત્વ છે. એ બે તત્તવનું આલંબન મોક્ષ તત્વની જીવને પ્રાપ્તિ કરાવનાર
નિર્જરા અને સંવર એ બે તત્વ છે. નિજ તત્વ જે કર્મ આત્માને અનાદિ કાલથી પરંપરાથી લાગેલાં છે, તેને નીરસ બનાવી આત્મા પ્રદેશથી છુટા પાડે છે. સંવતત્વ મિથ્યાત્વાદિકારણેને લઈને કર્મને જે નવીન બંધ થાય છે, તે નવીન કર્મ બંધ થતાં અટકાવે છે. તેના વેગે પરિણામે મેક્ષ તત્વની પ્રાપ્તિ સ્વાભાવિક થાય છે. દીક્ષાના સમયે સામાયિકના પાઠથી નવીન સાવદ્ય વેગના ત્યાગને નિયમ અંગીકાર કરી, પ્રભુએ તેનું સારી રીતે પાલન કર્યું એટલે નવીન કર્મ બંધને રોકી રાખ્યા, અને નિર્જરા તત્વની મદદથી પુરાણું જે કર્મ આત્મ પ્રદેશને લાગેલાં હતાં, તેને ખપાવી નાખ્યાં. આજ રસ્તો મોક્ષ તત્વની સાધનાને પ્રભુના ચરિત્ર ઉપરથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે.
પ્રભુએ આ છઘસ્થાવસ્થામાં ચારિત્ર પાલન કેવી રીતે કર્યું, તેનું નિરીક્ષણ જરૂરનું છે.
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૬
www.kobatirth.org
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાના નામથી ઓળખાય છે, અને તેના પાલનથીજ ચારિત્ર વૃદ્ધિ પામે છે. (૧) ઇર્યો સમિતિના પાલનમાં પ્રભુ હંમેશાં ઉપયેગ પૂર્વક પૃથ્વી ઉપર સરા પ્રમાણુ દૃષ્ટિ રાખીનેજ વિહાર કરતા હતા. ( ૨, ભાષા સમિતિના પાલનમાં પ્રભુ કદી પણ સાવદ્ય-પાપ ચુત વચન આલ્યા નથી. તીર્થંકરા પ્રાચે છવસ્થકાળમાં મોનજ રહે છે. (૩) એષણા સમિતિ એટલે દોષ રહિત આહાર ગ્રહણ કરવે, પ્રભુએ તપના પારણાના દિવસે શુદ્ધ આહાર હોય તેાજ ગ્રહણ કરેલે છે. દોષથીયુકત આહાર ગ્રહણ કરયા નથી. જીણુ શ્રેષ્ટીની ઘણી વિનંતી અને ભાવના છતાં નવીન શ્રેષ્ઠિના ત્યાં પ્રભુ એ પારણું કર્યું, એ આ ત્રીજી સમિતિના પાલનનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. (૪) આદાણુભડમત્તનિક્ષેપણા સમિતિ, એ ચાથી સમિતિમાં પાત્રા પ્રભૂખ ઉપકરણેાને જોઇને જયણાપૂર્વક ગ્રહણ કરે અને જોઇને જયણાપૂવ ક મુકે, પ્રભુ તા કરપાત્રમાં આહાર લેતા હતા, તેમની પાસે કાઇપણ જાતનું ઉપકરણ કે ઉપધિ હતી જ નહી.(૫) ઉચ્ચાર પ્રશ્રવણ ખેલ જલ સિ’ઘણુ પારિષ્ઠપનિકા સમિતિ, એટલે
સ્થ ડીલ માત્રુ વિગેરે નિર્જીવ સ્થાનકે પરઝવવું. તીર્થંકરને આહાર નિહાર ચરમચક્ષુવાલા જોઇ શકે નહી, તેમ કોઇ જાણી શકે નહીં. એવા તેમના જન્મથીજ અતિશય હાય છે. કાન, નાક, અને શરીરને મેલ તેમને હોય નહી, તેમજ ખલખા, લીટ વિગેરે પણ તેમને હાય નહીં કારણ તીથ કરાને જન્મથીજ રાગના અભાવ હાય છે, તેમજ પરસ્વેદ હાતા નથી. એ પ્રમાણે પંચ સમિતિનું પાલન સારી રીતે કર્યું " હતુ. મન, વચન, અને કાયાને કદ્દીપણુ પાપમય પ્રવૃત્તિમાં પ્રભુએ પ્રવર્તાવ્યા નથી, તેથી એ ત્રણ ત્રુપ્તિનું પાલન પશુ શુદ્ધ રીતે કરેલુ હતુ.
દીક્ષાવસરે જે ચાર મહા ત્રતાને પ્રભુએ અંગીકાર કર્યાં હતા,
ચારિત્ર પાલનની પ્રભુની રીત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પ્રભુની તુલના.
૨૭૦
તેનુ શુદ્ધ રીતે પ્રભુએ પાલન કર્યું હતું. ( ૧ ) કોઈપણ ત્રસ યા સ્થાવર જીવની હિંસા પ્રભુએ ત્રીકરણ યોગે કરી નથી ( ૨ ) ત્રીકરણ ચેગે કદી મૃષાભાષા પ્રભુ મેલ્યા નથી. ( ૩ ) કાર્યનું પણ અદત્ત લીધું નથી. ( ૪ ) નવવાડ સહિત શુદ્ધ રીતે શીલનુ પાલન કરેલું છે. ( ૫ ) તેમજ દ્રવ્ય કે ભાવ કાર્ય પણ જાતના પરિગ્રહ પ્રભુએલીધા નથી કે રાખ્યા ૧.
C
.
અઢાર પ્રકારના પાપસ્થાનકમાંથી એક પણ પાપસ્થાનકનુ પ્રભુએ મનથી પણ સેવન કર્યું નથી. આશ્રવાને રોધ કરી, પાપને રકી પ્રભુ નિરાશ્રવ થયા હતા. મમત્વ રહિત, ધનરહિત, ગ્રંથિરહિત હાવાથી પ્રભુ નિગ્રંથ હતા. કમળના પત્રની પેઠે પ્રભુ નિ લેપ હતા. રેતીના કણીયાની પેરે સ્નેહ રહિત હતા. પ્રભુ નિરંજન રાગદ્વેષ રહિત હતા. જીવન્ત ગતિને કાઈ રાકી શકતું નથી તેમ વિહારમાં પ્રભુને કોઇ રોકી શકતું ન હતુ; નિર્ભીય રીતે પ્રભુ વિહાર કરતા હતા. દુષ્ટ મનુષ્ય કે પ્રાણીઓ તથા વિષધારી જીવાને પ્રભુને લેશમાત્ર ડર ન હતા, તેથી નિડર રીતે પ્રભુ વિહાર કરતા હતા. આકાશ જેમ નિરાલ‘બન છે,તેમ પ્રભુ પણ કોઇના આલેખનની દરકાર રાખતા ન હતા, કે કેાઇનાપર આધાર રાખતા ન હતા. પવનની પેરે અપ્રતિબદ્ધ વિહાર પ્રભુ કરતા હતા. શરદઋતુના ચંદ્રની પેરે પ્રભુનુ હૃદય નિર્મળ હતુ. કાચમાની પેરે પોંચદ્રિને પ્રભુએ ગાપવી રાખી હતી. ખડગી (ગેડા) નામનુ જનાવર થાય છે તેના શિંગડાની પેરે પ્રભુ એકલાજ હતા. ભારડ પક્ષીની પે અપ્રમત્ત હતા. એ ઘડી કાલ શીવાય કદી પણ પ્રભુ એ પ્રમાદનુ સેવન કર્યું... નથી. હસ્તીની પેરે કર્મ રૂપ શત્રુએનું મથન કરવાને મહાપરાક્રમવ ંત, વૃષભની પેરે સચમ ભાર નિર્વાહ કરવાને સામ ’વાન,સિંહની પેરે પરિસહ જીતવામાં દુદ્ધુર,મેરૂની પેરે અચલઅકંપ, સમુદ્રની પેરે ગભીર, ચંદ્રમાની પેરે સૌમ્ય લેય્યાવત, સૂર્યની પેરે તેજસ્વી, તપાવેલા સેાનાના રસના જેવશુદ્ધ જાતવ’ત, પૃથ્વીની પેરે સવ ફ્રને સહન કરનાર પ્રભુ શુદ્ધ રીતે ચારિત્ર
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ પાલન કરતા આ પ્રતિબદ્ધ વિહાર કરતા હતા.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર પ્રકારને પ્રતિબંધ છે. (૧) સચિત, અચિત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના દ્રવ્યથી પ્રતિબંધ છે. ૧ માતા પિતા, પુત્રાદિ સંબંધિઓને પ્રતિબંધ એ સચિત પ્રતિબંધ છે. ૨ દાગીના, ઝવેરાત આદિને પ્રતિબંધ એ અચિત પ્રતિબંધ છે. ૩ શણગાર કરેલી સ્ત્રીને પ્રતિબંધ એ મિશ્ર પ્રતિબંધ છે. એ રીતે ત્રણ પ્રકારના દ્રવ્ય પ્રતિબંધથી પ્રભુ રહિત હતા. (૨) ક્ષેત્રથી, ગામ, નગર, ઉઝડ, બેત્ર, ઘર, હવેલી, આકાશાદિ, એ કઈ પણ ઉપર પ્રભુને રાગ નહોતે, કે મહારાપણું નહેતું. તેથી ક્ષેત્રથી પણ પ્રતિબંધ પ્રભુને કહતે. (૩) કાલથીસમયાદિકાલ કોઈ પણ કાલને વિષે આ અમુક કામ હું કરીશ એ પ્રભુને કાલથી પણ પ્રતિબંધ ન હતે. (૪) ભાવથી- ક્રોધ માન, માયા, લેબ, ભય, હાસ્ય, રાગ, દ્વેષ, વચન યુદ્ધ, કોઈને
ટું કલંક આપવું, ચુગલી કરવી, પરના દેષ પ્રગટ કરી કહેવા, અરતિ, રતિ, કપટથી બોલવું, મિથ્યાત શલ્ય ઈત્યાદિ કઈ પણ દેષ સેવે તે તે ભાવથી પ્રતિબંધ કહેવાય છે. ભાવથી પણુ પ્રભુ પ્રતિબંધ મુક્ત હતા. એ પ્રમાણે ચાર પ્રકારના પ્રતિબંધમાંથી કેઈ પણ જાતને પ્રભુને પ્રતિબંધ ન હતે.
ભગવંત વષાતુના ચાર માસ શીવાય બાકીના આઠ માસમાં ગામને વિષે એક રાત્રી અને નગરને વિષે પાંચ રાત્રિ એ પ્રમાણે વિહાર કરતા હતા. ઉપસર્ગ કરનાર અને ભક્તિ કરનાર ઉપર સમાન ભાવ રાખતા. તૃણુ અને મણિ માણિકાદિ, સેનું અને પથ્થર, સુખ અને દુઃખને વિષે પ્રભુની સમાન વૃત્તિ હતી. આ સંબંધી કે પરક સંબંધી સુખની પ્રભુને ગરજ ન હતી. જીવવાની કે મરવાની પણ પ્રભુને ઈચછા નહતી. ફકત સંસારમાં રઝલાવનાર કર્મરૂપ શત્રુઓને મહાત કરવાને જ સદા ઉજમાલ રહેતા હતા. જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નિજ સ્વભાવમાં જ પ્રભુ રમણતા કરતા અને શાંત રહેતા. ક્ષમા, આજવ, માર્દવ, નિલભતા, તથા મન
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
આ
શુદ્ધ અને શરીરની પણ
વાન જય મેળવવા
ભાવ ૨૭. ] સ્વરાજ્યની પ્રાપ્તિ માર્ગ. ગુતિ ઈત્યાદિ આત્મલક્ષમીરૂપ ગુણેમાં ઉત્કૃષ્ટિ રીતે પ્રભુ વર્તતા. શુદ્ધ સંયમ તથા તપનું ફલ નિર્વાણ છે, એમ જાણી ઉત્તમ રીતે શુદ્ધ ચારિત્ર ધર્મનું પાલન કરી આત્મસત્તા પ્રકટ કરવારૂપ સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના કરતા. .
પ્રભુએ સાડાબાર વર્ષ સુધી ફક્ત એકજ કાર્યની અંદર પિતાનું બલવીય ફેરવ્યું છે. “અનાદિકાલથી જે કર્મરૂપ શત્રુઓ આમપ્રદેશની અંદર પોતાની સત્તા જમાવી બેઠા હતા, અને પિતાનું સ્થાન છેડતા ન હતા, તે કમશગુઓને આત્મ પ્રદેશમાંથી સર્વથા છુટા પાડી આત્માના અસંખ્ય પ્રદેશને નિર્મળ કરવારૂપ સ્વજય પ્રાપ્ત કરવું ” આ એક કાર્ય કરવામાં દુઃખની કે પિતાના શરીરની પણ પ્રભુએ દરકાર કરી નથી. પ્રભુની આજ શુદ્ધ અધ્યાત્મ પ્રવૃત્તિ હતી. કમના ઉપર જય મેળવવાની, અને તેની પણ સત્તાને તે નાખવાની આચરણ એ ત્યાગ ધર્મનું અનુકરણીય ઉત્તમ દ્રષ્ટાંત છે. ગૃહસ્થાવાસમાં રહી અને જીવન મુકત દશાને અનુભવ કરીએ છીએ, એવી મિયા, દાંકિ, હસવાની સાથે લેટ ફાકવા જેવી આચરણું પ્રભુએ માન્ય રાખી નથી. શુદ્ધ મુક્ત દશા પ્રાપ્ત કરવાને એ માર્ગજ નથી. અનંતા તીર્થકરેએ એ માગ પસંદ કર્યો નથી. મોક્ષાલીલાષી મહાત્માઓ અને સંસાર સમુદ્રને તરી જવાની ઈચ્છાવાલાઓને તે શુદ્ધ સંયમ ( ત્યાગ ધર્મ) અને ઉત્કૃષ્ટ તપજ આદરણીય છે. અને તેજ માર્ગ : પસંદ કરવા લાયક છે. ભગવંત શાંતીનાથ, કુંથુનાથ, તથા અરનાથ જેમને સંસારી રાજ્યઋદ્ધિમાં છ ખંડ ચક્રવતની રાજ્ય લક્ષમીની પ્રાપ્તિ થયેલી હતી, તેમણે પણ અંતે તેને ત્યાગ કરી, સર્વ સંયમ રૂ૫ ચારિત્ર ધર્મ અંગીકાર કરી, તેનું શુદ્ધ રીતે આરાધન કરી, કેવળ જ્ઞાનાદિ આત્મિક લક્ષમી પ્રાપ્ત કરી હતી. આ ઉપરથી એજ નિકર્ષ નિકળે છે કે, “સંસારની અંદર રહીને આત્મ હિતની ઉત્કૃષ્ટ સાધના થઈ શકે છે અને પરમાત્મ પદ મેળવી શકાય છે,”
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી મહાવીરવામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ એવી માન્યતાવાલા દર્શનને કેવળજ્ઞાનીઓથી પ્રકાશિત થએલું જૈનદર્શન માન્ય કરતું નથી. આ માન્યતાની ભિન્નતામાંજ જૈન દર્શનની શ્રેષ્ઠતા છે.
તત્વ જજ્ઞાસુઓ ને ન્યાયની રીતે પવિત્ર અને નિર્મળ વિચારથી વિચાર કરશે, તે તેમની ખાત્રી થશે કે, પ્રભુએ સ્વીકારેલે ત્યાગ માગ અને તેનું શુદ્ધ પાલનજ આત્માને ઉંચ કેટીમાં લઈ જનાર છે.
.
,
,
}
.
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૮ મું.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને
ધર્મતીરૂપ સ્વરાજ સ્થાપના,
ઉન્હાળાની ઋતુના વૈશાખ સુદ ૧૦ ના દિવસે મધ્યા
ન્હના પ્રચ’ડ તાપ તપી રહ્યો છે. માહુરાજા સાથે યુદ્ધ કરતાં અને તરંગ કેવળજ્ઞાનની ક્રમ શત્રુઓને આત્મપ્રદેશ પ્રાપ્તિ.
માંથી કાઢતાં માર ખાર વર્ષ વ્યતિત થયાં, તે પણ લગાર માત્ર પશુ મહાન ચેગીન્દ્ર પ્રભુ તેનાથી પાછુ ડગલું ભરતા નથી; પરંતુ પુરતા ખળ અને ધૈય થી તેના સમા આગળ વધ્યાજ જાય છે. જુંભક ગામની બહાર ઋનુપાલિકા નદિના ઉત્તર તટ ઉપર શામક નામના કાઇ ગૃહસ્થનુ ક્ષેત્ર હતુ. ત્યાં કોઇ ગુપ્ત રહેલા ચૈત્યની નજીક શાલતરૂની નીચે, મધ્યાન્હ કાળમાં તાપના ચેાગે નદિના પ્રદેશમાં ઉષ્ણુપવન ( યુ ) થી ઝાડ ઉપરના પક્ષિઓ પણ ગરી પડે છે, અને પૃથ્વી પણ અંગારાની માફક તપી રહેલી છે, તે પણ આવા તાપમાં છઠ્ઠના તપ સહિત ઉત્કટિક ( ગૌદાહન) આસને રહી પ્રભુ આતાપના કરવા લાગ્યા. ઉઘાડા પગ, શરીર,
36
For Private and Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ અને મસ્તકે પ્રચ૭ તાપના વાના ઝપાટા સહન કરતાં, ત્રીજો પહેર વ્યતિત થયું હતું. ચેથા પહેરની શરૂવાત થઈ હતી. ચંદ્રહસ્તાતરા નક્ષત્રમાં આવ્યું હતું. ક્ષપક શ્રેણિમાં પ્રભુ આરૂઢ થઈ, શુકલ ધ્યાનના બીજા પાયાનું ધ્યાન કરતાં, દશમા ગુણ સ્થાનકના અને મોહનીયકર્મ નામના મહાન પ્રબળ શત્રને પ્રભુએ જીતી લીધે; અને તેને પિતાના આત્મ પ્રદેશમાંથી સદાને માટે દેશવટે દીધે. એજ ધર્મ યાનના બીજા પાયાના અન્ત, અને બારમા ગુણ સ્થાનકના ચરમ સમયે, ઘાતિ કર્મના બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ નામના શત્રુઓ જેઓ અનાદિ કાળથી પિતાની સત્તા જમાવી આત્મ પ્રદેશને દબાવી બેઠા હતા, તેમને પણ પ્રભુએ જીતી લેઈ આત્મ પ્રદેશમાંથી બહાર કાઢી મુકયા. તત્કાળ સકળ લેકાણેકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રને સંપૂર્ણ રીતે જણાવનારું અને દેખવાના સ્વભાવવાળુ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ સ્વરાજ્ય પ્રાપ્ત થયું. આ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ આત્મિક લબ્ધિના
ગે, દર્પણમાં જેમ તેના સામે રહેલા પદાર્થ માત્રનું પ્રતિબિંબ પડે છે, તેમ પદાર્થ માત્ર સ્પષ્ટ પ્રતિબિંબની માફક દેખાવા લાગ્યા, તેમને નિર્મળ આત્મા, કાલકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રના સંપૂર્ણ ભાવને, હસ્તમાં રહેલા આમલાની પેઠે પ્રત્યક્ષ રીતે જાણવા અને દેખાવા લાગ્યો. તત્વથી આ પછી કાળજ
જીવન મુકત દશાને કહેવાય છે. પ્રભુ હવે દેહધારી ઈશ્વર, પરમાત્મા, અરિહંત, તીર્થકર દેવ થયા. જેનામાં અઢાર પ્રકારના દેષમાંથી, કેઈ પણ એક દેષ
હેય તેઓ પરમાત્મા કે ઈશ્વર હોઈ શકતા. અઢાર દેષનું નથી. પરમાત્મા–ઈશ્વર હમેશાં અઢાર સ્વરૂપ. દુષણથી રહિત હોય છે. તે અઢાર દેષનું
સંક્ષિપ્ત સ્વરૂપ પ્રવચનસારોદ્ધાર નામના મંથના એકતાલીસમા દ્વારમાં નીચે મુજબ જણાવેલું છે,
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
૨૭ ભવ. ]
અઢાર દેષ. ગજાન--મા-માન-જો-માવા ગ . નિં-તોપ–વિયવોરિયા–પરછરમયા ચો. पाणिवह-पेम-कीलापसंग-हासाइ जस्स इय दोसा।
अट्ठारस विपणहा, नमामि देवाहिदेवं तं ।। વિવરણ---
૧ અજ્ઞાન–એટલે સંશય, અનધ્યવસાયી વિપર્યાત્મક લક્ષણ, મૂઢપણું,
૨ કેહ-ક્રોધ કરે; ગુસ્સે કર, તપી જવું, મિજાજ ખેઈ નાખવે.
૩ મય---મદ-કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ,વિદ્યાદિકને અહંકાર કરે.
૪માણ-માન, દુરભિનિવેશ, કદાગ્રહ પકડ, પકડેલાને ન છેડવે; અથવા તેને કુયુકિતઓએ કરી પ્રતિપાદન કરવા પ્રયત્ન કરે.
૫ લેભ–ગૃદ્ધિ, આસકિત. ૬ માયા– દંભ અથવા કપટ.
૭ રતિ-અભિષ્ટ, ઈચ્છિત પદાર્થોની ઉપર મને કરી પ્રીતિ કરવી; તેની પ્રાપ્તિના પ્રસંગે આનંદ માન.
૮ અરતિ–-અનિષ્ટ વસ્તુના સંગ, અથવા અનિષ્ટ પ્રસંગે મનને દુઃખ માનવું, દિલગીર થવું.
૯ નિદ્રા - ૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, અને ૫ થીણુદ્ધી એમ નિંદ્રા પાંચ પ્રકારની છે.
૧૦ શેક–વૈધુર્ય અથવા દુઃખાત્મક અંતઃકરણની વૃત્તિ, ઈષ્ટના વિયેગે આઝંદાદિરૂપ.
૧૧ અલીકવચન–મૃષા, વિતથ ભાષણ.
- ૧૨ ચેરી–પરદ્રવ્યનું હરણ કરવું, જેથી મન ચોરાય તે ચેરી.
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૮ ૧૩ મત્સર-બીજાની સંપત્તિને જોઇ ન શક્યું.
૧૪ ભય–બીજાને ભય પમાડે અથવા ભય પામ, ગભરાવું.
૧૫ પ્રાણવધ–હિંસા કરવી. ૧૬ પ્રેમ-સ્નેહ, પરસ્પર ચિત્તને રાગ.
૧૭ ક્રિીડા–વિવિધ પ્રકારની ચિત્તને આનંદ આપનાર રમત ગમત, અને તેમાં આસકિત.
૧૮ હાસ્ય–હસવું.
ઉપર પ્રમાણે અઢાર દેષ શાસ્ત્રમાં વર્ણન કરેલા છે, શ્રી સિદ્ધસેન સૂરિ દિવાકર પરમપરમાત્મહુતિ કાત્રિશિકા નામના ગ્રંથના ત્રીજા કલેકમાં પરમાત્મહુતિ કરતાં જણાવે છે કે
जुगुप्साभयाऽज्ञाननिद्राऽविरत्यऽङ्गभूहास्यशुग्द्वेष मिथ्यात्वरागैः ।
न यो रत्यरत्यन्तरायः सिषेवे स एकः परात्मा गति, जिनेन्द्रः ॥
ભાવાર્થ–૧ દુર્ગચ્છા, ૨ ભય, ૩ અજ્ઞાન, ૪ નિદ્રા, ૫ અવિરતિ, ૬ કામાભિલાષ, ૭ હાસ્ય, ૮ શેક, ૯ ઠેષ, ૧૦ મિથ્યાત્વ, ૧૧ રાગ, ૧૨ રતિ, ૧૩ અરતિ, અને ૧૪ દાન અખ્તરાય, ૧૫ લાભ અન્તરાય, ૧૬ ભેગ અન્તરાય, ૧૭ ઉપગ અન્તરાય, અને ૧૮ વીર્ય અન્તરાય. એ દોષમાંથી એક પણ દેષ જેમનામાં નથી, તે એકજ જિનેન્દ્ર પરમાત્મા અમારા કલ્યાણના માટે થાઓ.
આ અઢાર દુષણ-૬ થી રહીત કેવલજ્ઞાનીઓ-તીર્થંકર હોય છે. પ્રભુ મહાવીરે આ દુષણને નાશ કરેલ હતું. એ દુષણને એક લેશ માત્ર પ્રભુનામાં ન હતે.
પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે સમયે ઈદ્રોના આસન ચલાયમાન થયા. તેઓ હર્ષ પામ્યા, અને પિત પિતાના પરિવાર
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ અવ. ]
પ્રભુની દેશના વ્યય ગઈ.
૨૮૫
સહે પ્રભુને વંદન કરવા આવ્યા.પ્રભુને વાંદીને ત્યાં દેવાએ સમવસરણ રચ્યું. ચાર નિકાયના દેવ, મનુષ્ય, તિય 'ચેાથી સમવસરણ ભરાઈ ગયુ, “ ભરાયલી પદામાં કાઇ સવરતિને ચેાગ્ય નથી,” એવુ‘ જાણતા છતાં પણ પ્રભુએ પેાતાના કલ્પ જાણીને તે સમવસરણમાં એસીને દેશના આપી. તીર્થંકરની દેશના કદી પણ ખાલી જાય નહી; ફાઇને કોઇ જીવ પ્રતિષેધ પામી વ્રત અંગીકાર કરે, છતાં પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઇ, એ એક આશ્ચર્યકારક બનાવ બન્યા છે; ને તેથીજ દશ પ્રકારના માશ્ચયમાં તેની ગણત્રી કરવામાં આવેલી છે.
તીર્થંકરાએ તીર્થંકર નામકમ”ને જે અધ કરેલા હાય છે, તેના વાસ્તવિક ઉદય તીથ કરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી ગણાય છે. તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિનાં જે દીક આત્મપ્રદેશને લાગેલાં હોય છે, તેને વિપાકેાદયથી ભાગવી છુટા કરવા, જગતજંતુના હિતના માટે વિહાર કરી, ઉપદેશ આપે છે.
7
પ્રથમની દેશનાથી કાઇ પણ જીવ પ્રતિખાધ પામ્યા નહી. તે ઉપદેશથી કાઇએ કંઇ પણ વ્રત અંગીકાર કર્યું નહીં. તે પછી “ તીર્થંકર નામકમ નામતુ' જે મોટુ કમ વેદવાનુ છે, તે ભવ્ય જીવાને પ્રતિષેાધ દેવાવડે અનુભવવું ચેાગ્ય છે ” એમ વિચારી પ્રભુ, અસંખ્ય કાટાફાટી દેવતાઓથી પરવરેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમળ ઉપર ચરણુ મુકતા, ભાર ાજનના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકૃત, અને યજ્ઞને માટે ઘણા દ્વિજો જ્યાં ભેગા થએલા છે એવી અપાપા નગરીમાં, પ્રભુ તે બ્રાહ્મ@ાને પ્રતિધ પમાડવાના પારમાર્થિક ઉદ્દેશથી પધાર્યાં.
તે નગરીના નજીક મહાસેનવન નામનું ઉદ્યાન છે. ત્યાં દેવાએ સમવસરણની રચના કરી. તે સમવસરણમાં પૂર્વના દ્વારથી પ્રભુએ પ્રવેશ કર્યો. મંત્રીશ ધનુષ્ય ઉચા રત્નના પ્રતિચ્છ જેવા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, t तिर्थाय नमः ” એમ કહી,
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ સમોસરણના મધ્ય ભાગમાં બેસવાને પાદપીકયુકત જે રત્નમય સિંહાસન રાખેલું છે, તે ઉપર પૂર્વાભિમુખે પ્રભુ બેઠા. ભકિતવાળા દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિરૂપ કર્યો. તે અવસરે ચાર નિકાયના દેવતાઓ, મનુષ્ય તથા તીય સમસરણની અંદર પ્રવેશ કરવાના દ્વારથી પ્રવેશ કરી પોતપોતાના લાયક મર્યાદાવાળા સ્થાને બેઠા. તે પછી ઈદ્ર, ભક્તિથી રોમાંચિત શરીરે પ્રભુને નમીને અંજલી જે સ્તુતિ કરી, સ્વઆસને બેઠા, પ્રભુએ દેશના આપી.
અહો ! આ સંસાર સમુદ્રની જે દારૂણ છે, અને તેનું કારણ વૃક્ષના બીજની જેમ કર્મ જ છે. પોતાનાજ કરેલા કર્મથી વિવેક રહિત થયેલ પ્રાણ કુ ખેદનારની જેમ અગતિ પામે છે, અને શુદ્ધ હૃદયવાળા પુરૂષે પિતાનાજ કર્મથી મહેલ બાંધનારની જેમ ઉર્ધ્વ ગતિને પામે છે. કર્મના બંધનું કારણ, એવી પ્રાણીની હિંસા કદિપણ કરવી નહી. હમેશાં પિતાના પ્રાણની જેમ બીજાના પ્રાણની રક્ષામાં તત્પર રહેવું. આત્મપીડાની જેમ પરજીવની પીડાને પરહરવાને ઈચ્છતા પ્રાણીઓ, અસત્ય નહિં બેલતાં સત્યજ બેલવું. ક્રોધ, માન, માયા, લોભ, ભય, અને હાસ્યથી પ્રાણીઓ અસત્ય બોલે છે. અસત્ય બોલવાના નિમિત્ત કારણને નાશ થવાથી સ્વાભાવિક રીતે જ સત્ય બોલવાને ગુરુ ખીલશે. સત્ય, હિતકારક, મિત અને પથ્ય ભાષા બોલવાથી સત્યનું ક્ષણ થશે. માણસના બાહય પ્રાણુ લેવા જેવું અદત્ત દ્રવ્ય કદિપણ લેવું નહીં, કારણ કે તેનું દ્રવ્ય હરવાથી તેને વધ કરેલે જ કહેવાય છે. ઘણા નું ઉપમન કરનારૂં મૈથુન કદિપણ સેવવું નહી. પ્રાજ્ઞ પુરૂષે મોક્ષને આપનારૂ બ્રહ્મચર્યજ ધારણ કરવું. અનેક પ્રકારના પાપના નિમિત્ત કારણ રૂપ પરિગ્રહને ધારણ કરે નહીં. ઘણું પરીગ્રહ લીધે અધિક ભારથી બળદની જેમ પ્રાણ વિધુર થઈને અધોગતિમાં પડે છે.”
આ પ્રમાણે પ્રાણાતિપાતાદિ પંચ મહાવતે છે. સર્વ વીરતિ
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭.
ર૭ ભવ. ] અગીયાર વિદ્વાન બ્રાહ્મણે. રૂ૫ ચારિત્ર ધર્મનું પાલન કરવાની શકિતવાલાઓએ તે તે, ધમનેજ અંગીકાર કરી તેનું યથાર્થ પાલન કરવું, એજ મેક્ષનું કારણ છે. એ અરસામાં મગધ દેશમાં આવેલા ગેબર નામના ગામમાં
વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ અગીયાર વિદ્વાન રહેતું હતું. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ૧ બ્રાહ્મણનું યજ્ઞના ઈદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ, અને ૩ વાયુ કારણથી અપા- ભૂતિ નામે ત્રણ પુત્રો થયા હતા કેલ્લાક પામાં ભેગા થવું. ગામમાં ધનુમિત્ર અને ધમિલ્લ નામે બે
બ્રાહ્મણ હતા. તેઓને વાણું અને ભ કિલા નામની સ્ત્રીઓથી ૪વ્યા અને ૫ સુધર્મા નામના બે પુત્રે હતા. માર્યા ગામમાં ધનદેવ અને માર્યા નામે બે વિપ્ર હતા. તે એ પરસ્પર માસીના દિકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજયદેવા નામની પત્નીથી ૬ મડિક નામે પુત્ર થયો હતો. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયે. તે દેશના લોકાચાર પ્રમાણે સ્ત્રી વગરને માર્ય વિજ્યદેવાની સાથે પર. “દેશાચાર લેક લજજાને માટે થતું નથી.” મૌર્યથી તે વિજય દેવીને એક પુત્ર થયેલેકમાં તે ૭ માર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે હતે.તેજ દેશમાં વિમલાપુરી નામના ગામમાં દેવનામ બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી ૮ અંકપિત નામે એક પુત્ર થયે હતે. કેશલા નગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીથી ૯ અચલબ્રાના નામે એક પુત્ર થયા હતા. વલ્સ દેશમાં આવેલ તુગિક નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણ નામની સ્ત્રીથી ૧૦ તૈતર્યા નામે પુત્ર ધર્યો હતે. રાજગૃહ નગરમાં અલ નામના બ્રાહ્મણને અતિભદ્ર નામની સ્ત્રીથી ૧૧ પ્રભાસ નામે પુત્ર થયા હતુંતે અગી આરે વિપ્ર કુમાર ચારે વેદના પારગામી થયા હતા; અને ગૌતમાદિક તે ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડો શિષ્યથી પરવરેલા રહેતા હતા.
For Private and Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
પી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ અપાપા નગરીમાં સામીલ નામના એક ધનાઢય બ્રાહ્મણે, યજ્ઞ કર્મમાં વિચક્ષણ એવા તે અગીયારે દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા.
જૈન દર્શન કારોએ સમ્યકત્વ સહિતના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલ છે જેમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી, એવાઓના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલું નથી; પણ અજ્ઞાનની કેટીમાં ગણેલું છે. જેને રામ્યકત્વને લાભ થયે હાય, અને સભ્યત્વમાં કાયમ હોય તેઓને જ્ઞાનને મદ થતા નથી; કદાપિ અશુભ કર્મોદયના બલથી મર થઈ આવે, તે પણ જ્યારે ગીતા જ્ઞાનીથી કિંવા બીજા કોઈ કારણથી તેઓને પોતાની ભુલ માલમ પડે, તે વખતે તે કદાગ્રહ નહી રાખતાં, સરળતા ધારણ કરી પિતાની ભુલ જોઈ શકે છે. એટલું જ નહિ પણ પોતાની ભૂલ કબુલ કરી મમત્વને છ દે છે. જ્યારે અજ્ઞાની (મિથ્યાત્વી) ને પોતાની ભુલ માલમ પડતી નથી. કદાગ્રહથી પિતાને શાસ્ત્રમર્યાદા અને ન્યાયીપણાથી વિરૂદ્ધ મત પકડી રાખી, તેની પુષ્ટી કરે છે. આને આભિગ્રહિકમિથ્યાત્વ કહેવામાં આવે છે.
ઉપર જણાવેલા અગીયારે દ્વિજના સંબંધમાં પણ જે હકીકત બનેલી આપણે આગળ જોઈશું, તે ઉપરથી તેમનામાં ન્યાયી અને સરળતાને ગુણ કેટલે બધે ઉંચ કોટીને હતું તે જણાઈ આવે છે; અને તે જ ગુણના મહિમાથી તીર્થંકરથી બીજી પાયરીનું (કેટનું ), ચક્રવર્તી તથા ઈંદ્રાદિક તે પણ વંદનીય, એવું ગણધર પદ મેળવવાને તેઓ ભાગ્યશાળી નીવડે છે. ખરેખર સમ્યકત્વ એ જીવનને ઉંચકેટીમાં, છેવટે મોક્ષપદ પ્રાપ્ત થવામાં બીજભૂત છે. સમ્યકત્વરહિત છવ હજારે ભવ સુધી કષ્ટ સહન કરી અજ્ઞાન તપથી જે ન મેળવતા, તે સમ્યકત્તાન જીવ થોડાજ કાળમાં મેળવી શકે છે. દીઘ સંસારને પરિમિત કરી નાખે છે. ધન્ય છે એવા રત્નચિંતામણ કરતાં પણ અધિક મહાત્મવાળા સમ્યકત્વ ગુણને !
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભાવ ] દેવકમાંથી દેવાનું આવવું.
२८८ ધનાઢય સેમિલના ત્યાં યજ્ઞ કરાવવાને સારૂ એ અગીયારે પંડિતે પોતપોતાના છાત્ર સહિત આવેલા હતા. તેમના દરેકની સાથે શિષ્યને સમુદાય સેંકડોની સંખ્યાથી હતે. ચારે વેદના પારગામી, જુદા જુદા દેશના પંડિતથી જે યજ્ઞની ક્રિયા કરવામાં આવે, તેમાં સામાન્ય મનુષ્યને વિશેષતા લાગે એમાં નવાઈ નથી. યજ્ઞની અને તેના કરનાર કરાવનારની કીર્તિ સાંભળી યજ્ઞના આસ્તિક જીવે તેના દર્શનનો લાભ લેવા આવે એ સ્વાભાવિક છે, ને તેજ કારણથી અપાપા નગરી, દ્ધિ અને જૈનેતર દર્શાનીઓથી ઉભરાઈ જતી હતી.
પરદેશથી ઘણે સમુદાય યજ્ઞના દર્શન માટે આવે, તે જોઈ યજ્ઞ કર્મ કરાવનાર ઉપાધ્યાય અને તેમની સાથેના શિષ્ય સમુદાયને અતિ હર્ષ થાય, અને પિતાના માટે ઉંચમત થાય એ સ્વાભાવિક છે.
આજ સમયમાં ભગવંત મહાવીર એજ પ્રદેશમાં સમસયી. સમોસરણની રચના દેવતાઓએ કરી, અને તેમના દર્શન માટે દેવલેકમાંથી દે પણ કડોની સંખ્યામાં આવતા જોઈ, એ દ્વિજોત્તમ ગૌતમ (ઈંદ્રભૂતિ) ને પિતાના માટે અને પોતે જે યજ્ઞ કરાવતા હતા તેને માટે બહુ ઊંચે મત (અભિમાન) થ. તેમનાથી લાઘા (આત્મ પ્રશંસા) કર્યા શીવાય રહી શકાયું નહી. યજ્ઞ કરાવનાર સેમીલ અને અન્ય બ્રિજેને તેમણે કહ્યું કે, “આ યજ્ઞને પ્રભાવ તે જુઓ! આપણે મંત્રોથી લાવેલા આ દેવતાઓ આકાશમાંથી પ્રત્યક્ષ થઈને અહિં આવે છે.”
દેવતાઓ તે યજ્ઞપ્રદેશ તરફ નહી આવતાં, જ્યાં પ્રભુ મહાવીર સમવસરણમાં બિરાજી દેશના આપતા હતા ત્યાં ગયા. ગૌતમને આશ્ચર્ય થયું કે, “દે થઈને રસ્તે ભુલ્યા કે શું? તેઓ અહિં નહિ આવતાં કયાં જાય છે ?” તપાસ કરતાં લોકોએ તેમને જણાવ્યું કે, “અતિશય સહિત સર્વજ્ઞ પ્રભુ મહાવીર ઉદ્યાનમાં સમોસર્યા છે. સમોસરણની રચના થઈ છે, ત્યાં એ દેવે જાય છે.”
37
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૮ સર્વજ્ઞ” એ શબ્દ સાંભળતાંજ ઈદ્રભૂતિને, જાણે કોઈએ આક્રોશ કર્યો હોય ને આઘાત થાય, તેમ આઘાત થયેક્રોધાગ્નિ થી તેમનું સવાંગ તપી ગયું, આંખે લાલચળ થઈ ગઈ, મુખ વિકરાળ થઈ ગયું. તેઓ બેલવા લાગ્યા કે “અરે ધિક્કાર! ધિક્કાર ! મરૂ દેશના માણસો જેમ આંબાના વૃક્ષને છોને કેરડાના ઝાડ પાસે જાય, તેમ એ દેવતાએ મને છેવને એ કઈ પાખંડ (ઈદ્ર જાળીઓ) આવેલ છે તેની પાસે જાય છે. શું મહારા વિના બીજે કઈ સર્વજ્ઞ આ કાળમાં જગતમાં છે? સિંહની આગળ બીજા કોઈ પ્રરાક્રમી હાય જ નહી! કદિ મનુષ્ય તે મુખે હેવાથી, તેની પાસે જાય તે ભલે જાય, પણ આ દેવતાઓ કેમ જાય છે? ખરેખર તે ઈદ્રજાળીને દંભ કેઈ મહાન લાગે છે. પરંતુ જે એ સર્વજ્ઞ હશે, તેવાજ આ દેવતાઓ પણ જણાય છે. જે યક્ષ હેય તેજ બલિ અપાય છે. મહારાથી એ સહન થઈ શકશે નહી. એજ દેવઅને અહિં મળેલા મનુષ્યના દેખતાં હું તેના સર્વજ્ઞાપણાને ગર્વ હરી લઉં.”
આ પ્રમાણે ગર્વથી બોલતા તે ઈંદ્રભૂતિ પિતાના પાંચ શિષ્યના પરિવાર સહ, બીરૂદાવલી બોલાવતા જ્યાં પ્રભુ મહાવીર સમવસરણની અંદર બેસી દેશના આપે છે ત્યાં આવ્યા.
સમવસરણની રચના અને અતિશયોની બાહ્ય સમૃદ્ધિ અને તેજ જોઈ “આ શું?” એમ ઈંદ્રભૂતિને આશ્ચર્ય થયું.
સમોસરણની અંદર પ્રવેશ કરી જ્યાં પ્રભુ બીરાજેલા છે, તેમના સન્મુખ જતાં અમૃત જેવી મધુર વાણીવડે પ્રભુએ ઇંદ્રભૂતિને કહ્યું, “હે ગૌતમ ગોત્રી ! ઈદ્રભૂતિ ! તમને કુશળ છે?” '
શું આ મારા નામ અને શેત્રને જાણે છે?” વળી મનમાં આવ્યું કે, “મારા જેવા જગત્મસિદ્ધિ માણસને કોણ ન જાણે. પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે, અને તે તે પિતાની જ્ઞાન સંપત્તિવડે છેદી નાખે, તે એ ખરા સર્વજ્ઞ છે એમ હું માનું.” એ પ્રમાણે ઈદ્રભૂતિના મનમાં વિચાર ઉદ્દભવ્યા.
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ઈદ્રભાતિના સંશયને ખુલાસે.
અગીયારે પંડિતેના મનમાં વિવિધ પ્રકારની શંકાઓ હતી. તે શંકાનું સમાધાન બીજાને પુછવાથી પિતાની લઘુતા થાય, એમ સમજી તેઓ પરસ્પરસ જ્ઞાનચર્ચા કરી ખુલાસા કરતા,પરંતુ ખુલાસા કરી શકતા ન હતા, અને પિતાની માન્યતાને જ સત્ય માનતા હતા. કેવળજ્ઞાનના બળથી પ્રભુ તેમના મગત સંશને જાણતા હતા. ઇંદ્રભૂતિ પિતાના મનમાં વિચાર કરતા હતા. તે જોઈ પ્રભુએ
કહ્યું કે, “હે ઇંદ્રભૂતિ ! તમારા મનમાં ઈદ્રભૂતિના સંશ- જીવને સંશય છે, જીવ છે કે નહી? પણ યને ખુલાસે. હે ગૌતમ! જીવ છે, તે રૂપી નથી. પરંતુ
તે ચિત, ચૈતન્ય, વિજ્ઞાન, અને સંજ્ઞા વિગેરે લક્ષણથી જાણી શકાય છે. તમે વેદના પદને અર્થ યથાર્થ જાણી શકતા નથી. વેદના પદ નીચે પ્રમાણે છે.”
"विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविश्यति न प्रेत्यसंज्ञास्तीति "
“વેદની એ અતિ અર્થ તમે એમ કરે છે કે “ગમના ગમનની ચેષ્ટાવાળે આત્મા, પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને આકાશથી માંગમાં મદશકિતની પેઠે ઉત્પન્ન થઈને, તેઓમાંજ પાણીના પરપોટાની પેઠે પાછો લય પામી જાય છે, માટે એવી રીતે પંચભૂતથી જુદે આત્મા નહીં હોવાથી, તેને પુનર્જન્મ નથી.”પણ હે ઈદ્રભૂતિ ! એ અર્થ યુકત નથી. તેને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે.
વિજ્ઞાન” એટલે જ્ઞાન, દર્શનના ઉપયોગાત્મક “ જિstrન ; વળી આત્માપણુ જિમ હોવાથી તે પણ “
વિનાન” કહેવાય આત્માના પ્રત્યેક પ્રદેશમાં જ્ઞાનના અનંત પર્યાયે છે. એ વિજ્ઞાનઘન અને ઉપગાત્મક આત્મા, કથંચિત્ ભૂતે થકી, અથવા તે ભૂતના વિકાર રૂપ એવા ઘટાદિકથી ઉપ્તન્ન થાય છે. અર્થાત્ ઘટાદિકના જ્ઞાનથી પરિણત એવો જે જીવને ઉપગ,
For Private and Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ તે હેતુભૂત એવા ઘટાદિકથી જ થાય છે. ઘટાદિક જ્ઞાનના પરિણમમાં ઘટાદિક વસ્તુઓ સાપેક્ષ રહેલી છે. એવી રીતે ઘટાદિક વસ્તુઓથી, તેના ઉપગપણથી જીવ ઉન્ન થઈને, તેમજ લય થાય છે, એટલે તે ઘટાદિક વસ્તુઓને નાશ થતાં, તેના ઉપયોગ પણ કરીને જીવ પણ નાશ થાય છે, અને બીજા ઉપગપણાએ કરીને પાછા ઉપન્ન થાય છે, અને સામાન્ય રૂપ પણાએ કરીને તે રહે છે. તેથી કરીને પ્રેતસંજ્ઞા નથી એટલે તેને પહેલાંની ઘટાદિકના ઉપગપણની સંજ્ઞા હોતી નથી. વર્તમાન ઉપગપણાથી તેની ઘટાદિક સંજ્ઞા નાશ પામેલી છે. આ આત્મા જ્ઞાનમય છે. જે જીવ ન હોય તે પુણ્ય પાપનું પાત્ર કોણ? અને તેને ફળ વિપાક કણ ભગવશે? પછી તમે આ યજ્ઞ, દાન વિગેરે કરાવે છે તે કરવાથી શું ફળ? જે દમ, દાન અને દયા જાણે તે જીવ. આ શરીર તે વસ્ત્રાદિની પેઠે ભેગ્ય વસ્તુ છે. તેમજ દુધમાં જેમ ઘી, તલમાં તેલ, કષ્ટમ અગિ, પુષ્પમાં સુગંધ, તથા ચંદ્રકાંતમાં જેમ અમૃત રહે છે, તેમ આ આત્મા પણ શરીરમાં રહે છે, અને શરીરથી જુદે પણ છે. જ્ઞાન રૂપી નેત્રવાળાઓને (કેવળજ્ઞાનીઓને ) પ્રત્યક્ષ એ જીવ અનુભવ સિદ્ધ છે. તેમજ તે જીવ અનેક વાંચ્છાથી જણાય છે. વળી જવા છેજ નહિ તે માટે તમે એવું અનુમાન કરી છે કે, પાંચે ઈદ્રિઓથી પ્રત્યક્ષ પણે ગ્રહણ કરી શકાતો નથી, તેથી આકાશના પુષ્પની જેમ જીવ છે જ નહી. પણ હે ઈદ્રભૂતિ! પિતાના જ્ઞાનથી અનુભવાતે આત્મા સિદ્ધ જ છે, કેમકે કેવળજ્ઞાનીઓને તે તે પ્રત્યક્ષ છે, અને છઘને અનુમાનથી સિદ્ધ થાય છે. અનેક પ્રકારની વાંચ્છાઓથી તથા સુખ દુઃખાદિકની કલપને જાળથી નિશ્ચય થઈ શકે છે કે, તે વાંચ્છા તથા કલ્પનાઓને કરનાર આત્મા છે. સુખ, દુઃખ અને ઈચ્છા વિગેરે કારણોને લઈને આત્મા સિદ્ધ થાય છે. જે જે વસ્તુ કાર્ય અને કારણ ભૂત છે, તે તે વસ્તુ અસ્તિત્વમાં હોય છે. જેમ ઘટ કાર્ય અને તેનું કારણ માટીને પિંડ. તે વસ્તુઓ હોવા
For Private and Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]. આત્માની સિદ્ધિ.
૨૯૩ રૂપ છે. તે જ પ્રમાણે આ આત્મા કારણ અને સુખદુઃખાદિક તેના કાર્યો છે, તેથી આત્માની સિદ્ધિ થાય છે. આ આત્મા દ્રવ્યનની અપેક્ષાએ વિનાશ અને ઉત્પાત રહિત છે. આત્મા કદાપિ ઉપ્તન થતું નથી, તેમજ વિનાશ પણ પામતું નથી. પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, અને સત્તાએ કરીને શાશ્વત છે. કેમકે પૂર્વે કરેલાનું તથા કરાવેલાનું તેને સ્મરણ થાય છે. તેથી આત્મા નિત્ય છે અને તેના પર્યાયે અનિત્ય છે. અને સદ્ભાવ એટલે સત્તાને આશ્રિને આમા શાશ્વત એટલે નિત્ય છે. આદ્યત રહિત કેવળ સ્થિરભાવપણાએ કરીને પ્રવ છે.
હે આયુષ્યમન્ ! કેવળજ્ઞાનથી આત્માને હું પ્રત્યક્ષ જોઈ શકું છું, એટલું જ નહિ પરંતુ તમે પણ “મહું” (હુ) એ શબ્દ બેલી તમારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. વળી સ્મરણ, કાંઈ પણ જાણવાની ઈચછા, સંશય વિગેરે જ્ઞાનવિશેષ એવા જીવના જ ગુણે છે, તેથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે.
વળી અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. દેહાદિક ઇંદ્રિઓને જે અધિષ્ઠાતા તથા ભેંકતા છે તે જીવજ છે. જેને ભકતા ન હોય તે ભાગ્ય પણ ન હોય. આ શરીરાદિક સેગ્ય છે તે તેને ભેટતા પણ કઇ હા જોઇએ. વળી હે ગૌતમ! તમને જીવ વિષે સંશય થવાથી તમારા શરીરમાં જીવ છે એમ નિર્ણય થાય છે. કેમકે તમને સંશય થયે તે કેને થયો? જ્યાં
જ્યાં સંશય હોય ત્યાં ત્યાં સંશયવાળે પદાર્થ હજ જોઈએ. આત્મા અને દેહ એ બંને પદાર્થો વસ્તસ્વરૂપે હોય તેજ સંશય થાય છે, પણ બેમાંથી એક પદાર્થ ન હોય તે તે સંશય પણ થાય નહિ, તેથી અનુમાન પ્રમાણુથી પણ આત્મા સિદ્ધ થાય છે. વળી તમારા દેહમાં આત્મા છે તે જ બીજાના દેહમાં પણ છે. હર્ષ, શેક, સંતાપ, સુખ, દુઃખ વિગેરે વિજ્ઞાનનો ઉપગ સર્વ દેહમાં જણાય છે. તે કુંથુ જેવડે થઈને મેટા હાથી જેવડે પણ થાય છે. દેવ થઈને તિર્યંચ પણ થાય છે. તેથી તેની શકિત
For Private and Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
[ પ્રકરણ ૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ચિંતવી ન શકાય તેવા તે અચિત્ય, શકિતવાન, વિભુ ( સમર્થ ), કર્તા, ભેાકતા, જ્ઞાતા, અને કમથી ભિન્નાભિન્ન સ્વરૂપવાળે છે. માટે કે ગૌતમ ! આવા પ્રકારની યુતિઓથી જીવ છે એમ માની તમારા મનની શંકા છે તેનો નાશ કરો. ’
કેંદ્રભૂતિ સરળ મુદ્ધિવાળા, સત્યના ગવેષક હતા. વેદના પદ્મના પાતે જે અથ કરતા હતા તે યથાર્થ નહી હતા, અને પ્રભુએ તે પદના જે અથ કર્યો છે તેજ વાસ્તવિક છે, એવી તેમની પ્રતીતિ થઇ. તેમના અહંકાર ગળી ગયા. પ્રભુના ઉપદેશથી તેમને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થયું. સંસારની અનિત્યતાના ભાસ થયે અને વૈરાગ્ય રંગથી ભીંજાઈ ગયા. પ્રભુના ચરણમાં પ્રણામ કરી, ગદ્ગદ્ કંઠે પ્રભુને પ્રાથના કરી કે,
“ હું સ્વામી ! ઊંચા વૃક્ષનું માપ લેવાને વામન પુરૂષ ઇચ્છા કરે, તેમ હું દૃષિ આપની પરિક્ષા કરવાને અને આપની સાથે વાદ કરવાને અóિ' આન્યા હતા. હે નાથ ! આપે મને સારી રીતે પ્રતિબધ આપ્યા છે. હું હવે સંસારથી વિરકત થયા છુ. આપ અનુગ્રહ કરી મને દીક્ષા આપીને આ સંસાર સમુદ્રથી તારા.”
શુદ્ધાશયથી કરેલી માગણી પ્રભુએ માન્ય રાખી, તે પેાતાના પહેલા ગણધર થશે એમ જાણીને પાંચસે શિષ્યેય સાથે તેમને દીક્ષા આપી.
તે સમયે કુબેરે ચારિત્ર ધમને લાયક ઉપકરણા લાવી, તે ગ્રહણ કરવાને શ્રી ગૌતમસ્વામીને વિનંતી કરી. તે ગ્રહ કરતા પહેલાં તે વૈરાગ્યવાન મહામુનીને વિચાર થયા કે, હુ· તે નિઃસંગ છું તે પછી આ ઉપકરણ્ણા મહારે ગ્રહણ કરવા કે કેમ ? જેમનુ પૂર્વે મેળવેલું મિથ્યાત પ્રભુના ઉપદેશ અને ચારિત્ર દાન પછી સભ્યશ્રુત રૂપે પરાવત પામેલુ છે, જેઓની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામતી જાય છે, જેમની પરિણતી અને લેખ્યા ઉત્તરાત્તર વિશુદ્ધ થતી જાય છે, એવા પ્રાતઃસ્મરણીય શ્રી ગૌતમે નિય
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ. Y
અગ્નિભૂતિનું આવવું.
કર્યો કે “નિરવધ વ્રતની રક્ષા કરવામાં આ વજ્રપાત્રાદિક ઉપયેગમાં આવશે, માટે તે ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે તે ધમના ઉપકરણા છે, તેના વિના છ પ્રકારના જીવકાયની યતના કરવામાં તત્પર એવા છદ્મસ્થ મુનિએથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય ? તેથી આહારાદિ કાઇ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે, મુનિના ૪૨ બેતાલીશદોષરહિત હોય એવી એષણા વડે નિર્મળ અને શુદ્ધ ઉપગરણા હોય, તે વિવેકી પુરૂષાએ અહિંસાને માટે ગ્રહણ કરવા ોઇએ.
૨૫
જ્ઞાન, દશન અને ચારિત્રને આચરવાની શકિતવાળા પુરૂષે આદિ અંત અને મધ્યમાં અમુઢપણે સમય-સિદ્ધાંત-માં કહેલા અથવા અવસર ઉચિત અને સાધી લેવે. જ્ઞાન દશનથી રહિત એવા જે અભિમાની પુરૂષ આવા ઉપકરણેામાં પરિગ્રહની શકા કરે તેનેજ હિં'સક જાણવા. જે ધર્મના ઉપકરણામાં પરિગ્રહની મુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર સુતેજ રાજી રાખવા ઇચ્છે છે. પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય વિગેરે ઘણા જીવાની ધર્માંના ઉપકરણેા વિના શી રીતે રક્ષા થાય ? ઉપકરણેા ગ્રહણ કર્યા છતાં પણ જે તે પેાતાના આત્માને મન, વચન, કાયાથી કૃષિત અને અસતેષી રાખે, અથવા ઉપકરણા ઉપર મમત્વભાવ રાખે, તે તે કેવળ પેાતાના આત્માને છેતરે છે. ” આ પ્રમાણે વિચાર કરીને પાંચસે શિષ્યાની સાથે દેવતાઓએ અણુ કરેલા ધર્મના ઉપકરણા ગ્રહણ કર્યો.
યજ્ઞશાળાએ રહેલા અગ્નિસ્મૃતિએ લેકના મુખથી સાંભળ્યુ કે, પેાતાના ભાઈ ઈદ્રભૂતિ જેએ વાદ અગ્નિભૂતિના મનનું કરવાને અને જીત મેળવવાને ગયા હતા, તેમણે તે દીક્ષા લીધી અને તેઓ હવે
સમાધાન.
For Private and Personal Use Only
፡
અહી' પાછા આવવાના નથી. આથી તે (અગ્નિભૂતિ) રાષે ભરાઇ ગયા અને ખેલવા લાગ્યા કે, “ જરૂર તે ઇંદ્રજાળિકે મહારા ભાઇ ઇંદ્રભૂતિને છેતરી લીધે. માટે હું તેને
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. * [ પ્રકરણ ૧૮ સર્વજ્ઞ નહિ છતાં પિતાને સર્વજ્ઞ માનનારા તે ધુતારાને જીતી લઉં અને માયાથી પરાજ્ય કરેલા મારા ભાઈને પાછા લઈ આવું. સર્વ શાસ્ત્રના રહસ્યને જાણનાર અને અગાધ બુદ્ધિવાળા ઈદ્રભૂતિને માયા વગર કોણ જીતવાને સમર્થ છે ? કારણકે માયા રહિત પુરૂષોમાં માયાવી પુરૂષ વિજય મેળવે છે. પણ જો એ માયાવી મારા હૃદયને સંશય જાણીને તેને છેદી નાખે, તે હું પણ ઈદ્રભૂતિની જેમ શિવે સહિત તેમને શિષ્ય થાઉં” આ પ્રમાણે નિશ્ચય કરી તે અગ્નિભૂતિ પાંચ શિવે સહિત જ્યાં પ્રભુ સમવસરણમાં બીરાજેલા છે ત્યાં આવ્યા.
સન્મુખ આવતા તે અગ્નિભૂતિને ભગવંતે કહ્યું “હે ગૌતમ ગેત્રી અગ્નિભૂતિ! તમને કુશળ છે? અહંકારી અગ્નિભૂતિ સમેસરણમાં પ્રભુની પાસે શિવે સહિત બેઠે. પ્રભુએ પુનઃ તેમને કહ્યું કે, “ તમારા મનમાં કર્મને સંદેહ કેમ છે ? તમે એમ માને છે કે, કર્મ છે કે નહિ ? અને જો હોય તો તે પ્રત્યક્ષ્યાદિ પ્રમાણને અગમ્ય છે. વળી અમૂર્તિમાન જીવ તે મૂર્તિમાન-રૂપી–એવા કર્મને શી રીતે બાંધી શકે ? અમૂર્તિમાન જીવને મૂર્તિવાળા કર્મથી ઉપઘાત અને અનુગ્રહ શી રીતે થાય? આ તમારા હૃદયમાં સંદેહ છે તે વ્યાજબી નથી. કારણ કે,
અતિશય જ્ઞાની પુરૂને કર્મ પ્રત્યક્ષ જણાય છે, અને તમારાજેવા છદ્મસ્થ પુરૂષને જીની વિચિત્રતા જેવાથી અનુમાનવડે કર્મ જણાય છે. કર્મની વિચિત્રતા વડેજ પ્રાણીઓને સુખદુઃખ વિગેરે વિચિત્ર ભાવો પ્રાપ્ત થયા કરે છે. તેથી કર્મ છે એ વાત તમે નિશ્ચય માનજે. જગતમાં કેટલાક જીવ રાજા થાય છે, અને કેટલાક હાથી, અશ્વ, અને રથના વાહનપણાને પામે છે. તેમજ કેટલાક તેમની પાસે ઉપાનહ વગર પગે ચાલનારા થાય છે. કેઈક હજાર પ્રાણીના ઉદર ભરનારા મહકિ પુરૂષે થાય છે, અને કેઈક ભક્ષા માગીને પણ પિતાનું ઉદર ભરી શકતા નથી. દેશકાલ એક સરખા છતાં એક વ્યાપારીને ઘણો લાભ થાય છે, અને બીજાની
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] અગ્નિભૂતિની શંકાનું નિવારણ.
૨૯૭ મૂળ મુંને પણ નાશ થાય છે કેઈ શરીર નિરોગી અને સશકત હોય છે, ત્યારે કે શરીરે વ્યાધીથી પીડિત અને અતિ દુઃખી હોય છે. કોઈ બુદ્ધિમાન અને કળાવાન હોય છે, ત્યારે કોઈ મુરખ અને કલાવિહિન હોય છે. આવા કાર્યોનું મૂળ કારણ કર્મ છે. કારણ વિના કાર્યની ઉત્પતિ થતી નથી. કર્મની વિચિત્રતાથીજ દરેક પ્રાણુમાં ભિન્ન ભિન્ન વિચિત્રતા જણાય છે. એ વિચિત્રતાને જે હેતુ તેજ કર્મ છે.”
હવે મૂર્તિમાન કર્મને અમૂર્તિમાન જીવની સાથે શી રીતે સંબંધ થાય ? એવી જે શંકા થાય છે, તે શંકા વસ્તુસ્વભાવના જ્ઞાનના અભાવે પ્રાણીઓને થાય છે. એમને સંબંધ પણ આકાશ અને ઘડાની જેમ બરાબર મલતે છે. એમાં અસંભવિતપણું જરા પણ નથી. જેમ વિવિધ જાતના મઘાદિ માદક પદા
થી અને ઔષધેથી અમૂર્ત એવા જીવને ઉપઘાત થાય છે, અને દારૂ વિગેરે કેફી ચીજેના પીણાથી જીવ બેભાન બની જતા પ્રત્યક્ષ જણાય છે. તેમજ બ્રાહ્મી આદિક ઔષધિથી આવરણ ખસી જઈ બુદ્ધિની નિમંળતા થતી પ્રત્યક્ષ જોવામાં આવે છે; તેથી અનુગ્રહ પણ થાય છે. પણ ખરેખર તે નિર્લેપ છે.
વેદના જે પદ ઉપરથી તમારા મનમાં સંશય થયો છે, તે વાકય (કૃતિ ) આ પ્રમાણે છે.
" पुरुष एवेदं निं सर्व यद्भूतं यच्चभाव्यं इत्यादि "
આ પદને તમે એ અર્થ કરે છે કે, જે અતીત કાળમાં થએલું છે, તથા જે આગામી કાળમાં થવાનું છે, તે સઘળું પુષવા " આત્મા જ છે. એમાં એવકાર કર્મ, ઇશ્વર આદિકના નિષેધ માટે છે. (એમાં “જિ” એ વાક્યના અલંકાર માટે છે) આવા અર્થથી જે મનુષ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી, આદિક વસ્તુઓ દેખાય છે, તે સઘળું આત્મા જ છે, અને તેથી મને નિષેધ પ્રગટજ છે. પણ તે અગ્નિભૂતિ ! એ અર્થ બરોબર નથી.
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
[ પ્રકરણ ૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર કેમકે વેદનાં તે પદો તે પુરૂષની તુતિનાં છે. વેદનાં વાકય ત્રણ પ્રકારનાં છે; કેટલાંક વિધિવાકયા છે, જેમકે સ્વર્ગની ઈચ્છા કરનાર પ્રાણીએ અગ્નિહેાત્ર કરવું; વળી કેટલાંક વાકયેા અનુવાદ સૂચવ નારાં છે, જેમકે બારમાસને એક સ'વત્સર કહેવાય; અને કેટલાંક વાકયેા સ્તુતિરૂપ છે, જેમકે આ ઉપરનું તમારા સંદેહપણાનું જે વાકય છે, તે વાકયથી વિષ્ણુના મહિમા કહેલેા છે, પણ અન્ય વસ્તુઓના અભાવ કહેલા નથી. નહીંતા તુયં પુન્ગેન ર્મા,પાî પાપન શર્મળા '' ઇત્યાદિક વેદના વાકયા નિરર્થંક થાય. ( જુએ કલ્પસૂત્રની સુખેાધિકા ભાષાંતર પૃ. ૯૮)
કહે અગ્નિભૂતિ ! તે કમમૂર્તિમાન છે. એમ તમે માને, કેમકે કર્મને અદ્ભૂત માનવાથી આકાશાદિકની જેમ તેનાથી આત્માને અનુગ્રહ ઉપઘાતના ( સુખ, દુ:ખના ) પ્રસગ ઘસે નહી, વળી કર્મોની સાથે આત્માને અનાદિકાળથી સબંધ છે, એમ પણ તમે માને, કેમકે તેના સંબંધ સાદ્ધિ માનીયે તે મુકતજીવાને પણ ક્રમને સંબધ થવા જોઇએ. સાઢિ સંબંધ માનવાથી સ’સારીજીવ પહેલાં કમ રહિત હરા અને પછી અમુક કાળે કમ સહિત થયેા. જો એમ માનવામાં આવે તે પછી મુક્તજીવ પણ ક્રમ રહિત થયા પછી, તેને પણ અમુક વખતે ક્રમ'ના સ’બધ થવા જોઇએ, અને તેમ થાય તેા પછી મુક્તજીવા અમુક્ત થશે; માટે તેમ માનવુ' ઇષ્ટ નથી. પ્રવાહે કરી જીવકર્મના સંબધ અનાદિ છે એમ તમે માના, જો તમને એમ લાગે કે જીવકર્મા સબંધ અનાદિના છે, ત્યારે તેના વિયેાગ શી રીતે થઇ શકે ? કેમકે અનાદિ હાય તે અનંત પણ હોય. જેમ કાળ અનાદિ છે તેમ અનત પણ છે. આવા પ્રકારની શંકાનું સમાધાન એ છે કે, જેમ સુવર્ણ અને પાષાણુના સંબંધ અનાદિ છે, તે પણ તેવા પ્રકારની સામગ્રીના ચેાગે અગ્નિમાં મુકીને ધમવાથી સુવર્ણ અને પાષાણુ જુદા પડે છે, તેમ જીવ પણ ધ્યાનરૂપી અગ્નિના ચેાગે અનાદિ સબધવાળા ક્રમેૌથી જુદો પડે છે, એમ સિદ્ધ થાય છે. વળી હે આયુષ્યમાન્
For Private and Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ. ]
વાયુભૂતિના સાય.
ર૯
જો કમ ન હાય તે ધર્મ, અધમ, દાન, મદાન, શીળ, અશીળ, તપ, અતપ, સુખ, દુઃખ, સ્વર્ગ, નરક વિગેરે સ બ્ય થાય. માટે તમારા મનમાં ફમ છે કે નહિ એ શકાને કાઢીનાખી ક્રમ છે એમ માને, તેમજ શુભાશુભ કમના કર્તા જીવ છે અને ભેસ્તા પણ જીવ જ છે. જીવ પેતે કરેલાં કર્મના અનુભવ પાતેજ કરે છે, એટલે તેના શુભાશુભ વિપાક પાતેજ ભેગવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું અગ્નિભૂતિ ! તમારા મનના સ ંશય મેં જાણ્યે, તેમ હું જ્ઞાનાવરણાદિક આઠે કર્મો પ્રત્યક્ષ જોઉ છું; માટે કમના સ્વીકાર કરા. જીવક વિગેરે કાઇ પણ વસ્તુ મને અદૃશ્ય નથી, માટે ક છે એમ તમે સ્વીકાર કરો.
27
આ પ્રમાણેના પ્રભુના ઉપદેશથી તેમના મનનેા સશય નાશ પામ્યા, પ્રતિખાધ પામ્યા. અગ્નિભૂતિએ ઇર્ષ્યા છેાડી દઇ, પેાતાને ધન્ય માનતા પાંચસે શિષ્યેની સાથે, પ્રભુ પાસે છેતાળીશ વની ઉંમરે દીક્ષા લીધી. પછી દશ વ` સુધી છદ્મસ્થ પણે વિહાર કરી કેવળજ્ઞાન પામ્યા, અને સેાળ વર્ષ સુધી કેવળપર્યાયને ભાગવી સિદ્ધિ પદને પામ્યા.
વાયુભૂતિના સશયને ખુલાશે
»
આ
અગ્નિભૂતિ એ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુભૂતિએ વિચાર્યુ કે “ જેણે માર્ગ અને ભાઈઓને જીતી લીધા તે બરાબર સવ'. જ્ઞજ હાવા જોઇએ; માટે ભગવતની પાસે જઇ તેમને વંદના કરીને મારૂ' પાપ ધાઇ નાખું, તેમજ હું પણ મારા સશય પુછી ભુલાસે કરી લઉ, પ્રમાણે વિચાર કરીતે પેાતાના પાંચસેા શિષ્યા સાથે ભગવંતના સમવસરણમાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી તેમની નજીકમાં બેઠા. પ્રભુએ તેમને કુશળ સમાચાર પુછયા, અને કહ્યું કે, “ હૈ વ યુભૂતિ ! તમારા મનમાં જીવ અને શરીર વિષે માટા ભ્રમ છે. તૌય તરી એવા સંશય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ થતા ન હાવાથી જીવ શરીરથી જુદે લાગતા નથી, તેથી જલમાં પરપેાટાની જેમ
{
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૮
તે જીવ શરીરમાંથીજ ઉન્ન થઇને શરીરમાંજ મૂર્છા ( લય ) પામે છે. ભાવા તમારો આશય છે પણ તે વાસ્તવિક નથી. સવ" પાણીઆને એ જીવદેશથી ( કથ'ચિત્ ) તે પ્રત્યક્ષ છે, કારણકે તેના ઇચ્છા વિગેરે ગુણેા પ્રત્યક્ષ હાવાથી જીવ સ્વસ ́વીદ છે; એટલે કે તેને પેાતાને અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇંદ્રિયાથી જુદે છે. ઇન્દ્રિયાની શક્તિ જ્યારે નાશ પામે છે, અને તે પાતાનું કા કરી શકતી નથી, ત્યારે તે મંદ્રિયાને સંભારે છે કે મારી અમુક મુદ્રિ તે પેાતાનુ કાર્ય કરી શકતી નથી, તે મરણ પામી છે અથવા નાશ પામી છે. આ પ્રમાણે તે પાતે ઉહાપાહ કરે છે. એ ઉપરથી મારૂ શરીર અને મારી ઇન્દ્રિય ઇત્યાદિ માનવાવાળે જીવ, શરીરથી પૃથ છે એમ પ્રતીતિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
" सत्येन लभ्यस्तपसा द्वेष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयां हि शुद्धो यं पश्यंति धीरा यतयः संयतात्मान इत्यादि વળી આ પ્રમાણેની શ્રુતિના અથ' નીચે પ્રમાણે છે.
આ જ્યેાતિરૂપ તથા શુદ્ધ આત્મા, સત્ય, તપ, અને બ્રહ્મ ચય'થી જણાય છે, તે પોથી ભૂતેથી આત્મા પૃથક્ છે એમ પ્રતીતિ થાય છે; માટે તમે જે સંશય કરે છે. તે યથાર્થ નથી. ( જીએ સુખાધિકા રૃ. ૯૯ )
પ્રભુની અમૃત સરખી વાણીથી વાયુભૂતિના મનની શ'કાનુ' સમાધાન થયુ. તેમણે પણ પેાતાના બે ભાઈઓની મક સંસારથી વિરકત થઈ પોતાના પાંચસેા શિષ્યાની સાથે દીક્ષા લીધી.
બાકીના આઠેના મનમાં કોઈને કઇ પ્રકારના સ ંદેહ હતા તેઆ અનુક્રમે પ્રભુ પાસે આવ્યા, અને તે દરકેના સશયના ખુલાસા પ્રભુએ કર્યો. તેઓ સવે એ પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી પેાત પેાતાના પરિવાર સાથે દીક્ષા લીધી. તે દરેકના મનમાં શુ શંકા હતી અને તેનું સમાધાન પ્રભુએ કેવી રીતે કર્યું, તેનુ સક્ષિસ સ્વરૂપ નીચે પ્રમાણે છે.
For Private and Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] વ્યક્ત અને સુધર્મના સંશાય.
૩૦૧ ચેય પંડિત વ્યકત નામના હતા. તેમના મનમાં એ.
સંશય હતું કે, “પૃથ્વી આદિ પંચભૂતે વ્યા નામના જગતમાં છે જ નહી. તેની જે આજે પ્રતીતિ પંડિતની શંકાનું થાય છે, તે ભ્રમથી જલ ચંદ્રવત છે. આ સમાધાન બધુ શુન્યજ છે.” પ્રભુએ જણાવ્યું કે,
આ તમારે દૃઢ આશય છે. પણ તે મિથ્યા છે. તમે વેદના પદેને યથાર્થ અર્થ જાણી શક્યા નથી. જે પઢના લીધે તમારા મનમાં એ શંકા જન્મ પામી છે, તે પદ આ પ્રમાણે છે. " येन स्वप्नोपमं वै सकलं, इत्येष बह्मविधिरजसा विज्ञेयः"
આ પદને તમે એ અર્થ કરે છે કે, ખરેખર પૃથ્વી આદિક આ સઘળું સ્વપ્ન સરખું એટલે અસત્ય છે, અને તેથી પંચ ભૂતેને અભાવ છે. વળી “ gી તેવતા, અને તેવતા” ઇત્યાદિક વાકથી ભૂતનું છતાપણ જણાય છે, માટે તે બાબતમાં ખરૂ શું હશે એ સંદેહ છે પણ એ સંદેહ રાખવાને કારણુજ નથી; કેમકે દાનો હૈ નાદ ઇત્યાદિ પદે આત્મા સંબંધિ જિતવા કનક, કામિની આદિકના સંગને અનિત્યપણું સૂચવનાર છે; પણ તે કંઈ પંચભૂતને નિષેધ સૂચવનારાં નથી. જે સર્વત્ર શુન્યતાને જ પક્ષ લેવામાં આવે, તે પછી ભૂવન (જગત) માં વિખ્યાત થયેલા, સ્વપ્ન, અસ્વસ, ગંધર્વપુર, નગર, વિગેરે ભેદે થવાજ ઘટે નહી. માટે પંચભૂતે સર્વથા નથી એ સંશય કાઢી નાખો.
પાંચમા પંડિજ સુધર્મના મનમાં એવી શંકા હતી કે,
આ જીવ જે આ ભવમાં છે, તે જ સુધમ પંડીતના પરભવમાં થાય છે, કેમકે સંસારમાં કારસંશયનું સમાધાન શુને મળતું જ કાર્ય થાય છે. શાલી પ્રમુખ
બીજથી તે ધાન્યનીજ ઉત્પત્તિ થાય છે,
For Private and Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ બીજાની થતી નથી.” પ્રભુએ કહ્યું કે, “ આ તમારી શંકા ખરી નથી. વેદના જે પદ ઉપરથી તમને શંકા ઉદ્દભવ પામી છે તે પદે આ પ્રમાણે છે.”
Tહવો પુઠપવાનુa, vફાય: vશુર્વ ” ઇત્યાદિ પદે ભવાંતરનું સાદશ્ય પણું સૂચવનારાં છે, તથા “જારો વૈ પs ગાયતે : પુરી રહ્ય” ઈત્યાદિ પદે તે વળી ભવાંતરમાં સાદથપણું દેખાડનારાં નથી. એમ માની તમને શંકા પિતા થએલી છે. પણ એ પદેને ખરે અર્થ આ પ્રમાણે છે.
પ્રથમ જે પદ ઉપર જણાવ્યું તેને અર્થ એ છે કે, માર્દવ આદિક ગુણેએ કરીને યુકત હોય તે મનુષ્ય પુનઃ મનુષ્યપણાનું આયુષ્ય બાંધી, પાછે પણ મનુષ્યપણાને પામી શકે, એ અર્થનિરૂપણ કરનારાં તે વાગે છે પણ મનુષ્ય તે મનુષ્યજ થાય એ નિશ્ચય બતાવનારાં તે વાક નથી. વળી તમારા મનમાં એવી એક યુક્તિ ઠસેલી છે કે, મનુષ્ય કેવી રીતે પશુ થઈ શકે ? કેમકે ડાંગર (ચેખા ) ના દાણુ વાવવાથી કાંઈ ઘણું પેદા થતા નથી. પણ તે યુકિત બરોબર નથી; કારણ કે છાણ આદિથી વીંછીની ઉત્પત્તિ થાય છે, તેથી એવી રીતે સાદશ્ય પણું ઘટી શકતું નથી. જેવી રીતે સરળતા આદિક ગુણવડે મનુષ્ય ભવનું આયુષ્ય બાંધે છે, અને મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થાય છે, તેમ માયા કપટ વિગેરે ગુણમાં પચી રહેલે જીવ અહીં પશુરૂપ જીવીત ગુજારે છે, અને આગામી ભવ સંબંધી પશુનું આયુષ્ય બાંધી, પશુની જાતિમાં ઉત્પન્ન થાય છે. તેથી જીવની પૃથક્ પૃથક ગતિમાં ઉત્પતિ કમને આધિન છે, અને તેથી જ પ્રાણુઓનું વિવિધપણું દેખાય છે. હું. મેશાં કારણને મળતુજ કાર્ય થવું જોઈએ એવો કાંઈ એકકસ (એકાંત) નિયમ નથી. શૃંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે. પ્રભુના આ પ્રમાણેના ખુલાસાથી તેમના મનનું સમાધાન થયું, અને તેમણે પણ પાંચસે શિષ્ય સહિત દીક્ષા લીધી,
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] પુત્ર અને અંકપતિની શંકાઓ. માયપુત્રને દેવતાઓ છે કે નહી એ સંદેહ હતે. પ્રભુએ
કહ્યું “હે મૌર્ય પુત્ર ! તમને દેવતાઓને માયપુત્રના સંદે. વિષે સંદેહ છે, પણ તે મિથ્યા છે. જુઓ હને ખુલાસે આ સમવસરણમાં પોતાની મેળે આવેલા
ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે. શેષ કાળમાં સંગીત કાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લેકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી, પણ તેથી કાંઈ તેમને અભાવ સમજવાને નથી તેઓ અહંતના જન્મ અભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ અરિહંતને અતિશ્રેષ્ઠ પ્રભાવ છે.” આ માણેની ભગવંતની વાણીથી બોધ પામી માર્યપુત્રે પિતાના ૩૫૦ શિખ્ય સહિત દીક્ષા લીધી. નારકી જીવો પ્રત્યક્ષ નજરે દેખાતા નથી, તેથી નારકી નથી”
એ અંકપતિ નામના પંડિતના મનમાં અંકપતિ પંડિતની સંદેહ હતા તેઓ પિતાના ત્રણ શિષ્ય શંકાનું સમાધાન. સાથે પ્રભુના પાસે આવ્યા પ્રભુએ તેમને
કહ્યું કે “તમારા મન માં નારકીના અસ્તિત્વપણ સંબંધે શંકા છે, પણ તે વાસ્તવિક નથી. જગતમાં જેઓ પાપાચરણ કરે છે, તેઓ નરકમાં જઈને ઉપજે છે. નારકીના જી છે, પરંતુ અત્યંત પરવશપણાને લીધે તેઓ અહીં આવવાને સમર્થ નથી, તેમજ મળે ત્યાં જવાને સમર્થ નથી. નારકી જી પ્રત્યક્ષ ઉપલભ્ય નથી, પણ યુક્તિઓ છે; અને જે અવધ્યાદિ જ્ઞાનીઓ છે તેઓને તો તે પ્રત્યક્ષ દેખાય છે. ” પ્રભુના આવા પ્રકારના વચને સાંભળી તેમના મનને સંશય નષ્ટ થયે, અને તેમણે પિતાના શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી.
૧ ભગવત મહાવીરના સમયમાં ક્ષાયિક જ્ઞાનનો અભાવ હો. ભગવંતની પાટે શ્રે સુધર્માસ્વામી, અને તેમની પાટે શ્રી જબુસ્વામિ થયા. તેઓ આ ક્ષેત્રમાં ભગવંતના સાસનમાં છેલા ક્ષયિકજ્ઞાની ( કેવળજ્ઞાની ) થયા છે. ત્યા પછી કાળ દોષથી એવા જ્ઞાનીઓને વિચ્છેદ થયો છે એમ શાસ્ત્ર મર્યાદા છે.
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ “જીવને બંધ, નિર્જરા, અને મેક્ષ છે કે નહી” એ વિષે
મંડિક નામના પંડિતના મનમાં શંકા મંડિક પંડિતની હતી. તે પિતાના સાડા ત્રણ શિષ્યની શંકાનું સમાધાન. સાથે પ્રભુના સમવસરણમાં આવ્યા. પ્રભુને
પ્રણામ કરી યોગ્ય સ્થાનકે બેઠા પ્રભુએ તેમના મનની શંકા પ્રથમ કહી બતાવી, અને જણાવ્યું કે, “આત્માને બંધ અને મોક્ષ થાય છે એ વાત પ્રસિદ્ધ છે મિથ્યાત્વ, અવિરતી, કષાય, અને યોગ એ કર્મબંધના મૂખ્ય હેતુ છે. તેના સેવનથી છો જે કર્મને બંધ કરે તે બંધ કહેવાય છે. તે કર્મ બંધને લીધે પ્રાણીઓ દેરીની સાથે બંધાયે હાય તેમ નરક, તિ
ચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં પરિભ્રમણ છત પરમ દારૂણ દુખને અનુભવ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું આરાધન કર્મ નિજ ( વિગ) ના હેતુઓ છે. તેમના સેવનથી પ્રાણીઓ કર્મથી સર્વથા રહિત થાય છે અને તેને મેક્ષ કહે છે, જ્યાં પ્રાણીને અનંત સુખ હોય છે. જો કે જીવ અને કમને પરસ્પર સંબંધ અનાદિ સિદ્ધ છે, પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય છે, તેમ જ્ઞાનાદિકના આરાધનથી જીવ અને કર્મને વિયોગ થાય છે. આવા પ્રકારના ઉપદેશથી તેમના મનને સંશય દુર થયો અને તેમણે પિતાના શિષ્યો સહિત દીક્ષા લીધી.
અચલબ્રાતા નામના પંડિતને પુણ્ય અને પાપના સંબંધ
સંદેહ હતો. તેઓ પિતાના ત્રણ શિખે અચલજાતાના સહિત પ્રભુના સમવસરણમાં આવ્યા. સંશયનું છેદનતેમને પ્રભુએ કહ્યું કે “ તમારા મનમાં
પુણ્ય અને પાપ એ કંઈ છે જ નહી, એ વિષે શંકા છે. પણ હું અચલજાતા ! પુણ્ય અને પાપના સંબંધમાં તમે જરા પણ શંકા ધરશે નહીં, કારણ કે આલેકમાં પુણ્ય અને પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે, તેમજ વ્યવહારથી પણ પ્રસિદ્ધ થાય છે. દીર્ઘ આયુષ્ય, આરોગ્ય, રૂપ, લક્ષ્મીની પ્રાપ્તિ
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
ર૭ ભાવ ] મેતા પંડિતની શંકા. અને સકુલમાં જન્મ ઈત્યાદિ પુણ્યના ફળ છે, અને તેથી વિપરીત અલ્પ આયુષ્ય, કુરૂપ,નિર્ધનતા, વ્યાધિઓની પીડા અને નીચકુળમાં જન્મ ઇત્યાદિ પાપના ફળ છે. આ પ્રત્યક્ષ દેખાતા ભેદના હેતુ એનું મનન કરવાથી શંકાનું સમાધાન આપે આપ થઈ જશે. જે પુણ્ય અને પાપ જેવું જગતમાં કંઈ ન હોય, તે પછી જગતના છમાં જે તારતમ્યતા જોવામાં આવે છે, તે જોવામાં આવેજ નહી, અને બધાએ સમાન કેટીમાં હોય. પરંતુ તેમ તે છે જ નહી તેથી ખાત્રી થાય છે કે તે ત જગતમાં છે.” આવા પ્રકા૨ના પ્રભુના વચનથી અચળભ્રાતા પ્રતિબંધ પામ્યા, અને તેમણે શિવે સહિત ચારિત્ર અંગીકાર કર્યું. દશમા મેતાર્થ નામના પડિત છે. તેમના મનમાં એ
સંશય હતું કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવારૂપ મેતાર્ય પંડિતના પરલેક નથી, મતલબ પુનર્ભવ નથી; મનનું સમાધાન. કારણ કે ચિદાત્મરૂપ જીવનું સ્વરૂપ બધા
ભૂતના એક સંદોહરૂપ છે. તે ભૂતને અભાવ થતાં-વિખરાઈ જતાં જીવને પણ અભાવ થાય છે, તે પછી પરક કે પુનર્ભવ શી રીતે હોઈ શકે?” આ સંશય પાસે આવતાં પ્રભુએ તેમને કહી સંભળાવ્યું, અને પુછયું કે, તેમને એ સંશય છે એ વાત ખરી કે નહી?” પંડિતે નિગવિતપણે પ્રભુને જણાવ્યું કે, “આપે જે મહારા મનને સંદેહ જણાવ્યું, તેજ પ્રમાણે મારા મનમાં સંશય છે. ” પ્રભુએ તેમના સંશયનું સમાધાન કરતાં જણાવ્યું કે, “તમારો એ સંશય મિથ્યા છે. જીવની સ્થીતિ સર્વ ભૂતથી જુદી જ છે. કેમકે બધા ભૂતે (પંચમહાભૂત) એકત્ર થાય, તે પણ તેમાંથી કાંઈ ચેતના ઉન્ન થતી નથી તેથી જે જીવને ધર્મલક્ષણ છે, “જેતરના ક્ષrfas” તે પંચમહાભૂતથી જુદું છે. એ ચેતને લક્ષણવાળો જીવ. આયુષ્ય પુરૂં થયા બાદ શરીરથી જુદા પડી પરલોકમાં જાય છે, અને કેટલાક જીવને તે તે ભાવમાં પણ જાતિસ્મરણ વિગેરે કારણથી પૂર્વ
89
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧૫
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ ભવનું સ્મરણ થાય છે. જે પુનર્ભવ ન હોય તે આ ભવમાં જે શુભાશુભ કાર્ય-કર્મી-કરવામાં આવે છે, તેનું ફળ કેણ ભેગવશે ? જ્યારે પરભવ ન હોય અને શુભાશુભ કર્મનું ફળ ભોગવવાનું ન હાય, તે પછી સારા કર્મો કરવાં જોઈએ અને નઠારા કાર્યોને ત્યાગ ક જોઈએ એ વિચારણુંજ શું કરવા જોઈએ ?પછી તે દરેકે પોતાના મનસ્વિતરંગે પ્રમાણે વર્તવું એમજ નક્કી થાય; પરંતુ જગતમાં શુભાશુભ કર્મોના ફળ ભેગવતા તે જોવામાં આવે છે. તે તમામ કંઈ પા ભવમાં કરેલા કામનું પરિણામ હોય છે તેમ નથી, માટે પુનર્ભવ છે, પરલેક છે. એમાં સંશયને જગ્યાજ નથી. મેતાર્ય પંતે પિતાના મનનો સંશય દૂર થવાથી, ત્રણ શિષ્યો સાથે પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. અગીઆમાં પ્રભાસ નામના પંડિતના મનમાં એ સંદેહ
હતાં કે, “નિર્વાણ (મેક્ષ) છે કે નહી ?” પ્રભાસ પંડિતના પ્રભુની પાસે તેઓ પિતાના ત્રણ સંશયનું સમાધાન શિષ્યો સાથે આવ્યા. પ્રભુને વંદન કરી
ગ્ય સ્થાને બેઠા. પ્રભુએ તેમના મનનો સંદેહ તેમને કહી પુછયું કે, “હે પ્રભાસ પંડિત ! તમારા મનમાં નિવણના સંબંધે સંશય છે એ વાત ખરી?” પ્રમાણે ઉત્તર આપે કે “હા.”
પ્રભુએ તેમના તે સંશયનું સમાધાન કરતાં જણાવ્યું કે, “તમને જે વેદના પદના અર્થની વિચારણાથી એ સંશય પેદા થયે છે, તે પદ આ પ્રમાણે છે
“નામ વા વરિત્ર આ પદથી મેક્ષના અભાવનું સૂચન થાય છે, કેમકે “નામ” કેતાં હમેશાં કરવું, એમ કહ્યું છે અને તેથી કરીને અગ્નિહોત્રહમેશાં કરવાનું પ્રતિપાદન કર્યું. તે અગ્નિહોત્રની ક્રિયા મેક્ષનું કારણ થઈ શકતી નથી, કેમકે તેમાં કેટલાક જીવને વધ થાય છે, તો કેટલાકને
For Private and Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પ્રભાસના સંદેહને ખુલાસા
" k
અ
:
ઉપકાર થાય છે, અને મેાક્ષ સાધકપણા માટે એવાં અનુષ્યના સંબંધી કોઇ વખત કાંઇ કહેલું નથી માટે મેક્ષ છે જ નહી, એવુ' પ્રતીત થાય છે. તેમ વલી કહ્યું છે કે ‘'દૂ વાળી વૈવિતવ્યે’, કેતાં એ બ્રહ્મને જાણવાં, એક પર અને ખીજું' અપર, તેમાં પર એટલે સત્ય જ્ઞાન, અને અપર એવા શબ્દથી તે મેાક્ષની પ્રતીતિ થાય છે. એવી રીતના તમારા મનમાં સંદેહ છે, કઈ વાત સત્ય માનવી ? તે પાને અર્થે હું કહું છું તે પ્રમાણે કરા, કેમકે અહીં ” શબ્દન “સર્પ” એવા અથ છે; એટલે જે કાઇ સ્વાઁદિકના અથિ' હોય, તેણે જાવ જીવ સુધી અગ્નિહેાત્ર કરવું, અને નિર્વાણુના અથિ હોય, તેણે અગ્નિહેાત્ર છેડીને નિર્વાણુ સાધનની પણુ ક્રીયા કરવી પણ નિયમથી “ સન્નિÊાત્ર વો” એ શબ્દા કરવા નહી, અને તેથી કરીને નિર્વાણ સાધક ક્રિયાને પણ વખત જણાવ્યેા. વળીકના ક્ષય તે માક્ષ છે. વેદથા અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્યું છે એ વાત સિદ્ધ થાય છે. સમ્યક્ જ્ઞન, દન, અને ચારિત્રાર ધનથી કમને ક્ષય થાય છે. તેથી અતિશય જ્ઞાનવાળા પુરૂષાને તા મેાક્ષ પ્રત્યક્ષપણે જણાય છે. સમ્યક્ જ્ઞાન, અને સયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા તેજ મેાક્ષ સાધવાના ઉપાય છે. તે ઉપાય આ નરભવને વિષેજ સાધવા ચાગ્ય છે, કારણ કે મનુષ્યગતિમાં” તે સાધી શકાય છે, જે એ ધમશાલ એટલે ધનુ પ્રતિપાલન કરનાર પ્રધાન મુનિએ હાય છે, તે નિષે દુઃખ રહિત થાય છે. તેએજ શીઘ્રપણાથી પરમા` તત્વને, એક ચિદ્રુપ એવા મેાક્ષને, પ્રાપ્ત કરી શકે છે.
#
For Private and Personal Use Only
so
પ્રભુના માવા પ્રકારના ઉપદેશથી તેમના મનના સંશય નાશ પામ્યા, અને પ્રતિબધ પામી ત્રણશે। શિષ્યા સહિત પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રભાસની આ વખતે સેાલ વર્ષની વય હતી.તેમણે ખાલ્યાવસ્થામાંજ ગૃહસ્થાવાસના ત્યાગ કરી સવ વીરિત અંગીકાર કરી. પછી આઠ વર્ષ સુધી છદ્મસ્થપોય પાળીને આવરણુ રહિત અવ્યાબાધ કેવળજ્ઞાન પામ્યા. કેવળી અવસ્થામાં
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ સેલ વર્ષ સુધી વિચરી, અનેક ભવ્ય અને પ્રતિબોધી, જે સુખના માટે ઉદ્યોગ કર્યો હતો તે મેક્ષ સુખ પ્રાપ્ત કર્યું.
આ પ્રમાણે મહાન કુળમાં ઉત્પન્ન થએલા મહાપ્રાણ, સંવેગ પામેલા, અને વિશ્વને વિષે પંડિત, એવા તે અગીયાર પ્રસિદ્ધ વિદ્વાને શ્રી વીર પ્રભુના મૂખ્ય શિષ્ય થયા. શતાનિક રાજાને ઘેર ચંદનબાળા પ્રભુને કેવળજ્ઞાન થયાની
રાહ જોતી દિવસે નિર્ગમન કરે છે. તેણે ચંદનબાળાની આકાશ માર્ગે દેવતાઓને જતા આવતા દીક્ષા. જોયા. તેથી પ્રભુને કેવળજ્ઞાન થયાને
તેના મનમાં નિશ્ચય થયે. તેને વ્રત લેવાની ઈચ્છા થઈ. ક્ષેત્રદેવતાની સહાયથી તે પ્રભુના સમવસરણમાં, જયાં બાર પ્રકારની પર્ષદા બેઠેલી છે, ત્યાં આવી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમીને પિતાને દીક્ષા આપવા માટે પ્રભુને વિનંતી કરી, અને બે હાથ જોડ નમીને ઉભી રહી. તે વખતે બીજી પણ અનેક રાજા તથા અમાત્યની પુત્રીઓ દીક્ષા લેવા માટે તૈયાર થઇ. પ્રભુએ ચંદનાને મૂખ્ય કરી તે સર્વેને દીક્ષા આપી.
તેજ વખતે હજારે નરનારીઓને શ્રાવકના લાયકના વ્રત આપી શ્રાવકપણામાં સ્થાપિત કર્યો.
એવી રીતે ચતુર્વિધ સંઘથી પવિત્ર એવા ધર્મતીર્થ –ધર્મ સ્વરાજની સ્થાપના કરી. અગીઆર પડિતાએ પોતાના ચુંવાલીઓ બ્રાહ્મણે-શિ –સાથે દીક્ષા લીધેલી હતી. પ્રભુએ અગીઆરને મુખ્ય ગણધર પદે સ્થાપ્યા. “ઉત્પાદ, વ્યય, અને યુવાત્મક ત્રિપદી કહી સંભળાવી તે ત્રિપદી વડે પ્રભુની આજ્ઞા લઈ, તેમણે (ગણધરે) દ્વાદશાંગી તથા ચૌદપૂર્વની રચના કરી ચૌદપૂર્વ, ગણુધરાએ અંગેની પુર્વે રચ્યાં; તેથી તે પૂર્વ કહેવાય છે.
પછી સમયને જાણનાર ઇંદ્ર મહારાજ, તત્કાળ વેજીમય દિવ્ય થાલમાં સુગંધિ ચૂર્ણથી પૂર્ણ દિવ્ય ચૂર્ણ ભરીને, પ્રભુની
For Private and Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પંચ મહાવત અને તેની પચીશ ભાવના. સન્મુખ આવીને ઉભા. પછી પ્રભુ રત્નમય સિંહાસનથી ઉઠીને તે ચૂર્ણની સંપૂર્ણ મુઠી ભરીને ઉભા થયા. ગૌતમ પ્રમુખ અગીઆર ગણધર અનુક્રમે જરા નમીને પ્રભુની સન્મુખ ઉભા. તે વખતે દેવે પણ સઘળા વાજિંત્રાદિકના વનિને નિવારીને મૌન ધરી રહ્યા, અને પ્રભુ શી આજ્ઞા કરે છે, તે સાંભળવા આતુર થઈ ઉભા રહ્યા.
ગણધારીને ઉદ્દેશીને અમૃતમય વાણથી પ્રભુએ તેમને કહ્યું કે, દ્રવ્ય, ગુણ, અને પર્યાયથી તમોને તીર્થની અનુજ્ઞા છે. ”
એમ કહી પ્રથમ ઇદ્રભૂતિના અને પછી અનુક્રમે બધા ગણધરાના મસ્તક પર ચૂર્ણ ( વાસક્ષેપ) નાખ્યું. તે પછી દેવેએ પણ તેમના પર ચૂર્ણ અને સુગંધી પુષ્પ ની વૃષ્ટિ કરી.
આ ચિરંજીવી થઈ ધર્મને ચિરકાળ સુધી ઊદ્યોત કરશે.” એમ કહીને પ્રભુએ, સુધર્મા ગણધરને સર્વમુનિઓમાં મૂખ્ય કરી, ગણનાધુરીની અનુજ્ઞા કરી.
સાધવીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે, પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવતિની પદે સ્થાપિત કરી.
શ્રી આચારાંગ સૂત્રમાં શ્રી સુધર્માસ્વામી પંચ મહાવ્રત અને પ્રભુ મહાવીરનું અસ્ત્રિ શ્રી જનું સ્વામિ તેની પચીશ ભાવના ને કહી સંભળાવતાં, આ સમયનું વર્ણન
નીચે પ્રમાણે કરે છે, (શ્રી આચારાંગ સૂત્ર મૂળ સહિત ભાષાંતર) છાપીત બુક પૃષ્ઠ-૩૮૨
આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષ પ્રતિક્રમ્યા હવે તેરમા વર્ષની અંદર ઉનાળાના બીજા માસે બીજે પક્ષે વૈશાખ સુદિ ૧૦ ના સુવૃત નામના વિજય મુહુતે, ઉત્તરા ફાગુની નક્ષત્રના યોગે, પૂર્વ દિશાએ છાયા વળતાં છેલ્લે પહોરે જ ભિકગામ નગરની બાહેર, કાજુવાલિકા નદીના ઉત્તર કિનારે, સ્યામક ગાથા પતિના કર્ષણ સ્થળમાં, વ્યાવૃત નામના ચિત્યના ઈશાન કેણમાં, શાળ વૃક્ષની પાસે અધ ઉભા રહી, ગેહિકા આસને આતાપના કરતા
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ થક, તથા પાણ વગરના બે ઉપવાસે, જઘાઓ ઉંચી રાખી માથું નીચે ઘાલી ધ્યાન કેપ્ટમાં રહેતાં થકાં, શુકલધ્યાનમાં વતતાં છેવટનું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાહત નિરાવરણ અનંત ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળદર્શન ઉપન્યું. (૧૯૨૪)
હવે ભગવાન અહં'તુ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી થઇ, દેવ, મનુષ્ય, તથા અસુર પ્રધાન (આખા) લેકના પર્યાય જાણવા લાગ્યા. એટલે તેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પાત, ખાવું પીવું, કરેલું કરાવેલું, પ્રગટ કામ, છાનાં કામ, બેલેલું, કહેલું, એમ આખા લેકમાં સર્વ જીના સર્વભાવ જાતા દેખતા થક વિચારવા લાગ્યા. (૧૦૨૫)
જે દીને ભગવાનને કેવળજ્ઞાન, કેવળ દર્શનઉપન્યાં, તે દિને ભુજનપત્યાદિ ચારે જાતના દેવદેવીઓ આવતાં જતાં આકાશ દેવમય તથા ધળું થઈ રહ્યું. (૧૦૨૬).
એ રીતે ઉપજેલા જ્ઞાનદર્શનને ધરનાર ભગવાને પોતાને તથા લોકને સંપૂર્ણ પણે જોઈને પહેલાં દેવોને ધર્મ કહી સંભલાવે અને પછી મનુષ્યને, ( ૧૯૨૭)
પછી ઉપજેલા જ્ઞાનદશનના ધરનાર શ્રમણ ભગવાન મહાવીરે ગીતમાદિક શ્રમણ નિગ્રંથને ભાવના સહિત પાંચ મહાવ્રત તથા પૃથ્વી કાય વિગેરે જીવની કાય કહી જણાવ્યાં. (૧૯૨૮)
(પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રત)
પહેલુ મહાવ્રતઃ- હે ભગવાન ! હું સર્વ પ્રાણાતિપાત ત્યાગ કરું છું તે એ રીતે કે સુક્ષમ કે બાદર ત્રસકે સ્થાવર જીવને યાવત્ જીવ પર્ય“ત, મન વચન કાયાયે કરી ત્રિવિધે પોતે વાત ન કરીશ, બીજા પાસે ન કરાવીશ, અને કરતાને રૂડુ ન માનીશ, તથા તે છવઘાતને પડિકામું છું, નિર્દુ છું, ગરહું છું, અને તેવા સ્વભાવને સરાવું છું.(૧૦૦૯)
તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૩૦).
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પહેલા મહાવ્રતની પાંચ ભાવના.
૩૧૧
ત્યાં પહેલી ભાવના એકે મુનિએ ઈર્યાસમિતિ સહિત થઈ વર્તવું, પણ રહિત થઈ ન વર્તવું. કારણકે કેવળજ્ઞાની એ કહે છે કે ઈયસમિતિ રહિત હોય તે મુનિ પ્રાણદિકને ઘાત વિગેરે કરતે રહે છે. માટે નિગ્રંથે ઈર્ષા સમિતિથી વર્તવું એ પહેલી ભાવાના. (૧૦૩૧)
બીજી ભાવના એકે નિગ્રંથ મુનિએ મને ઓળખવું, એટલે કે જે મન પાપ ભરેલુ, સદોષ, (ભૂવ) ક્રિયા સહિત, કર્મ બંધકારી, છેદ કરનાર, ભેદ કરનાર,કલકારક, પ્રઢષ ભરેલું, પરિતપ્ત, તથા જીવ-ભૂતનું ઉપઘાતક હોય, તેવા મનને નહિ ધારવું. એમ મને જાણીને પાપ રહિત મન ધારવું એ બીજી ભાવના. (૧૦૩૨) - ત્રીજી ભાવના એકે નિગ્રંથ વચન ઓળખવું, એટલે કે જે વચન પાપ ભરેલું, સદેષ, (ભેડી) ક્રિયાવાલું, યાવત્ ભૂતપઘાતક હોય–તેવું વચન નહિં ઉચરવું. એમ વચન જાણને પાપ રહિત વચન ઉચ્ચરવું. એ ત્રીજી ભાવના (૧૦૩૩)
ચેથી ભાવના એ કે નિગ્રંથે ભડપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણ રહિત પણે ન વર્તવું કેમકે કેવળી કહે છે કે, આદાનભાંડનિક્ષેપણા સમિતિ–રહિત નિગ્રંથ પ્રાણદિકને ઘાત વિગેરે કરતો રહે છે. માટે નિગ્રંથ સમિતિ સહિત થઈ વર્તવુ એ ચોથી ભાવના. (૧૦૩૪)
પાંચમી ભાવના એ કે નિગ્રંથે આહાર પાણી જોઈને વાપરવું, વગર એ ન વાપરવાં, કેમ કે કેવળી કહે છે કે, વગર જે આહાર પાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકને ઘાત વિગેરે કરે, માટે નિગ્રંથે આહારપાણી જોઇને વાપરવા; નહિ કે વગર જોઈને એ પાંચમી ભાવના. (૧૦૩૫)
એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે કાયાએ પર્શિત, પાલિત, પાર પાડેલું, કીર્તિત, અવસ્થીતિ અને આજ્ઞા પ્રમાણે આરા ધિત થાય છે. (૧૯૩૬)
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફાર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૮
એ પેહેલ' પ્રાણાતિપાતવિરમણુ રૂપ મહાવ્રત છે (૧૦૩૭) ખીજું મહાવ્રતઃ— સઘળું મૃષાવાદરૂપ વચનદોષ ત્યાગ કરૂ છું. એટલે કે ક્રોષ, લેાભ, ભય, કે હાસ્યથી યાવજીવ પય ત ત્રિ વિષે ત્રિવિધે એટલે મન વચન કાયાએ કરીને તૃષા ભાષણ કરૂં નહિ, કરાવું નહિ, અને કરતાને અનુમાદુ નહિ; તથા તે મૃષાભાષસુને નિદું છું અને તેવા સ્વભાવને વાસરાવું છું. (૧૦૩૮)
તેની આ પાંચ ભાવનાઓ છે. ( ૧૦૩૯ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલી ભાવના :—નિગ્રંથે વિચારી (વિમાસી )ને ખેલવું, વગર વિચારેથી ન મેલવુ', કેમકે કેવલી કહે છે કે વગર વિચારે ખેલનાર નિગ્રંથ મૃષા વચન મેલી જાય. માટે નિગ્રંથૈ વિચારીને ખેલવુ', નહિ કે વગર વિચારે. એ પહેલી ભાવના ( ૧૦૪૦ )
બીજી ભાવના એકે નિગ્ર ંથે . કોષનું સ્વરૂપ જાણી ફ્રેાધી ન
4
થવું કેમકે કેવળી કહે છે કે ક્રોધ પામેલ ક્રેાધી જીવ સૃષા ખેાલી જાય. માટે નિચે ક્રોધનું સ્વરૂપ જાણી ક્રોધી ન થવું એ બીજી ભાવના. ( ૧૦૪ )
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે લાભનું સ્વરૂપ જાણી લેાભી ન થવું. કેમકે કેવળી કહે છે કે લેભી જીવ પૃષા એટલી જાય. માટે નિગ્રંથે લેાલી ન થવું એ ત્રીજી ભાવના. ( ૧૦૪૨ )
ચાથી ભાવના એ કે નિગ્રંથે ભયનું સ્વરૂપ જાણી ભયભીરૂ ન થવું, કેમકે કૈવલી કહે છે કે ભીરૂ પુરૂષ મૃષા એટલી જાય. માટે લીરૂ ન થવુ' એ ચેાથી ભાવના. (૧૦૪૩ )
પાંચમી ભાવના એકે હાસ્યનું સ્વરૂપ જાણી નિત્રશ્ને હાસ્ય કરનાર ન થવું, કેમકે કેવળી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા મેલી જાય. માટે નિષ્રર્થે હાસ્ય કરનાર ન થવું એ પાંચમી ભાવના ( ૧૦૪૪ )
એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે કાયાયે કરી પશિત અને યાવત્ આજ્ઞા પ્રમાણે આરાષિત થાય છે. એ ખીજી મહા વ્રત. ( ૧૦૪૫)
For Private and Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ જાવ ! બીજ મહાવતની ભાવના.
* ત્રીજુ મહાવ્રતઃ–-સર્વ અદત્તાદાન તજી છું. એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું, ડું કે ઝાઝું, નાનું કે મોટું સંચિત અણદીધેલું (વસ્તુ) યાજજીવ ત્રિવિધે મન, વચન, કાયાએ કરી લઉં નહિં, લેનારને અનુંમત કરૂ નહિં. તથા અદત્તાદાનને પડિકમુ છું, યાવત તેવા સ્વભાવને સરાવું (૧૯૪૬)
તેની પાંચ ભાવનાઓ છે (૧૦૪૭)
ત્યાં પહેલી ભાવના આ કેનિશે વિચારીને પરિમિત અવગ્રહ માગે, પણ વગર વિચારે અપરિમિત અવગ્રહ ન માગ. કેમકે. કેવળી કહે છે કે વગર વિચારે અપરિમિત અવગ્રહ માગનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચારીને પરિમિત અવગ્રહ માગ એ પહેલી ભાવના (૧૦૪૮) ' બીજી ભાવના એકે નિગ્રંથે રજા મેળવીને આહાર પાણી વાપરવા, પણ રજા મેળવ્યા વગર ન વાપરવા. કેમકે કેવળી કહે છે કે વગર રજા મેળવે આહાર પાણી વાપરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ પડે. માટે ગુરૂ અગર વીલની રજા મેળવીને આહાર પાણી વાપરવા એ બીજી ભાવના (૧૯૪૯)
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળક્ષેત્રની હદબાંધી) અવગ્રહ લે. કેમકે કેવળી કહે છે કે પ્રમાણ વિના અવગ્રહ લેનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય; માટે પ્રમાણુ સહિત અવગ્રહ લે. એ ત્રીજી ભાવના, ( ૧૦૫૦)
ચાથી ભાવના એકે નિગ્રંથે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું, કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય. માટે વારંવાર હર બાંધનાર થવું એ ચથી ભાવના (૧૦૫૧) - પાંચમી ભાવના એ કે વિચારીને પોતાના સાધર્મિક પાસે. થી પણ પરિમિત અવગ્રહ માગવે. કેમકે કેવળી કહે છે કે તેમ ન 40.
For Private and Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય માટે સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ માગવે, નહિ કે વગર વિચારે અન્ય પરિમિત. એ પાંચમી ભાવના. (૧૦૫૨)
, એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે ચાવત આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજી મહાવ્રત (૧૯૫૩)
ચોથું મહાવ્રત–“સર્વ મૈથુન તજું છું એટલે કે દેવ મનુષ્ય તથા તિર્થં ચ સર્વથી મૈથુન હું ચાવજ જીવ ત્રિવિધે ત્રિવિધ કરૂં નહી.” ઈત્યાદિ અદત્તાદાન માફક બોલવું. (૧૦૫૪)
તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૫૫).
ત્યાં પહેલી ભાવના એ છે કે નિગ્રંથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહી. કેમ કે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રીકથા કરતાં શાંતિ ભંગ થવાથી, નિગ્રંથ શાંતિથી તથા કેવળીભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે વારંવાર સ્ત્રી કથાકારક ન થવું. એ પહેલી ભાવના. (૧૦૫૬)
બીજી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રીની મનહર ઈતિ (સંદર રૂપ) જેવી ચિંતવવી નહી. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિગ્રંથે સ્ત્રીઓની મનેહર ઈદ્રિય જેવી તપાસવી નહી એ બીજી ભાવના. (૧૦૫૭)
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમત કીડાઓ યાદ ન કરવી. કેમકે કેવળી કહે છે કે તે યાદ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિગ્રંથે સ્ત્રીઓ સાથે રમેલી રમત ગમતે સંભારવી નહી એ ત્રીજી ભાવના. (૧૦૫૮)
ચાથી ભાવના એ કે નિગ્રંથે અધિક ખાનપાન ન વાપરવું, તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું. કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભેગવતાં શતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે અધિક આહાર કે ઝરતા રસવાળે આહાર નિગ્રંથ ન કરે એ ચેાથી ભાવના. (૧૫૯)
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.
પાંચમા મહાવતની ભાવના.
પાંચમી ભાવના એ કે નિગ્ર ંથે સ્ત્રી, પશુ, તથા નપુશકી ઘેરાયેલ શય્યા તથા આસન ન સેવવાં. કેમકે કુંવળી કહે છે કે તેવી શય્યા-આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે સ્ત્રી પશુપકથી ઘેરાયેલ શય્યા આસન ન સેવવાં એ પાંચમી ભાવના, (૧૦૬૦ )
૩૧૫
એ રીતે મહાવ્રત કાચાર્યે કરી પતિ તથ! ચાવત્ આરાષિત થાય છે. એ ચેાથુ· મહાવ્રત. (૧૦૬૧)
પાંચમુ મહાવ્રત—સવ પરિગ્રહ તજું છું. એટલે કે થાડુ કે ઘણું, નાનું કે માટું, સચિત કે અચિત, હું' પેતે લે' નહિ, બીજાને લેવરાવું નહિ' અને લેવાને અનુમત કરૂ નહિ; યાવત્ તેવા સ્વભાવને વાસરાવું છુ. ( ૧૦૬૨ )
તેની આ પાંચ ભાવનાએ છે. ( ૧૦૬૩)
ત્યાં પહેલી ભાવના એ કે કાનથી જીવે ભલા ભુડા શબ્દ સાંભળતાં, તેમાં ખાસકત, રકત, ગૃદ્ધ, માહિત, તલ્લીન, કૈ વિવેક ભ્રષ્ટ ન થવું, કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી શાંતિ તથા કેવળી ભાષિત ધર્માંથી ભ્રષ્ટ થવાય છે. ( ૧૦૬૪ )
કાને શબ્દ પડતાં તા, અટકાવાય ના કઢિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ. ૧ (૧૦૬૫) એમ કાનથી જીવે ભલા ભુ'ડા શબ્દ સાંભળી રાગ દ્વેષ ન કરવા એ પહેલી ભાવના (૧૦૬૬)
For Private and Personal Use Only
ખીજી ભાવના એ કે ચક્ષુથી જીવે ભલા ભુંડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે ચાવત્ વિવેકભ્રષ્ટ ન થવું; કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ થવાય છે. ( ૧૦૬૭ ) આંખે રૂપ પડતાં તેા, અટકાવાય ના દિ. કિંતુ ત્યાં રાગ દ્વેષાનં, પરિશ્તાર કરે યતિ. ૧ (૧૦૬૮ ) એમ ચક્ષુથી જીવે ભલા ભૂડા રૂપ દેખી રાગ દ્વેષ ન કરવા, એ ખીજી ભાવના. ( ૧૦૬૯ )
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસવામિ ચરિત્ર. [ પ્રારા ૧૮ - ત્રીજી ભાવના એકે નાકથી જીવે ભલી ભુવ ગંધ સુધતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત્ ધર્મ થવાય છે. (૧૯૭૦)
નાકે ગંધ પડતાં, અટકાવાય ના કર, કિંતું ત્યાં રાગ કેને, પરિહાર કરે અતિ, (૧૯૭૧)
એમ નાકથી જીવે ભલાભુંડા ગંધ સુંઘી રાગ દ્વેષ ન કર એ ત્રીજી ભાવના (૧૯૭૨)
ચથી ભાવના એકે જીભથી જીવે ભલા મુંડા રસ ચાખતાં તેમાં આસક્ત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મ ભ્રષ્ટ થવાય છે. (૧૯૭૩).
જીભે રસ ચઢતાં તે અટકાવાય ના કદિ; કિંતું ત્યાં રાગ દ્વેષ, પરિહાર કરે યતિ. (૧૯૭૪)
એમ જીભથી જીવે ભલા ભુંડો રસ ચાખી રાગ દ્વેષ ન કરે એ જેથી ભાવના (૧૯૭૫)
પાંચમી ભાવના એક ભલા ભુંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસકત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૭૬)
સ્પશે દિયે સ્પર્શ આવે, અટકાવાય ના કવિ કિંતુ ત્યાં રાગ દ્વેષ, પરિહાર કરે યતિ. (૧૦૭૭)
એમ સ્પર્શથી જીવે ભલા ભુંડા સ્પર્શ અનુભવી રાગ દ્વેષ ન કર એ પાંચમી ભાવના. (૧૦૭૮)
એ રીતે મહાબત રી રીતે કાયાથી સ્પેશિત, પાલીત, પાર પહોંચાડેલ, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞાથી આધિત પણ થાય. એ પાંચમુ મહાવ્રત, (૧૦૭૯),
એ મહાવ્રતની પચીશ ભાવના વડે સંપન્ન અણગાર, સૂત્ર કહ૫ તથા માર્ગને યથાર્થ પણે રૂદ્ધ રીતે કાયાથી પશિ, પાળી, પાર પહોંચાડ, કાતિત કરી આજ્ઞાને આરાધક પણ થાય છે (૧૯૮૦)
For Private and Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ ર૭. ] સમાચના.
૩૧૭ પ્રભુની દેશનામાં પ્રથમ પૌરૂષી (પિરસી) પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી, એટલે રાજાએ તૈયાર કરાવેલ બલી પૂર્વ દ્વારથી સેવક પુરૂષ લાવ્યા. તે બલી આકાશમાં ઉડતાં તેમાંથી અર્ધ બલી આકાશમાંથી દેવતાઓ લઈ ગયા, અને અર્ધ નીચે પીં. તેમાંથી અર્ધ ભાગ રાજા અને બાકીને ભાગ બીજા લેકે લઈ ગયા. પછી પ્રભુ સિંહાસન ઉપરથી ઉઠી દેવછંદમાં જઈ બેઠા, એટલે ગૌતમ ગણુધરે પ્રભુના પાદ પીઠ ઉપર બેસીને દેશના આપી, બીજી પૌરૂષી સુધી ગણધર મહારાજે દેશના આપી. પછી પ્રભુ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.
પ્રભુના જીવન ચરિત્રમાં આ પ્રકરણ ઘણું જ મહત્વતાવાળું
છે. પ્રભુના આત્માના પહેલા ભવમાં સમ્યપ્રકરણના સંબંધે કૃત્વની જે સ્પર્શના થઈ આત્મિક નિર્મસમાલોચના. ળતાનું બી રેપાયું હતું, તેને પોષણ
મળતાં આ છેવટના ભવમાં આત્મિક નિર્મળતા રૂપી વૃક્ષ સંપૂર્ણ વિકાશને પામ્યું અને કેવળજ્ઞાન અને કેવળદર્શન જે આત્માના અનંતા ગુણેમાં શીરેમણી છે, તે ગુણ પ્રાપ્ત રૂપ ફળ નિપજાવ્યું. આ કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળથી તે નિવણના કાળ સુધીને કાળ એ જીવનમુકત દશાને કાળ ગણી શકાય. કેમકે હવે ફક્ત ચાર અઘાતિ કર્મ જે ભપાહિ કર્મની ગણત્રીમાં ગણાય છે, તેને જ નાશ કરવાનો છે. આ કર્મોના નાશના માટે જીવને પ્રથમના જેટલો પ્રયાસ કરે પડતું નથી. આયુષ્યના અંત સમય સુધીમાં કર્મોની બાકી રહેલી પ્રકૃતિને જીવ સત્તામાંથી કાઢી નાખે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાળથી જ કેવળજ્ઞાનીએ ચિદાનંદ સ્વરૂપ થઈ વિચરે છે. પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે, તે મેળવવાની આ ભવમાં તીવ્ર
જીજ્ઞાસા પેદા કરી, તેના માટે આપણે આત્માને આપણે સંસ્કારી બનાવવા. આજ ભવમાં આપણે પ્રયત્ન આદરીશું તે.ભાવી આપણુ આત્માને ઘણું લાભદાયી થશે.
For Private and Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ ઇંદ્રભૂતિ આદિ અગીઆર પંડિતેના સંશ જેવા સંશ ઘણુ જીને થાય છે. ભગવંતે તેમના સંશયનું કરેલું સમાધાન ધ્યાન પૂર્વક વાંચી મનન કરવા જેવું છે. આ અગીયારે પંડિતેની સરળતા અને સત્ય સમજાતાં પોતાને કદાગ્રહ મુકી પ્રભુના શિષ્ય થવાની તેમની ભાવના ખરેખર અનુકરણીય છે. અનાદિના કુસંસકારો અને અજ્ઞાનતાને વેગે તત્વ જ્ઞાન જેવા ગૂઢ વિષયમાં છદ્મસ્થ જીવને શંકા થાય એ સ્વાભાવિક છે. વખત મળતાં એ શંકાનું સમાધાન થાય તે પેતાનો કદાગ્રહ મુકી દઈ સત્ય અંગીકાર કરવાની વૃત્તિ સરળ જીવને જ થાય છે. સરળતા અને ભકિતામાં તારતમ્યતા છે. જેમનામાં સત્યાસત્ય સમજવા જેટલી શક્તિ નથી, એવા છ વગર સમજાયે કંઈ માન્ય કરે, તે સરળતાની કેટીમાં આવી શકે નહી. સત્યાસત્યના વિવેક પૂર્વક નિર્ણય કરી, સત્ય સમજી તેને આદર કરનારજ સરળતાની ઉંચ કેટીમાં આવી શકે છે. એટલું નહિ પણ પરિણામે તેજ પિતાને આત્મા સંપૂર્ણ નિર્મળ બનાવી પ્રભુની પેઠે કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષમીને પ્રાપ્ત કરી શકે છે.
પ્રભુના દીક્ષાના દિવસથી તે કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધીના વખતમાં કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોનો નાશ કરવાને પ્રભુએ જે રીતે કાર્ય કર્યું છે, તેને વિચાર કરે એ આપણું મૂખ્ય ફરજ છે. આપણા સર્વને અંતિમ ઉદ્દેશ સવથા કર્મ રહિત થઈ ભગવંતની પેઠે ફેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરવાને હવે જોઈએ. એ લક્ષ્મી બાહ્યથી મેળવવાની નથી, પણ આપણા પિતાના આત્મામાં જ દબાઈ રહેલી છે. તે પ્રગટ કરવાને યાને પ્રાપ્ત કરવાને જે તને આદર કરવાને છે, જેની સેવા કરવાની છે, તે ત કયા છે, અને પ્રભુએ કયા કયા તત્વોને પ્રધાન પદ આપેલું જણાય છે, તેને વિચાર કરવાને છે.
નવતત્વમાં કહે અથવા કોઈ અપેક્ષાએ સાત તત્વની
For Private and Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 નિર્જરા અને સંવર તત્વ.
૩૧૯ માન્યતાવાળાના તત્વ કહે; તેમાં આત્માને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત નિર્જરા અને સંવર તત્વ છે. નિર્જ રાતત્વ આત્માના અસંખ્ય પ્રદેશમાં જે અશુભ કર્મ વર્ગણાના દલીક લાગેલાં છે, તેને નીરસ બનાવી આત્મ પ્રદેશથી છુટા પાડી આત્માને નિર્મળ બનાવે છે. સંવર તત્વ સમય સમય આત્મા સાત અથવા આઠ કર્મોના દલીક ગ્રહણ કરે છે, તેને જે હદનો સંવર હોય તે પ્રમાણે આવતા અટકાવે છે. નીજરા તત્વમાં બાહ્યા અને અત્યંતર તપને સમાવેશ થાય છે. પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યા પછી બાહય અને અત્યંતર તપનું પુરેપુરૂ સેવન કરેલું પ્રગટ રીતે જણાઈ આવે છે. બાહય તપના છ ભેદ છે. તે છએ ભેદે તપાચારનું ઉત્કૃષ્ટિ રીતનું પાલન કરેલાનું પ્રભુના આચરણથી જણાઈ આવે છે. શાસ્ત્રકારોએ બાહય તપને અત્યંતરતપના મદદગાર રૂ૫ માનેલ છે. બાહય તપના સેવન શીવાય અત્યંતર તપની આચરણ શુદ્ધ રીતે થવી જ અશકય છે. બાહય તપના સેવન પૂર્વક અત્યંતર તપની આચરણાજ કર્મ ક્ષય કરવાના હેતુભૂત નિવ4 શકે. બાહય તપના સેવન શીવાય
ગની સાધના પણ સંભવતી નથી. પ્રભુએ બાહય તપના સેવન સહિત અર્થાતર તપનું સેવન કરેલું પ્રગટ રીતે જણાઈ આવે છે. આ કાળમાં આશ્રવને પ્રભુની પાસે આવવાને તે રસ્તેજ ન હતે. સંવરતત્વની મદદથી આશ્રવને રેપ થએલે પ્રભુના ચારિત્ર પાલન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આથી આપણે એનિશ્ચય કરવાને છે કે, આપણે પિતાના આત્માની ઉન્નતિ કરવી હોય તે પ્રથમ આપણું ધ્યેય નક્કી કરવું જોઈએ કયું ધ્યેય ? અંતિમ મેક્ષપદ પ્રાપ્તિ રૂપ ચય. તેની તીવ્ર અભિલાષા આપણામાં જાગવી જોઇએ. તીવ્ર અભિલાષા જાગ્યા શીવાય કદીપણ આપણે તે મેળવવા માટે ઉદ્યમ કરવાની શરૂઆત કરી શકીશું નહી. એ ધ્યેય નકકી કર્યા પછી, નિર્જરા અને સંવર તત્વના સેવન માટે ઉત્કૃષ્ટ ભાવના પૂર્વક યથાશક્તિ વિર્ય ફે સ્વવું જોઈએ. બેશક તેમાં શક્તિ કરતાં વિશેષ કરવાને માટે શરૂવાત કરવી નહી એ વાત ખરી છે,
For Private and Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
{ પ્રકરણ ૧૮
પણ છતી શક્તિ ગેપવવી જોઇએનહિ. જો આાપણે શકિત--ફારવી તે રસ્તે ઉદ્યોગ આદરીશું, તે આ ભવમાં તેના સ્ટાર આત્મામાં સારી રીતે પડયા શીવાય રહેશે નહી, એજ સસ્કારી અને ભાવ નાએ આગામી ભવમાં આપણને એજ તત્ત્વોની પ્રાપ્તિના કારણ ભૂત થશે. પ્રભુના પૂર્વભવામાંના છેવટના મનુષ્યના લવામાં એજ રીતે કાય' થએલું જણુાય છે, અને તેજ ભાવનાઓ અને સાર પ્રભુના આ અંતિમ ભવમાં ગભમાં પ્રભુ ઉત્પન્ન થયા ત્યારથી ઉદ્ભવેલા ગુાઇ આવે છે.
પ્રભુએ અ‘તર’ગ શત્રુએ જીતવાને માટે પરાકાષ્ટાં દુઃખ સહન કરેલું જણાઇ આવે છે. આપણે જેને દુઃખ માનીએ છીએ, તેને અંતરંગ શત્રુએ (કાં) ના નાશ કરવાને મદદગાર મીત્ર રૂપ માની, પ્રભુએ દુઃખના પ્રસંગેામાં જે ધૈય, હિંમત ધારણ કરી પેાતાના ધ્યેયને ટકાવી રાખ્યું છે, તેનું વણૅન મારા જેવા પામર જીવે શી રીતે કરી શકે ? પણ એટલી વાત તે ચાકસ માનવાની છે કે આપણે જ્યારે આપણી શક્તિ એટલે દરજ્જે ખીલવીશુ, ત્યારેજ તે પ્રાપ્ત કરી શકીશું નહીં તે એકલી લુખી વાત કરવાથી, અને ધર્મી કહેવરાવવાથી કે સુધારકનીકેાટીમાં ગણાવાથી, કઇ આત્મિક વાસ્તવિક લાભ પ્રાપ્ત કરી શકીશું નહિ,
કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરવાને આ માગ અનતા કાલથી અનતા તીથંકરના આદર કરેલા છે. અન તા કેવળીએએ પણ એજ માગવુ આલમન લઈ આત્મિકલÆ પ્રગટ કરી છે. આત્મિક લક્ષ્મી-કેવળજ્ઞાનાદિ-પ્રગટ કરવાને એજ નિશ્ચિત થએલા મૂખ્ય માર્ગ છે, અને એ માર્ગનુ સેવન કરનાર, આલંબન લેનારજ આત્મિકલક્ષ્મી પ્રગટ કરી શકશે. એમાં મતિકલ્પના કે સ્વચ્છ ંદતાના વિચારાને અવકાશ નથી. આત્માના અસંખ્યાતા પ્રદેશમાં લાગેલી ચીકણી કમવશુા આને નીરસ બનાવી, આત્મપ્રદેશમાંથી તેમને બહાર કાઢી, આત્માને કેવળ નીરાવરણ બનાવવા એજ આત્માને પૂર્ણતા મ
For Private and Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] લકીક અને લોકોત્તર સ્વરાજ્ય.
૩૨૧ પહોંચાડવાને ઉપાય છે. એ હદે ન પહોંચે ત્યાં સુધી દરેક આત્મા અપૂર્ણ છે. એ અપૂર્ણતા કર્મોની સત્તા આત્મપ્રદેશમાંથી નીકળી નથી એજ સૂચવે છે. તેથી કર્મ બંધ થવાના અને ખપાવવાના કયા કયા કારણે જ્ઞાનીઓએ બતાવેલા છે, તેને અભ્યાસ અને તેનું જ્ઞાન અને તેમાં રમતા એજ આત્માને નિર્મળ બનાવવાનું પ્રાથમિક શિક્ષણ છે. આ પ્રાથમિક શિક્ષણ શુદ્ધ રીતે લેનાર આત્માથેિ જ ઉંચ કેટીનું તત્વજ્ઞાન મેળવવાને ભાગ્યશાળી બની શકશે. ઊંય કેટીનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરી પિતાના જીવનને ઉંચ બનાવવું. શુદ્ધ ચારિત્રવાન થવું એજ મનુષ્ય જીવનની સફળતા છે.
તીર્થકર ધર્મ ચક્રવતિ ગણાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ તીર્થની સ્થાપના કરે છે.સાધુ, સાધ્વી, શ્રાવકા અને શ્રાવિકા એ, ધર્મતીર્થ રૂ૫ રાજ્યના અંગ યાને પ્રદેશ છે. જેમાં દેશની અંદર વસનારી પ્રજા અમુક દેશના રાજાની પ્રજા ગણાય છે અને તેની આજ્ઞા માનનારી હોય છે, તેમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવકાના વ્રત અંગીકાર કરનાર અને તેમના શાસનમાં વર્તનાર એ ધર્મતીર્થરૂપ રાજ્યની પ્રજા છે. તેઓ તે શાસનની આજ્ઞાને ધારણ કરીને પોતાના જીવને પવિત્ર બનાવે છે. લૌકીક સ્વરાજ્ય ચારગતિ રૂપ સંસારને વધારનાર છે. ત્યારે આ લેકેત્તર ધર્મ તીર્થ રૂપ સ્વરાજ્ય સંસારને છેદ કરી ઉંચી હદે લઈ જઈ, અંતે નિર્વાણુ વદ અપાવનાર નિવડે છે. તત્વ જ્ઞાનીઓને આ સ્વરાજ્ય અખંડાનંદ આપનારૂ નિવડે છે, ત્યારે લૌકીક સ્વરાજ્ય રાજ્ય કર્મસ્થાનીઓને હંમેશા કલેશ અને ચિંતા કરાવનારું હોય છે. લૌકીક સ્વરાજ્ય પ્રાપ્તિમાં અને તેની સ્થાપનામાં સંખ્યાબંધ જીવોને નાશ હોય છે. દેશના લેકેને ઉપદ્રવકારક અને અશાંતિ રૂપ હોય છે, ત્યારે આ લેકેત્તર સ્વરા જ્યમાં જીને અભયદાન અને શાંતિ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારને ઉપદ્રવ હેત નથી. લૌકીક સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને બીજાની મહેરબાની અને કૃપા ઉપર આધાર રાખવાનો હોય છે, ત્યારે આ
41
For Private and Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરર
જી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ લોકોત્તર સ્વરાજ્ય કેવળ આત્મસત્તાથી પ્રાપ્ત થઈ શકે છે. લૌકીક સ્વરાજ્ય માટે ઉત્તમ અને પુરૂષાર્થ કરવા છતાં તે પ્રાપ્ત થશે કે કેમ તેના માટે સંશય હોય છે, ત્યારે આ લેકેત્તર સ્વરાજ્ય માટે પદ્ધતિસર પ્રબલ પુરૂષાર્થ કરવાથી પરિણામે ભવ્ય જીવને તે જરૂર પ્રાપ્ત થશે એ સંશય રહિત છે, એમ જ્ઞાનીઓની માન્યતા છે.
કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીને કાળ પ્રભુએ, જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી, તેમને સત્ય રસ્તો બતાવી, તેમને તારવાને માટે પ્રયત્ન કરવામાં વ્યતિત કરેલ છે.
ભગવંતમહાવીર દેવના શાસનમાં ૧૧ ગણધર–૧૪૦૦૦ સાધુ-૩૬૦૦૦ સાધવી. ૭૦૦ વૈક્રિય લબ્ધિવાન-૪૦૦ વાદીએ (એટલે વાદના વિષે સુરાસરને પણ અજીત એવા યતિઓ) ૧૩૦૦ અવધિ જ્ઞાનીએ-૭૦૦ કેવળજ્ઞાનીઓ–૫૦૦ મનઃ પર્યવ જ્ઞાની-૩૦૦ ચતુર્દશ પૂર્વિ –૧૫૯૦૦૦ શ્રાવક-૩૧૮૦૦૦ શ્રાવિકાઓની સંપદા હતી.
For Private and Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ
T
'
ક
'
હ
'
A
ક:
'
જ
પ્રકરણ ૧૯ મું
ભગવંતના અતિશય. ૨ ગતિમાં દેવલોકના દેવેની શક્તિ અને બાહ્ય અદ્ધિ “અનુપમ અને મનુષ્ય પ્રાણીઓના ધ્યાનમાં પણ ન આવે A તેવી હોય છે. મનુષ્ય લોકમાં મોટા મોટા
સમર્થ રાજાઓની ત્રાદ્ધિ કરતાં દેવલેકના એક
સામાન્ય દેવની ઋદ્ધિ અને શક્તિ વિશેષ હેય ( 2) છે. તેમના ભુવન અને આવા સુવર્ણ અને મને
ણિમય હોય છે તેમની દૈવી શકિતને તો સામાન્ય મનુષ્યની સાથે મુકાબલે થઈ શકે જ નહિ. આ ઋદ્ધિ અને શકિત તેમને ભવ પ્રત્યયિક સ્વાભાવિક હોય છે. તેમેળવવાને માટે તેમને કંઈ પ્રયત્ન કરે પડતું નથી. મનુષ્યમાં સામાન્ય મનુષ્ય કરતાં કઈક એગી કે મુનિઓમાં વગર પ્રયાસે કે વગર મહેનતે કઈ કાર્ય સાધ્ય કરવાની કે કંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કે જાણવાની શક્તિ હોય છે, તે તે દેખી સામાન્ય મનુષ્યોને તેથી ચમત્કાર લાગે છે, અને તેઓ તેથી મુંઝાઈ જાય છે. મનુષ્ય ભવમાં જેઓને ગુણ પ્રત્યયિક અદ્ધિ-શક્તિ પ્રાપ્ત થાય છે, તેને જૈન દર્શનમાં લબ્ધિ કહે છે. આ લબ્ધિઓ વિશેષ કરીને ચૌદપૂર્વધર મુનિઓ કે અપ્રમત
ગીઓને જ પ્રાપ્ત થાય છે. આ લબ્ધિએ શુભ, શુભતર, અને શુભતમ પરિણામના વેગે, કે તપના પ્રભાવેજ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિઓના પ્રકાર ઘણું છે, પણ મૂખ્યત્વે અઠાવીશ પ્રકારની
For Private and Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ લબ્ધિઓ શાસ્ત્રમાં કહેલી છે. દાખલા તરીકે જે યતિને આસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે યતિના હાથના સ્પર્શથી અનેક પ્રકારના રોગ મટી જાય. જે મુનિને વિપસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિના મૂત્ર અને મળાદિક પણ ગમે તેવા રોગ મટાડવાને સમર્થ હેય છે. ખેલેસહિ લબ્ધિમાં એવી શકિત છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના લેષ્માદિ પણ રે ગ મટાડવાને શક્તિવાન હોય છે. જે મુનિને જ લેષાધિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છે, તેમના દાંત, કાન, નાસિકા, નેત્ર, જીભ, તથા શરીરને મળ સુગંધ યુક્ત હોય છે, અને તે પણ ગમે તેવા રોગ મટાડવાને શકિતવાન હોય છે. સષધિ નામની લબ્ધિ એવા પ્રકારની છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના કેશ, નખ વિગેરે શરીરના બીજા પણ અવયવ ઓષધ સમાન હોય છે. આ સવૈષધિ નામની લબ્ધિને એટલે બધે પ્રભાવ છે કે, તે મુનિના અંગના સ્પર્શથી વર્ષાદ કે નદીનું પાણું પણ ગમે તેવા રોગ મટી શકે છે. મૂછગત થએલ પ્રાણ તેમના શરીરના સ્પર્શ કરેલા પવનથી પણ સારા થઈ જાય છે. વિષ સંયુકત અન્ન પણ તેમના મુખમાં જવાથી વિષ રહિત થઈ જાય છે અને ઝેરની કંઈ પણ અસર તેમને થતી નથી. મહાન વ્યાધિ વાળાના વ્યાધિઓ પણ તેમને શબ્દ સાંભળવાથી કે તેમના દર્શનથી સમજાય છે, એટલું જ નહિ પણ તે વ્યાધિ રહિત થઈ જાય છે. અભિન્નશ્રેતલબ્ધિને એવો પ્રભાવ છે કે, પાંચ ઈદ્રિયના વિષય ગમે તે એક ઇંદ્રિયથી ભેગવી લે અને તેનું સ્વરૂપ જાણે જેમકે સાંભળવાને વિષય કાનને છે, છતાં એ લબ્ધિવંત મુનિ પાંચ ઇંદ્રિયમાંથી ગમે તે ઇંદ્રિયથી સાંભળી શકે.અવધિજ્ઞાન લબ્ધિ, મનઃ પર્યાવજ્ઞાનલબ્ધિ, અને કેવળજ્ઞાનલબ્ધિનું સવરૂપ જ્ઞાનના પ્રકરણુમાં બતાવવામાં આવ્યું છે. જે મુનિને ચારિત્રના પ્રભાવથી ગમનાગમની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તેને જંઘાચાર અને વિદ્યાચારણ લબ્ધિના નામથી ઓળખવામાં આવે છે, અને તે મુનિઓ પણ જધાચાર અને વિદ્યાચારણ મુનિઓના નામથી ઓળખાય છે.
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! લબ્ધિ સ્વરૂપ.
૩૨૫ જંઘાચારણ લખ્રિને એવો પ્રભાવ છે કે, સૂર્યનાં કીરણ નીશ્રાએ કરી, તેને અવલંબીને એકજ ઉત્પાત (ફલંગ) ઉપડી, ચારિત્રના અધિકપણાથી થાવત્ તેરમા રૂચકવરીપ સુધી તો છ જવાને સમર્થ થાય છે અને વિદ્યાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે. વિદ્યાચારણે પણ સૂર્યના કિરણનું અવલંબન કરીને જ જાય છે. જંઘાચારણ મુનિઓ એકજ ઉત્પાતે રૂચકવર દ્વીપે જાય છે, પાછા ફરતાં એક ઉત્પાતે નંદીશ્વર નામના આઠમા દ્વીપે આવે છે, ત્યાં વિસામે લેઈને બીજા ઉત્પાતે પિતાના સ્થાનકે પાછા આવે છે. આ પ્રમાણે તછ ગતિના ત્રણ ઉત્પાતેથી તેઓ ગમનાગમન કરે છે. જ્યારે ઉર્ધ્વ ગતિએ જાય અને પ્રથમ મેરૂની શિખર ઉપર જવા નિકળે, ત્યારે એકજ ઉત્પાત મેરૂગિરીના પંડકવન પર જઈ ચઢે. અને પાછા ફરતાં એક ઉત્પાતે નંદનવન આવે, અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. જંઘાચારણ મુનિઓને ચારિત્રાતિશયના પ્રભાવથી લબ્ધિના ઉપજવાને લીધે હર્ષ ઉત્પન્ન થવાથી પ્રમાદને સંભવ થાય છે, તેથી ચારિત્રાશયનું બંધન થઈને તેમની લબ્ધિની કાંઈક ન્યૂનતા થાય છે, તેથી પાછા ફરાં બે ઉત્પાદે કરીને પિતાના સ્થાનકે આવે છે, તથા બીજ ઉત્પાદે નંદીશ્વરદ્વીપે જાય છે.
ત્યાં જઈને ચૈત્યવંદન કરે છે, ત્યાંથી પાછા ફરતાં એકજ ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. તથા ઉર્ધ્વગતિયેં મેરૂની ઊપર જતાં પણું પ્રથમ ઉત્પાતેજ નંદનવન જાય છે બીજા ઉત્પાતે પંડકવન જાય છે. ત્યાં ચિત્યને વંદના કરીને ત્યાંથી પાછો ફરતાં એકજ ઉપાસે પિતાના સ્થાનકે આવે છે. વિદ્યાચારને વિદ્યાના વિશથી તે સર્વ થાય છે. તે વિદ્યાના વારંવાર સેવનથી વિદ્યા ચેખી થાય છે. ઈહાંથી જતાં એક વિશ્રાંતી લે છે, પણ પાછા ફરતાં
ને આકાશમાગે ગમન કરે છે. આર્કિંપ ઘણાજ દૂર છે, જેનું વર્ણન શાસ્ત્રમાં છે.
૨ મેગિરી લાખાજન ઉચે છે.
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧૮ શક્તિના અતિશયપણાના લીધે એક ઉત્પાતે પોતાના સ્થાનકે આવે છે, કંઈ પણ વિશ્રાંતી લેતા નથી. એ બે ચારણે ઉપરાંત બીજા પણ ઘણું પ્રકારના ચારણે છે.
જેના પ્રભાવે આકાશમાં ફરે, પર્યકાસને બેઠા થકા જાય, કાયેત્સર્ગ સ્થિત રહે અને પગ ઉપાડયા વિના આકાશમાં જતા રહે એ વ્યોમચાર/ લધિ કહેવાય. જે મુનિઓને જળચારણ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિ કુવા, વાવ્ય, નદી, તથા સમુદ્રાદિકના વિષે અપકાય જીવની વિરાધના કર્યા શીવાય, જળમાં ભૂમિની પેઠે પગ ઉપાડી ગમનાગમન કરી શકે. વળી પૃથ્વીની ઉપર ચાર આંગળ આકાશમાં જંઘા ઉચી કરવાને નિપૂણ હોય, તે પણ જંઘાચારણ કહેવાય છે. પુ૫ચારણુ લધિવંત મુનિઓને એ પ્રભાવ હોય છે કે, નાના પ્રકારના વૃક્ષવેલીઓ તથા પુષ્પાદિકને ગ્રહણ કરી, તેના સુક્ષમ જીવોની વિરાધના કર્યા શીવાય,કુસુમની પાંખના સમુદાયને અવલંબીને રહી શકે છે. શ્રેણિચારણ લબ્ધિવાન મુનિઓ, ચારસે યોજન ઊંચો નિષેધ તથા નીલવંત પર્વત છે તેની ટોચ ઉપર, સમણિએ જવા આવવાને શક્તિવાન હોય છે. અગ્નિ. શિખાચારણ લબ્ધિવાન મુનિઓ, અગ્નિશિખાને આશ્રય કરીને તેજકાયના જીને ન વિરાધતાં અને પોતે પણ ન બળતાં, પગથી તેના ઉપર ગમનાગમન કરવાને શક્તિવાન હોય છે. પ્રેમચારણ લબ્ધિવાનમુનિએ તિર્યકુ અથવા ઉર્વ ગમન વખતે અગ્નિની પેઠે ધુમ્રને આશ્રય કરીને અખલિત ગમન કરવાની શક્તિ ધરાવે છે, મર્કટ તંતુ ચારણ લબ્ધિને એ પ્રભાવ છે કે, વાંકાચુંકા વૃક્ષોના અંતરાયમાંના અવકાશમાંના કુજ વૃક્ષના કેલિઆડાના તંતુને આશ્રય કરીને ગમનાગમન કરી શકે છે. ચકમણ જ્યોતિરાશિમ ચારણ લબ્ધિને એ મહિમા છે કે, તે લબ્ધિવાન મુનિ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાદિકની તથા બીજી કોઇપણ તિના કીરનો આશ્રય કરીને ગામનાગમન કરી શકે છે. વાયુચારણું લબ્ધિને એવે પ્રભાવ છે કે, તે લબ્ધિવાન મુનિ સામે જે
જ પત આ સુનિએ,
વિવારે
For Private and Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ લલિ, સિચરજ સર
૨૭ ભવ. ] લબ્ધિ સ્વરૂપ
૩૨૮ દિશાઓને વિષે વાયરો જ હોય, તે દિશાએ તેજ આકાશ પ્રદે. શની શ્રેણિને આશ્રય કરીને તેની સાથેજ ચાલી શકે છે. નીહાર ચારણ લબ્ધિવાન મુનિ ઝાકળનું અવલંબન કરીને અપકાય જીવની વિરાધના કર્યા વિના, તેનીજ સાથે ગતિ કરી શકે છે. એ પ્રમાણે મેઘચારણ, ઉસચારણ, તથા ફળ ચારણદિક મુનિઓ લબ્ધિના પ્રભાવે તેઓને આશ્રય કરી ગમનાગમન કરી શકે છે.
આસીવિષ લબ્ધિ, ગણધર લબ્ધિ, પુર્વધર લબ્ધિ, અરિહંતપદની લબ્ધિ, ચક્રવતીની લબ્ધિ, બલદેવની લબ્ધિ અને વાસુદેવ પદની લબ્ધિ એ પણ લબ્ધિઓની કેટીમાં છે. ખીરાશવાદિક લબ્ધિને એ મહીમા છે કે, ચક્રવર્તીની લાખ ગાયમાંથી અડધી ગાયેના દુધને જેવી મીઠાશ હોય તેવી મીઠાશ જે એક ગાયના દૂધમાં હેય તે દુધ,સાકરાદિથી મિશ્રિત હોય અને તે પીવાથી મનને અને શરીરને જે સુખ થાય, તે પ્રમાણે એ લબ્ધિવંત મુનિના ફકત વચન સાંભળવાથી જ સુખ ઉપજે. ઉપલક્ષણથી ઘી, અથવા શેરી રસને જેવા મધુર રસના સુખને પણ અનુભવ લબ્ધિવંત સાધુ મહારાજના વચનથી થાય છે. કેe બુદ્ધિ લબ્ધિવંત મુનિની વિદ્યા જેમ કોઠ ભાજનની અંદર ધાન્ય સારી રીતે રહે તેમ અવિસરાવે કરીને રહે છે. પાનું. સારિણું લબ્ધિવંતમુનિને ભણ્યા શીવાય તથા નહિ સાંભળેલસૂત્રનું એક પદ સાંભળવાથી તે સૂત્રના પહેલા પદથી તે છેલ્લા પદ સુધીનું જ્ઞાન તેમને થાય છે. આ પદાનુંસારિણી લબ્ધિના ત્રણ ભેદ છે. અનુશ્રોતપદાનુંસારિણ, બીજી પ્રતિતપદાનું સારિણી અને ત્રીજી ઉભયપદાનુંસારિણી. એનું વિસ્તારથી સ્વરૂપ શાસ્ત્રથી જોઈ લેવા ભલામણ છે. બીજબુદ્ધિ લબ્ધિવંત મુનિને જ્ઞાનાવરણાદિક ક્ષ પશમના અતિશય થકી સૂત્રને એક અર્થ સાંભળે, તે પણ બુદ્ધિ બળથી વગર શીખે તેના અનેક અર્થો પિત કરવાને શક્તિમાન થાય, તે જેલેગ્યા લબ્ધિવાન
For Private and Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૧૯
ક્રોધના આવેશમાં ખીજાને બાળી નાખે. આહારક લબ્ધિવત મુનિ આહારક શરીર બનાવી, તેને તીથ કરની ઋદ્ધિ જોવા સારૂ પાતે બેઠા હોય ત્યાંથી મેકલી આપે. આહારક લબ્ધિ ચર્જા પૂર્વધર સુનિ પ્રાપ્ત કરવાની શકિત ધરાવે છે. શીતલેખ્યા લબ્ધિત મુનિ તેએલેખ્યાને હણવાને તેના પ્રતિસ્પદ્ધિ ગુણવાળી થડક ઉપજાવનારી શકિત મુકે,
વૈક્રિય લબ્ધિ જેમને પ્રાપ્ત થઇ હોય તે વૈક્રિય શરીર વિવિધ પ્રકારે કરી શકે છે. અણુત્વ-નહાનુ શરીર કરેકે જેથી કમળના તજંતુઓના છીદ્રમાંહે પ્રવેશ કરી ત્યાં ચક્રવતીના ભાગ પણ ભેળવે. એ શક્તિને અણુ ત્વશકિત કહે છે. મેરૂ પર્વતથી પણ માઢુ શરીર કરવાનું સામર્થ્ય' તેને મહત્વવૈક્રિયલબ્ધિ કહે છે. વાયુ થકી પણ અત્યંત નહાનુ શરીર કરવાની શિત તે લઘુત્વલબ્ધિ કહેવાય છે. ગુરૂત્વાધિને મહિમા એવે છે કે, એ લબ્ધિવત મુનિ વજ્રાદિકથી પણ શરીરને ભારે કરી શકે; તથા 'દ્રાદિક જે પ્રકૃષ્ટ મળવાન તેમને પણ દુઃસહુ થઈ પડે.
પ્રાપ્તિનામના લબ્ધિવંતમુનિ ભૂમિકાએ બેઠા થાં પણુ, મેક્ વતના અગને અને સૂર્યના મડળને સ્પર્શ કરવાની શકિત ધરાવે છે. પ્રકામ્ય લબ્ધિવંત મુનિ પાણીના વિષે ભૂમિની જેમ ચાલવાની શકિત ધરાવે છે; અને ભૂમિ ઉપર પાણીની પેઠે ઉન્મન નિમજજન કરી શકે છે. ઇશિત્વ લબ્ધિવત ત્રણ લેાકની પ્રભુતા, શ્રી તીથ કર, ચક્રવતિ, ઇંદ્રાદિકની ઋદ્ધિને વિસ્તાર કરે. સમસ્ત જીવેને વશ કરવાની શકિત તે વશિત્વ લબ્ધિ છે,પર્વતને વિષે નિઃશક પણે જવુ‘ તે અપ્રતિઘાતિત્વ લબ્ધિ છે. પોતાના રૂપનું અદૃશ્ય પણું કરવું' તે અંતર્ધાન લબ્ધિ છે. સમકાળે અનેક પ્રકારના રૂપ કરવાની શકિત તે કામરૂપત્ર લબ્ધિ કહેવાય છે. અખીણુ મહાસિકા લબ્ધિના એવા મહિમા છે કે, જે મુનિને અ ંતરાય ક્રમા ક્ષયે પશમ થકી ઘેાડું પણ અન્ન કાએ ભીક્ષામાં આપ્યું હાય, તે પેતે જમે તે ખુટે; પણ અન્ય ઘણા જણેાને જમવા
For Private and Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
લબ્ધિ સ્વરૂ૫. બેસાડી પીરસે, તે તે તમામને ધરાતા સુધી જમાડે તે પણ ખુટે નહી. પુલાક લબ્ધિને પ્રતાપ એ છે કે, જે યતિને તે પ્રાપ્ત થઈ હય, તે યતિ સંઘ પ્રમુખ શાસન સેવાના કાર્ય પ્રસંગે ચક્રવતિને પણ ચૂર્ણ કરી નાખે, એટલી શકિત ધરાવે. 'કરપાત્ર આહારપાણ કરવાની લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ હોય તે મુનિ બે હાથ ભેગા કરે અને દાતાર તેમાં આહાર પાણી હરાવે, તે તેમાંથી અનાજને એક કણીએ કે પાણીનું એક ટીપું હાથમાંથી હેઠું પડે નહી. હજારે ઘડા પાણી બલકે સર્વ સાગરનું પાણી તેમના હાથમાં નાખવામાં આવે, તે પણ એ લબ્ધિના પ્રતાપથી પાણીની શીખા ઉપર વધતી જાય, પણ હાથમાંથી એક ટીપું હતું પડે નહિ. ભગવંત ઋષભદેવના હાથમાં એક આઠ ઘડા શેરડી રસનું દાન શ્રેયાંસકુમારે દીધું હતું. શેરડી રસ છતાં હાથમાંથી રસના ટીપાને એક બિંદુ પણ હેઠે પડયે નહતા. ભગવંત મહાવીર દેવે પણ કરપાત્ર આહારયાણ કરવાને અભિગ્રહ લીધા હતા. તપના પારણે તે કરપાત્ર આહાર ગ્રહણ કરતા હતા આ લબ્ધિથી પ્રાપ્ત થએલી શક્તિના લીધે જ તેમ કરતા હતા.
આ પ્રમાણે મુખ્યત્વે અઠાવીશ લબ્ધિઓ ઉપરાંત, ઘણું પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રકૃષ્ટ જ્ઞાનાવરણ વીયતરાયના ક્ષપશમને લીધે વિશેષે કરીને સમસ્ત મૃત સમુદ્રને એક અંતર મુહૂર્ત મહીં અવગાહિ જાય,એવી જે શકિત તેને મનોબલી લબ્ધિ કહે છે. તેમજ અંતર મુહુર્તમાં સર્વ શ્રતને ઉચ્ચાર કરવાની શકિત
૧ તીર્થકર અથવા જે મુનિઓને આ કરપાત્ર આહાપાણી ક૨વાની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તે શીવાય અન્યને કરપાત્ર આહ૨૫ાણું કરવાનો અધિકાર નથી. વર્તમાનમાં એવા લબ્ધિવંતેને અભાવ છે, તેથી કરપાત્ર આહારપાણી કરી શકાય નહીં. એ લબ્ધિના અભાવથી કરપાત્ર આહારપાણી કરવાનું સાહસ કરે તો તેમાંથી અન્ન કે પાણી હેઠે પડયા શીવાય રહે નહિં, અને તે જે ગળે, તે તેથી અનર્થની પરંપરા પ્રાપ્ત થાવને સંભવ છે.
42.
For Private and Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ જેનાથી પ્રાપ્ત થઈ હોય, તેમજ પદ-વચન અલંકાર સહિત ઉચે સ્વરે નિરંતર બોલતાં પણ જેનાથી ઘાંટે બંધ પડે નહી, તેને વાગબલી લબ્ધિ કહે છે. વીયતરાય કમના ક્ષપશમ થકી એવું પ્રબળ બળ પ્રાપ્ત થાય કે બાહુબલીની પેઠે કાગે રહેતાં વષકાળ પણ શ્રમ રહિત હોય, તેને કાયબલી લબ્ધિ કહે છે. ઘણુ કમના ક્ષપશમ થકી પ્રજ્ઞાને પ્રકષ ઉદય થાય, અને જેના પ્રભાવથી દ્વાદશાંગી ચઉદ પૂર્વાધિક શ્રતને ભણ્યા વિના જ, જે રીતે ચઉદ પૂર્વના ધારક મુનિએ અર્થની પ્રરૂપણ કરે તેમની પેઠે, મહા કઠીન વિચારને વિષે પણ જેનાથી અતિ નિપૂણ બુદ્ધિ થાય, તેને પ્રાશ્રમણલબ્ધિ કહે છે. વિદ્યાધરભ્રમણ મુનિની વિદ્યાના બળે એવી શક્તિ હોય છે કે, તેઓ પિતે દશ પૂર્વકૃત ભણ્યા છે, અને રોહિણીપ્રજ્ઞપ્તિ ઈત્યાદિ મહાવિદ્યાના પ્રભાવથી, આરીસા માંહે અંગુઠીવડે ભીંત ઉપર દેવને અવતારી ( આલેખી), પછી તેમને પુછી સમસ્ત કાળને નિર્ણય કરી શકે છે. ઇત્યાદિક ઘણા પ્રકારની લબ્ધિઓ છે. - જેમને સિદ્ધપણું પ્રાપ્ત થવાનું છે, તેમને ભવસિદ્ધિ કહે છે. જે ભવસિદ્ધિ પુરૂ છે, તેઓ ઉપર જણાવેલી તમામ લબ્ધિના અધિકારી છે. તેમને એ લબ્ધિઓ થાય.ભવસિદ્ધિ સ્ત્રીઓને ઉપર જણાવેલી લબ્ધિઓ પૈકી, ૧ અરિહંત ૨ ચક્રવતિ ૩ વાસુદેવ ૪ બળદેવ ૫ સંભિન્નશ્રોત ૬ વિદ્યાચારણાદિક ૭ પૂર્વ૮ગણધર ૯ પુલાક અને ૧૦ આહારક શરીર કરવાની લબ્ધિ, આ પ્રમાણેની દસ શીવાય બાકીની અઢાર લબ્ધિ પ્રાપ્ત થાય. શ્રી મલિનાથ ભગવંતને સ્ત્રી પણે તીર્થંકરપણું પ્રાપ્ત થયું, તે તે આશ્ચર્યકારક બનાવમાં આવે છે. અભવ્ય સ્ત્રી પુરૂષને ઉપરની દશ અને તે શીવાય કેવલી લબ્ધિ, રૂજુમતિ લબ્ધિ, વિપુલમતિ લબ્ધિ, એ તેર લબ્ધિ પ્રાપ્ત ન થાય તેમજ મધુ આશ્રવ અને ખીરાઠવા એ લબ્ધિ પણ પ્રાપ્ત ન થાય અને બાકીની પ્રાપ્ત થાય અને ન પણ થાય.
ઉપર જણાવેલી લબ્ધિઓના ટુંક વિવેચન ઉપરથી લબ્ધિ
For Private and Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] લબ્ધિઓને ઉપયોગ કયારે ? ૩૩૧ વત મુનિઓ કેટલી શક્તિવાળા હોય છે, તેને વિચાર કરવા જે વું છે. જગતના લેકે ચમત્કાર જુએ છે, અને તેવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરવા કેટલાક મિથ્યાવિ દેવની ઉપાસના અને તેના અંગે છાના વધ કરે છે, તે પણ તેમને શકિત પ્રાપ્ત થતી નથી. જેના શાસ્ત્રકારોનું મંતવ્ય છે કે, આવા પ્રકારની લબ્ધિઓ, વગર ઈચ્છા એ કેવળ આત્મહિતની ખાતર શુદ્ધ ચારિત્રનું આરાધન કરવાથી, મન વચન અને કાયા એ ત્રણ ગે નિર્મળ થવાથી, અને અસાધારણ તપના પ્રભાવથી આત્માની નિર્મળતા થવાથી, વિના પ્રયાસે અને વિના ઈચ્છાએ સહજ સ્વભાવથી જ પ્રાપ્ત થાય છે. જેઓને આવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય છે, તેઓ કદી પણ પિતાના સુખ કે લાભના માટે તેને ઉપચાગ કરવાની ભાવના કરતા નથી. કેવળ પરના ઉપકારાર્થ કે શાસન સેવાના કામમાં જ એ શકિતને ઉપગ કરે છે આ લબ્ધિ પ્રાપ્ત કરવાના અધિકારી કેણ, કેટલે દરજજે હોય છે, તે પણ બતાવવામાં આપ્યું છે.
ભગવંત મહાવીર દેવને તે એ તમામ લબ્ધિએ તીર્થ કરપણના ગે સ્વાભાવિક પ્રાપ્ત થએલી હતી. પરિસહીના પ્રસંગે ભગવતે વૈર્યતાપૂર્વક પરિસહ સહન કર્યા હતા તે તમામ તેમના અનુપમ ત્રિીકરણ કેગના બળના પ્રભાવે સહન કર્યા હતા અને કિંચિત્ પણ પોતાના ધ્યાનમાંથી ચલાયમાન થયા ન હતા. સંગમ દેવ કરતાં ભગવંતનામાં અનંત ઘણુ શકિત હતી, છતાં કર્મ નિજેર કરવાના ધયેયવાળા પ્રભુએ, તે શકિત કે લબ્ધિઓને પિતાના લાભના માટે જરા પણ ઉપયોગ કર્યો ન હતો. તે પ્રસંગે જે સંગમના સાથે યુદ્ધ કરવા ધાર્યું હતું, તે સંગમને ચાંચડની પેઠે ચાળી નાખવા જેટલું પ્રભુનામાં બળ હતું; છતાં સમભાવથી તેના ઉપર દ્વેષ, કે વૈરબુદ્ધિ લાવ્યા શીવાય તેના કરેલા ઉપસર્ગો પિતે સહન કર્યા હતા.
લબિધ અને અતિશયમાં ફેર છે, એમ તેમના સ્વરૂપ ઉપરથી
For Private and Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ જણાઈ આવે છે. તીર્થકર શીવાયના મુનિઓને તેમના શુદ્ધ નિર્મળ ચારિત્ર અને તપના બળથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે,
જ્યારે તીર્થકરને એવી લબ્ધિઓ જન્મથી સ્વભાવથી જ હોય છે, અને તે ઉપરાંત તેઓને સ્વભાવથીજ અતિશય પ્રાપ્ત થાય છે. અતિશના અધિકારી ફકત તીર્થકરે જ છે. તીર્થકરેને જે અતિશય પ્રાપ્ત થાય છે, તે તેમના આત્મિક વિકાસનું જ પરિણામ છે. અતિશય એટલે જે ગુણેનું વર્ણન કરવું છે, તે ગુણનું પરાકાષ્ટાએ પહોંચવું. તે અસાધારણ ગુણ છે. તે ગુણ તીર્થંકર શીવાય બીજા કેઈનમાં હેય જ નહિ. જગતમાં પૂર્વકાળમાં અનંતા તીર્થકર થયા તે તમામને એ અતિશય હતા. તે અતિશય ચેત્રીસ પ્રકારના છે. ભગવંત મહાવીર દેવને પણ તેવા પ્રકારના અતિશય પ્રાપ્ત થએલા હતા. એ ચેત્રીશ પૈકી ચાર અતિશતે પૂર્વના તીર્થ કરવાની માફક પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયા હતા.
જન્મથી ચાર અતિશય. ૧ભગવંત દેહ સર્વ લોકો કરતાં શ્રેષ્ઠ (લોકેત્તર) અને અદભૂત સ્વરૂપવાન હતું, તેમજ વ્યાધિ, પરદ અને મેલ રહિત દેહ હતે.
૨ ભગવંતને શ્વાસોશ્વાસ કમળના પરિમલના જે સુગંધી હતે.
૩ ભગવંતના દેહની અંદરનું માંસ અને રૂધીર ગાયના દુધ જેવું ઉજવલ શ્વેત હતું.
૪ ભગવંત જે આહાર કરતા હતા, તે ચર્મ ચક્ષુવાળા પ્રાણીઓ (મનુષ્યાદિક) જોઈ શકતા નહતા. ફકત અવધિજ્ઞાનીએજ જોઈ શકતા હતા.
કેવળજ્ઞાન પ્રાપ્તિના સમયથી અગીઆર અતિશય તીર્થકને ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે ભગવંતને પણ પ્રાપ્ત થયા હતા.
For Private and Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભાવ ]
અતિશ. (૧) ભગવાનના સમવસરણની ભૂમિ માત્ર એક એજન વિસ્તારવાળી હોય છે, તે પણ તેટલી ભૂમિમાં કરડે દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચાને સમાવેશ થાય છે, અને પરસ્પર સંકોચ વિના અને બાધા રહિત સુખે બેસી શકે છે.
૨ ભગવંતની દેશના વાણીના પાંત્રીશ ગુણોથી યુકત હોય છે. તેની અઈ માગધી ભાષા, દેવતાઓ, મનુ અને તિયાને પિતાપિતાની ભાષામાં સમજાવાથી ધર્મને અવધ કરનારી થાય છે, તથા તે વાણી એક એજનના સમવસરણમાં રહેલા સર્વ પ્રાણીઓને એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવંતતે એકજ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વષદના જળની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીના આશ્રયને પામીને તે તે જીવેની ભાષાપણે પરિણામ પામે છે. એટલે તે ભાષાને દેવતાઓ દૈવી ભાષા માને છે, મનુષ્ય માનુષીભાષા માને છે, ભીલ લોક પિતાની ભાષા માને છે, અને તિર્યએ પોતાની (પશુ પક્ષીની) ભાષા બોલાય છે, એમ માને છે.
સાત નયના સાતસે ભાંગાથી અને સપ્તભંગીની રચનાથી મિશ્રિત વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ મૃતના પારગામી થાય છે.
૩ ભગવંતના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાન્તિથી પણ અધિક તેજસ્વી, અને મનુષ્યને મનહર લાગે તેવું ભામંડળ, એટલે કાંતિના સમૂહને ઉોત પ્રસરેલે હોય છે. આ વિષે શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે, “ભગવંતનું રૂપ જોનારાને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થવા માટે તે સર્વ તેજને એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ રહે છે, જેથી ભગવંતનું રૂપ જેનારાએ સુખે ભગવંતની સામું જોઈ શકે.”
૪ દયાનાનિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે, તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ એજન અને ઉંચે
For Private and Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૯ નીચે સાડાબાર સાડાબાર રોજન એમ પાંચસે ગાઉ સુધીમાં પ્રથમ થયેલા જવરાદિક રોગે નાશ પામે છે, અને નવા રોગો ઉત્પન્ન થતા નથી.
૫ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસે ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હતાં નથી.
૬ ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં સાત પ્રકારની ઇતિઓ તથા ઘાસ વિ. નાશ કરનારા તીડે, સુડા અને ઉંદર વિગેરે ઉત્પન્ન થતા નથી.
૭ ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવતાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ ), અને અકાલ મૃત્યુ થતાં નથી.
૮ તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતો નથી, કે જેથી ધાન્ય માત્ર કેહવાઈ જાય.
૯ તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળને અભાવ તે નથી, કે જેથી ધાન્યાદિકની ઉત્પત્તિજ ન થાય.
૧૦ તેટલા પ્રદેશમાં દુર્ભિક્ષ–દુકાળ પડતું નથી.
૧૧ પિતાના રાજ્યના લશ્કરને ભય ( હુલડ વિગેરે) તથા પરચક્ર એટલે બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાને ભય ઉત્પન્ન થતું નથી.
દેવતાઓએ કરેલા ગણીશ અતિશય નીચે પ્રમાણે હેય છે.
૧ પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે ( આગળ ચાલે).
૨ આકાશમાં વેત ચામરે બન્ને બાજુ ચાલે.
૩ આકાશમાં નિર્મળ રફટિક મણિનું રચેલું પાપીઠ સહિત સિંહાસન ચાલે,
૧ એક જનના ચાર ગાઉ. એટલે ચાર ગાઉન એક એજન.
For Private and Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ. ]
અતિશયા.
૪ આકાશમાં ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર રહે.
૫ આકાશમાં રત્નમય ધ્વજ પ્રભુની આગળ ચાલે. સવ ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત માટા હોવાથી તે ઇ'દ્ર ધ્વજ પણ કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
t
આ પાંચ અતિશયે જ્યાં જ્યાં જગદ્ગુરૂ ભગવાન વિદ્યાર કરે, ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે, અને જ્યાં ભગવાન બેસે ત્યાંત્યાં યથાયાગ્ય સ્થાનમાં આવે છે; એટલે કે ધર્મચક્ર તથા ધર્મ ધ્વજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામરો વિજાય છે, અને છત્રા મસ્તકપર રહે છે.”
૬ માખણની જેવા કામળ, સુવણુના નવ કમળે! વા રચે છે, તેમાં એ કમળ ઉપર તીર્થંકર ભગવાન પગ મુકીને ચાલે છે; એટલે એના ઉપર પગ હાય છે ત્યારે બાકીના સાત કમળા ભગવાનની પાછળ રહે છે, તેમાંથી એ કમળા ક્રમસર ભગવાનની આગળ આવ્યા કરે છે.
૭ તીર્થંકરના સમવસરણ કરતા મણના, સુવર્ણ ના અને રૂપાને એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંના ભગવાનની પાસેના પહેલા ગઢ ( પ્રાકાર ) વિચિત્ર પ્રકારના રત્નમય વૈમાનિક દેવતાએ મનાવે છે. બીએ એટલે મધ્ય પ્રાકાર સુવર્ણ મય ચૈાતિષી દેવતાઓ મનાવે છે, તથા ત્રીજો એટલે મહારના પ્રાકાર રૂપાના ભૂવનપતિ દેવતાઓ રચે છે.
For Private and Personal Use Only
૮ તીર્થંકર જ્યારે સમવસરણમા સિંહાસન પર બેસે છે,ત્યારે તેમનુ સુખ ચારે દીશાઓમાં દેખાય છે. તેમાં પુવ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પેતેજ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં જિને દ્રનાજ પ્રભાવથી તેમના જેવીજ, રૂપવાન સિ’હાસન વિગેરે સહિત ત્રણ મૂર્તિ, દેવતાઓ વિકુવે છે. તે રચવાના હેતુ એ છે કે સર્વે દિશાઓમાં બેઠેલા દેવા વિગેરેને, પ્રભુ પાતેજ અમારી સામે બેસીને અમને ઉપદેશ કરે છે, અવે વિશ્વાસ આવે.
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૯ ૯ જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે, તે તે સ્થળે જિનેશ્વરની ઉપર દેવતાઓ અશોકતરૂ રચે છે. તે અશોકવૃક્ષ રાષભ સ્વામિથી આરંભીને શ્રી પાર્શ્વનાથ સ્વામિ સુધી તેવીસ તીર્થંકર ઉપર તેમને પિતાના શરીરના પ્રમાણુથી બાર ઘણે ઉંચો રચવામાં આવતું હતું અને શ્રી વીર પ્રભુના ઉપર બત્રીશ ધનુષ્ય ઉંચે રચવામાં આવતા હતે. ( આ સંબંધે વિશેષ ખુલાસે ઉપદેશપ્રાસાદ ભાષાંતર. સ્થંભ ૧લે પૃ ૧૦ ઉપર છે.)
૧૦ જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અધે સુખ થઈ જાય છે, એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીએ નીચી નમી જાય છે.
૧૧ જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે, ત્યાં રસ્તામાં આવતા વૃક્ષ ભગવંતને પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે.
૧૨ પ્રભુ વિચરે ત્યાં આકાશમાં દેવદુકભી વાગ્યા કરે છે. ૧૩ ભગવંત જ્યાં વિચરે છે ત્યાં સંવતક જાતિને વાયુ એક જન પ્રમાણુ પૃથ્વીને શુદ્ધ કરીને, (કચર વિગેરે દૂર કરીને ) સુગંધી, શીતળ અને મંદમંદ,તેમજ અનુકૂળ વાય છે, તેથી સર્વ પ્રાણીને તે સુખાકારી થાય છે.
૧૪ જગદ્ગુરૂ જિનેશ્વર જ્યાં જ્યાં સંચાર કરે છે, ત્યાં ત્યાં મોર અને પોપટ વિગેરે પક્ષીએ પ્રભુને પ્રદક્ષિણા ફરે છે.
૧૫ જે સ્થળે પ્રભુ બિરાજે છે, ત્યાં ધુળ સમાવવા માટે ઘનસારાદિ ચુકત ગધેદિકની વૃષ્ટિ થાય છે. (મેઘકુમાર દેવે આ વૃષ્ટિ કરે છે.)
૧૬ સમવસરણની ભૂમિમાં ચંપક વિગેરે પાંચ રંગના પુની જનું પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે. પ્રભુના અતિશયથી તે પુપ ઉપર ચાલવાથી તે પુને કંઈ બધા કે પીડા થતી નથી. ( વિશેષ ખુલાસે ઉપદેશપ્રાસાદ ભાષાંતરના પૂ. ૧૧ ઉપર જુઓ)
For Private and Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જાવ. ] વાણીના પાંત્રીસ ગુણ.
૧૭ તીર્થકરોના મસ્તકના કેશ, દાઢી, મુછ, તથા હાથે પગના નખ વૃદ્ધિ પામતા નથી. (નિરંતર એકજ સ્થિતિમાં જ રહે છે.)
૧૮ તીર્થકરોની સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભૂવનપતિ વિગેરે ચારે નિકાયના દે રહે છે.
૧૯ જિનેશ્વર જે સ્થાને વિચરતા હોય, ત્યાં નિરંતર વસંત વિગેરે સર્વ રૂતુનાં મને હર પુષ્પ ફળાદિકની સામગ્રી પ્રગટ થાય છે, એટલે એ બધી અનુકુળ વર્તે છે.
આ પ્રમાણે તીર્થકરેના સર્વે મળીને ચેત્રીશ અતિશ હોય છે. તે જ પ્રમાણે ભગવંત મહાવીર દેવને પણ એ ચોત્રીશ અતિશય પ્રાપ્ત થએલા હતા.
અપેક્ષાથી તીર્થંકરના ચાર અતિશય આ પ્રમાણે કહેલા છે.
(૧) જ્ઞાનાતિશય -કેવળજ્ઞાન તથા કેવળદર્શન કરી ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળમાં જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે તેનું, તથા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુકત ત્રિકાલ સંબંધી જે સત વસ્તુ એનું જાણવું તેનું નામ જ્ઞાનાતિશય. (૨) વચનાતિશય વાગઅતિશય) તેમાં ભગવંતના વચન
પાંત્રીશ અતિશય યુક્ત હોય છે. તે પાંત્રીશ વાણુંના પાંત્રીશગુણ અતિશનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) સંહારકતા-સંસ્કૃતાદિ લક્ષણ યુક્ત (૨) વાર શબ્દમાં ઉચ્ચપણું, ઉપચાર પરિતતા (૩) ઘાચ–ગામડાના રહેનાર પુરૂષના વચન સમાન જેમનું વચન નહિ. (૪) ઇમીપોત–મેઘની સમાન ગંભીર શબ્દ (૫) પ્રતિકાર વિપરિતા સર્વ વાજિંત્રોની સાથ મળતા શબ્દ (૬) વિંડ-વચનની સરળતા સંયુકત (૭) ૩પનીરવ -માલકેશાદિ ગ્રામ રાગ સંયુકત આ સાત અતિશય શબ્દની અપેક્ષાથી જાણવા. બાકીના બીજ અતિશયે અથ આશ્રય જાણવા. (૮) મર્થતા-અત્યંત
43
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ માટે જેમાં અભિધેય કહેવા ચગ્ય અર્થ છે. (૯) સાતત્વ પૂર્વાપર વિરોધ રહિત. (૧૦) fશg અભિમત સિદ્ધાંત ઉકત અર્થતા. એટલે કે અભિમત સિદ્ધાંતનું જે કહેવું તે વકતાના શિષ્ટ૫ણાનું સૂચક છે. ( ૧૧ ) સંશવાજામહંમર:- જેના કથનમાં શ્રોતાને સંશય થતું નથી.(૧૨)નિરાકarsોરā-જેના કથનમાં કોઈપણ દૂષણ નહિ, શ્રોતાને સંશય ઉત્પન્ન થાય નહિ, તેમ ભાગવાન બીજી વાર ઉત્તર દે નહી.(૧૩) હૃદયમતા- હૃદયમાં ગ્રહણ કરવા ચેગ્ય. ૧૪ મિનાક્ષત્તા-અરસપરસ પદ વાક્યનું સાપેક્ષ પણું. (૧૫) પ્રતાપસ્થિ -દેશકાળ યુકત,વિરૂદ્ધ નહિ. (૧૬)
જિતા-વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરવાપણું (૧૭) સાતત્યં-સુસંબંધને વિસ્તાર–અથવા અસંબંધ અધિકારને અતિ વિસ્તાર નહિ (૧૮) સરાવાડાનંદતા-આત્મ ત્કર્ષ તથા પરનિંદા રહિત. (૧૯) નામનઘં-પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરવારૂપ. (૨૦) પ્રતિનિધિમપુરā–ઘી ગોળની પેઠે સુખકારી. (૨૧) ઘાતા-કહેલા ગુણોની યોગ્યતાથી પ્રાપ્ત થઈ છે લાઘા (૨૨) ૩૪મપિતા-પારકાં મર્મ જેમાં ઉઘડ્યાં હોય નહિ. (૨૩) શૌઢા-અભિધેય વરતુનું તૂછપણું નહિ. (૨૪) ધમર્થvfzવજ્ઞતા-ધર્મ તેમજ અર્થ સંયુક્ત. (૨૫) રાજીવપા-કારક, કાલ, વચન, તેમજ લિંગાદિ જ્યાં વિપર્યય નહિ. (૨૬) વિક્રમાણિપુરા-વકતાના મનમાં બ્રાંતિ વિક્ષે પાદિ દેષ રહિત. (૨૭) ચિત્રકૃત્વ-કુતૂહલપણાને જેમાં અભાવ છે.(૨૮) અમૃતત્ત્વ-અભુતપણું. (૨૯) અનતિવિપિતા-અતિવિલંબ રહિત. (૩૦) માનતિવિ-જાતિ આદિ વર્ણન કરવા ગ્ય વસ્તુ સ્વરૂપના આશ્રય યુકત. (૩૧) સારિતા વિશેષતા-વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું જેમાં થાપન થયેલ છે (૩૨) નuષાના સાહસ કરી સંયુકત. (૩૩) દયારા વિવિતા–વર્ણાદિનું વિછિન્નપણું (૩૪) અછિત્તિ -વિવક્ષિત અર્થની સમ્યક પ્રકારે સિદ્ધિ જ્યાં સુધી ન
For Private and Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.
ચાર અતિશયા.
૩૦૯
થાય ત્યાં સુધી અન્ય છિન્ન વચનનુ' પ્રમેયપણું. ( ૩૫ ) =વિવ શ્રમ રહિત,
તીર્થંકરાના વચનાતિશયના ઉપર પ્રમાણે પાંત્રીસ ભેદ યાને ગુણ છે. ભગવંત મહાવીર દેવની વાણી એ પાંત્રીશ ગુણુ ચુકત હતી. ૩ ત્રીજો અપાયાપગમાતિશય એટલે ઉપદ્રવ નિવારક,
૪ ચેાથે પૂજાતિશય--જેથી તીથ કર ત્રણ લેાકના પૂજનિય છે. આ એ અતિશયના વિસ્તારરૂપ ઉપર જણાવેલા ચાત્રીશ અતિશય હાય છે. કોઇ અપેક્ષાએ અતિશયના અથ એવે કરવામાં આવે છે કે, જ્ઞાન દશ ન ચારિત્રની ઋદ્ધિ,એ અતિશય છે. એ પ્રાપ્ત કરવાને તીથ કરાને કાઇની ઉપાસના કરવી પડતી નથી. પૂર્વભવમાં તેઓએ વીશસ્થાનક પરંતુ આરાધન કરવાથી તીર્થંકર નામકર્મના બધ કરેલા હોય છે, તે કપ્રકૃતિના પુણ્યના ચેગેજ તેઓને જન્મ થતાંજ સ્વભાવથીજ એ અતિશયેા પ્રાપ્ત થાય છે. જન્મથીજ તેઓ ત્રય'બુદ્ધ અને અવધિજ્ઞાની હોય છે; અને આત્મિક નિર્મળતાના પ્રભાવથી ઇંદ્રાદિક દેવા પણ તેમની સેવા કરવાને તત્પર હોય છે. ચારિત્ર અંગીકાર કર્યાં પછી, અને ચાર પ્રકારના ઘાતિ ક્રમના સર્વથા નાશ કર્યાં પછી, તેમના આત્મા ઉંચામાં ઉંચી લેાકેાત્તર હદે પહોચે છે. ત્યારે છંદ્રાદિક દેવે તેમની ભક્તિથી પેાતાનું કલ્યાણમાની કેવી રીતે ભક્તિ કરે છે, તે ઉપરના દેવકૃત અતિશ ચેાથી જણાઈ આવે છે. ૧ ભૂવન પતિ, ૨ વ્ય'તર, ૩ ખ્યાતિષિ, અને ૪ વૈમાનિક એ ચાર નીકાયના દેવા પાતાના કલ્યાણના માટે ભાવપૂર્વક પ્રભુ ભક્તિમાં ઉદ્યમી થઇ ભકિત કરે છે. જો કે તીથ. કરા તે વીતરાગ હોય છે, અને તેમના મનમાં યત્કિંચિત્ પણ પૂજાવા મનાવાની ભાવના હાતી નથી; તે પણ તીર્થંકરપણાના અંગે તે નિર્દોષ પ્રણાલીકા પૂર્વના તીથ કરાથી ચાલતી આવી છે, અને તે ભવ્ય જીવેના હિતને કરનારી છે, એવુ' જાણી તે માન્ય રાખતા જણાય છે. ઉત્તમ પ્રકારના મણિમાણિકાર્ત્તિ સામગ્રીથી
For Private and Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર પ્રકરણ ૧ સમવસરણની રચના થએલી હોય છે, તે પણ એવા બાહય વૈભવમાં તેમની જરાપણુ આસકિત હતી નથી. | તીર્થકર તથા તીર્થકરના સ્થાપના-નિક્ષેપાની કરેલી ભકિત પરમ કલ્યાણનું કારણ છે, એમ જાણે સભ્યત્વવાન દે તથા બીજા પણ દે તીર્થકરની ભકિત માટે દેવલોકમાંથી મનુષ્ય લોકમાં આવે છે, અને તીર્થકરના કલ્યાણકાદિ સમયે તથા તીર્થકર વિદ્યમાન હોય છે ત્યારે તેમની ભકિતને લાભ મેળવે છે. આ ભકિતના પ્રસંગે જગતમાં જે સાર સાર વસ્તુઓ પ્રભુ ભકિતમાં ઉપયોગી થઈ શકે, તેવી વસ્તુઓ લાવી તેને ઉપગ કરે છે.
ગૃહસ્થ દ્રવ્ય પૂજાના અધિકારી છે. ન્યાયસંપન્ન દ્રવ્યાદિ સપ્ત પ્રકારની શુદ્ધિ સહિત, ઉત્તમ ભાવથી અને કેઈપણ પ્રકારની આકાંક્ષા શીવાય કરેલી ભકિત કર્મનિર્જન, તથા સમ્યકત્વની પ્રાપ્તિનું યુદ્ધ નિમિત્ત કારણ છે, અને પ્રાપ્ત થએલ સમ્યકત્વ વિશેષ નિર્મળ બને છે. એટલું જ નહિ પણ તેથી પુન્યાનુબંધી પુન્યને લાભ પ્રાપ્ત થાય છે, જેના યેગે જીવ ઉત્તરોત્તર ઉંચા કોટીમાં ચઢતે જાય છે,
તીર્થકરની ભાવપૂજા તે કેવલજ્ઞાનાદિ રત્નત્રયની પ્રાપ્તિ કરાવવાના પણ શુદ્ધ નિમિત્ત કારણરૂપ છે.
ઈદ્રાદિક દે, જેમની પુગલિક ત્રાદ્ધિ અને બાઢા સંપત્તિ અપરિમિત છે, તેઓ પણ આત્મકલ્યાણના માટે તીર્થંકરની ભક્તિની આવશ્યકતા માને છે, અને તે પ્રમાણે તે વતે છે, તે પછી આપણે મનુષ્યએ તે તેમનું અનુકરણ શંકા રહિત કરવું જોઈએ, અને તેમના સ્થાપના-નિક્ષેપાની ભકિતથી જેટલું આત્મહિત સાધી શકાય તેટલું સાધી લેવું જોઈએ.
ભગવંત જ્યારે જ્યારે પારણાના માટે ભીક્ષા લેવા જતા હતા, અને તેમને જે જગ્યા એ ભીક્ષા મળતી હતી, ત્યારે ત્યારે તે જગ્યાએ દેવતાઓ પંચદીવ્ય પ્રગટ કરતા હતા. તે નીચે પ્રમાણેક
For Private and Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ભવ ] મતિજ્ઞાનની શકિત.
૩૪૧. ૧ સાડાબારડ સેનૈયા ૨ વસા૩ સુગંધિ પુષ; ૪ દુ. ભીને નાદ; ૫ અહદાન અહાદાન એવી ઉદ્દેષણ.
સામાન્ય કેવળી અને તીર્થકરની આત્મિક અદ્ધિ જો કે સરખી હોય છે, તે પણ તીર્થંકરનામકર્મના ઉદયના લીધે તેમની બાહા બાદ્ધિ વિશેષ હોય છે. જે અતિશયે તીર્થકરને હેય છે, તેવા અતિશયે સામાન્ય કેવલીને હોતા નથી. આ કાળમાં તે કેવળજ્ઞાન અને સામાન્ય કેવળીને અભાવ છે; તેમજ મનઃ પય વ જ્ઞાનને પણ અભાવ છે. અવધિજ્ઞાનને જે કે અભાવ નથી, છતાં અવધિજ્ઞાનીઓ થએલા હોય એમ જાણવામાં નથી. ફક્ત મતિ અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનજ વિદ્યમાન છે. તેમાં પણ ચૌદ પૂર્વધર સંપૂર્ણ શ્રતજ્ઞાનીઓને પણ અભાવ છે. જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, છતાં જાતિસ્મરણજ્ઞાન પણ આ દુષમ કાળમાં કવચિત કેઈને થતું હોય તે તેને નિષેધ નથી. જાતિ
સ્મરણ જ્ઞાનવાળે પોતાના પૂર્વના કેટલાક ભવ જાણું શકે છે. સામાન્ય મનુષ્ય કરતાં મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપસમથી કોઈની મતિ વિશેષ હોય છે. તેઓ અવધાન એટલે ઘણુ મનુષ્યોએ એકી સાથે પૂછેલા પ્રશ્નોના જવાબ, એકી સાથે આપવાની શકિત ધરાવતા હોય છે. એવા અવધાનવાળા, એકદમ સે અથવા તેથી પણ વિશેષ અવધાન કરે છે, તેવા પ્રસંગે સમાજમતિવાળા મનુષ્યો મુંઝાઈ જાય છે, અથવા કેટલાક વિશિષ્ટ ગુણેને લઈને, જેમકે સમતા હોય, વ્યવહારથી સત્ય બોલતા હોય, માનસિક બળ વિશેષ હોવાના લીધે દુઃખ સહન કરવાની શકિત હોય, આવા સામાન્ય ગુણે જોઈને તે ગુણે ધારણ કરનાર વ્યકિતને, એકદમ તીર્થકરના મુકાબલે તેમની કેટીમાં મુકી દેવાની, કેટલાકે મિથ્યા મોહના લીધે વૃષ્ટતા કરતા જણાય છે. તે પ્રસંગે તેઓએ વિચાર કરવું જોઈએ કે, છેલ્લા તીર્થકર ભગવંત મહાવીરના જે અતિશયેનું આપણે ઉપર દિગ્દર્શન કરી ગયા છીએ, તેમને એક પણ અતિશય તેમને હેતે નથી. તીર્થકર
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ તે માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય, ત્યારથી અવધિજ્ઞાની હોય છે, એટલે જન્મથીજ ત્રણજ્ઞાન સહિત હોય છે તેને એક અંશપણું સામાન્ય મનુષ્યમાં હવાને સંભવ નથી. વિશેષ તે શું ? પણ તેમનામાં ભાવથી સમ્યકત્વ છે કે નહિ, તેની પણ ખાત્રી હતી નથી. વ્યવહાર સમકિતનું પણ જેમનામાં ઠેકાણું નથી હોતું, તેવા પ્રાણીઓના અજ્ઞાનકષ્ટ કે કેટલાક વિશિષ્ટ ગુણેથી મહીત થઈ, તેમની તુલના તીર્થકરની જોડે કરી, બીચારા ભેળા જેને ભરમાવવાને પ્રયત્ન કેટલાક તરફથી કરવામાં આવે છે. તેવા પ્રસંગે બુદ્ધિવાને એ જરા વિવેક વાપરવાની જરૂર છે, આપણે ઉપર જોઈ ગયા કે, અભવી જીવ જેઓ મિથ્યાતિત્વ હોય છે, તેઓ પણ અજ્ઞાનકષ્ટ કરે છે, અને વ્યવહારથી જૈન ચારિત્રાચાર પાલન કરે છે, તે તેમને પણ કેટલીક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, અને ફકત નિર્મળ ચારિત્રપાલનના લીધે દેવગતિના પણ ભાજન થાય છે. પરંતુ તેઓ કદી પણ સંસારને અંત કરી મોક્ષના અધિકારી થવાના નથી. તેઓના લબ્ધિના ગુણના લીધે, કદી કે તેમને ગમે તેવી ઉપમા આપે, તે શાસ્ત્ર મર્યાદાને લેપ થવાથી તેઓ પિતાના આત્માને ઉદ્ધાર કરી શકવાના નથી. જેએનામાં સામાન્ય જૈન દર્શન હોય, અથવા જેએનામાં સામાન્ય જૈન દર્શન પણ નથી, તેવાઓને તીર્થંકરની કક્ષામાં મુકતા પહેલાં વિચાર કરવાની જરૂર છે. સુધારાના વાતાવરણમાં કે જમાનાના પ્રવાહમાં તણાઈને તેવા પ્રકારના જે ઉદ્ધત વિચારો બહાર પાડવામાં આવે, ત્યારે તેવા પ્રસંગે તેઓને જૈન શાસ્ત્રમયદાના બેધને અભાવ છે, એમ પ્રથમ દર્શનીય માનવાને કારણ મળે છે.
જ્યારે જ્યારે કે વ્યક્તિને વિશેષ પ્રકારના મતિજ્ઞાનાવરણી કર્મના ક્ષપશમ લીધે, જે મતિજ્ઞાન વિશેષ હોય તે તેમને તેમના લાયકનું માન આપવું એ દરેકની ફરજ છે. પણ તેથી વિશેષ રીતે વધીને મહિના લીધે, કે મિથ્થો પક્ષપાતનું આલંબન લઈ, તેમને તીર્થકરની ઉપમા આપવામાં આવે, તે
For Private and Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] અન્યલિંગસિદ્ધને ખુલાસો. વખતે ભગવંતના જે અતિશનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, તેની સાથે, મુકાબલે કરી, વાંચક વર્ગને સત્યાસત્યને નિર્ણય કરવા જેટલે વિવેક વાપરવાની ભલામણ કરવામાં આવે છે.
પંદર ભેદે સિદ્ધમાં અન્યલિંગે સિદ્ધને એક ભેદ છે. અન્ય લિંગવાળાને શાસ્ત્રકારોએ કેવલજ્ઞાનને નિષેધ કરેલો નથી. અન્ય લિંગી અન્યલિંગમાં વર્તતા હોય, તે પણ ભાવથી જે તેઓ ભાવયતિની કેટીમાં આવી ગુણસ્થાનની હદે ચઢે, તે કર્મોને ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. તેઓને જ્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તેઓ અન્યલિંગને ત્યાગ કરી, જૈન લિંગને જ પોતાના આયુષ્ય સુધી ધારણ કરે છે. વર્તમાનમાં અન્ય લિંગવાળાના સામાન્ય ગુણેના લીધે, આવા પ્રકારને જે બચાવ કરવામાં આવે છે, તે પણ ન્યાયયુકત નથી, કેમકે આ કાળમાં તે કેવળજ્ઞાનને જ અભાવ છે, તે પછી અન્યલિંગ સિદ્ધના પ્રશ્નને અવકાશજ નથી.
મિથ્યાદર્શનવાળા પણ અજ્ઞાનકષ્ટ અને કેટલાક વિશેષ ગુણેને લઈને દેવગતિને બંધ કરી અમુક દેવલેક સુધી ઉત્પન્ન થઈ શકે છે. દેવે પણ મિથ્યાત્વિ હોય છે. મિથ્યાદશનવાળાના અજ્ઞાનકષ્ટ ચમત્કાર જોઈને, બુદ્ધિવાનોએ મુઝાઈને, પિતાના સમ્યફત્વને મલીન કરવાને પ્રસંગ લાવવા દેવું જોઈએ નહી, એવા પ્રસંગે પુરતી સાવચેતી રાખી વિવેકથી વર્તવાની જરૂર છે.
7WNE
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
.
*,
?
* માંail* **
*.
"
છે
R.
જ
.
-
૪
ક
થતા
જ
,
,
.
કરી ° °પના રે આ
- પ્રકરણ ૨૦મું.
:
SITE
ક
ભાવ સાધુના લક્ષણ તથા ભગવંતના હસ્તે દીક્ષિત
કેટલાક સાધુને પરિચય. પર્વે અનંતા તીર્થંકર થઈ ગયા તે સર્વને એજ ઉપદેશ છે કે, જીવને મુકિતમાર્ગ સાધનમાં સાધુધર્મ-સર્વ
વીરતિનું આરાધનજ મૂખ્ય કારણ છે. સાધુ પદ હરિ એ વિશસ્થાનક પદમાં એક સ્થાનક છે. પવિત્ર INST)) એવા સંઘમાં સાધુપ મૂખ્ય છે. વીરતિના બે
D ઈ ભેદ છે. સર્વવિરતિ અને દેશવરાતિ. સર્વ વીરતિનું આરાધન સાધુ ધર્મ અંગીકાર કરનારજ કરી શકે. ભગવંત મહાવીરને પણ એજ ઉપદેશ હતું કે, જે બની શકે તે સર્વવિરતિસાધુ દીક્ષા અંગીકાર કરી મુકિતમાર્ગનું આરાધન કરવું. સાધુ ધર્મ અંગીકાર કરવા પોતે અશક્ત હોય તે, દેશવીરતિ રૂપ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી, એજ માર્ગનું આરાધન કરવું. ભગવંતે ગૌતમાદિકને દીક્ષા આપી, તે વખતે સાધુ ધર્મનું સ્વરૂપ બતાવેલું. તે પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવનાનું વિવેચન પ્રકર ૧૮ માં આવેલું છે. સાધુની સામાન્ય વ્યાખ્યા ભગવતે એવી બતાવી છે કે, જે
નિરંતર નિર્વાણ સાધક ચોગ સાધુ
(વ્યાપાર) સાધતે હોય, અને સર્વ
ભૂત-જી–ઉપર સમભાવ રાખતે હોય તે સાધુ કહેવાય છે.
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! ભાવ સાધુનાં લક્ષણ
૩૪૫ શાંતિવિગેરે ગુણોથી યુકત હોય, મૈત્રીવિગેરે ગુણોથી
ભૂષિત હોય, અને સદાચારમાં અપ્રભાવ આાધુ મત્ત હોય તેને ભાવ સાધુ કહે છે.” ૧ મોક્ષ માર્ગને અનુસરતી સમસ્ત પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા,એટલે
બધી ક્રિયા માર્ગનુસારિણ૨ ધર્મ એટલે ભાવ સાધુના સંયમના ઉપર પ્રવર-ઉત્કૃષ્ટ-શ્રદ્ધા ૩ સ લક્ષણ.
રળ ભાવથી એટલે બેટા ખોટા અભિનિ.
વેષના ત્યાગપૂર્વક પ્રજ્ઞાપનીયપણું ૪ ક્રિયામાં અપ્રમાદ એટલે વિહિત કરેલા અનુષ્ઠાનમાં અશિથિલપણું પ શક્યાનુષ્ઠાનને જ પ્રારંભ એટલે શકિત મુજબના તપશ્ચર્યાદિક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ ૬ મોટો ગુણાનુરાગ એટલે ગુણપક્ષપાત, ૭ ગુરૂની આજ્ઞાનું પૂર્ણ પણે આરાધન એટલે ધમાચાર્યના આ દેશ પ્રમાણે વર્તન. આ પ્રમાણે સર્વગુણેમાં પ્રધાન એવા ભાવ સાધુનાં સાત લક્ષણ ભગવતે બતાવેલ છે.
આ સાતનું ભગવંતે આગમમાં જે સ્વરૂપ બતાવેલું છે તેને માં ભાવાર્થ અને બતાવવા વિચાર રાખે છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓને આચારાંગસૂત્ર, તથા ધર્મરત્નપ્રકરણ વિગેરે ગ્રંથ જેવાની ભલામણ કરવામાં આવે છે.
૧ માગનુસારિણી ક્રિયા-માર્ગ તે આગમ નીતિ, અથવા સંવિઝ બહુજને આચરેલું તે. એ બેને અનુસરતી જે ક્રિયા તે માગનુસારિણી ક્રિયા છે. માર્ગના બે ભેદ છે. ૧ દ્રવ્યમાર્ગ અને ૨ ભાવમાર્ગ
પ્રામાદિક જવાને જે માર્ગ તે દ્રવ્યમાર્ગ દ્રવ્ય અને ભાવ બે કહેવાય છે, અને મુક્તિપુરીને માર્ગ, જે પ્રકારના માર્ગ. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ, અથવા ક્ષપશ
મિક ભાવરૂપ, તે ભાવમાર્ગ છે. એ માર્ગ તે કારમાં કાર્યનો ઉપચાર કરતાં, આગમ નીતિ એટલે
ર ભાવ
પ્રકારના કહેવા જવાનો જે
44
For Private and Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪
થી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ સિદ્ધાંતમાં કહેલે આચાર જાણ; અથવા ઘણા સંવિજ્ઞ પુરૂષોએ મલીને આચરેલો આચાર, તે ભાવમાર્ગ છે.
આગમા-વીતરાગનું વચન તેજ આગમ છે તેજ આત વચન છે. તીર્થકર ભગવંતના સર્વદેષ ક્ષય થયા છે. તેમણે મેહને જીતેલો છે, તેથી તે વીતરાગ છે. વીતરાગ કદી પણ હું બેલેનહિ, કેમકે તેમને જુઠું બોલવાનું કંઈ પણ કારણું અસ્તિત્વમાં નથી.
નીતિ-ઉત્સર્ગોપવાદ રૂપ શુદ્ધ સંયમ પાળાવને ઉપાય તે માર્ગ. જગતમાં અંતરાત્માનુ વચનજ પ્રવર્તક અને નિવર્તક છે, અને ધર્મ પણ એના આધારે છે. માટે તે મુનિંદ્ર પ્રવચનજ પ્રથમ પ્રમાણ છે. જે એ પ્રવચન દુદયમાં હોય તે નિયમા સકળ અર્થની સિદ્ધિ થાય છે.
સંવિજ્ઞ–મોક્ષના અભિલાષીને સંવેગ હેય બીજાને ન હોય. એવા ગીતાર્થ પુરૂએ જે ક્રિયા આચરી તે પણ માગે છે. જેમને વ્યવહાર અશુદધ છે, એવા પાર્શ્વસ્થ પ્રમાદી ઘણુઓએ અંગીકાર કરી આચરેલું હોય તે તે અપ્રમાણ છે. ઘણું કહેવાનું કારણ એ છે કે, એકાદ સંવિજ્ઞ વખતે અનાગ અને અનવધ વિશેરેથી છેટું આચરે માટે તે એકલા અપ્રમાણે છે; સંવિજ્ઞ ઘણામાં તેવા પ્રકારને દેષ આવવાને સંભવ નથી. તેથીજ ઉભયાનસારિણું એટલે આગમની અને ઘણા સંવિએ અંગીકાર કરેલી, અમલમાં મુકેલી જે ક્રિયા, તેજ માર્ગનુસારિણી ક્રિયા છે. જેના વડે દે અટકાવાય, અને પૂર્વનાં કર્મ ક્ષય થાય, તેજ મોક્ષને ઉપાય છે. દાખલા તરીકે ઔષધ રોગોની અવસ્થા પ્રમાણે જુદાં જુદાં અપાય છે. તે જ પ્રમાણે આગમ વચન લક્ષમાં રાખીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ, તથા પુરૂષાદિકની ગ્યતા વિચારીને સંયમની વૃદ્ધિ કરનારૂ હેય, તેજ સંવિજ્ઞ ગીતાર્થ પુરૂષે આચરે છે, અને તેને બીજા સંવિજ્ઞગીતાર્થ પુરૂષ પ્રમાણે કરે છે. તેથી તે માર્ગ કહેવાય છે.
૧ આગમવ્યવહાર, ૨ શ્રત વ્યવહાર, ૩ આજ્ઞા વ્યવહાર ૫ અને જીવ વ્યવહાર, આ પાંચ પ્રકારના વ્યવહાર છે.
For Private and Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
૨૭ ભવ. ]
લિંગ પ્રકાર જેને સૂત્રમાં સર્વથા નિષેધ કરેલે ન હોય, અને જીવવધને હેતુ ન હોય, તે સર્વ ચારિત્રર્વતેએ પ્રમાણ કરવું. કાર્યને અવલં બીને ગીતાર્થો જે કંઈ થડ અપરાધ અને બહુ ગુણવાળું કામ આચરે છે, તે પણ સર્વને પ્રમાણુ હોય છે. જે સુખશીળ જનેએ ગુરૂ લાઘવને વિચાર કર્યા વગર, પ્રમાદરૂપ હિંસાવાળું કાર્ય આચરેલું હેય, તેને ચારિત્રવાન પુરૂષ સેવતા નથી. જેમકે શ્રાવકોમાં મમતા કરવી, શરીર શોભા માટે અશુદ્ધ વસ્ત્ર, પાત્ર તથા આહાર ગ્રહણ કરવા, કાયમપણે દીધેલી વસ્તી (મકાન) કબુલ રાખવી તથા ગાદલા તકીયા વિગેરે વાપરવા ઈત્યાદિક અનેક પ્રકારનું સાધુ જનેએ અસમંજસ ચેષ્ટિત આલેકમાં ઘણું જનેએ આચર્યું હોય, તે પણ તે શુદ્ધચારિવાને એ પ્રમાણ કરવું નહિ.
ગીતાર્થ, પરતંત્રતામાં રહીને ઉપર જણાવ્યા પ્રમાણે છે જાતના માર્ગને અનુસરનારજ,ભાવયતિ કહી શકાય. આવા પ્રકારનું ચારિત્ર (માર્ગ) દુuસહ આચાર્ય સુધી રહેશે.
તાત્પર્ય એ છે કે આગમ નીતિ, અને આગમાનુસારી વૃદ્ધ સમાચારી, એ બે ભેદવાળા માર્ગને અનુસરનાર–તે પ્રમાણે ચાલનારજ સાધુ છે.
આ પ્રમાણે ભાવ સાધુના પ્રથમ લિંગનું સ્વરૂપ છે.
૨ બીજુલિંગ-ધર્મમાં પ્રવર શ્રદ્ધા એટલે તવાભિલાષ તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ વિધિસેવા, અતૃપ્તિ, ૩ શુધ્ધ દેશના, ૪ ખલિતની પરિશુદ્ધિ. આવા ભેજવાળી ધર્મ ઉપર તીવ્રઅભિલાષા, એટલે કે કર્મના ક્ષપશમ અને સમ્યફજ્ઞાનથી શ્રુતજ્ઞાન તથા ચારિત્ર રૂપ ધર્મારાધન સંબંધી પ્રબલ શ્રધ્ધા. એક બીજી લિંગ છે. (૧) વિધિસેવા -શ્રદ્ધાળુ પુરૂષ શકિતમાન હોય ત્યાં સુધી વિધિ પૂર્વક અનુષ્ઠાન કરે છે, અને જે દ્રવ્યાદિકના દેશથી તેમ કરતાં અટકે, તે પણ પક્ષપાત વિધિ તરફજ રાખે છે. જેમકે નિગી રસજ્ઞ કંઇ અધમઅવસ્થા પામતાં અશુભ અન ખાય, તે તેમાં તે
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ રાજી રહેતું નથી, પણ તેને તે ખાસ કરીને શુભ ભોજનનીજ લાલસા રહે છે.
(૨) અતૃપ્તિ જ્ઞાન અને ચરણમાં શ્રદ્ધાના યોગે કરીને કદાપિ તૃપ્તિ ન પામે; અને વૈયાવૃત તથા તપ વિગેરેમાં પોતાના વીર્ય પ્રમાણે યત્ન કરે. જ્ઞાન અને ચારિત્રના વિષે, જેટલાથી સંયમાનુઠાન ચાલે, તેટલું ભણી લીધું છે એટલે બસ છે, એમ ચિંતવીને જ્ઞાનાદિમાં પ્રમાદિ ન થાય; પણ નવીન શ્રતસંપદા ઉપાર્જન કરવાને વિશેષ ઉત્સાહવાળે રહે. એટલે કે જેમ જેમ અતિશય રસ પ્રસરવાની સાથે અપૂર્વશ્રત અવગાહે તેમ તેમ મુનિ નવા નવા સંવેગ શ્રદ્ધાથી રાજી થયા કરે. શ્રતને અથ' જીનેશ્વરએ કહેલે છે, અને મહાબુદ્ધિવંત ગણુધરેએ સૂત્રમાં તેની રચના કરેલી છે. તે સંવેગાદિક ગુણેની બુદ્ધિ ઉપજાવનાર અને તીર્થંકરનામકમ બાંધવાનું કારણભૂત, નવીન જ્ઞાનનું હમેશાં વિધિપૂર્વક સંપાદન કરતા રહેવું જોઈએ.
વળી ચારિત્રની બાબતમાં વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમસ્થાન પામવા માટે, સદ્ભાવપૂર્વક સઘળું અનુષ્ઠાન ઉપગ સહિત કરવું કારણ કે અપ્રમાદે કરેલા સાધુના સઘળા વ્યવહાર ઉત્તરોત્તર સંયમની પ્રાપ્તિ કરાવી કેવળજ્ઞાન પમાડે છે.
(૩) શુદ્ધ દેશના–સુગુરૂની પાસે રૂદ્ધ રીતે સિદ્ધાંતના પદેને તત્વાર્થ જાણીને, તેમની અનુજ્ઞા મેળવી, સુજ્ઞપુરૂષે મધ્યસ્થ રહી દેશના આપવી. પાત્રનું સ્વરૂપ ઓળખી, તેના અનુગ્રહના કારણ એવા ભાવને વધારનારું, સૂત્રમાં જે કહેલું હોય તેટલું જ પ્રરૂપવું. ઉન્માર્ગનું વજન કરવું. કેઈ પણ દાનપાત્રમાં આપ્યું હોય, તેજ તેના દેનારાઓને હિતકારી થાય છે, નહિં તે અનર્થ કરનારૂ થઈ પડે છે. સૂત્રદાન તો બધા કરતાં ઉત્તમ છે, માટે આ શ્રુતદાનને તે ખાસ કરીને તત્વજ્ઞ પુરૂષાએ અપાત્રમાં નહી આપવું, એ જ વિશુદ્ધ દેશના છે.
દેશના આપનારે પ્રથમ ગીતાર્થ આચાર્ય પાસે, પુવોપર
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦
૨૭ ભવ. ]
શ્રોતાના પ્રકાર. પર્યાચનાપૂર્વક સિદ્ધાંતના પદને પરમાર્થ જાણવું જોઈએ. પદ, વાક્ય, મહા વાક્ય અને યમપર્વ એ ચાર વસ્તુથી શ્રતને ભાવ જાણવે. એ ચાર સંપૂર્ણ થતાં ભાવ સમજાય છે. તે શીવાય વખતે વિપર્યાસ પણ થઈ જાય, અને વિપયસ એ નિયમા અનિષ્ટ ફળ આપનાર છે. ગુરૂની આજ્ઞા મેળવી દેશના કરવી; (નહિ કે વાચાલુપણુ તથા અસ્થિરપણાથી સ્વતંત્રરીતે ) એવી રીતે ધર્મ ધનને લાયક અને મધ્યસ્થ એટલે સ્વપક્ષ અને પરપક્ષમાં રાગ દ્વેષ રહિત રહીને સદ્ભૂત વાદી થઈને દેશના આપવી.
દેશના સાંભળનારના ત્રણ પ્રકાર છે. ૧ બાલ ૨ મધ્યમ બુદ્ધિ; ૩ બુધ્ધ
(૧) બાલ હોય તે લિંગ જુએ છે. બરોબર લેચ કર, પગ ઊઘાડા રાખવા, જમીન ઉપર સુવું, રાત્રે ફક્ત બે પહોર સુવું,શીત ઉષ્ણુ સહન કરવાં, છઠ અઠમ વિગેરે અનેક પ્રકારનું બાહા તપ, મહાકષ્ટ, અલ્પ ઉપકરણ ધારવા તે તથા તેની શુદ્ધતા, મોટી પિંડ વિશુદ્ધિ, અનેક પ્રકારના દ્રવ્યાદિક નિયમ, વિકૃતિ ત્યાગ, એક સિકથ વિગેરેથી નિયમિત પારણું, અનિયત વિહાર, નિરંતર કાયોત્સર્ગ વિગેરે કરવા ઈત્યાદિક બાહય પ્રવૃત્તિ તે બાહ્ય લિંગ છે. બાલ છને તેથી બંધ થાય છે.
(૨) મધ્યમ બુદ્ધિવાળાને ઈર્ષા સમિતિ વગેરે ત્રિકટિ પરિશુદ્ધિ અને આદિ અંત તથા મધ્યમાં હિતકારક સાધુને આચાર કહી બતાવ. પરમ કલ્યાણને ઈછતા સાધુઓએ પ્રવચનની માતાની માફક આઠ માતાએ નિરંતર સંભાળવી. એ પ્રવચનમાતાએ સહિત સાધુને નિયમો સંસારનું ભય રહેતું નથી. વળી વિધિઓ કરીને આગમને ગ્રહણ કરવું. તે ફળ આપે છે. બહુમાનપૂર્વક નિર્મળ આશય રાખીને ગુરૂના પરતંત્રપણે રહેવું, તેજ પરમ ગુરૂ પામવાનું બીજ છે; અને તેથી જ મોક્ષ થાય છે. ઈત્યાદિ સાધુને આચાર માધ્યમ બુદ્ધિવાળાને હમેશાં કહી સંભળાવે.
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ (૩) બુદ્ધ-જ્ઞાનવાનને ભાવ પ્રધાન આગમ તત્વ સમજાવવું. આગમવચન આરાધનામાં ધર્મ છે, અને તેના ઉત્થાપનમાં અધર્મ છે, એ ધર્મનું ગૂઢ રહસ્ય છે, અને ધર્મને નિકળ્યું છે. ઈત્યાદિ વાતો બુદ્ધનેજ કહેવી.
(૧) પરિણામિક (૨) અપરિણામિક. અને (૩) અતિપારિ સુમિક એ ભેદેવડે પાત્ર ત્રણ પ્રકારના છે. ઈત્યાદિક પાત્રનું સ્વરૂપ સમજીને શ્રદ્ધાનંત પુરૂષ, તે પાત્રના અનુગ્રહને હેતુ એટલે ઉપકાક જે ભાવ, એટલે શુભ પરિણામની વૃદ્ધિ કરનાર જે આગમકત હોય, તેની પ્રરૂપણા કરે અને ઉન્માર્ગ એટલે મેક્ષથી પ્રતિકૂળ વાટ તેને દુરથી વજે.
મતલબ એ છે કે સમ્યફરીતે પાત્રનું સ્વરૂપ સમજીને, તેના ભાવને વધારનારી, અનુવૃત્યાદિક દેષથી રહિત, અને સિદ્ધાંતના માર્ગને અનુસરતી દેશના કરવી.
પાત્ર-જે જીવાદિ પદાર્થને જાણનાર હોઈ, સમભાવથી સર્વ છાની રક્ષા કરવામાં ઉજમાળ હોય, તે યતિ દાન દેનારને પાત્ર છે.
કુપાત્ર-આશ્રવ પ પના દ્વારને ખુલ્લાં રાખનાર કુપાત્ર છે. એવા કુપાત્રને દીધેલું દાન અનર્થ જનક એટલે સંસાર વધાર નાર થાય છે.
દેશનાદિ રૂપ થતદાન તો પ્રધાન દાન છે.
() ખલિત પરિશુદ્ધિ-પ્રમાદ વિગેરેથી ચારિત્રમાં કઈ રીતે અતિચાર, મળ, કલંક લાગ્યું હોય, તો તેને પણ વિમળશ્રદ્ધાવાન મુનિઓએ વિકટના (આલેચના) થી શુદ્ધિ કરવી જોઈએ.
જે વ્રતગ્રહણથી માંડીને અખંડિત ચારિત્રવાળે અને ગીતાર્થ હોય, તેની પાસે જ સમ્યકત્વ વ્રત તથા પ્રાયશ્ચિત લેવાં જોઈએ.
એવા ગુરૂ પાસે લાજ, ગૌરવ (માન) તથા ભય વિગેરે મેલીને, સઘળાં ભાવશલ્ય કાઢવાં જોઈએ. તે એવી રીતે કે જેમ
For Private and Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ જુતા કાયમ રહી થાય,
કર કરણ થાય, કે
૨૭ ભવ. ] લિંગ વિચાર.
૩૫૧ બાલક સરળ રહીને કાર્ય અકાય કહી દે છે, તેમ માયામદ છેડીને તેવી રીતે જ ગુરૂ પાસે આલોચના લે.
આલોચના લેવાથી પાપ હલકા થાય, આલ્હાદ થાય, વપરની પાપથી નિવૃત્તિ થાય, ઋજુતા કાયમ રહે, શધિ થાય, દુષ્કર કરણ થાય, કેમળ પરિણામ થાય અને નિઃશલ્યપણું થાય. એ શેાધિ-ખલિત પરિશુદ્ધિના ગુણો છે.
આલોચના લેવાના પરિણામથી ગુરૂ પાસે આવવા નિક, ત્યાંથી જે વચ્ચે માર્ગમાંજ કાળ કરે તો પણ તે આરાધકજ છે. ગુરૂ પાસે આવી તે પિતના દોષ પ્રગટ કરે, તે જે મોક્ષે ન જાય, તે પણ તે દેવગતિ તે અવશ્ય પામે.
શલ્ય સહિત સાધુ કમજય કરવાને સમર્થ થઈ શકશે નહી.
નજીવી ભુલ થાય તે પણ નિઃશલ્યપણે આલેચના લેવી જોઈએ, કે જેથી સકળ કર્મને દુર કરી સિદ્ધિ પદ મેળવવાની સરળતા થાય.
એ પ્રમાણે બીજા લિંગના પેટા ભેદે છે. આવી પ્રવર શ્રદ્ધા ભાવસાધુનેજા હેય છે, અને તેના સભાવથી તે પ્રજ્ઞાપનીય થાય છે.
(૩) ત્રીજુ લિંગ-પ્રજ્ઞા પનિય–એટલે અસગ્રહથી રહિત.
મતિમોહના મહિમાથી ચારિત્રવંતને પણ અસગ્રહ હેઈ શકે, કારણ કે વિધિ, ઉદ્યમ, વર્ણક, ભય-ઉત્સર્ગ, અપવાદ, તક્ષય, એ બાબતનાં બહુ પ્રકારનાં ગંભીર ભાવવાળાં સૂત્ર આ જિનશાસનમાં રહેલાં છે. એ સૂત્રે અનેક પ્રકારનાં છે, એટલે કે સ્વસમય, પરસમય, નિશ્ચય, વ્યવહાર, જ્ઞાન, ક્રિયા, વિગેરે બાબ તેને, તેમજ તે તે નયના અભિપ્રાયને જણવનારા, અને સિદ્ધાંતની બાબતમાં ગંભીર ભાવવાળાં છે, જેને અભિપ્રાય મહાબુદ્ધિવાન પુરૂજ સમજી શકે તેમ છે. તેથી તેમના તે વિષય-વિભાગને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી નહિ. જાણે શકનાર જીવ મુઝાઈ પડે
For Private and Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ છે, અને તેથી તે પિતાને તથા પરને અસદુગ્રહ નિપજાવે છે. તેવા પ્રકારના શિષ્ય, જે તે અથિ અને વિનીત હોય, અને તે પ્રજ્ઞાપના કરવા લાયક જણાય, તે તેવા મૂઢને પણ સંવિજ્ઞ પૂજ્ય પુરૂષો પરોપકાર કરવામાં રસિયા હેવાથી, અનુકંપા બુદ્ધિથી આગમમાં કહેલી યુક્તિઓથી સમજાવે છે, અને તે શિષ્ય પણ અસદગ્રહ છીને સરળ ભાવથી સુખે કરીને વિશુદ્ધ દર્શન અને ચારિત્ર આરાધવાને સમર્થ થઈ શકે છે.
પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં, કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, અને પુરૂષાકાર, એમ પાંચ કારણ રહેલાં છે. એ પાંચ કારણને છુટા માનતાં મિથ્યાત્વ લાગે છે, અને સાથે માનતાં સમ્યકત્વ રહે છે.
ચતુર્થાની તીર્થકરે જાણે જ છે કે, અમારે નક્કી સિધિમાં જવાનું છે, છતાં પણ બળ વય પવ્યા વગર પૂરતા જોરથી ઉદ્યમ કરતા રહે છે. સંસાર સાગરના કિનારે પહોંચેલા તીર્થ કરે પણ ઉદ્યમ કરે છે, તે પછી બીજાએ તે એ પાંચ કારણ ધ્યાનમાં રખી અસંગ્રહમાં પડવું નહિ જોઈએ.
આ પ્રજ્ઞાપનીયપણું એ ભાવ સાધુનું ત્રીજુ લિંગ છે.
(૪) ચોથુ લિંગઃ ક્રિયાઓમાં અપ્રમાદપણું વ્રતમાં સ્મલિત ન કરે, સમિતિ ગુપ્તમાં ઉપયોગ રાખે, પાપના હેતુ પ્રમાદાચરણને સ્થિર ચિત્તે વજે. સર્વ ક્રિયાને વખતસર અન્યનાધિક બીજી ક્રિયા છેડને સૂત્રના અનુસાર આચરે, તે અપ્રમાદિ ચારિત્રવાન જાણ. સુગતિ એટલે સિદ્ધિ ગતિનું નિમિત્ત કારણું ચારિત્ર (યતિ ધર્મ) છે, અને છકાયનું રક્ષણ કરવું એજ ચારિત્ર છે, તેથી તેનું આરા ધન વિકથાદિ પ્રમાદમાં નહિ ફસાતાં, સારી રીતે કરવું.
પ્રવજ્યાનું વિદ્યાની માફક અપ્રમાદપણે પાલન કરવામાં આવે, તેજ તે સિદ્ધિનું કારણ બને છે, નહિ તે પ્રમાદ પણે સેવે તે એ ભારે નુકસાન કરે છે.
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
૨૭ ભવ. ] પાંચમું તથા છઠું લિંગ.
પ્રમત્તની પડિલેહણા વિગેરે ચેષ્ટા છ કાયની ઘાતકરનારી નીવડે છે, માટે સુવિહિત મુનિઓએ અપ્રમાદિ થવું જોઈએ.
પાંચમું લિંગ-શયાનુષ્ઠાનને પ્રારંભ.
સંઘયણ વિગેરેને અનુરૂપ શકયઅનુષ્ઠાનને કે જે બહુ લાભ આપનાર, અને ઓછા નુકશાનવાળું હોય, તેનેજ શ્રતના સારને જાણનાર સુમતિઓએ આરંભ કરે. જેમ તેને બહુ સાધી શકે, અને જેનાથી ખાસ કરીને અસંયમમાં પી ન જાય, તથા બીજા ઘણા જનને તેમાં પ્રવર્તાવી શકે, તે રીતે વિશેષ ક્રિયા કરવી. શકયમાં પ્રમાદ ન કર, અને અશકય કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી, એ રીતે શક્યારંભ થાય.એવા પુરૂષે એ રીતે વિશુદ્ધ ચારિત્રને વધારી શકે છે. જે કઈ ગુરૂની અવજ્ઞા કરીને, અશકય અનુષ્ઠાનને પણ કરવા માંડે, તે સભ્ય આરંભવાળ ન ગણાય, કેમકે તેમ કરવું એ મતિહ છે. આજ્ઞામાં વર્તવું એજ પ્રભુની મૂખ્ય આરાધના છે.
ગુરૂની આજ્ઞાએ શાસનની ઉન્નતિ કરનાર અને લબ્ધિ કે ખ્યાતિની અપેક્ષા નહિ રાખનાર સાધુનું અધિક તપ, કર્મ, તથા આતાપનાદિકનું કરવું, તે તે વીર્યાચારની આરાધના રૂપે હેઈને ફાયદાકારક જ થાય છે.
છઠું લિંગ ગુણાનુરાગ-શુદ્ધ ચારિત્રવાળાને ગુણોમાં નિયમ પ્રવર રાગ થાય છે. તેથી તે ગુણેને મલિન કરનાર ને ત્યાગ કરે છે. ગુણાનુરાગનું લિંગ પરમાં રહેલા લેશ ગુણને પણ મહાન ગુણની બુદ્ધિએ તે પ્રશંસે છે, અને લવ જેટલા દેષ વડે પોતાના ગુણેને નિર્ગુણ ગણે છે.
સંપ્રાપ્ત થએલા ગુણને પાળતા રહેવું, અધિક ગુણવાનને સ ગ થતાં પ્રમોદ પામવે, અને ભાવપૂર્વક ઉદ્યમ કરવે; કેમકે તેથી બહુ કિંમતી ગુણરૂપી રન્નેને પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
46
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ આવા ગુણાનુરાગીને સગે શિષ્ય, ઉપકારી કે ગચ્છાળે, જે કઈ ગુણહીન હોય તેના ઉપર નિયામાં પ્રતિબંધ-રાગ-હેતું નથી. - ત્યારે ચારિત્રવાળાએ સ્વજનાદિકનું શું કરવું?
કેવળ કરૂણ લાવીને, તેમને પણ શુદ્ધમાગમાં લાવવા શીખામણ આપવી, અને જે તેઓ અત્યંત અયોગ્ય જણાય તે તેમના પર વિરકત દષ્ટિ રાખીને તેમની ઉપેક્ષા કરવી.
ગુણાનુરાગનું ફળ. “ઉત્તમ ગુણેના અનુરાગથી કાળાદિકના દોષે કરીને, કદી આભવમાં ગુણ સંપદા નહિ મેલ, તે પણ પરભવમાં ભવ્યજીવને દુર્લભ નહિ થાય. મતલબ સહજથી તે પ્રાપ્ત થશે
૭ સાતમું લિંગ ગુજ્ઞારાધન, ગુરૂના ચરણની સેવામાં લાગેલે રહી, ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે. ચારિત્રને ભાર ઉપાડવાને સમર્થ હોય તેને જ યતિ જાણ; અન્યથા નિયમ નહિ.
આચારાંગસૂત્રના પહેલા જ સૂત્રમાં ગુરૂકુલવાસ સર્વ ગુણેનું મૂળ જણાવેલ છે. માટે ચારિત્રાર્થ રૂપે અવશ્ય ગુરૂ કુળમાં વસવું
એને પરિત્યાગ કરી શુદ્ધ ભિક્ષા વિગેરે કરે તે પણ તેને સારી કહી નથી; અને ગુરૂની આજ્ઞામાં રહેનારને કદી આધાર્મિક મળે તે પણ તે પરિશુદ્ધ જ કહેવાય છે. ગુરૂની આજ્ઞા માનનારની વિશેષ પ્રશંસા થાય છે, તે માટે ધન્યપુરૂષ જ્ઞાનાદિ ગુણરૂપ મણિઓની ખાણ સમાન ગુરૂની આજ્ઞાને છેડતા નથી, પણ હંમેશાં આનંદિત મન રાખે છે, અને પિતાને કૃતજ્ઞ ભાવે (માને) છે.
સૂત્રમાં ગુણવાનને જ યથાર્થ ગુરૂ શબ્દને પાત્ર ગણેલ છે. બાકી ગુણમાં દરિદ્રી હોય, તેને યથાર્થ ફળને આપનાર ગણ્ય નથી.
For Private and Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
૨૭ ભવ. બકુશ અને કુશળ સાધુ
મૂળ ગુણથી સહિત ગુરૂ દેષલવથી છેડવા લાયક નથી. તેમને તે મીઠી રીતે યક્ત ગુણેમાં ચઢાવવા; તેથી સાધુને ગુરૂનું બહુમાન, કૃતજ્ઞતા, સકળગચ્છમાં ગુણની વૃદ્ધિ અને અનવસ્થાને પરિવાર, એ વિગેરે ગુણે થાય છે. એથી ઉલટી રીતે ચાલવાથી શું થાય ? અન્યથા ઉકત ગુણેને વિપર્યય થાય છે. પિતાને અભિમાન (પોતાનામાં હુંશીયારીપણાનું અભિમાન) થાય છે. લેકને અવિશ્વાસ થાય છે, અને બેધિને વિઘાત થાય છે.
(હાસ નિગ્રંથ, સ્નાતક અને પુલાક એ ત્રણ પ્રકારના સાધુએને વિચ્છેદ છે.) બકુશ અને કુશળ સાધુ તીર્થ પર્યત રહેશે.
બકુશ અને કુશળ તીર્થ છે, અને તેમાં દોષના લવ (અંશ) અવશ્ય સંભવે છે. તેથી તે જે તેમનાવડે (દેષના લીધે) તે વજનિય હોય, તે અવર્જનિય કોઈ રહેશે નહિ. આ રીતે પરમાર્થને સમજેલા મધ્યસ્થ જને પિતાના ગુરૂને મુકતા નથી, કેમકે સર્વગુણને ચેગ પતામાં પણ તેઓ દેખતા નથી. એવા ગુરૂન હિલનાર, નિદનાર, તથા તેની સંભાળ નહિ લેનારને, સૂત્રમાં પાપશ્રમણ તથા મહાપોહને બાંધનાર કહ્યો છે.
સવિશેષપણે ઉદ્યત થતું, પણ જે શિષ્ય તેમની અવજ્ઞાનું રૂદ્ધ રીતે વર્જન કરે, તે દર્શનશુદ્ધિ થવાથી તે સાધુ શુદ્ધ ચારિત્ર પામે.
આ પ્રમાણે સાતલક્ષણોને ધરનાર ચાત્રિી થાય છે, અને તે જ નિયમ કલ્યાણની પરંપરાના લાભના યોગે કરીને શીવ સુખ પામશે.
આ પ્રમાણે બન્ને પ્રકારના ધર્મ રતનને પુરતી રીતે તે જ માણસ ગ્રહણ કરી શકે, કે જેના પાસે એકવીશ ગુણની સંપદા કાયમ હોય.
ભગવંત મહાવીર દેવના શાસનમાં તેમના અગીયાર ગણધરે ઉપરાંત ૧૪૦૦૦ સાધુની સંપદા હતી તે સાધુઓ સર્વ ઉત્તમ આચારના પાળવાવાળા હતા. તેમાંથી કેટલાકના ચરિત્રો આ પ્રક
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ રણુમાં આપ્યા છે, કારણુ ભગવંતના શાસનના સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકાઓ, ભગવંતથી ઉપદેશ પામી, ભગવતના સહવાસમાં આવી, આત્મકલ્યાણના ભાગીદાર થયા. તેથી તેમના વૃત્તાંતે ભગવંતના ચરિત્ર સાથે સંબંધ ધરાવે છે. તેઓનું આત્મકલ્યાણ કરવાની પ્રભુની ભાવના એજ તેમનું લક્ષ્યબિંદુ હતું. કેટલાક સામાન્યગુણવાળા કે પાપાચરણ સેવનારા પણ, પ્રભુના ઉપદેશથી પાપાચરણને ત્યાગ કરી, ચારિત્ર અંગીકાર કરી, પોતાના જીવનને ઉંચ કેટીનું બનાવી ગયા છે. એજ પ્રભુના ગુણે અને ચારિત્રને મહિમા છે. તેથી તેને લાભ મેળવવા ૨ના ટુંક વૃત્તાંત આપવા જરૂરના જણાયાથી, તે આ પ્રકરણમાં આપવામાં આવ્યા છે. ભગવંતના શાસનમાં તો ઘણું સાધુઓ હતા તેમાંથી વાનગી તરીકે થેડાઓનું વૃત્તાંત આપ્યું છે. તે કાળમાં સમુદ્રના મધ્ય પ્રદેશમાં આદ્રક નામને દેશ હતે.
તેમાં આદ્રક નામનું નગર હતું. તેના આદ્રકુમાર રાજા આદ્રકને આદ્રકુમાર નામે પુત્ર
હતે. તે યુવાવસ્થાને લાયક થઈ તેને લાયક લેગ ભેગવતે હતે. શ્રેણિક રાજાના પુત્ર અને મંત્રી અભયકુમાર હતા, આદ્રકુમાર અનાર્ય દેશમાં ઉત્પન્ન થએલા હતા, છતાં તેમને અભયકુમાર સાથે મૈત્રી બંધાઈ અને નેહના વશથી ઉત્તમ વસ્તુઓ ભેટ મોકલી. અભયકુમાર જૈનશાસ્ત્ર જ્ઞાનમાં કુશળ હતા. બુદ્ધિના નિધાન જેવા તે અભયકુમારને વિચાર થયે કે, સાધુ ધર્મની વિરાધના કરવાથી તે અનાર્ય દેશમાં ઉપન્ન થયા હશે. પણ તે મહાત્મા આસનભવ્ય-નિકટભવી–હે જોઈએ, કારણકે અભવ્ય અને દુભવ્યને મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા થાય જ નહી. પ્રાયઃ સમાન પુણ્ય પાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે. તેઓના સ્વભાવમાં મળતાપણું હોય છે. સમાન વય, સમાન ગુણ, અને સમાન વિચારવાળાની સાથે મૈત્રી થાય છે, તે તે ટકી
For Private and Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૭
ભવ ર૭. ]
આદ્રકુમાર. રહે છે. અક્ષયકુમારને તેને આર્યદેશમાં લાવી, ધર્મ પમાડી તેના આત્માનું કલ્યાણ કરવાને વિચાર થયો. જે પોતાના સહ વાસ અને વિચારોથી ધર્મ,નીતિ અને ન્યાયના માર્ગે જોડે તેજ મીત્ર કેટીમાં આવી શકે છે. જીવનમાં સારા મીત્ર મળવા એ પણ પુણ્યની નિશાની છે. સારા સંગ અને સશાસઅભ્યાસ એ જીવને ઉંચ કેટીમાં લઈ જવાના નિમિત્તે કારણે છે. અભયકુમારે મહાન આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક ઉત્તમ રત્નથી શ્રી આદિશ્વરભગવંતની પ્રતિમા, એક સુંદર પેટીમાં પધરાવી, તેની સાથે દેવપૂજાના બધા ઉપકરણે મુક્યાં. પછી તે પેટીને તાળું દેઇને મહાર છાપ કરી, આદ્ર કુમાર તરફથી ભેટ લઈ આવનાર નેકરને આપી અને કહ્યું કે “આ પેટી આદ્રકુમારને આપજે, અને તેમને કેહજે કે આ પેટી તમારે એકાંતમાં ખોલવી બીજી કઈને તે બતાવવી નહી.” તે કરે તે પ્રમાણે આદ્રકુમારને પેટી આપી અને કુમારે તે બેલી. પ્રભુપ્રતિમાના દર્શનથી આ શી વસ્તુ છે? મેં પૂર્વે કઈ વખત આવી વસ્તુ જોઈ છે? એ ઉહાપોહ કરતાં તેમને જાતિસમરણ જ્ઞાન થયુ. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, અને તેનાથી જીવ પિતાને પુર્વ જન્મ અને કેટલાક ભવ જોઈ શકે છે. તે જ્ઞાનથી આદ્રકુમાર જાણું શક્યા કે, આ ભવથી ત્રીજા ભવમાં તે એક સામાયિક નામે કણબી હતું. તેણે પોતાની સ્ત્રી બંધુમતિ સાથે દીક્ષા લીધી હતી.દીક્ષા લીધા પછી બંને જણે પોતપોતાના ગુરૂ ગુરૂણું સાથે અન્ય અન્ય જુદા જુદા પ્રદેશમાં વિહાર કરી, સાધુ ધર્મનું સેવન કર્યું હતું કર્મ સંજોગે જ્યાં તે સમાયિક સાધુ હતા, તે પ્રદેશમાં ફરતા ફરતા બધુમતિ પિતાની ગુરૂણી સાથે આવી. તેને જોવાથી તે સાધુને પૂર્વના સંસારી અવસ્થામાં તેની સાથે વિષચક્રીડા કરેલી યાદ આવી, અને તેના ઉપર અનુરક્ત થયા. એ હકીકત પવિત્ર વિચાર વાળી સાધ્વી બંધુમતિના જાણવામાં આવવાથી, સ્વાર કલ્યાણકારક એવું અનશન પિતા ની ગુરૂણીની
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
[ પ્રકરણ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર આજ્ઞાથી અંગીકાર કર્યુ અને દેવલાકમાં ગઇ. બધુમતિએ અન શન કરી કાળ કર્યાના સમાચાર આ સાધુના જાણવામાં આવવાથી, ‘ફકત વ્રતભંગના ભયથી ગુણી સાધવીએ અનશન કર્યું, અને મે તે મનથી વ્રતભંગ કર્યું છે, તે મારે હવે જીવીને શુ કરવુ' છે ? ’ એવા વિચારી તેણે પણ અનશન કર્યું; અને દેવગતિમાં ઉસન્ન થયા. આ પ્રમાણે તેણે અનશન કર્યું, છતાં પણ તેના મનમાં જે અશુદ્ધ વિચારા ઉપન્ન થયા હતા, તે અશુદ્ધ વિચારાના લીધે આત્મમાં લાગેલી મલીનતા દુર કરવા માટે, ગીતાથ ગુરૂ પાસે શુદ્ધભાવથી પ્રાયશ્ચિત લેવું જોઇતુ હતુ તે લીધું નહી. આટલા માનસિક દોષથી તેમણે ચારિત્રની જે વિરાધના કરી હતી, તેના પરિણામે આ ભવમાં તે અશુભ કમ ઉદયમાં આવવાથી અનાર્ય દેશમાં અને અનાય કુળમાં ઉત્ત્ત થયા. તેની સાથે તેણે જે શુદ્ધ ચારિત્ર ધર્મની આરાધના કરેલી હતી તેના ફળથી રાજમૂળમા ઉપન્ન થયા, અને અભયકુમાર સાથે મૈત્રી થઇ અને સુયેાગ પ્રાપ્ત થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું; અને પેાતાનું સ્વરૂપ જાણી લીધું. આ પ્રમાણે શુક્ર અને અશુભ ઉભય ક્રમ કેવી રીતે પેત પેાતાના ફળવિપાક પ્રાણીને આપે છે, તે વિચારવા જેવું છે. કદાપિ મલિનભાવના ઉત્પન્ન થઇ હાય, તે તેનું પણ શાસ્ત્રોકત મર્યાદા પૂર્વ કે પ્રાયશ્ચિત લઇને પેાતાના અત્માને લાગેલી મલીનતા ધેાઇ નાખવી જોઇએ. આદ્રકુમાર પછી દીક્ષા લેવાના ભાવથી, આયદેશમાં આવવાના વિચારથી, અભયકુમારને મળવાના નિમિત્ત થી પિતા પાસે પરવાનગી માગી, પિતા તે આપતા નથી. તેથી આર્દ્રકુમાર ગિ’તામાં દીવસેા નિગમન કરે છે. રાજાને તે વાતની ખબર પડવાથી,‘પાંચસેા સામંતે ને આજ્ઞા કરી કે “ તમારું દ્રકુમારને કઈ પણ દેશાંતરે જવા ન દેવા. ” રાજાની આજ્ઞાથી સામતા છાયાની જેમ તેમનું પડખુ છેાડતા નથી. તેમના વિશ્વાસ ઉત્પન્ન કરી, આર્દ્રકુમાર છુપી રીતે આદેશમાં આવ્યા. શ્રી આદ્વિનાથભગવતની પ્રતિમા પાતાની સાથે લાવ્યા હતા તે અભય
'
For Private and Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ અવ.
આદ્ર મુનિનું ગૃહવાસમાં જોડાવું.
કુમાર તરફ મેકલી આપી; અને દ્રવ્ય લાવ્યા હતા તે સાતક્ષેત્ર માં વાપરી પોતાની મેળે યતિલિંગ ધારણ કર્યું. જે વખતે તેમણે સામાયિક ઉચ્ચરવા માડયું, તે વખતે આકાશમાં રહેલા શાસન દેવાએ ઉંચે સ્વરે કહ્યું કે, “ હે મહાસત્વ ! તું દીક્ષા ગ્રહણ કરીશ નહીં, કારણકે અદ્યાપિ તમારે ભાગાવલી ક્રમ અવશેષ છે તે ભાગવી લે, અને તે ભેગવી લીધા પછી ચેાગ્ય અમયે દીક્ષા ગ્રહણ કરજો. ભાગ્યકમ તીથ કરીને પણ અવશ્ય ભાગવુ' પડે છે. તમે હાલ વ્રત અંગીકાર કરવાનું મધ રાખેા. ” દેવતાના આવાં વચન છતાં મહા ઉત્સાહવાન્ આર્દ્રકુમારે પોતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. તે પ્રત્યેકબુદ્ધ થયા. તીવ્રપણે વ્રતને પાળતા વિહાર કરવા લાગ્યા.
For Private and Personal Use Only
૩૫૯
'ધુમતિના જીવ વસંતપુર નગરના મહાકુળવાન ધ્રુવદત્ત નામે એક મોટા શેઠને ત્યાં પુત્રી પણે ઉપન્ન થયા. તેનું નામ શ્રીમતી રાખવામાં આવ્યું હતું. પ્રત્યેકબુદ્ધ આ મુનિ વિહાર કરતા તેજ નગરના ઉદ્યાનમાં કાઇ દેવાલયમાં કાચેાત્સગે રહ્યા ત્યાં શ્રીમતી આવી પહોંચી કાર્યોત્સર્ગ માં હેલા મુનિના પે।તે પતિ તરીકે અગીકાર કર્યાં. મુનિ ત્યાંથી વિહાર કરી જાય છે. શ્રીમતી લાયક ઉંમરની થવાથી, તેના પિતા તેના લાયકના વરની યેાજના કરે છે. તે વખતે મુનિને પાતે અગીકાર કર્યાની હકીકત તેને યાદ આપી જણાવ્યુ કે, “રાજાએ એકજ વાર મેલે, તેમ મુનિએ પણ એકજ વાર વદે, અને કન્યાએ પણ એકજ વાર અપાય. આ ત્રણે વાતા એક વાર થાય ” કાલાન્તરે દીક્ષાના ભ્રમ થવાથી ફી આ મુનિ તેજ નગરમાં આવી ચઢે છે. શ્રીમતી તેમને ઓળખે છે, અને શેઠ તથા તે નગરના રાજાના આગ્રહથી શ્રીમતી સાથે ગૃહેસ'સારમાં જોડાય છે. તેમનાથી શ્રીમતીને એક પુત્ર થયા. સ્ત્રી અને પુત્રના આગ્રહથી કેટલેક કળ સાંસારમાં રહ્યા પછી, વૈરાગ્ય ભાવના જાગે છે. એક વખત રાત્રીના પાછલા પહારે તે આ પ્રમાણે વિચારે છે. “ અહા ! આ સંસાર રૂપ કુવામાંથી નીકળવાને મે' ઢોરીની જેમ વ્રતનું આલખન કર્યું, અને પાછું તેને છેડી દઇને
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨
હું તેમાજ પાછા પડયા. પૂર્વ જન્મમાંતે મે ફક્ત મનથીજ વ્રત ભાગ્યું હતું, તેથી તે અનાય પશુ પ્રાપ્ત થયું, અને આ ભવમાં તે ત્રીકરણ ચેાગેત ભાગ્યુ છે,ત્યારે મારી શી ગતિ થશે ? અસ્તુ. હજી પણ દીક્ષા લેઇ તપ રૂપ અગ્નિથી શૌચ વસ્રની જેમ આત્માને નિમ ળ બનાવું આ પ્રમાણે વિચાર કરી પ્રાતઃકાળમાં શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરી, તે વૈરાગ્યવાન મુનિ ઘરમાંથી ચાલી નિકળ્યા. જે પાંચસે સામ`તે તેમના ઉપર દેખરેખ રાખતા હતા, તે રાજાના ભયથી આ દેશમાં આવી, જંગલમાં રહી ચારી વિગેરે હલકે ધંધા કરી, ગુજરાન કરતા હતા. તેમને આદ્ર મુનિએ એળખી સમજાવી તેમની ઇચ્છાથી તે પાંચસાને દીક્ષા આપી, પેાતાની સાથે લઇ શ્રી વીરપ્રભુને વાંદવાને રાજ. ગૃહ નગર તરફ આદ્રમુનિ ચાલ્યા. રસ્તામાં હસ્તિતાપસેાના આશ્રમ હતેા. તેઓના એવા મત હતો કે, એક મેાટા હાથીને મારી નાખવા, ને તેના માંસથી ઘણા દિવસેા નિગમન કરવા, જેથી ઘણા જીવાના તથા ધાન્યના જીવાના ખચાવ થાય. આવા યા ભાવ ધમવાળા તાપસેાએ એક હસ્તિને મારવાને માટે તે આશ્રમમાં ખાંધ્યો હતેા. દયાળુ આદ્રમુનિ પાંચસેા મુનિના પરિવાર સહ હાથીને બાંધેલેા હતા, તે રસ્તેથી વિહાર કરી જતા હતા. તે વખતે મુનિને વંદન કરવાની હાચીને ભાવના થઈ. મુનિ દન અને તેમના પ્રભાવથી તેના બંધન એકાએક ત્રુટી ગયા. તે મુનિની પાસે જઇ, કુંભસ્થળ નમાવીને મુનિને પ્રણામ કરી,સુઢથી મુનિના ચરણને સ્પર્શી કરી, તે હાથી જ ંગલમાં ચાણ્યા ગયા. મુનિના આવા અદ્ભુત પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી તાપસા મુનિ ઉપર ઘણા ગુસ્સે થયા; પર'તુ આ મુનિએ તેમને ઉપદેશ આપી પ્રતિમાધ પમાડયા. સમતા અને સંવેગથી વાસીત કરી તેમને શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લેવા મેકલાવી આપ્યા; અને તેમણે પ્રભુ પાસે હે પૂર્ણાંક દીક્ષા લીધી.
શ્રેણિક રાજા ગજેંદ્રના મેાક્ષની અને તાપસેાના પ્રતિધની
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ]. રાષભદત્ત અને દેવાનંદા. હકીકત સાંભળી અભયકુમાર સહિત આઠકમુનિ પાસે આવ્યા, અને તેમને વંદન કર્યું. મુનિએ અભયકુમારને ઉદ્દેશીને કહ્યું કે
હે ભદ્ર! તમે મારા નિ:કારણ ઉપકારી ધર્મબંધુ છે. હે રાજપુત્ર! તમે મોકલેલી ભગવંતની પ્રતિમાના દર્શનથી અને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે ઉપકારી !તમે મારે ઉદ્ધાર કર્યો છે. તમારી બુદ્ધિથી બેધ પામી હું આદેશમાં આવ્યું અને મેં મુનિપણું ધારણ કર્યું છે કુમાર ! તમે ઘણા કલ્યાણ વડે વૃદ્ધિ પામે.” તે પછી આદ્રકમુનિ, રાજગ્રહમાં સમારેલા શ્રી વીરપ્રભુને વંદના કરી, તેમના ચરણકમળની સેવાથી કૃતાર્થ થઈ, અંતે મોક્ષને પ્રાપ્ત થયા.
ભગવંત વિહાર કરતા કરતા બ્રાહ્યકંડ ગામે પધાર્યા,
ત્યારે નગરજનેની સાથે રાષભદત્ત રાષભદત્ત અને અને સેવાના પણુ ભગવંતને વંદન દેવાનંદા કરવા અને દેશના સાંભળવા ગયા હતા.
ત્યાં સમવસરણમાં ભગવંતને વાં, યોગ્ય સ્થાનકે તે દંપતી બેઠા. તે વખતે ભગવંતને જોઇને દેવાનંદાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું અને શરીરે રોમાંચ પ્રગટ થયાં. તેની તેવા પ્રકારની સ્થિતિ જોઈ ગૌતમસ્વામી વિસ્મય પામ્યા. તેમણે અંજલી ને પુછયું કે, “હે પ્રભુ! પુત્રની જેમ આપને જોઈને આ દેવાનંદાની દષ્ટિ દેવવધૂની જેમ નિનિમેષ કેમ થઈ ગઈ?” પ્રભુએ કહ્યું કે, “હે દેવાનુપ્રિય ગીતમ! હું એ દેવાનંદની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ છું. દેવલોકમાંથી આવીને તેની કક્ષમાં ખ્યાસી દિવસ રહે છે. તેથી પરમાર્થને નહી જાણતાં છતાં, તે મારે વિષે વત્સલ ભાવ ધરે છે.” પૂર્વે કદી નહી સાંભળેલાં એવાં પ્રભુનાં વચન સાંભળી દેવાનંદા તથા ઋષભદત્ત અને તમામ પર્ષદા ઘણી વિરમય પામી ગઈ. “આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં ! અને એક સામાન્ય ગૃહસ્થાશ્રમી આપણે ક્યાં!” એમ વિચારી તે દંપતીએ
46
For Private and Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
{
રણ ૨૦
ઉઠીને ફ્રી પ્રભુને વંદના કરી. આ માતાપિતાને પ્રતિબેાધ પમાડવે દુષ્કર છે, એમ જાણી પ્રભુએ વૈરાગ્યમય દેશના આાપી.
tr
“ આ સ’સારમાં સવસ્તુ ઇંદ્રજાળ જેવી છે, તેથી વિવેકી પુરૂષે તેના સ્થિરપણાવિષે ક્ષણવાર પણ શ્રદ્ધા રાખવી નહી. જ્યાંસુધી જરાવસ્થા આવીને આ શરીરને જર કરે નહી અને જ્યાં સુધી મૃત્યુ પ્રાણ લેવાને આવે નહીં, ત્યાં સુધીમાં અખડસુખના નિધાનરૂપ નિર્વાણુના એક સાધન જેવી દીક્ષાના આશ્રય કરી લેવા યાગ્ય છે. તેમાં જરાપણ પ્રસાદ કરવા યુક્ત નથી. ” ઇત્યાદિ પ્રભુની દેશના સાંભળી તે દંપતીને વૈરાગ્ય થયેા. દીક્ષા લેવાના ભાવ જાગ્યા. તેઓએ પ્રભુને વિનતી કરી કે, “ હૈ વામી ! અમે બન્ને આ અસાર સ`સારવાસથી વિરકત થયા છીએ; માટે હું જ ગમ કલ્પવૃક્ષ ! અમાને સ ંસારતારી દીક્ષા આપે. અમે જન્મ જરા મૃત્યુથી ભય પામી આપને શરણે આવ્યા છીએ, માટે આપ સ્વયમેવ અમને દ્વીક્ષા આપવાને અનુગ્રહ કરે. પછી પ્રભુએ નિર્દોષ મનવાળા તે દંપતીને દીક્ષા આપી અને સમા ચારી તથા આવશ્યકની વિધિ કહી સભળાવી. તે પછી ચંદના સાધવીને દેવાનંદા, અને સ્થવિર સાધુઓને ઋષભદત્ત સોંપી દીધા. તે બન્ને પરમ આનંદથી વ્રત પાળી,અનુક્રમે સૂત્રનું અધ્યયન કરી, વિવિધ પ્રકારની તપ આચારણા કરી, ક્રમ ખપાવી કેવળજ્ઞાન પામી, માક્ષને પ્રાપ્ત થયા.
""
ધ્રુવી ત્રિશલારાણી અને સિદ્ધાર્થ રાજા ભગવંતના પ્રત્યક્ષ માતા પિતા, અને દેવાન ના તથા ઋષભદત્ત એ પરીક્ષ માતા પિતા, એ બન્નેમાંથી પ્રભુનાથી વિશેષ લાભ કોણે મેળવ્યેા ? એ વિચારવા જેવા પ્રશ્ન છે. લૌકીકમાં વ્યવહાર દ્રષ્ટિએ ભગવતના જન્મથી પુદ્ગલીક લાભ અને આનંદ, રાજા અને રાણીને ઘણેાજ થા છે, પરપરાએ તેઓ પણ માક્ષના અધિકારી મનશે, પણ પરમાથ થી વિચાર કરતાં તે તેમના કરતાં દેવાનંદા અને ઋષભદત્તે અનંત
For Private and Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ]
જમાલી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ,
લાભ આ ભવમાં જ પ્રાપ્ત કર્યો. પ્રભુના અનુગ્રહપણથી ભવને અંત કરી અક્ષય અને અવ્યાબાધ એવું એક્ષપદ પ્રાપ્ત કર્યું. જગતમાં એનાથી બીજો કોઈ ઉત્કૃષ્ટ લાભ છે જ નહીં; તેથી ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજ કરતાં તે આ ભિક્ષક માતા પિતા વિશેષ લાભ પ્રાપ્ત કરી ગયા તીર્થકરોના માતા પિતા થવું, અને તેમના જેવા ત્રિલોકપૂજિત પુત્રને પોતાને ત્યાં જન્મ થવે, એ પણ જગતના બીજા મનુષ્યો કરતાં વિશેષ ભાગ્યશાળીપણાની નિશાની છે. પ્રભુની પુત્રી પ્રિયદર્શીના જમાલી નામના રાજકુમારને
પરણાવેલી હતી. એક વખત તે જમાલી જમાલી પ્રિયદર્શન સહિત પ્રભુ ક્ષત્રીય કુંડામે
પધારેલા, ત્યાં વાંચવા આવ્યું હતું. પ્રભુની દેશનાથી પ્રતિબંધ પામી, માતા પિતાની રજા લઈ, તેણે પ્રભુની પાસે પાંચસે ક્ષત્રીઓની સાથે દીક્ષા લીધી હતી. પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી હતી. વિહાર કરતા પ્રભુ પતનપુર નગરના મનોરમ નામના ઉદ્યા
નમાં સમેસર્યા. પાલનપતિ પ્રસન્નચંદ્ર પ્રસનચંદ્ર રાજ પ્રભુને વંદન કરવા આવ્યા. મેહને નાશ
કરનારી પ્રભુની દેશના સાંભળી, તે રાજા
સંસારથી ઉદ્વેગ પામ્યા. પિતાનાં બાલ કુમાર રાજ્યગાદી પર બેસા, પ્રભુ પાસે રાજાએ દીક્ષા લીધી. ઉગ્ર તપ અને શાસ્ત્રાભ્યાસથી તે રાજર્ષિ સૂત્રાર્થના પારગામી થયા. પ્રભુ સાથે વિહાર કરતા તે મુનિ રાજગૃહ નગરે પધાર્યા. તે રાજર્ષિ નગરની બહાર એકાંતમાં એક પગે ઉભા રહી, ઉંચા બાહ કરીને આતાપના કરતા હતા.
આ ધ્યાનસ્થ રાજર્ષિની, ધ્યાનમાં છતાં માઠાં અને સારા નિમિત્તથી, મનની સ્થીતિ કેવા પ્રકારની થાય છે તે ખાસ વિચારવા
ષિ.
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૦
66
જેવુ છે, તેમના આ દૃષ્ટાંતથી મનને હંમેશાં સારા નિમિત્તો અને સુચેાગમાં એડી રાખવાની કેટલીક આવશ્યકતા છે, તેના આધ થાય છે. આ મુનિ જે સ્થળે ધ્યાનમાં રહી આતાપના લે છે, તે રસ્તેથી પોતાના પુત્રાયી પરિવૃત શ્રેણીકરાજા, પાતાની રિદ્ધિ સાહત પ્રભુને વંદન કરવા આવે છે. તે રાજષિને આતાપના લેતા અને ધ્યાન કરતા જોઇ, સેના પૈકીના એક મ્રમુખ સેનાની માન્ચે કે, અહા અહા ! આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મેાક્ષ જરાપણ દુર્લભ નથી.’ તે સાંભળી ક્રમથી અને નામથી પણ કુર્મુખ બેલ્યા કે, આ પ્રસન્નચહ્ન ધમિ શેના? નાના બાળકને રાજ્ય ઉપર બેસાડી તેણે દીક્ષા લીધી. તેથી તેનામાં દયા કયાં છે ? એણે તા અધમ કર્યો છે. તેની રાણી કઈ ચાલી ગઇ છે. મંત્રીએ શત્રુ રાજાને મઢીને, રાજકુમારને ગાદી ઉપરથી પદભ્રષ્ટ કરશે. આણે તા રાજ્ય ઉપર ઉલટી અષમ કર્યો છે. આ તા પાખી છે. તેનું સુખ પણ આાપણે જોવુ જોઇએ નહી. ધ્યાનારૂઢ થએલા રાષિ આવા વચના સાંભળી શુભ ધ્યાનથી ચલિત થઈ, અશુભ ધ્યાનમાં ચઢયા; અને પુત્ર ઉપરના માહે ઉછાળા માર્યાં. અનેક સ'કલ્પ વિકલ્પથી પાતે યુનિષણામાં ધ્યાનમાં રહેલા છે, એ વાતને ભૂલી ગયા. મનયોજ મ`ત્રીઓ સાથે ક્રોધથી યુક્ત કરવા લાગ્યા. અંતે દાનથી મુક્ત થઈ શુભ ધ્યાનમાં ચઢી, ત્યાંને ત્યાંજ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, શ્રેણિક રાજાએ તે રાજષિને ધ્યાનમાં જોઇ તેમની પાસે આવી વિનયપૂર્વક વંદન કરી, તેમની મનથી સ્તુતિ કરવા લાગ્યા. “ અહા ! અત્યારે આ પ્રસન્નચદ્રમુનિ પૂર્ણ ધ્યાનાવસ્થામાં છે. ” એવુ વિચારી તે પ્રભુ પાસે આવ્યા. પ્રભુને વંદના કરીને પ્રભુને પુછ્યું કે, “હે સ્વામી ! મે‘પ્રસન્નચ‘દ્રમુનિને પૂર્ણ ધ્યાના વસ્થામાં નાંવા છે. તે સ્થિતિમાં કદાપી મૃત્યુ પામે તે કઇ ગતિમાં જાય પ્રભુ આલ્યા કે, સાતમી નરકે જાય તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પઢયા કે સાધુને નરકે જવાપણું હાય નહી, તેથી પ્રભુનું કહેવુ'મારાથી બરાબર સંભળાયુંનહી હોય.શ્રેણિકે *ી પુછ્યુ
.
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પ્રસન્નદ્ર રાજર્ષિ.
૩૬૫
•
કે, “હે ભગવન્ ! પ્રસન્નચ‘દ્ર મુનિ જો આ સમયે ઢાળ કરતા ક્રાં જાય ? ” ભગવતે કહ્યું કે, સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. શ્રેણિકે પુનઃ પુછ્યુ... કે, ‘ ભગવંત ! આપે ક્ષણુના અંતરમાં બે જુદી જુદી વાત કેમ જશુાવી ?' પ્રભુ મેલ્યા કે, ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ છે, તેથી મેં તેમ કહેવું છે. પ્રથમ દૃસુખની વાણીથી તે મુનિ કાપ પામ્યા હતા. તે વખતે જે વ'દના કરી હતી તે વખત તે નરકને યોગ્ય હતા. ત્યાંથી તમારા અહિ આવવા પછી તેમણે મનમાં વિચાર્યું કે, હવે મારાઆયુધ તા . બધા ખુટી ગયા, માટે હવે તે હું શિરાસથી શત્રુને મારૂં એવું ધારી તેમણે પેાતાના હાથ માથે મુકા. ત્યાં તે માથે લાચ કરેલે જાણી તેમને પેાતાના વ્રતનુ સ્મરણ થયું. તેથી તત્કાળ અપધ્યાનથી પરાવત' થઈ, પેાતાના આત્માની નિ ́દા કરવા લાગ્યા. અરે ! મને ધિક્કાર છે, મે આ શું. અકાર્ય ચિતળ્યું, હું મુનિવેષમાં છતાં, મે' મહાન્ પાપની રાશીને ઉમન્ન કરવાવાળા યુદ્ધના વિચારોને ચિતવ્યા. મેં તે રાજ્યપાઢ છેડીને ચારિત્ર અંગીકાર કરેલું છે. અહિં· ક્રમ' ખપાવવાના નિમિત્ત કારણુ એવી આતાપના લઉ' છુ' મહારે આવા માડા વિચારો શા માટે ચિંતવવા જોઇએ. મારે અને રાજ્યને તથા પુત્રને શું સંબંધ છે ? મને હજારવાર ધિક્કાર હા ! એવી રીતે પેાતાના આત્માની નિંદા કરી, અને તેની આલોચના પ્રતિક્રમણ કરી, પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિત થયા. તેથી તમારા બીજા પ્રશ્ન વખતે તે સર્વાર્થ સિદ્ધને ચેાગ્ય થઇ ગયા.” આ પ્રમાણે વાત ચાલે છે, તેવામાં તે મુનિની સમીપે દેવદુંદુભિ વિગેરેના માટા કલકલ શબ્દ થતા સભળાયેા. તે સાંભળી શ્રણિકે પ્રભુને પુછ્યું', સ્વામી આ શું થયું? પ્રભુ માલ્યા કે, ધ્યાનમાં સ્થિત થયેલા તે મહા મુનિને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' છે. દેવતાઓ તેમના કેવળજ્ઞાનના મહિમા કરે છે. તેથી દુદુભિનાદ યુક્ત આ હર્ષનાદ થાય છે.
આ 'પ્રસન્નચંદ્ર રાજષિ મુનિ લિગમાં કષ્ટકારી ચાગસાધના કરી ધ્યાનમાં ઉભા હતા, છતાં તેમના મનમાં અશુદ્ધ
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રક૭ ૨૦ નિમિત્તે કારણથી અશુદ્ધ વિચારો (અપ્રશસ્ત ધ્યાન) ઉત્પન્ન થયા ભગવંતે તે સમયે નીચી ગતિના લાયકનાં દલીક ભેગાં થયેલાં પિતાના જ્ઞાનથી જોયા હતાં. તે વાત પ્રભુએ સત્ય રીતે રાજા શ્રેણિકને જણાવી. એજ પ્રભુના નિર્મોહી પણાની નિમ્બની છે. આત્માની અંદર અશુભ કર્મ દલીક ભેગા થયા છતાં, તેમાં કષાયથી રસ પડેલા નહી તે તેથી પ્રશસ્ત ધ્યાનના સપાટામાં તે દલીક નાશ પામી ગયાં. એટલું જ નહીં પણ ઉત્તરોત્તર પ્રશસ્ત ધ્યાનમાં આગળ વધતાં શુકલ ધ્યાનમાં વતતાં, આત્મપ્રદેશમાંથી તમામ ઘાતિકર્મ ખપાવી દીધાં. ઉત્તમ પ્રશસ્ત ધ્યાનનું કેટલું મહત્વ છે, તે પણ આ ઉપરથી જણાઈ આવે છે. એ પ્રશસ્ત ધ્યાનમાં રનાર મુનિ લિંગ છે. એ શુદ્ધ નિમિત્ત કારણ મલતાં, તેઓ પિતાના આત્મ
સ્વરૂપમાં પાછા દાખલ થયા, અને પોતાની ભૂલ સુધારી ભુલનું પ્રાયશ્ચિત, આલેચના તથા પ્રતિક્રમણ કરી ક્ષણવારમાં પ્રશસ્ત ધ્યાનમાં દાખલ થઈ ગયાં. અહાહા ! પ્રશસ્ત ધ્યાનની બલિહારી છે, ઉંચ કેટીમાં પહોંચનાર તમામ મહાપુરૂષને એજ ધ્યાનને આશ્રય લે પડે છે. તે ધ્યાન આઠમા અને નવમા ગુણસ્થાનકથી શરૂ થાય છે. પ્રસન્નચંદ્ર કેવળીના સંબંધે વાત ચાલે છે, તે જ વખતે બ્રહ્મ
લેક નામના દેવકના ઈદ્રને સામાનીક જંબુસ્વામીના જીવ દેવતા પિતાની ચાર દેવીઓ સાથે પ્રભુને વિશુમ્ભાલીનું પ્રભુને વંદન કરવાને માટે આવ્યો છે. તે વખતે વંદન કરવા આવવું. શ્રેણિક રાજાએ ભગવંતને પ્રશ્ન કર્યો કે,
હે ભગવન! કેવળજ્ઞાનને ક્યારે વિરછેદ થશે?” તેના ઉત્તરમાં ભગવંતે આવેલા વિદ્યુમ્માલી દેવને બતાવીને કહ્યું કે, “આ દેવ આજથી સાતમે દિવસે વી તમારા નગર નિવાસી ધનાઢય નષદભત્તને ત્યાં પુત્રપણે ઉપન થશે. તે સુધમાં ગણધરને જંબુ નામે શિષ્ય થશે. તે મહારા શાસનમાં છે લ્લા કેવલી થશે.તેમના પછી કઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરશે નહી.”
For Private and Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭ ભવ. ]
www.kobatirth.org
શાલ અને મહાશાલ.
૩૭
નગરીએ પધાર્યાં. તે નગરીના ૨જા સાલ અને યુવરાજ મહાસાલ પ્રભુની દેશના શાલરાજા અને સાંભળી પ્રતિધ પામ્યા, એટલે તેમના યુવરાજ મહાશાલની ભાણેજ ગાગલીને રાજ્યાભિષેક કરી, દીક્ષા અને કેવળજ્ઞાન પિતા પુત્રે સ'સારથી વિરક્ત થયું, પ્રભુ પાસે દીક્ષા લીધી. કાળાંતરે વિહાર કરતા પ્રભુ ચ’પાનગરીએ પધાર્યા. પ્રભુની આજ્ઞા લઇ, શ્રી ગૌતમસ્વામી સાલ અને મહાસાલ મુનિઓની સાથે પૃષ્ટચંપાએ ગયા ત્યાં ગાગલી રાજાને ખબર થવાથી ગણુપર મહારાજ પાસે આવી, તેમને તથા સાથેના મુનિને ભક્તિભાવથી વંદના કરી. દેવતાએ રચેલા ધ્રુવ કમળ ઉપર બેસી ચતુર્ગોની ઇદ્રભૂતિ મહારાજે દેશના આપી. તે સાંભલી ગાગલી રાજા પ્રતિષેધ પામ્યા. એટલે પેાતાના પુત્રને રાજ્યગાદી ઉપર બેસાડી, પેાતાના માતા પિતા સહિત તેમણે શ્રી ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. તે સર્વ મુનિએ અને સાધવી ભગવતની પાસે આવતાં, ગણધર મહારાજની પાછલ ચાલ્યા. માગમાં શુભ ભાવનાથી તે પાંચેને કેવળજ્ઞાન ઉન્ન થયું. તે સવ ચ’પાપુરીએ પ્રભુની પાસે આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી, અને ગૌતમસ્વામીને પ્રણામ કર્યાં, પછી તીર્થને નમીને તે પાંચે કેવળીની પત્તામાં ચાલ્યા. ગૌતમસ્વામીએ ક્હયું કે, પ્રભુને વંદના કરે. ” પ્રભુએ કહ્યુ કે તે પાંચેને કેવળજ્ઞાન થયેલું છે માટે હું ગોતમ ! તેમની આશાતના કા નહી. તત્કાળ ગૌતમસ્વામીએ મિથ્યાદુષ્કૃત આપી તેમને ખમાવ્યા.
66
પ્રભુ પૃષ્ટચ'પા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા પધારેલા, ત્યાંથી પાછા વળતા પ ́દરસે તાપસાને પ’દસા તાપસેાની પ્રતિષ્ઠાધી પ્રભુની પાસે લાવતાં, દરમ્યાન દીક્ષા. તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ( આ સંબંધે વિસ્તાર પૂર્વક હકીકત શ્રીગૌતમ
ગણધરના અંગે લખેલા પ્રકરણ ૨૭ માં છે. )
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૮
www.kobatirth.org
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૨૦
સુરઅસુરાથી પરવરેલા શ્રી વીરપ્રભુ
ચપાનગરીથી વિહાર કરી, શિષ્યાના સમુદાય સહ દશાણું દેશમાં આવ્યા. તે દેશમાં શાણુ નામે નગર હતું. તે નગરના રાજ કશાણું ભદ્ર હતા. હતા. તે પ્રભુના સેવક હતા. બીજે દિવસે સવારમાં પેાતાના નગરના ઉદ્યાનમાં પ્રભુ પધારનાર છે, એવી રાજાને ખબર થઇ. રાજા સ્મૃતિ હર્ષિત થયા. તેમણે મત્રિને આજ્ઞા કરી કે, “ સવારે પ્રભુને સવ પ્રકારની સમૃદ્ધિવડે વંદના કરવા જવાના મહારા ભાવ છે, હું એવી રીતે પ્રભુને વંદન કરવા જાઉં કે, એવી સમૃદ્ધિથી પૂર્વે કાઇએ પણ તેમને વાંદ્યા નહી હોય. માટે રાજમહેલથી પ્રભુના સમવસરણ સુધી, માટી સમૃદ્ધિથી મારે જવા લાયક મા ને શણગારો, ”
દશાણુ ભદ્રના મદનુ' ગળવું અને દીક્ષા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ નગરના ઉદ્યાનમાં પધાર્યાં. દેવતાઓએ સમવસરણની રચના કરી. રાજસેવકાએ, રાજાની આજ્ઞા પ્રમાણે આખા શહેરને તથા પ્રભુને વંદન કરવા જવાના રસ્તાને, સારી રીતે શણુગા. રાજમાગની રજને કુંકુમ જળના છંટકાવવડે શાંત કરી. માની ભૂમિ ઉપર સર્વત્ર પુષ્પા પાથરી દીધાં. સ્થાને સ્થાને સુવણું ના સ્થંભ સહિત તેારણેા બાંધી દીધા. ઉત્તમ સુગંધી પથી રસ્તાને સુવાસીત કરી દીધે. રસ્તાને એવી રીતે શણગાર્યો કે જાણે સ્ત્ર ના એક પ્રદેશ હાય. એવી રીતે રસ્તાને શણગારીને,પ્રભુના દર્શન કરવાના ઉત્સાહ વૃદ્ધિ પામતા રહ્યો છે એવા ક્રાણુ રાજાને, મંત્રીઆએ સર્વ હકીકત નિવેદન કરી.
રાજા ચેગ્ય સમયે સ્નાન કરી, દ્વિવ્ય અંગરાગ અને સવ 'ગે આભૂષણે તથા શુદ્ધ વસ્ત્રો ધારણ કરી, પુષ્પની માળા પહેરી, ઉત્તમ ગજેંદ્ર ઉપર આરૂઢ થયા. મસ્તક પર શ્વેત છત્ર, અને અન્ને ખાવુ એ ચામરથી Àાલતા દશાણુ રાજા, ઈંદ્રના જેવા
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ) ઈદ્રમહારાજનું આવવું.
૩૬૯ થઈને પ્રભુને વંદન કરવા ચાલ્યા. મહા મુલ્યવાળા આભૂષણેને ધારણ કરનારા હજારો સામતે, જાણે પિતાના વૈક્રિય રૂપ હય, તેવા રાજાની પછવાડે પિતાપિતાના લાયક વાહન પર ચાલ્યા. ત્યાર પછી ચામરથી વિરાજિત અને ઈંદ્રાણિ તથા દેવીઓના રૂપને પરાભવ કરતી અંતઃપુરની રાણુઓ તેમની પાછલ નીકળી. રાજા પોતાના સંપૂર્ણ અશ્વર્ય અને સમૃદ્ધિ સહિત, અતિ ઉલ્લાસ ભાવથી પ્રભુના સમવસરણ નજિક આવી ગજેંદ્રથી ઉતરી અભિગમ સાચવી, સમવસરણમાં આવ્યા પ્રભુને જોઈ મસ્તક નમાવી ત્રણ પ્રદક્ષિણા દેઈ પ્રભુને વંદના કરી. પોતાની સમૃદ્ધિથી ગર્વિત થઈ પિતાને લાયક સ્થાન ઉપર બેઠા.
એ વખતે દશાર્ણ પતિને સમૃદ્ધિને ગર્વ થયેલે જાણી, તેને પ્રતિબંધ કરવાને માટે, ઈદ્ર મહારાજાએ એક અદ્દભૂત આશ્ચર્યવાન જળકાંતમણમય વિમાન બનાવરાવ્યું. તે વિમાનમાં પિતાના સામાનિક દેવતાઓની સાથે બેઠા. તે વખતે હજારો દેવાંગનાઓ તેને ચામર વિંજવા લાગી ગાંધર્વે સંગીત કરવા લાગ્યા. એવા વિમાનમાં બેસીને મનુષ્ય લોકમાં ઉતર્યા. ત્યાંથી આઠ દંતશળથી શોભિત અને દેવ દુષવસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે એવા ઐરાવત હાથી પર તેણે સ્વારી કરી અને તે સમવસરણ સમિપે આવ્યું. હાથી પરથી ઉતરી ઈદ્રમહારાજે ભક્તિ ભાવ પૂર્વક સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંતવિમાનમાં આવેલી ક્રિડાવાપી એમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઈદ્રના જેવા વૈભવવાળે એકેક સામાનિક દેવ, દિવ્ય રૂપ તથા સુંદર વેષ યુક્ત દેખાવા લાગ્યું. તે દરેક દેવને પરિવાર, ઈદ્રના પરિવારની જેમ મહદ્ધિ અને વિશ્વને વિસ્મયકારક હતો.
ઈદ્ર મહારાજાએ પ્રભુને વારંવાર પ્રણામ કર્યા, અને સ્તુતિ કરી યોગ્ય સ્થાનકે બેઠા. ઈદ્રની આવી અવર્ણનિય સમૃદ્ધિ જોઈને દશાણું ભદ્રરાજા ક્ષણવાર થંભિત થઈ ગયા. તેમનમાં વિચારવા લાગ્યા કે,
અહે! આ ઈદ્રના વિમાનની કેવી અપૂર્વ શોભા છે?તેમના 47
For Private and Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રરણ ૨૦ વૈભવને વિસ્તાર તે કોઈ અલૌકિક જણાય છે. મને ધિકાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું. મારી અને આ ઈદ્રની સમૃધિ વચ્ચે તે એક ખાબોચીયા અને સમુદ્રના જેટલું અંતર છે મેં મારી સમૃધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહી જોયેલી હોવાથી, હું એક કુવાના દેડકાની જે હતે. આવી ભાવના ભાવતાં ધીમે ધીમે વૈરાગ્ય જાગવાથી અ૯પ કર્મને લીધે તેમના અત્યંત શભપરિણામ થયા. ઈદ્રમહારાજે મને સમૃદ્ધિથી જીતી લીધું છે, હું હવે દીક્ષા લેઈ તેમના ઉપર વિજ્ય મેળવું. એટલું જ નહી પણ ભવભ્રમણ કરાવનારા જે કર્મ રૂપ શત્રુઓ છે, તેમના ઉપર પણ જ્ય મેળવું. એવી રીતે શુભ ભાવનામાં ચઢી તત્કાળ રાજાએ ત્યાંને ત્યાંજ મુગટ અને કડા વિગેરે આભુષણે કાઢી નાખ્યા, અને પંચમુષ્ટિલેચ કરી ગણધર મહારાજની પાસે આવી યતિ લિંગ ગ્રહણ કર્યું. પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસવાળા તે દશાર્ણભદ્ર મુનિએ પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી. તે વખતે ઇંદ્રે તેમની પાસે આવીને કહ્યું કે, “અહો ! મહાત્મન્ ! તમારૂ આ કેઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને જીતી લીધું.” આ પ્રમાણે કહીને તેમને પ્રણામ કરી પોતાના સ્થાનકે ગયા. દશાર્ણમુનિએ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરી પ્રભુની સાથે વિહાર કરી પોતાના આત્માને ઉદ્ધાર કર્યો. રાજગૃહ નગરમાં મહા ધનાઢય ગેભદ્ર નામનાશેઠની ભદ્રા
નામની સ્ત્રીથી, પૂર્વભવમાં જેમણે અત્યંત શાલિભદ્ર ગરીબાઈમાં કઈ માસક્ષમણવાળા મુનિને
ક્ષીરનું દાન દીધેલું છે, તે સંગમક નામને વાળને જીવ ત્યાંથી કાળ કરી, પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ તે ગર્ભમાં છતાં શાળિનું ક્ષેત્ર જોયું હતું, તેથી માતાપિતાએ તેમનું શાલિભદ્ર નામ પાડયું હતું. કુમારાવસ્થામાં કળાઓને અભ્યાસ કર્યો. યૌવન વય પ્રાપ્ત થતાં તેજ નગરના શ્રેષ્ઠિઓએ, પિતાની બત્રીશ કન્યાઓ શાલીભદ્રને આપવાને ગભશેઠને વિજ્ઞપ્તિ કરી.
For Private and Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬ ભવ.]
વેપારીનુ` કંબલ લઈ શ્રેણિક પાસે જવું
381
શેઠે તે માગણી સ્વીકારી. સર્વ લક્ષણુ સપૂર્ણ અત્રીશ કન્યાએ શાલીભદ્રને પરણાવી. પછી વિમાનના જેવા રમણીક પેાતાના મ ંદિ ૨માં સ્ત્રીઓની સાથે, તે કેંદ્રની જેમ વિલાસ કરવા લાગ્યા. એવા આનંદમાં મગ્ન થયેલા શાલિભદ્રને રાત્રિ કે દિવસની પણ ખબર પડતી નહી.
ગાભદ્ર શેઠ દેવ લાકમાં ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રને લાયક જાણી, ગાભદ્ર શેઠે પેાતાના આત્માનું કલ્યાણુ કરવાના હૅતુથી શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી; અને વિધિપૂર્વક અનશન કરીને દેવલે કે ગયા. ત્યાંથી અવિધિજ્ઞાન વર્ડ પેાતાના પુત્ર શાલિભદ્રને જોઇ તેના પુણ્યથી વશ થઇને તે પુત્ર વાત્સલ્યમાં તત્પર થયા; અને કલ્પવૃક્ષની જેમ તેને પ્રતિદીન ય્િ વસ્ત્ર અને અલ'કારાદ્વિ માકલવા લાગ્યા. અહિં પુરૂષને લાયક જેજે કાય હાય તે ભદ્રાની આજ્ઞાથી થતા શાલીભદ્ર તેા પૂર્વ પુન્યના પ્રભાવથી કેવળ ભેગનેજ ભાગવતા હતા.
ભગવત મહાવીરના સમયમાં હિંદની અને તેમાં પણ જનાની જાહેાજલાલી કેવા પ્રકારની હતી, અને તેની સાથે ધાર્મિક ભાવના કેવી હતી, તે આ શાલિભદ્ર શેઠની સમૃદ્ધિ અને તેમને વૈરાગ્ય થવાના કારણની હકીકત વાંચવાથી વાંચક વર્ગના જાણવામાં આવશે, તથા આ ચરિત્રનું મહત્વ કેટલું છે તે તેમના જાણવામાં આવશે.
કાઇ પરદેશી વ્યાપારી રત્નકઅલ લઈને રાજગૃહિ નગરીમાં રાજા શ્રેણિક પાસે વેચવા આવ્યા. તે રત્ન કંબલની કિંમત ઘણી ભારે હાવાથી રાજાએ તે ખરીદી નહીં. હિંદુની અંદર કેવી ઉત્તમ કારીગીરી હતી અને કેવાં મૂલ્યવાન સ્રો બનતા હતા, કે જે ખરીઢવાને રાજા પણ ઢિંમત કરી શકયા નહી, તે આ બનાવથી આપણા જાણવામાં આવે છે. જે વેપારીની એક પણ કડબલ ક્રિમ તના અતિપણાથી રાજા ખરીદતા નથી, તેજ વેપારીની તમામ રત્નક લેા નગરજન ખરીઢી લે, એ કેટલી હિંદની અને તેમાં વિશેષે કરી જૈનાની જાહેાજલાલી હતી તે સૂચવે છે.
For Private and Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३७२
ઓ મહાવીરસ્વામિ ચરિત્ર.
{ પ્રરભુ ૨૦
તે
રાજાએ કમલેા ખરીદવાની ના પાડવાથી, વ્યાપરી કરતા શાલિભદ્ર શેઠને ઘેર આવ્યેા. તે ભદ્રા માતાને મલ્યા. ભદ્રા શેઠાણીએ કખલા જોઇ, પણ તે ખત્રીશન હતી, શેઠની પ્રત્યેક સ્ત્રીને આખી એક એક આપી શકાશે નહી, તેથી ભદ્રાએ વ્યાપા રીને પુછ્યું કે, શું કલેા આટલીજ છે ? ’ વ્યાપારીની અજાયઆના પાર રહ્યો નહી. અરે ! જ્યારેનગરનો રાજા એક પણ કે બલ ખરીદ્ય કરવાને અશકત નીવડયા, ત્યારે આ શેઠાણી હજી વધુ કખલેાની માગણી કરે છે. એમની પાસે કેટલી ઋદ્ધિ હશે ?. વ્યાપારીએ જવાબ દીધેા કે, માતાજી વધુ ક ખલા નથી. પછી ભદ્રા શેઠાણીએ વ્યાપારીને તેની વ્યાજબી કિ`મત કહેવા જણાવ્યુ'. બ્યાપારીએ તેની જે કિંમત કહી, તેમાંથી એક ઢમી પણ કમી કરવાની ઇચ્છા શેઠાણીએ જણાવી નહિ.. વ્યાપારીની કિંમતના આંકડા કરી, તેનુ' નાણું ચુકવી આપવા કિલીદ્વારને આજ્ઞા કરી, અને તેની પાસેની તમામ ૪'ખલા ખરીદી લીધી. વ્યાપારી પેાતાને માગ્યા મુજબ દામ આપનાર જે કોઈ હૈયતા આ શાલિભદ્ર શેઠની માતાજ છે, એવા તેના ગુણાનુવાદ કરતા અને હર્ષ પામતા ત્યાંથી વિદાય થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદેશી વ્યાપારી ઉત્તમ પ્રકારની રત્નક લેા લેઇ આવ્યે હતા, અને તે ખરીદવાને રાજાએ ના પાડી એવી ખખર રાણી ચેલણાને થઇ. રાણીએ પાતાને ચેાગ્ય એક રત્નક બલ ખરીદવાને રાજાને આગ્રહ પૂર્વક વિનતી કરી. રાજાએ તેવ્યાપારીને ખેલાયૈ, અને એક રત્નક’ખલ ઉંચા પ્રકારની આપવાને જણાવ્યું, રત્ન કખલા તમામ ભદ્રાશેઠાણીએ ખરીદી લીધી છે, પેાતાની પાસે હવે એક પણ સીલીકમાં નથી, એમ નમ્રવાણીથી વ્યાપારીએ રાજાને જણાવ્યું. રાજાએ એક રત્નક'ખલ કિંમત આપીને લાવવાને પેાતાના સેવકને ભદ્રા પાસે માલ્યું. તેણે શેઠાણી પાસે આવી રત્નક બલ માગ્યું, ભદ્રાએ કહ્યું કે, મારી પાસે એક પણ રત્નક ખલ આખી નથી, કે હું આપને તે આપી શકું કારણુ મહારા પુત્ર
For Private and Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] શ્રેણિક રાજાનું શાલિભદ્રને ઘેર પધારવું. શાલિભદ્ર શેઠની બત્રીશ સ્ત્રીઓને પગ લુંછવા માટે તે કંબલેને કડકા કરીને મેં તેમને આપી દીધા છે. જે તે જીર્ણ રત્નકંબલના કડકાથી કાર્ય થતું હોય તે, રાજાજીને પુછીને આને લઈ જાઓ,
તે રાજ પુરૂષે રાજાને આવીને તે હકિકત નિવેદન કરી. રાણું ચેલણ એ રાજાને કહ્યું કે, “આપણામાં અને એ વણિકમાં પીત્તળ અને સુવર્ણના જેટલું અંતર છે.”
પિતાના નગરમાં આવા ધનાઢય પુરૂ વસે છે, તેની પિતાને ખબર પણ નથી. એવા પુરૂષોને જાણવા જોઈએ, એવી ઈચ્છાથી પોતાને મળવા શાલિભદ્ર શેઠને કહેવરાવ્યું.
ગૃહ વ્યાપારના અંગને તમામ બેજે ભદ્રા માતાએ પોતાના શીર લીધે હતે. શાલિભદ્ર શેઠના ઉપર પિતાના અત્યંત પ્રેમને લીધે, તેને સંસારની કે વ્યાપારની કઈ પણ જાતની ચિંતામાં જેડયા ન હતા. તે તે પોતાના દેવ વિમાન જેવા મહેલમાં સાતમી ભુમિકા (માળ , ઉપર પોતાની સ્ત્રીઓ સાથે દિવ્ય વૈભવ ભેગવવામાં દિવસ નિગમન કરતા હતા. રાજાને મળવા જવાના વ્યવસાયમાં પુત્રને નહિ પડવા દેવાની ઈચ્છાથી, ભદ્રા શેઠાણી રાજ મંદિરમાં ગયાં, અને રાજાને નમ્રતાપૂર્વક વિનંતી કરી જણાવ્યું કે, મહારે પુત્ર કદી પણ ઘરની બહાર નિકળતું નથી. માટે આપ મારે ત્યાં પધારવાની કૃપા કરે. રાજાએ કૌતુકથી તેમ કરવાને કબુલ કર્યું. ભદ્રા ઘેર આવી પિતાના સેવક વગને, રાજમહલથી પિતાના ઘર સુધી, જે માર્ગ રાજા પિતાને ત્યાં પધારવાના તે માર્ગને ઉત્તમ રીતે શણગારવાને આજ્ઞા કરી. રાજાને લાયકના માનની તમામ તૈયારી થઈ રહ્યા બાદ પધારવાને રાજાને વિનંતી કરી. રાજા શ્રેણિક માર્ગની શોભાને જોતા જોતા શાલિભદ્ર શેઠને
ઘેર આવ્યા. સુવર્ણના સ્થંભ ઉપર ઈદ્રનીશ્રેણિક રાજાનું લ મણિના તારણો ઝુલતા હતા. દ્વારની શાલિભદ્રને ઘેર ભૂમિ ઉપર મેતીના સાથીઆની શ્રેણીઓ પધારવું.
કરેલી હતી. સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના
For Private and Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ ચંદરવાએ બાંધેલા હતા. અખા ભૂવનમાં સુગંધિ દ્રવ્યથી ધુપ કરવામાં આવ્યું હતું. તે ભૂવનને એવી રીતે શણગારેલું હતું કે, જાણે પૃથ્વી પર દેવ વિમાનની નકલ કરેલી ન હોય. ચેથા માળ ઉપર રાજાને માટે સિંહાસનની ગોઠવણ કરવામાં આવેલી હતી, ત્યાં રાજા પધાર્યો.
માતાએ શ્રેણિક પધાર્યાની, અને તેમને મળવા આવાને માટે ચેાથે મજલે ઉતરવાની પોતે જાતે જઈ શાલિભદ્રશેઠને ખબર કહી. શાલિભદ્ર માતાને કહ્યું, “હે માતાજી! આપ સર્વ બાબતમાં વાકેફગાર છે. મારે જાતે આવવાની જરૂર છે? જે કંઈ ચીજ હોય તે એગ્ય મૂલ્ય આપીને આ૫ ખરીદ કરી ?
ભદ્રાએ કહ્યું, “ભાઈ ! શ્રેણિક એ કોઈ વ્યાપારી નથી, પણ તે તે બધા લે કેની અને તમારો પણ સ્વામી, આ નગરનો રાજા છે.”
એ સાંભળી શાલિભદ્ર શેઠ ખેદ પામી ચિંતવવા લાગ્યા કે, મારાઆ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે ! મારે માથે પણ હજુ બીજે સ્વામી છે; માટે મારે સર્પની ફણા જેવા આભેગથી સર્યું. હવે તો હું શ્રી વીરપ્રભુના ચરાજુમાં જઈને સત્વર વત ગ્રહણ કરીશ.” એ પ્રમાણે તે વખતે શેઠને ઘણે સંવેગ પ્રાપ્ત થયો તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત રાજા શ્રેણિકની પાસે આવે, અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજાએ પણ તેમને આલિંગન કરી સ્વપુત્રવત્ પિતાના મેળામાં બેસાડયા. નેહથી ક્ષણવાર હર્ષમાં નિમગ્ન થઈ ગયા. પછી ભદ્રાશેઠાણીએ રાજાને વિનંતી કરી કે, હે દેવ !.આપ એને રજા આપે. એ મનુષ્ય છતાં મનુષ્યના ગંધથી બાધા પામે છે. તેના પિતા દેવ લેકમાં દેવ પણે ઉત્પન્ન થયા છે, તે સ્ત્રીઓ સહિત પોતાના પુત્રને દિવ્ય વેષ, વસ તથા અંગરાગ વિગેરે ભાગ્ય પદાર્થ પ્રતિદિન નવીન નવીન પુરા પાડે છે. રાજાએ શેઠને રજા આપી, અને સાતમી ભુમિકાએ ગયા.
શાલિભદ્ર શેઠ અને તેમની સ્ત્રીઓ દરરોજ નવીન નવીન
For Private and Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જાવ. ] શ્રેણિકરાજા રામવા આભૂષણે અને વસ્ત્રો ધારણ કરતા. નમોએ અભૂર્જી નાખવામાં આવતા, અને તે ગૃહવાપિકામાં નાખવામાં આવતા. શ્રેણિક રાજાને પરિવાર સહિત પિતાને ત્યાં જમવાને ભદ્રાશેઠાણીએ વિજ્ઞપ્તિ કરી. તેણીના દાક્ષિણ્યથી તેમનું આમંત્રણ સ્વીકાર્યું. સ્નાન ગૃહમાં તેલ, જળ અને સુગંધી ચૂર્ણ વડે રાજાને સેવકોએ સ્નાન કરાવ્યું. તે વખતે તેમની આંગલીમાંથી એક મુદ્રિકા ગૃહ વાપિકામાં પડી ગઈ. ભદ્રાની આજ્ઞાથી વાપિકાનું જળ દ સીએ બીજી તરફ કાઢી નાખ્યું. તેમ કરતાં વાપિકામાં દિવ્ય આ ભરણેની મધ્યમાં, પિતાની ફીકી દેખાતી મુદ્રા જોઈ રાજા વિસ્મય પામી ગયા. રાજાના પુછવાથી નિસ્તેજ આભૂષણેની હકીકત દાસીએ જણાવી. તે સાંભળી રાજાએ વિચાર્યું કે, આ શેઠનેજ ધન્ય છે. તેમજ મને પણ ધન્ય છે કે, મહારા રાજ્યમાં આવા ધનાઢય પુરૂષે વસે છે. અહે પુણ્યની ગતિ અનિર્વચનીય છે. સ્વામી સેવ. કના પુન્યમાં કેટલો અંતર છે. પોત પોતાના વિચિત્ર અધ્યવસાયની પ્રબળતાથી કરેલી ધર્મકરણના વિચિત્ર કળ મળે છે, એવી શ્રી જિનેશ્વર ભગવંતની વાણી સત્ય છે
ત્યાર પછી પિતાની મુદ્રિકા ગ્રહણ કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી, તેમના એગ્ય તૈયાર કરી રાખેલા ઉત્તમ આસનવાળા રમણીય ભેજન મંડપમાં, ઉત્તમ આસન ઉપર રાજા બીરાજ્યા,
હુંશિયાર રસોઈયાઓએ વિવિધ પ્રકારની બનાવેલી નવીન નવીન જાતની દિવ્ય રસવતી પરિવાર સહિત રાજાને ભદ્રામાતાએ પીરસાવી. રાજદિ સર્વે તે ઉત્તમ નવીન પ્રકારની સંસ્કારિત વિવિધ રચનાવાળી રઇ આસ્વાદતાં હૃદયમાં બહુ વિસ્મિત થયા, અને “આશુ?” એમ રસોઈયાને પુછવા લાગ્યા. સર્વે જમીને સભાસ્થાનમાં આવ્યા. પછી રત્ન જડેલી સુવર્ણની રકાબીમાં પાંચ સુગંધીવાળા તાંબુલના બીડા લાવી અને સભાજનેને આવ્યા. તે પછી દિવ્ય અત્તરાદિકથી તેમને છાંટણું કરીને, વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભરણે વડે સર્વેને સત્કાર કરવામાં આવ્યું. વળી
For Private and Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
ક૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ રાજાને તે, વિશેષ રીતે વિવિધ દેશોમાં બનેલા ઉત્તમ વસ્ત્રોરોથી ખીચોખીચ ભરેલા આભરણે અને અનેક દિવ્ય રત્નોએ ભરેલા થાળેની ભેટ કરી. વળી ઉત્તમ અશ્વો, રથે વિગેરેનું ભેટછું. કર્યું. એલચી લવીંગ જાયફળ વિગેરે સ્વાદિમ પદાર્થો તથા દ્રાક્ષ, અડ, બદામ વિગેરે સ્વાદિમ પદાર્થોના તથા દ્રાક્ષ, અખાડ, બદામ, પિસ્તાં વિગેરે ખાદિમ પદાર્થોના થાળ ભરાવીને રાજાને ભેટશું કર્યું. રાજાને ઘણે સંતોષ થયો. રાજાએ પ્રસન્ન ચિત્તથી ભદ્રા શેઠાણીને જણાવ્યું કે, “હે ભદ્ર! તમારા વૈભવશાળી પુત્રનું બહુ ચનથી રક્ષણ કરજે. મારા જેવું કામ હોય તે જરૂર મને કહેવરાવો. તમારા કુટુંબ સાથે મહારે સેવ્ય સેવકને સંબંધ છે, એમ મનમાં જરા પણ લાવશે નહી. આખું રાજ્ય તમારૂં જ છે, તેમ ગણજે. શાલિભદ્ર તે મારા દેશ, નગર અને રાજ્યનું મંડન (આભૂષણ) છે. તેથી તે મને પ્રાણુથી અધિક વ્હાલા છે. ઈત્યાદિ બહુમાનના શો શેઠાણુને કહીને રાજા સ્વસ્થાનકે ગયા.
રાજા તે ગયા, પણ શાલિભદ્ર શેઠના મનમાં વૈરાગ્ય ભાવ ઉદય પામે તેઓ ઉદાસ મનથી વિચારતાજ હતા કે, “મેં પૂર્વ જન્મમાં પુરૂં સુકૃત કર્યું નથી. શ્રી જિનેશ્વરની આજ્ઞા પૂર્ણ ભાવથી આરાધી નથી; તેથી જ આભવમાં વિષમિશ્રિત મિષ્ટાનની જેમ પરાધીનપણું સહિત સુખ પ્રાપ્ત થયું છે. પરંતત્રતા સહિત જે સુખ તે દુખ તુલ્ય જ છે. મેં તે પૂર્વે મુકિતના સ્થાન રૂપ શ્રી જિનેશ્વર વગર બીજા કેઈને સ્વામી તરીકે જાણ્યા નહેતા તે આજે જાણ્યા. આવું પરાધીન રીતનું જીવવું તે નિરર્થક છે; તેથી હવે હું મારા આત્માને સ્વાધિન કરીને, સ્વાધિન મુખની સિદ્ધિ માટે પ્રયત્ન આદરૂં.”
આ પ્રમાણે શેઠ ભાવના ભાવે છે, તેવામાં તેમણે દેવદુંદુભિને નાદ સાંભળે. તે સાંભળી સેવકથી તપાસ કરાવી કે, એ શું છે ? તેએાએ તપાસ કરી જણાવ્યું કે, “સ્વામિનું ભવ્ય ! જીના
For Private and Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ ]
ભગવતની દેશના.
પ્રબળ ભાગ્યવર્ડ, વૈભારગિરિ ઉપર માહતિમિરના નાશ કરવામાં સૂર્ય'સમાન, ભગવત મહાવીરસ્વામી પધાર્યાં છે. તેથી દેવા દુંદુભિ વગાડે છે. ”
સેવકના સુખથી આ સમાચાર સાંભળીને, પરમ પવિત્ર શ્રી વીરપ્રભુનું આગમન સાંભળી, શેઠ બહુ આનંદ પામ્યા. પછી હ પૂર્વક ભક્તિ ભારથી ભરેલા અને ઉત્તમ વસ્ત્રાલ'કાર ધારણ કરી સારા પરિવાર લઇ, શાલિભદ્ર શેઠે સુખાસનમાં બેસી ભગવત વીર પ્રભુને વંદન કરવા વૈભારગિરિ ઉપર ગયા. ભગવંતના દશન દૂરથી થયા કે, પાતે સુખાસનમાંથી ઉતરી પાંચ અભીગમ સાચવી ભગવંત પાસે જઇ, ત્રણ પ્રદક્ષિણા દઇ, પંચાંગ પ્રણામ કરી, યથાચિત સ્થાને દેશના સાંભળવાના આતુરપણે બેઠા.
ભગવતે સંસાર વાસનાથી થયેલા વેશના નાશ કરનારી દેશના આપી.
For Private and Personal Use Only
૩૭૦
“સૂચના જવા આવવાથી એટલે ઉત્ક્રયાસ્તથી હંમેશાં જીવિત ક્ષીણ થતુ જાય છે. બહુ કાય થી ભારે થઈ ગયેલા વ્યાપારથી જતા સમયની ખબર પડતી નથી. જન્મ, જરા, વિપત્તિ તથા મરણનાં દુઃખ જોઇને ત્રાસ થતે નથી. અહા ! માહે અને પ્રમાદ રૂપી મદિરા પીને આખું જગત. ઉન્મત્ત બની ગયું છે.
“ અનાદિ કાળના શત્રુભૂત પાંચ પ્રમાદને વશ પડેલા જીવ, તત્વાતત્વને કાઈ રીતે જાણતા નથી. જુદી જુદી ગતિમાંથી આવીને એક ઘરમાં ઉપજેલાઓને અજ્ઞાનવશ પ્રાણી પેાતાના માને છે. તે મારા છે, તે હિતકારી છે, એવી રીતે આ જીવ તેને મને છે. તેમના પોષણ માટે અઢારે પાપસ્થાના સેવે છે, તેના દુઃખથી દુઃખી અને તેના સુખથી સુખી દેખાય છે. આ મારા પુત્ર, આંધવાદિક ભવિષ્યમાં મને સુખ આપનારાં થશે, તેમ માનતા જીવ તેનું પોષણ કરવામાં કાળ ગુમાવે છે. કમની લાંબી સ્થિતિ માંધે છે. પરંતુ સુખદુઃખની પ્રાપ્તિતા પાતાના કરેલા પુણ્યપાપના ઉદયના ખળથીજ થાય છે. જો પુણ્યના ઉદય હાય, તા સર્વે' અજાણ્યા, નહિ એળખીતા, જેની ઇચ્છા તર્ક કે સંભાવના પણ ન કરીએ
43
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૨૦
તેવા, આવીને સેવા કરે છે; અને પાપના ઉદય હોય તે, ઘણા વખતના પરિચિત, ઘણા દિવસના પેખેલા અને પ્રાણવ્યયથી જેને પાળેલા હોય તેવા પશુ સુખ આપનારા થતા નથી. પરંતુ દુઃખ આપનારા થાય છે. જેવી રીતે સુભૂમ ચક્રવર્તી પાપનો ઉદય થયા, ત્યારે છ ખંડને ભાક્તા, ચૌદ રત્નાના સ્વામી, નવિનેમાનને અધિપતિ, બે હજાર ચો જેની સેવા કરવામાં તત્પર હતા, તેવા છતાં પણ સમુદ્રમાં ડુમી ગયા, વળી એજ સુભૂમ ચક્રવર્તીના અકેક હાથમાં, ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું બળ હતું. વળી જેવી રીતે ભૂમી ઉપર તેવીજ રીતે જળ ઉપર પગે વિહાર કરી શકે તેવા હતા. હાથમાં આવેલા જળના પણ બે ભાગ કરી શકે એવી શક્તિ ધરાવતા હતા; વિવિધ રીતના વિહાર કરવાની તે શક્તિ ધરાવતા હતા; વળી અનેક પ્રકારના વિવિધ મમિાવાળા રત્નૌષધાદિક તથા મંત્ર, યંત્ર, તત્રાદ્દિક જેના ભંડારમાં રહેલા હતા, જેને ઉત્તર અને દક્ષિણ શ્રેણિની સ્વામિની ગૌરી, ગગાધારી, રાહિણી, પ્રજ્ઞપ્તિ વિગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી; જેના વિમાન ચલાવનારા દેવા સદા સેવકની માફક તેના હુકમ માત્રથીજ કાર્ય કરનારા હતા; જેની પાસે જળમાં ગતિ કરવામાં કુશળ અનેક ઘેાડા હતા; તથા વહાણાદિક યાનપાત્રથી પણ અધિક સમુદ્ર જળ તરવામાં સમથ ચરતા હતુ; જે હંમેશાં ચૌદ રત્ન નવનિધાન ૧ વિગેરેના અધિષ્ઠાયીક દેવે મળીને પચીશ હજાર દેવતાઓથી સેવાતા હતા; આવી ઋદ્ધિવાળે તથા છળથી ગતિ થયેલા સુભૂમ ચક્રવતી પાપને ઉદય થયે ત્યારે સમુદ્રમાં પડી ડુબી ગયા, તેનું જ જ્યારે પુણ્યનું બળ હતુ, તે વખત અતકિંત રીતે, નહિં ખેલાવેલ ચક્ર પણ, ઉપન્ન થઈને તેના હાથમાં આવ્યુ હતુ, અને તેના વડે તેણે આખું ભારત જીતી લીધું હતું, તેનેજ જયારે પાપના ઉદય થયા, ત્યારે તે ચક્રવદ્યમાન હતુ તે પણ તેનું કાર્ય સાધવામાં તત્પર થયુ' નહિ.
રત્નની પાછળ એક હજાર દેવતાઓ હાય છે.
For Private and Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ગુ
કવરૂપ.
૩૦
શ્રી કૃષ્ણે વાસુદેવના પ્રશ્નથી શ્રી નેમિનાથે કહ્યું'તુ' કે જરાકુમારના હસ્તથી તમારૂ મરણુ છે. ” તે સાંભળીને અતિ દુભાયેલા જરાકુમાર એવુ અકાય પાતથી ન થાય તેા ઠીક એવા વિચારથી, રાજ્યસુખ ત્યજી તે વનમાં ચાલ્યેા ગયા હતા. પરંતુ જ્યારે કૃષ્ણના પાપના ઉદય થયા, ત્યારે જરાકુમારનાજ ખાણુથી કૃષ્ણ મરાય. તેથી કુટુંબ ઉપર જે વાત્સલ્ય ભાવે છે તે નકામે છે. તેના માટેના પ્રયાસ પણ નિષ્ફળ છે, અનાદિ કાલથી માહરાજાના મોટાભાઇ ક પરિણામ રાજા, નટના હાથમાં રહેલા માંકડાની માફ્ક જીવને નચાવે છે, એક ક્ષણુમાત્ર પણ નિવૃત્તિ આપતા નથી. તેને સહાય કરનાર માહ, મિથ્યાત્વ, અજ્ઞાનાદિક વિવિધ પ્રકારના મધ, ઉચ ઉદિરણા વિગેરે રૂપમાં જરામાં નાખીને જીવાને દુઃખ આપે છે. ક કલેશની વિચિત્રતાને પૂર્ણ પ્રબંધ શ્રી સિદ્ધ ભગવત જાણે છે, પણ તે કહેવાને સમર્થ નથી. તેથી સહજ સુખની ઇચ્છાવાએ શ્રી જિનાગમના અભ્યાસ કરીને, કના બંધ, ઉદય વિગેરેની વિચિત્રતાનું સારી રીતે જ્ઞાન સંપાદન કરવું. એકજ પુણ્ય પાપના બધ રૂપ સ્માશ્રવદ્વાર સેવતાં વિચિત્ર પ્રકારના ફળ મળે છે. અધ્યવસાયના અલવાનપણાથી, યાગસ્થાન તથા વીચ સ્થાન અલખ્યાત હાવાથી, સમ વયમરૂપે વિચિત્ર કવિપાક જીવને પ્રાપ્ત થાય છે. મવે સંસારીજીવા જે સુખ દુઃખ અનુભવે છે, તેનુ કારણુ કર્મ જ છે, બીજું કાઇ નથી. કના સ્વરૂપને નહિ જાણનાર જે જીવા, બીજા કાઇને સુખ દુઃખ આપનાર માને છે, તે તેનામાં રહેલા મિથ્યાત્વ અને અજ્ઞાનજ કારણ છે. તેઆએ ધર્મને કાંઈ એળખ્યા નથી. તેએ અનાદિ કાળથી ભ્રમમાંજ પડેલા છે; માટે પહેલાં કનુ સ્વરૂપ જાણીને પછી જેમ આત્મહિત થાય તેમ વતવુ,
પ્રથમ તે મેહને જીતવાના ઉપાય ભૂત પરમ વરાગ્ય રસને પાષનારી સંસારની ખાર ભાવનાને ભાવે, સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ ક્રમને લેઇને જીવા ચાર ગતિમાં કયા કયા પર્યાયને પામતાં નથી ? રાજા થઈને ર ક થાય છે; રાંક થઈને રાજા થાય છે; દરિદ્રી થઇને
For Private and Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
[ પ્રભુ ૨૦
.
ધનપતિ થાય છે, ધનપતિ થઇને દરિદ્રી થાય છે, ધ્રુવે મરીને તીય ચ થાય છે; તીય ચા મરીને દેવ થાય છે; કીડી મરીને હાથી થાય છે; હાથી મરીને કીડી થાય છે; આ પ્રમણે ભવાંતરમાં અનેક પર્યાય પ્રાપ્ત થાય છે. પર`તુ પૂર્વભવમાં અનુભવેલું આ જીવને કઇ યાદ આવતું નથી. ચાલુ ભવમાં પ્રાપ્ત થયેલા વૈભવેાના અભિમાનથી મનુષ્ય કરે છે, જે જીવ રાજા થઈને આ ભવમાં અખંડ શાસન વાળા સાતે અંગે રાજ્ય પાળતા આંખના ફરકવા માત્રથી કરાડા જીવેાને કપાવે છે, હમેશાં પ્રબળ સૈન્યયુકત થઈને અનેક રાજા એને નમાવે છે, જેના મુખમાંથી નીકળેલુ વાકય વ્યય થતું નથી, શિકારની ક્રીડામાં હજારી જીવાને જે પીડે છે, ગીતનૃત્યાદિમાં મગ્ન થઇને જે જગતના અન્ય જીવાને તૃણુ સમાન લેખે છે, તેજ રાજના જીવ મૃત્ય પામીને નરકમાં ઉપન્ન થાય છે, અને એટલેજ ક્ષેત્રવેદના, પરમાધમી વેદના અને પરસ્પર કરેલી વેદના સહન કરે છે, ત્યાં કાઈ તેનું રક્ષણ કરતુ નથી. અસખ્ય ફળ સુધી વારવાર મૃત્યુ પામીને તિય’ચર્ચાનીમાં ઉપન્ન થાય છે, પણ અનેક જીવાને હણીને કીથી પાછે નરકમાં ઉન્ન થાય છે. આ પ્રમાણે ભટકયાજ કરે છે. વળી પરભવતા દૂર રહે, પણ આ ભવમાંજ વિચિત્ર ક્રમ વિપાકના ઉદયથી જીવ અનેક અવસ્થા અનુભવે છે. ચક્રી જેવા પણુ રંક થઈને રાળાતા સાંભળીએ છીએ. જ્યાં સુધી જીવ કર્માધીન છે, ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે. જ્યાંસુધી શુદ્ધ શ્રદ્ધાથી શ્રી જિનેશ્વરની વાણીવર્ડ કુશળ થઇ, માહનીયાદિ મને ખપાવતા નથી, ત્યાં સુધી જીવને સપૂર્ણ સુખ કયાંથી હાય ? આ દેખાતુ જે સુખ છે, તે તેા ચારને વધને સમયે ખાવા આપેલા મિષ્ટાન્ન જેવું છે. મરણના ભયથી અત્યંત ભયભીત થયેલ ચારને જેમ મિષ્ટાન્ન પ્રિય લાગતું નથી, તેમ માગમાદિ દ્વારા પૌદ્ગલિક સુખના આસ્વાદના કડવા ફળરૂપે મળતુ નરક નિગા દાદિ દુ:ખ જે જાણે છે, તેને સંસારીક સુખ પ્રિય લાગતું નથી; પર ંતુ તેને વૈરાગ્યના કારણભૂત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! શા લભદ્ર અને ભદ્રા માતાને સંવાદ. ૭૮૧
“રસનાના રસના લોભીને મધુર સ્વાદવાળી વસ્તુ દેખીને મુખમાંથી પાણી છુટે છે, તેવી જ રીતે વિરકત છને તેના માઠા વિપાકને વિચાર આવવાથી આંખમાંથી પાણી છુટે છે.”
આ પ્રમાણેની શ્રી વીરભગવંતની ઉત્તમ પ્રભાવશાળી દેશના સાંભળીને શાલિભદ્રના સંવેગને રંગ વૃદ્ધિ પામ્યો. પછી પ્રભુને નમીને, વેગથી પિતાને ઘેર આવી, વાહનમાંથી ઉતરી ઘરના માળે જઈ જ્યાં તેમની માતાજી હતાં ત્યાં આવી, તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, “હે માતા ! આજે હું વીરપ્રભુને વંદન કરવા ગયા હતા, ત્યાં મેં ધર્મદેશના સાંભળી. તે દેશના મને રૂચી છે. ”
તું ધન્ય છે, હે પુત્ર! તું કૃત પુણ્ય છે. ભગવંતને તમે વાંદવા ગયા તે બહુ સારૂ કર્યું. માતાએ શાલિભદ્રને કહ્યું.
માતાજી તે દેશના સાંભળીને મારી અનાદિ ભવની ભ્રાંતિ નાશ પામી છે. ચતુર્ગતિ રૂપ સંસારમાં ભટકવાની પ્રવૃત્તિના હેતુઓ મેં જાય છે. વિષયે પરમ અનર્થ દેવાવાળા છે, તે સ્પષ્ટપણે મેં જાણ્યું છે. જન્મ-જરા-મરણરોગ શોક વિગેરેથી ભરેલા આ સંસારને મેં સારી રીતે ઓળખે છે. તેથી આ સંસાર ઉપર મને બીલકુલ પ્રેમ રહ્યો નથી. જ્યારે આવે ત્યારે સુંદર લાગતા કામ ભેગે, અનંત કાળ સુધી દુઃખ આપવાના હેતુભૂત હેવાથી, તે હવે મને રૂચતા નથી. આ સંસારમાં રા મરણ વિગેરે દુઃખ આવે ત્યારે કોઇ શરણભૂત થતું નથી દુષ્કર્મના વિપાકના અનુભવના સમયે, એકાકી ભટકતે આ જીવ, ઉદયાનુસારગતિ પ્રાપ્ત કરે છે. કોડેની સંખ્યામાં સેવકે અને સ્વજન વર્ગ હોય તે પણ જીવતે એકલો જ જાય છે; અને એકલેજ આવે છે. તે વખતે શુભ અશુભ પ્રકૃતિ શીવાય બીજું કે તેની સાથે જતું કે આવતું નથી. જ્યાં સુધી જન્મ મરણાદિના ભય ન જાય, ત્યાં સુધી જીવને સુખ નથી. મધુલિત ખગ્નધારા ચાટવાની જેમ આ વિષયે દેખતાં મીઠા લાગે છે, પણ પરિણામે અતિ દુષ્ટ છે. તે દુર્જન અને ચારને
For Private and Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ જેમ શુળ દુઃખ આપે, તેમ અવશ્ય દુખજ આપે છે, તેથી આપની રજા હોય તે, જન્માદિ સમસ્ત દુઃખના સમુહને કાપવામાં પરમ ઔષધિરૂપ ચારિત્ર હું ગ્રહણ કરૂં. આ પરમ ઔષધવડે મારા જેવા અનંત જી પરમાનંદપદ પામ્યા છે, તેથી મને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ છે; માટે મને રજા આપ” શાલિભદ્ર ભદ્રામાતાની પાસે રજા માગતાં વિરાગ્યનું કારણું કહી સંભળાવ્યું.
આ પ્રમાણે શાલિભદ્રનાં વચન સાંભળી, સનેહથી ઘેલી થયેલી માતા, તત્કાળ મૂછ ચાલવાથી ભૂમિ ઉપર પી ગઈ. દાસી વિગેરે પરિજન (ત આવી પહોચ્યાં, અને વાતાદિ શીતળ ઉપચારવડે તેને સ્વસ્થ કરી. તે વખતે વિયોગ દુઃખની કલપનાથી ફાટતા હૃદય વડે આક્રંદ કરવી તે બેલી કે,
“અરે પુત્ર! કાનમાં નખાતા તપાવેલ સીસમ ની જેવુ આ તું શું બોલ્યા ? તારે વ્રત લેવાની વાત શી? વ્રત તે તારૂં અશુભ ચિતવનારા પાડોશીઓ ગ્રહણ કરશે. તારે વળી ચરિત્ર કેવું ?”
શાલિભદ્રે કહ્યું કે “માતાજીએમ બેલે નહિ. જે ચારિત્ર ગ્રહણ કરે છે, તેઓ તે કેઈનું અશુભ ચિંતવનાર હતાજ નથી. તેઓ તો જગતના છ ઉપર મિત્રી ભાવવાળા હોય છે. સકળ જનું હિતકરનારા તેઓ તે જ ગત સર્વને વંદન કરવા યોગ્ય હોય છે. ” માતાએ હવે બીજી રીતે સમજાવવાની શરૂવાત કરી.
“વત્સ! તમારું શરીર અતિશય સુકોમળ છે. આ શરીરથી સંયમને નિર્વાહ નહિ થાય. ચારિત્ર તે વા જેવું કઠીન અને તલવારની ધારના જેવું તીણું છે. જેનું શરીર અતિદઢ હોય છે તેઓને પણ જિનેવરની દીક્ષા પાળવી દુષ્કર છે. તે પછી તમારાથી તે તેને નિર્વાહ શી રીતે થાય ?” માતા એ ચારિત્રમાં રહેલી કઠણાઈ શાલિભદ્રને કહી બતાવી.
“મારા કરતાં પણ અતિસુકમળ રાજાઓ રાજ્ય છે
For Private and Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 શાલિભદ્ર અને ભદ્રામાતાનો સંવાદ
૩૮૩ દઈને દુષ્કર ચારિત્ર લઈ શ્રી વીર ભગવંતના ચરણ કમળની ઉપા સના કરે છે. ” શાલિભદ્ર માતાને જવાબ દીધે.
અરે વત્સ! તમે શું ભુલી ગયા ? જ્યારે રાજા આપણા ઘેર આવ્યા, ત્યારે તે વખતે તમારા શરીરની દ્રઢતા જણાઈ હતી. રાજાના શરીરના સ્પર્શથી તમારા શરીરમાંથી, ગિરિમાંથી નિર્ગ. રણની જેમ, પરસેવાની ધારા થઈ હતી. એવા તમે સુકેમળ છે. તેવા તમે જિનેશ્વરની દીક્ષા લેવા તૈયાર થયા છે, તે કૌને હાસ્યાસ્પદ થશે નહિં? મેકેડ ગોળને ઘડો ઉપાડવા ઇછે તે કેમ બને ? ”
માતાએ શાલિભદ્રને ઓળભે આપતા ઉપર પ્રમાણે કહ્યું. ઈ. ત્યાદિશ મ, દામ, ભેદ, યુક્તિવાળા સવાલ જવાબ, માતા અને પુત્ર વચ્ચે થયા. છેવટે શાલિભદ્ર માતાને સ્પષ્ટ રીતે જણાવી દીધું.
“ હવે સેવાતની એકજ વાત હું કહું છું કે મારે અવશ્ય. ચારિત્ર ગ્રહણ કરવું છે તેમાં જરાપણ સંદેહ નથી”
ભદ્રામાતાએ મનમાં વિચાર કર્યો કે, આ તેને છેવટનો નિશ્ચય છે. ખરેખર એ હવે સંસારમાં રહેવાનો નથી, અને ઘર, તજશેજ. તેથી હવે આ કાર્યમાં ક ળને વિલંબ કરાવ. માતાનો મેહ તો જુઓ!
વત્સ ! જે તારે અવશ્ય ચારિત્ર લેવું જ હોય, તે તું સાહસ કર નહિ. દસ દિવસ અનુભવ કર, કાંઈ થોડુ થોડુ ત્યાગકર, જેથી તમારી શક્તિની પરિક્ષા થાય પછી ધર્મમાં શીવ્રતાથી મન દેરજે, કે જેથી અખંડ રીતે તેને નિર્વાહ થાય.” માતાના મુખમાંથી મોહવશ પણ શુભસૂચક શબ્દો નિકળ્યા.
આ પ્રમાણે માતાના વચન સાંભળી શાલિભદ્ર વિચાર કર્યો કે, મોહથી વશ થએલ માના, તાકીદે આજ્ઞા આપસે નહિ; અને માતાની આજ્ઞા વગર ચારિત્ર લેવા જવું યુક્ત નથી. તેથી માતા કહે છે તે પ્રમાણે દસ દિવશ અનુક્રમે થોડા થોડા ત્યાગની શરૂવાત
For Private and Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ કરૂં. આથી માતા પ્રસન્ન થશે. મેં મનમાં જે ધાર્યું છે તે ચલાયમાન થવાનું નથી, તે તો અવસરે હું જરૂર કરીશ” એવી રીતે વિચાર કરી માતાને નમીને પિતાના વિલાસ ભુવનમાં ગયા.
માતા આનંદ પામી અને વિચાર્યું કે, “ આ સુપુત્રે મારૂ વચન અંગીકાર કર્યું, લેપ્યું નહિ. ” ભગવંત મહાવીરના ઉપદેશથી જેનું મન ચારિત્ર ધર્મમાં રકત થઈ ગયું છે, એવા પરિકમિતમતિવાળા શાલિભદ્ર સંસાર સ્વરૂપની વિચાર મગ્નતામાં આખી રાત્રી પસાર કરી. બીજા દિવસથી દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા માંડા, અને તેમને આજ્ઞા કરતા ગયા કે તેઓએ હવેથી નીચેના વાસગૃહથી ઉપરના વિલાસભુવનમાં આવવું નહિ. મે હની રાજધાની જેવી અને મેહની ઉત્તિના કારણ રૂપ સ્ત્રીઓ ઉપરથી સર્વથા રાગ ત્યજી દીધે.
માતા એ વાત જાણે પુનઃ શાલિભદ્રની પાસે આવી. વિવિધ સનેહ યુક્ત વચને અને યુક્તિઓ વડે પુત્રને વિનવવા લાગી. પરંતુ વ્રત લેવાના દ્રઢપરિણામી શાલિભદ્ર જરાપણ ચલિત થયા નહિ. શાલિભદ્રની બેહન સુભદ્રાના પતિ ધન્યશેઠ પણ તેજ નગ
રીમાં રહેતા હતા. સુભદ્રા પોતાના પતિ શાલિભદ્રના બને. ધ શેઠનું મસ્તક સુંગધી જળ વડે વી ધન્યશેઠની ધોઈને, અતિ સુંગધી તૈલાદિ નાખવા આઠ સ્ત્રીઓ સહિત પૂર્વક કાંસકીથી સાફ કરતી હતી. બીજી દિક્ષા. બધી સ્ત્રીઓ પણ યથાસ્થાને બેઠેલી હતી તે
વખતે સુભદ્રાની આંખમાંથી, બંધુના વિગ સ્મરણને લઈને ચિત્ત અસ્વસ્થ થવાથી થયેલી શૂન્યતાને લીધે, ઉણ અથએ શેઠના બંને સાંધ ઉપર પડયા શેઠે તેના તરફ જોયુ અને કહ્યું કે, પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવથી ઉપ્તન થયેલ, સકલ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુઃખને ઉદય કેવી રીતે થયે,
For Private and Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] સત્વવંત પ્રાણીનું લક્ષણ
૩૮૫ કે જેથી તું આ અકાળે ઉતાત કરાવનાર વરસાદના કણીયાની માફક આંખમાંથી અશ્રુ પાડે છે.”
સુભદ્રા ગદગદિત થઈને બેલી કે, “સ્વામિન્ ! આપના ભૂવનમાં મને લેશ માત્ર દુઃખ નથી. પરંતુ મારા ભાઈ શાલિભદ્ર રાજા ઘેર પધાર્યા તે દિવસથી ઉદાસ થઈ ગયા છે. વીરભગવંતના વચન શ્રવણથી પરમ વૈરાગ્ય વડે તેનું અંતકરણ વાસિત થયું છે. તે વ્રત લેવાને ઇચ્છે છે, અને હમેશાં એક પત્નિને ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓ ત્યજી દેશે અને પછી વ્રત ગ્રહણ કરશે. તે વખતે મારા પિતાનું ઘર ભાઈ વગરનું અરણ્ય જેવું ઉગ કરનારૂ થઈ પડશે. આ ભાઈને ભાવી વિગ સાંભરવાથી મને ચક્ષુમાંથી અશ્રપાત થાય છે; બીજુ કાંઈ પણ મને દુખ નથી.
આ પ્રમાણેના સુભદ્રાના વચન સાંભળીને જરા હસી સાહસના સમુદ્ર જેવા ધન્યશેઠ બોલ્યા કે, “ શાલિભદ્ર હમેશાં એક એક સ્ત્રીને સજે છે. તેમ કરવાથી તે તે મને બહુ મહીકણુ લાગે છે. પ્રિયે ! કાયર પુરૂષ હોય છે તે ધીર પુરૂષે કરેલી વાર્તા સાંભળીને ઉલસાયમાન થાય છે. ધીરના આચરણનુંસાર કરવાને ઈચછે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે, પરંતુ પછી અલપ સત્વવંત હોવાથી મંદ થઈ જાય છે. નહિ તે ભગવંત મહાવીર પ્રભુના વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિણામથી જેનું ચિત્ત ઉલ્લાસ માન થયું હોય તે મંદ કેવી રીતે થાય ? વીર પુરૂષ તે જે નિર્ણય કરે, તદનુસાર વજ. પ્રાણુતે પણ નિર્ણયને ત્યજતા નથી. પ્રિયે ! પહેલાં તે પ્રાણુઓ અ૫ કાળમાં કાર્ય કરવાની ઈચ્છાવાળા થાય છે, પરંતુ પછીથી નિઃસવ બની વિલંબ કરવાથી કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. તેથી તત્વજ્ઞ એવા સાવિકપ્રાણીઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે. કેઈ પણ કાર્ય કરવા ધારે છે તે પછી જેમ જલદી થાય તેમજ કરે છે, તેમાં વિલંબ કરતા નથી.
49
For Private and Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રભુ ર•
'
.
પતિનાં ગયુક્ત વચને સાંભળીને સવે સ્ત્રીએ શાલિભ દ્રના વૈરાગ્યથી વિસ્મિતથતી કહેવા દાગી કે, “ પ્રાજ્ઞેશ ! સત્ત્વ વંત પુરૂષાને પેાતાના હસ્તથી સાગર તરવેા સહેલ છે, પરંતુ શુભ ધ્યાન વડે પુરૂષોએ જિનાજ્ઞાને અનુરૂપ વ્રત ગ્રહણ કરી તપ કરવા દુષ્કર છે; કારણ કે સર્વે આગમમાં કુશળ અને જિનકલ્પ પાળનાર ચૌદપૂવ ધરી પણ પતિત થયેલા સભળાય છે. તેા પછી બીજાની શી વાત ! આ જગતમાં દુ:ખી થએલા સાંસારીક જીવે આજીવિ કાના દુ:ખથી સંતાપ પામે છે, અને મેાક્ષ સુખના એકાંત કાણું ભૂત તપ સંચમ છે, એમ કથ’ચિત્ જાણે છે. તે પણુ ચારિત્ર ગ્રહણુ કરવાની ઇચ્છા કરતા નથી. તેા પછી આ જન્મમાં પણ દેવતાના ભાગ વિલાસ ભોગવનાર, વળી જે રત્નના તથા સુવર્ણના આભૂષણ ચક્રવર્તી અથવા તે લેાકયાધિપતિ તીથ કરને ઘેર પણ ફૂંકી દેવાતા નથી, તે આભરણું જેને ઘેર હમેશાં તુચ્છ ગણી ફેકી દેવાય છે, અને પછીથી તેની સંભાળ પણ કરાતી નથી; વળી જેને ઘેર સુવર્ણ તથા રત્નમય દેવ દુષ્પવસ્ત્રો પણ શ્લેષ્માદિની માફક જી ગુપ્સા કરવા લાયક ગણાય છે; જગતમાં પરિભ્રમણ કરતાં પણ રત્નના વ્યાપારીએને જેના જેવુ' એક રત્ન પણ મળી શકતું નથી તેવા રત્નાના સમુહે જેના પગની આગલ રખડે છે, અને તેવા રત્ના વડે જેના ઘરનુ ભૂમિતલ; બાંધેલુ છે, વળી સ્ત્રીએની ચાસઠ કળામાં નિપૂર્ણ એવી બત્રીસ સ્ત્રીએ પતિની સેવામાં હમેશાં તત્પર રહે છે; વળી સ્ત્રીઓમાંથી એકેકને જે તજે છે, તેને આાપ કાતર-હીકણ કડા છે. ? પરંતુ સ્વામીન! અગ્નિ પીવાની જેમ દીક્ષા ગ્રહણ કરવી અતિ દુષ્કર છે. શાલિભદ્રની માતાએ શાલિભદ્રને એકનેજ ઉત્પન્ન કર્યો છે, કે જે આવું દુષ્કર વ્રત ગ્રહણ કરવાને તત્પર થયેા છે. જો આપના હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે, તે પછી લાગે ને રાગની જેમ તજીને આપજ કેમ દીક્ષા લેતા નથી ?” ધન્યશેઠ પરિમિત સ'સારી છે, તેમજ બહુ સત્વવાન પુરૂષ છે. સ્ત્રીઓએ કરેલી મજાકના સદુપયોગ કરી લેવાના પ્રાપ્ત થએલા અવસર તે જવા દે તેવા ન હતા. પ્રભુ મહાવીરના શાસનના તે
For Private and Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] ધન્યશેડની સંપત્તિ..
૩૮૭ શ્રાવક હતા, પત્નીઓએ મજાકમાં પણ જે ઉત્તમ ઉપદેશાત્મક ભાષા વાપી હતી, તે સાંભળીને શેઠ ઉત્સાહ પૂર્વક બોલ્યા કે, અહે? એ ધન્ય છે, ધન્ય છે. કારણ કે અવસરને ઉચિત આવાં શુભ વાકય બોલીને તમે તમારી ઉત્તમ કુળની રીત પ્રગટ કરી દેખાડી છે. મારૂ ધન્ય નામ આજે યથાર્થ સાર્થક થયું છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાનું છું, કારણ કે અંતરાય કરનાર શ્રી સમૂહ પણ, આ પ્રકારે શુભ શિખામણના વચને દ્વારા મને મહાય કરનાર થયા છે. હું તમારૂ કલ્યાણકારી વાકય સત્ય કરી, વ્રત ગ્રહણ કરવાને ઉજમાલ થયે છું, હું હવે તમારી અનુફળતા પામી, તમારે ઉપદેશ અને મહારૂ આત્મકલ્યાણ સિદ્ધ કરવા જાઉં છું. હે સુગુણીઓ ! તમે પણ શાંત આશયવાળી થઈ સહુવિચારોનું ભાજન થઆ પ્રમાણે સર્વ પત્નીઓને ઉદીરણા કરીને, તેમને પણ વ્રત લેવાને સાવધાન કરવા લાગ્યા. દીક્ષા લેવાને ઉજમાલ થયેલા ધન્યશેઠની લક્ષ્મીને વિસ્તાર આ પ્રમાણે હતે.ઋદ્ધિ અને સમૃદ્ધિથી ભરેલાં પંદરસો ગામ તેમની માલકીનાં હતાં; પાંચસો રથ, પાંચસે ઘેડા, પાંચસો ઉત્તમ મોટા ઉજવળ મંદિરો, પાંચ દુકાનો, પિતાની બુદ્ધિથી ઉત્તમ વ્યાપાર ચલાવી શકે એવા પાંચ હજાર દુકાન ચલાવનાર વાતરે પાંચસો વહાણે અને દેવ વિમાનની, ભ્રમ ઉપજાવે એવા સાત ભૂમિવાળા આઠ મહેલ, આઠ પત્નીઓ, પ્રત્યેક પત્નીની નિશ્રાએ એકેક ગેકુળ; આટલાના તે સ્વામી હતા. વળી ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજ વિગેરે માં મળી છગન સુવર્ણ કોટી દ્રવ્ય તેમણે એકઠું કરેલું હતું. વળી આઠે પત્નીઓનું એકેક કરોડની કિંમતનું સુવર્ણ હતું, વળી ધાન્ય ના કે ઠારે હજારે હતા. તેમાંથી અનેક ગામમાં દીન, હીન, દુખિ જનના દ્ધાર માટે, દાનશાળાઓ ચાલતી હતી. વળી ઇચ્છિત સુખને આપવાવાળે એક મણિ પણ તેમની પાસે હતે. ઈત્યાદિ પુષ્કળ સંપદા હતી. અતિ ઉત્કૃષ્ટ પુણ્યદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું.
For Private and Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ આવી મહા ધિના વિસ્તારવાળા અધિક સત્વવત ધન્યશેઠ તે સર્વને તૃણ તુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને ઉદ્યત થઈ ગયા કારણ કે સત્વવંત પ્રાણુઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી.
પછી રત્નત્રયના અર્થની સાધનામાં વિશ્વ નાશ થવા માટે, સર્વ તીર્થોમાં તેમણે અઠ્ઠાઈ મહોત્સવ કરા. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. કેટલુંક ધન દીન-હીનના ઉદ્ધાર માટે વાપર્યું. કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું. હમેશાં સેવા કરનારા એને જીવિત પર્યત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું, કે જેથી તેમને કેઈ બીજાની સેવા કરવાનું રહે નહી. કેટલુંક ધન શાસનની ઉન્નતિમાં આપ્યું. કેટલુંક ચાચકને આપ્યું. કેટલુંક ધન સ્વજ્ઞાતિવાળા જ્ઞાતિ જનોના પેષણ માટે વાપર્યું. કેટલુંક ધન રાજાને ભેટ કરીને અવસચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષોને જાગૃત કરવા વાપર્યું. આ પ્રમાણે ઘણું ધન ધર્મનાં, પુણ્યનાં, પ્રીતિનાં, તથા યશના કાર્યમાં વાપણું. બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરી ધન્યકુમાર નિશ્ચિત થયા.
ધન્ય શેઠની મુખ્ય સ્ત્રી સુભદ્રા, જે શાલિભદ્ર શેઠની બેહન થતાં હતાં, તેણે પણ પિતાને આશય માતા પાસે જણાવ્યું. માતાએ કહ્યું કે, “પુત્રી ! હજુ તે પુત્રના વિયેગની વાર્તાથી બળતા અંતઃકરવાળી હું થઇ છું, તેવામાં તું પણ વત ગ્રહણ કરવા તત્પર થઈ? આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે ? તમે બને જશે, પછી મારે કેનું આલંબન? કેની સહાય? કાને આધાર? તને પણ સહસા આ શું થઈ ગયું ?”
“માતાજી ! અમે આઠે બહેનેએ નિર્ધાર કર્યો છે કે, પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું. આ જગતની સ્થિતિ પલટાઈ જાય, તે પણ અમે આ પ્રતિજ્ઞા મુકવાના નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં આડે આવશે, તેને અમે અમારા શત્રુ તુલ્ય ગણશું. વળી સંયમમાં એક તાન થયેલા મારા ભાઈને પણ તમારે રેક નહી.” સુભદ્રાએ માતાને જવાબ આપે, અને એ પ્રમાણે કહીને પોતાને ઘેર ગઈ,
For Private and Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. }
ધન્યશેઠને ઉપદેશ. ભદ્રા માતા નેહથી બંધાયેલા જ્યાં ધન્યકુમાર હતા ત્યાં આવ્યાં, અને ધન્યશેઠને પિતાના જમાઈને), કહેવા લાગ્યા કે, “ભદ્ર! પુત્ર તે દુઃખ દેવાને તૈયાર થયા છે; તેટલામાં તમે પણ દાઝયા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છે, પરંતુ મારી ચિંતા તો કોઈ કરતા નથી. હું વૃદ્ધ થઈ છું. મારું પાલન કરવું એતે તમારે અને શાલિભદ્રને ધમ છે. માતાને કલેશવાળી મુકી તમે દીક્ષા લેવા તૈયાર થયા છે, એ વાસ્તવિક નથી. નિર્દોષ અને નિરપરાધી એવી બત્રીસ પુત્રવધૂ અને તમારી કુળવંત આઠ સ્ત્રીઓને કેણુ પાળશે?” આ પ્રમાણે કહેતાની સાથે આંખમાંથી ચિધાર અશ્રુ આવી ગયાં, અને પિતાની દયાજનક સ્થિતિને આબેહુબ ચિતાર તેમને જણાવ્યું.
ધ શેઠે શાંતિ પૂર્વક વૈરાગ્યયુક્ત શાંત્વન આપનારે જવાબ આપે કે,
“ આ જગતમાં કોણ કોની પાલન કરે છે ? સર્વનું સ્વકૃત પુણ્યજ પરિપાલન કરે છે. બીજાએ કરેલી પાલના ઔપચારિક છે. સર્વ સંસારી જીવે સ્વાર્થ વડેજ નેહ રાખે છે. પરંતુ પરમાથની અપેક્ષાવાળા તે સાધુમુનીરાજજ હોય છે. તેમના વિના બીજા કોઈ હોતા નથી. તમે તમારા સ્વાર્થ ની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અંતરાય કરે છે, પરંતુ મારો પુત્ર અવિપતિના બળથી વિષ સેવીને ચાર ગતિમાં પરિભ્રમણ કરશે. નરકાદિકમાં અતિદારૂણ કમના વિપાકે ભેળવીને દુઃખ પામશે, તેની ચિંતા કરતાજ નથી. માતાપુત્રાદિને દુખદાયી નેહસંબંધિત અનંતી વાર થયે છે. પરંતુ આ જિનેશ્વરના ચરણ કમળની સનાથતા નીચે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારે આદેશ માગવાને પ્રસંગ કેઈ વખત પ્રાપ્ત થયે નથી. તે તમારા ભાગ્યના ગે હમણાં પ્રાપ્ત થયા છે, માટે તે સંગને સફળ કેમ કરતા નથી? તમે એ વિચાર કેમ કરતા નથી કે, મારા શરીરથી જન્મેલો પુત્ર સવ ત્યજીને પર મ અભયદાન દેનારા શ્રી વીરભાગ
For Private and Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ વંતના સ્વહસ્તે દીક્ષા લે છે. તેમને શિષ્ય થાય છે. તેને શું ભય છે? તેતે સંસાર સાગરને શીધ્ર તરશે. તેમાં શું અશુભ થાય છે કે, તમે દુઃખી થઈને ખેદ પામે છે? શ્રી જિન ધરના ધર્મને જાણતાં છતાં આવા અશુદ્ધ વચન તમારા મુખમાંથી કેમ નિકળે છે? પુત્રના વિવાહદિ મહેત્સવતે અનંતીવાર કર્યો, તે પણ તૃપ્તિ થવું નહિ. પરંતુ આ ભવમાં તમારા પરમ સુખના હેતુભૂત એવા અમારા ચારિત્રાત્સવ કેમ કરતા નથી ? સંસારમાં સંસારી સંબધે તે વિડંબના રૂપ છે, તેથી ઘેર જઈ ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મનોરથની પૂર્તિ કરે, કે જેથી તમારે સાર પણ અલપ થાય, મેં તે ચારિત્ર ગ્રહણ કરવાને નિશ્ચય કર્યો છે, તેથી સંસારના પાસમાં નાખવાવાળા તમારા સનેહગર્ભિત દીનવીને સાંભળીને હું ચલાયમાન થાઉ તેમ નથી.”
આ પ્રમાણે જમાઈના વચને સાંભળી ભદ્રાશેઠાણું તદ્દન નિરાશ થઈ પોતાને ઘેર આવ્યાં.
પછી ધન્યશેઠ હર્ષના સમૂહથી ભરેડ હદયવડે, મેટા માંડબર સાથે વ્રત ગ્રહણ કરવાને ચાલ્યા. તે વખતે જેવી રીતે લહમી પુણ્યને, ચેડા સૂર્યને અને સિદ્ધિઓ સત્વને અનુસરે છે, તેવી રીતે તેમની સર્વ પતિવ્રતા સ્ત્રીઓ પણ સ્વવિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી, તેની સાથે દીક્ષા લેવા ચાલી
એ રીતે ધન્ય શેઠ મોટી વિભૂત સહિત અખલિત રીતે દીનહીનને દાન દેતા, સિંહની માફક ઉત્સાહ સહિત ઈદ્રિયના સમુહને વશ કરતા, પ્રિયા સહિત નિકળ્યા. તે ( ધન્યશેઠ ) હજાર પૌરજનેની સ્તુતિ સાંભળતા તથા તેમના માન પામતા જ્યાં ભગવંત મહાવીર પ્રભુ છે તે ગુણશીળ વનમાં આવ્યા.
પીર જનનાં તથા ઘના માણસના મુખેથી ધન્યછેઠને વૃત્તાંત સાંભળીને શાલિભદ્ર શેઠ ૫ સંવેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા. પછી માતાની પાસે જઈને યુક્તિ પૂર્વક માતાને સમજાવ્યાં.
For Private and Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] સાળા બનેવીની પ્રભુને વિજ્ઞપ્તિ. માતા ઉત્તર આપવાને શક્તિવંતજ થયાં નહી, અને પુત્રને અભિપ્રાય જાણ તેને કહ્યું કે હે વત્સ ! તમને જે રૂચે તે કરે. તમે તથા તમારા બનેવી એક આશયવાળા થયા છે તેમાં હવે મહારૂં શું બળ? તમારે ધારેલ આશય સંપૂર્ણ કરે ”
આ પ્રમાણે માતાની આજ્ઞા મેળવી સર્વ સ્ત્રીઓને ત્યજી દઈ ત્રત ગ્રહણના ઉદ્યમમાં તૈયાર થઈ ગયા. તે વખતે શ્રેણિક મહારાજાએ તથા ગેભદ્રદેવે તેમની દીક્ષા નિમિત્તે અપૂર્વ મહત્સવ કર્યો. એ રીતે શાલિભદ્ર પણ ભગવત વીરપ્રભુની પાસે આવ્યા. પછી તે બને એ સમવસરણ પાસે આવી, પાંચ અભિગમ સાચવી પ્રભુને વંદન કરીને વિનંતી કરી કે “ હે ભગવત ! જન્મ જરાને મૃત્યુથી આ લેાક બળી રહ્યા છે. જેવી રીતે કેઈ ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે, જે વસ્તુ (હિરણ્ય ૨ નાદિ) ઓછા ભારવાળી અને બહુ મૂલ્યવાળી હોય તેને ઘરમાંથી બહાર કાઢે છે, અને તેને લઈને એકાંતમાં ચાલી જાય છે, અને પછી તેજ વસ્તુ લેકમાં તેના હિત માટે, રસુખ માટે અને સામર્થ્ય માટે ભવિધ્યકાળમાં થાય છે, તેવી જ રીતે અમે પણ અદ્વિતીય એવા ઈષ્ટ, કાંત, પ્રિય. મનેજ્ઞ, અને મનને પ્રિય તેવા અમારા આત્મ રૂપ ભાંડને સંસાર અગ્નિથી બહાર કાઢી, આપના શરણે આવ્યા છીએ. તેથી અમોને ચેકસ પ્રતિતી છે કે હવે હમારો સંસાર કમની થશે. હે પ્રભુ ! અમને બાપ દીક્ષા આપે, આપજ અમને મુંડિત કરો. આપ અમને સૂત્રાર્થાદિ ગ્રહણ કરાવીને જ્ઞાન દાન આપે. આપ અમને આચાર, ગોચરી, વિનય, કર્મક્ષયાદિ રૂપ ફળવાળું ચારિત્ર, પિંડ વિશુધ્યાદિ, તેમજ સંયમયાત્રા શીખ; અને તેને માટે આહાર વિગેરે ધર્મો કરવાના બતાવો.”
આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તે વિજ્ઞપ્તિ તેમણે ભગવંતને કહી. ભગવંતે તેમને જણાવ્યું કે, “ જેવી રીતે આત્મહિત થાય તેમ કરે. તેમાં કોઈને પ્રતિબંધ ગણશે નહિ.
આ પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી તે બન્ને ઈશાન ખુણામાં
For Private and Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશોક વૃક્ષની નામ, તે
લાયકતા છે. આ
૩૯૨
થી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ અશોક વૃક્ષનીચે ગયા. ત્યાં જઈ પોતાની મેળે જ આભરણે ઉતારી નાખ્યા. કુળવૃદ્ધનીઓએ તે આભરણેને ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધા, અને તે બન્નેને આશીષ પૂર્વક લાયક શિખામણ દીધી.
હે વત્સ! તમે ઉત્તમ કુળમાં ઉન્ન થયેલા છે. આ ત્રત લેવું એ સહેલું છે, પણ પાળવું અતિદુષ્કર છે. નદીના પુર પ્રવાહની સામે જવા જેવું છે. લોઢાના ચણા ચાવવા જેવું છે ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે. તેથી હે પુત્રો ! તમે સ્વાર્થ સાધવામાં બીલકુલ પ્રમાદ કરશો નહીં. તમારું કલ્ય થાઓ અને અત્યંત આનંદનું સ્થાન એવું મેક્ષ સુખ તમને પ્રાપ્ત થાવ.”
આ પ્રમાણે ગદ્ગદ્દ કંઠે આશીષ આપી, હૈયું ભરાઈ આવવાથી, આંખમાંથી અશુ પાડતી તે વૃદ્ધીઓ ત્યાંથી ચાલી ગઈ.
પછી તે બને એ પોતપોતાના મસ્તકે સ્વયં પંચ મુખિલેશ કર્યો. શ્રેણિક તથા અભયકુમાર વિગેરેએ તેમને મુનિવેષ આપે. તે વેશ પહેરીને તે બન્ને શ્રી વીર ભગવંતની પાસે આવ્યાં. પછી પ્રભુએ તેમને મહાવ્રત ઉશ્ચરાની દીક્ષા આપી. સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપી અને આર્યમહત્તરા પાસે મેકલી. ત્યાં તેઓ ગ્રહણ અને આસેવના, એ બન્ને પ્રકારની શિક્ષા વિગેરે શિખવા લાગ્યા, અને ઉત્તમ રીતે ચારિત્ર પાલન કર્યું.
બને મુનિઓને સુવિહિત સ્થવિર પાસે મોકાયા તે બને મુનિ સ્થવિરેની પાસે ગ્રહણ અને આસેવના શિક્ષા અપ્રમત્તભાવથી શીખ્યા, અને સ્થવિરાની સાથે ઘણા વખત સુધી પૃથ્વી ઉપર વિચર્યા. પરિજ્ઞાથી માંડીને સંપૂર્ણ અગીયારે અંગે તેઓ ભણ્યા, અને સૂત્રાર્થોના અધ્યયનમાં લીન થઈ ગીતાર્થ થયા. પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તીવ્ર તપસ્યા કરીને થોડા જ વખતમાં તેઓ ઉત્તમ પ્રકારના મુનિની કેટીમાં આવ્યા. અપ્રમત્ત ભાવથી ઈચ્છારાધ કરીને એક, બે, ત્રણ, ચાર માસક્ષમણાદિ વિવિધ તપસ્યાઓ
For Private and Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] શાલિભદ્ર અને ભરવાડણ માતાના રૂપમાં. ૩૯ કરીને, તે બન્ને મહષિઓ બાર વરસ સુધી સ્થવિરની સાથે વિવિધ દેશમાં વિહાર કરી શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. | શ્રી વીર પરમાત્મા પણ પૃથ્વીને પવિત્ર કરતાં કરીને રાજગૃહએ પધાર્યા. તે દિવસે તે બને મહર્ષિઓને માસક્ષમણુનું પારણું હતું, પરંતુ ગર્વ રહિત તથા ભેજનની ઈરછ વગરના તેઓ ગોચરી કરવા જવાની રજા લેવા માટે શ્રી વીર ભગવંત પાસે આવ્યા. અને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે વખતે ભગવંતે શાલિભદ્ર તરફ આદરપૂર્વક જોઈને કહ્યું, “વત્સ ! આજે તમને તમારી માતાથી ગોચરીને લાભ થશે.”
આ પ્રમાણે ભગવંતનાં વચન સાંભળી તેમની અનુજ્ઞા મેળવી, ધન્ય અને શાલિભદ્ર મુનિ રાજગૃહીમાં આવ્યા. પ્રભુના વચનમાં અણુવિશ્વાસવાળા તેઓ અન્ય સ્થળ છે ને ભદ્રા માતાના આવાસે આવ્યા, અને આંગણામાં ઉભા રહી ધર્મ લાભ રૂપ આશિર્વાદ આપે; પરંતુ ત્યાં કેઇના સાંભળવામાં આવ્યું નહી અને કેઈ બેહ્યું નહિ, તેમ આદરપણ આપે નહિ. તેઓ અન્ય ભિક્ષાચરને ઉચિત આંગણામાં ઉભા રહ્યા. એક પગલું પણ ઘરમાં આગળ વધ્યા નહિ, તેમ બીજું કાંઈ બોલ્યા પણ નહિ, માત્ર સ્વાર્થની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરી પ્રભુના વચનની સત્યતા કરવા માટે ક્ષણવાર ત્યાં ઉભા રહ્યા ત્રત આચાર પાળવામાં તત્પર તે બને ત્યાંથી પાછા વળી ચાલી નિકળ્યા, પણ વિકારની જેમ સ્વઆકારને તેઓએ એળખા નહિ કે બતાવ્યું નહિ. પ્રભુના વચનમાં દઢ વિશ્વાસવાળા તે, ચરીની ચર્ચાને નહિ ઈચ્છતા સ્વસ્થાને પાછા ફર્યા. પિતાના સ્થાને પાછા આવતા તેમને માર્ગમાં એક ભરવાડણ સામી આવતી મળી. ઇસમિતિવાળા તે મુનિને દેખીને અતિશય હર્ષિત થઈ, પરમ પ્રમોદ પામી, તેના હૃદયમાં અત્યંત હર્ષોલ્લાસ થયે તેણીએ ભકિતવડે મુનિઓને પ્રણામ કર્યા અને પ્રીતિ યુકત વચનથી પોતાની પાસે ફાસુક દહીં હતું તે વહોરવાની વિનંતી કરી. “હે મુનિ મહારાજ! આ ગરીબ બાઈની
60
સી કરી છવ મારી ને
For Private and Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
[ પ્રકરણ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પાસે ખીજું કાંઈ નથી. પશુ શુદ્ધ દહીં છે, તે ગ્રહણ કરીને મારે ઉદ્ધાર કરા. ”
આ પ્રમાણે તેના અત્યાર ઢેખીનેતે મને વિચાર કરવા લાગ્યા કે, “ ભગવ ંતે તેા માતા પારણુ કરાવનાર થશે, તેમ કહેવુ છે પરંતુ ભીજાનુ' ન વહેારવુ એમ કહેલું નથી. વળી વિચિત્ર આશય ચુત પ્રભુની વાણી ડાય છે. આપણે છદ્મસ્થ તેના ભાવ શુ' જાણીએ ? પ્રભુના ચરણે જઇને આ બાબતના સંદેહુ ટાળીશું. પરંતુ આ અતિભકિતના ઉલ્લાસથી દેવાને તૈયાર થઈ છે, તે તેના ભાવ ખંડન કેવી રીત કરવું ? પ્રભુ પાસે જઇ તેમની અાજ્ઞા પ્રમાણે કરીશું.
""
આ પ્રમાણે વિચારી કરીને પાત્રપસારી તેએએ તેમાં દહી ગ્રહણ કર્યું. બાઈએ પણ અત્યંત હર્ષોંથી વહેારાખ્યુ, અને વંદના કરીને તે પેાતાના સ્થાને ગઇ. તે બન્ને મુનિએ પ્રભુની પાસે આવ્યા, ગાચરી લેાવી, અને પ્રભુને નમીને પેાતાને જે સ'શય થયેા હતા તે પુછયે..
હું શાલિભદ્ર મુનિ ! જે આઈએ તમને દહીથી પ્રતિ લાભિત કર્યો, તે તમારી પૂર્વ જન્મની માતાજ હતી.
ભગવંતના મુખથી ઉપરના ખુલાસે સાંભળી ચિત્તમાં ચમત્કાર પામી, શાલિભદ્રે ફ્રી ભગવ ંતને પુછ્યુ, “ સ્વામિન્ ! તે કેવી રીતે ? ”
પ્રભુએ પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું, અને કહ્યું કે તે તમારી પૂર્વ ભવની માતા છે, તેણીના તે તેજ ભવ છે; અને તમારા આ બીજો ભવ થયા છે.
આ પ્રમાણે પ્રભુના મુખથી ખુલાસે સાંભળવાથી શાલિભદ્રના સ'વેગર`ગ દ્વિગુણા થયા. પછી પ્રભુની આજ્ઞા લઇ ધન્ય મુનિની સાથે પારણું કર્યું..
ત્યાર પછી ભવિરકત બુદ્ધિવાળા શાલિભદ્ર મુનિ, મહાવીર ભગત'તના મુખેથી સાંભળેલી પૂર્વભવની માતા સંબધી હકીકતને યાદલાવી, શુભભાવથી સંસાર સ્વરૂપ ભાવના ભાવવા લાગ્યા.
For Private and Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ ૨૭. ] શાલિભદ્રને પૂર્વની સ્થિતિને વિચાર. ૩૯૫
અહો ! આ સંસારમાં મહા આશ્ચર્ય પમાડે તેવા વિચિત્ર પ્રકારના કર્મ જન્ય અનુભવ થાય છે. અરે ! પૂર્વ ભવમાં સદસ વિવેક હિત મારું ગામલયાપણું કયાં ? અને આ જન્મમાં ગુણ સમૂહવાળું, ગૌરવના મંદિરભૂત અને અવસરને ઉચિત કરણ આભૂષણવાળું શહેરીપણું કયાં? પૂર્વ ભવમાં સકળ આપવાના નિવાસ રૂપ હું પશુને પણ દાસ હતું, ત્યારે આ ભવમાં હું રાજાને પણ કરિયાણાની જેમ માનનારે થશે. પૂર્વ ભવમાં જીણું, ખંડિત, દંડિત અને શરીર ઢાંકવા માટે પણ અપૂર્ણ વસ્ત્ર હતું, ત્યારે આ જન્મમાં સવા સવાલાખવાળી રત્નકંબળાના બબે ખંડ કરીને પ્રિયાઓને મેં આપ્યા હતા, અને તેઓએ તેના પગ લુંછણું કરીને કુવામાં નાખી દીધા હતા. પૂર્વ ભવમાં મારે રૂપાના આભૂપણે ન હતા, ત્યારે આ જન્મમાં વિવિધ રત્નથી જડેલા સુવર્ણના આભૂષણે પણ પુષમાળાની માફક હમેશાં નિર્માલ્યપણાની બુદ્ધિથી હું ફેંકી દેતો હતો. પૂર્વ ભવમાં રૂપા નાણું પણ મારા હસ્તમાં સ્પર્યું ન હતું, ત્યારે આ જન્મમાં સેનામહેર અને રત્નાદિકના ઢગલાઓની પણ તપાસ કરી નથી. અહે ! આ ભવ નાટક વિચિત્રતા ! અહે! આ ભવ નાટકમાં કર્મ રાજાના હુકમથી મેહ, આ સર્વ સંસારી અને વિવિધ પ્રકારના વેશ લેવડાવીને નાચ કરાવે છે. જિનેશ્વરના આગમને હાર્દ પામેલા પુરૂષ વગર કેઈ તેમાંથી બચી શકતું નથી, તેથી જગત માત્રને દ્રોહ કરનાર અને અતિ ઉત્કટમલ એવા મેહને, મહા પ્રચંડવીય તથા ઉલાસના બળથી જીતીને, આજ સુધી નહી પ્રાપ્ત કરેલી જય પતાકા પ્રાપ્ત કરૂં; કારણકે ઉદ્યમ કરતાં સર્વ સફળ થાય છે.
આ પ્રમાણે વિચાર કરીને મહાસત્વવંત એવા ધન્યમુનિની સાથે શાલિભદ્ર મુનિ ભગવંત મહાવીરની પાસે આવ્યા અને પ્રભુને વંદન કરીને વિનંતિ કરી.
હે સ્વામિન! અનાદિના શત્રુ એવા શરીરથી તપસ્યાત્રિ ક્રિયા બની શકતી નથી. જીવ વવડે ઓળખાય છે, તે સવ
For Private and Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ ભગવંતને વિદિત છે. તેથી આ શરીરને લાંચ આપવાથી શું ફાયદો ? માટે જે આપ પ્રભુની આજ્ઞા હોય તે, આપની કૃપા વડે અત્યંત આરાધના કરીને જયપતાકાને અમે વરીએ.” ભગવંતે કહ્યું, “ જેમ આત્મહિત થાય તેમ કરે, તેમાં મારે પ્રતિબંધ નથી.”
નેશ્વરની આજ્ઞા મળવાથી અડતાળીશ મુનિ તથા ગૌતમ ગણધર મહારાજની સાથે તે બને મુનિ વૈભારગિરિ પધાર્યા. ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવઘ શિલાપટને પ્રમાઈને આગમન માટે ઈયાપથિકી આવી, ગણધર મહારાજ પાસે વિધિપૂર્વક બત્રીશદ્વારો વડે આરાધનાની ક્રિયા કરી; અને તે અને મુનિઓએ હર્ષપૂર્વક પાપગમન અનશન અંગીકાર કર્યું, અડતાળીશ મુનિઓ પણ પરિકર્મિત મતિવાળા શુભધ્યાન પરાયણ, જીવિતવ્યની આશા અને મરણના ભય વગરના, સમતામાં એકલીન ચિત્તવાળા, અને સમાધિમાં મગ્ન, એવા તે બનેની પાસે રહ્યા. - તે બને મહા મુનિ, એકમાસ પયંત સંલેખના આરાધી, અંતે શુદ્ધ ઉપયોગમાં લીન ચિત્તવાળા થઈ, સમાધિપૂર્વક કાળ કરી, સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા.
છે. આ ધન્ય અને શાલિભદ્ર મહા મુનિ બીજી રીતે જોતાં ચાર પ્રકારથી ઉત્કૃષ્ટ પદને પામ્યા છે. એ વિષે ધન્યકુમાર ચરિત્રના કર્તા શ્રીમદ્ મહેપાધ્યાય જ્ઞાનસાગર ગણિ, પિતાની કવિત્વ શક્તીથી આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે.
પહેલુ અનુત્તર-પહેલાં તે પૂર્વભવમાં અનુત્તર દાન દીધું, કારણ કે મોટા કષ્ટ વડે ક્ષીર સ્વયં તેમના ભાગમાં આવી. મુનિદાનને અભ્યાસ પણ ન હતું, છતાં સાધુ દર્શનથી જ તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પોતાનું સર્વ દુખ ભુલી જઈને ભક્તિના ઉલ્લાસથી તે બને એ ઉઠીને “સ્વામિન ! અહિં પધારે આ શુદ્ધ આહાર રહણ કરવાની કૃપા કરે.” આ પ્રમાણે પ્રીતિ અને ભકિતનાં વચન સહિત,
For Private and Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. .
ચાર અનુત્તર.
મુનિમહારાજને નિમંત્રિને થાળ ઉપાડી એકીજ સાથે સખીર વહેારાવી દીધી. મનેરથ સપૂર્ણ થયા, સાત આઠ પગઢાં મુતિની પાછળ જઇ તેમને વદન કરી વાર વાર અનુમેાદન કરતાં હર્ષોંનાં અશ્રુ આવ્યાં. “ ચિત્ત વિત્તને પાત્રના ” એકી સાથે આવા સુયેાગ કાઇ મહદ્ ભાગ્યવંત પ્રાણીએ નેજ મળેછે. મુનિને વળાવી ઘરમાં આવી, થાળી પાસે બેઠા પણ ગાંભીય ગુણથી પાતપેાતાની માતાને કાઇએ પણ હકીકત જણાવી ન હતી. ખાવુ` દાન કેાઇથી અપાતું નથી. એ પહેલુ અનુત્તર
TAG
ખી અનુત્તર તેમનેા તપ છે. કારણ કે આ ૨ વરસને આંતર ઘેર આવેલા, તે બન્નેને શાલિભદ્રની માતા, તેમની પત્ની તથા હમેશાં સેવાની પ્રવૃત્તિ કરનારા સેવકાએ પણ, તેમને ળખ્યા ન હતા. આવા દુષ્કર મહાતપ તેઓએ કર્યાં.
For Private and Personal Use Only
ઋજુ અનુત્તર-શાલિભદ્રને ત્યાં રાજા શ્રેણિક મળવા ગયા, તે વખતે પેાતાના માથે રાજા છે તેથી તેમના વિનય સાચવવાને પ્રસંગ આવ્યા, તે વખતે આ જન્મમાં ભાગવેલ આ નિવચનીય ભાગલીલાને બ્ય કરી નાખી વિચાયુ` કે, “હજુ પણ્ પરવશતા ન ગઇ પરવશતાનું સુખ તે તે દુઃખ રૂપજ છે, તેથી સ્વમાનની રક્ષા માટે સ્વાધીન સુખ મેળવવા સકળ સુરા સુર તથા મનુષ્યાથી વાતુ ચારિત્ર હું ગ્રહણ કર્', ' વળી ધન્ય શેઠે પાતાની પત્ની પાસેથી શાલિમદ્ર એકેક પ્રિયા તરે છે, તે સાંભળીને અચુક પ્રિયાનું... ત્યાગવાપણું કાતરપણું છે, તેમ કહીને પેાતાની સ્રીઓની મશ્કરીની વાણી પણ અનુકૂળ રીતે સ્વીકારી અને એક સાથે આઠે સ્ત્રીઓને તજી દીધી. અનગલ સમૃદ્ધિતૃણવત્ અવગણીને ચારિત્ર લેવા સન્મુખ થયા તે પણ અનુતર ગણાયેલ છે. ચેાથુ અનુત્તર: હજુ પણ લૌકિક તથા લેાકેાત્તરમાં તેઓને યશપ& વાગે છે, કારણ કે જ્યારે કઇ ધન સપત્તિ મેળવીને પુલાય છે, ગવ વહન કરે છે, ત્યારે સુજ્ઞ પુરૂષ તેને તૂર્ત કહે છે કે “તુ શુ ધન્ય અથવા શાલિભદ્ર જેવા થયા છુ કે અંતરમાં
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૦
આટલા મા ગવ રાખે છે.” હજી આજે પણ વ્યાપારીએ દીવાબીના થવ માં શારદા ૧ પૂજન કરવાના સમયે પ્રથમ મા. બન્ને મહાપુરૂષોનાં નામ લખે છે, અને તેમનું સ્મરણ કરે છે. આ પ્રમાણે તેઓનાજ યશ પ્રવતે લે છે, બીજાનેા નહિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય જન સમાજમાં રાજા અથવા રાજસેવકની જરા
6
પણ મહેરખાની કે અનુકૂળતા હોય તે તેથી જીવેા માનદશામાં આવી જઇ હુજારા પ્રકારના અનર્થોનું સેવન કરે છે. શાલિભદ્રુને માટે શ્રેણિક મહારજાને એટલું બધું માન ઉત્પન્ન થયું છે કે, તેને પાતાની પાસે નિહ મેલાવતાં ઉલટુ તેમને મળવા તેમને ઘેર ગયા. પેાતાના ઘેર આવેલા રાજાને પણ વિના પ્રચેાજને વિના ઈચ્છાએ, મળવાની ફરજ પડી તેમાં તે શાલિભદ્રને પારાવાર પરવશતા લાગી. શાલિભદ્રને વિચાર થયેા કે, · અહેા ! હું અધન્ય છું. મે’ પૂર્વ જન્મમાં સપૂણ પુણ્ય કર્યું' નથી, એમ અનુમાન થાય છે. કેમકે મહારા માથે રાજા છે. હું તેના સેવકપણે જનમ્યા છે. આટલા દિવસ હું મનમાં પુલાતા હતા કે, હું સવČથી સુખી છું. પશુ મારૂં તે માનવું મિથ્યા હતું. હું સ્વતંત્ર નથી. જેને બીજાની આજ્ઞા માનવી પડે તે વભાવથી પરતંત્ર છે. આવા પ્રકારના વિચાર થવા એ પણ એક આશ્ચય જનક વાર્તા છે. વિચારશ્રેણિ સન્ન થવી અને ય પામવી એ સર્વ સામાન્ય સ્વભાવ છે, પણ શાલિભદ્રે તે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને ઉદ્ભવેલા વિચારાને તાત્કાલોક અમલ કર્યો. સ્વાધિનપણું અને પરાધિનપણુ એ બે વચ્ચે રહેલી તારતમ્યતાનુ' યથાર્થ સ્વરૂપ સમજવુ' ઘણુંજ કઠીન છે. તે સમજ્યા પછી પરાધિનપણાના નાશ કરવાને જે મહાન પ્રયત્ન શાલિભદ્રે આદર્યો હતા, તે દ્રવ્ય અને ભાવથી અને પ્રકારે અનુકરણીય છે, વાસ્તવિક સ્વતંત્રતા મેળવવી હોય તેા, શાલિભદ્ર શેઠે
**
પસંદ કરેલા માર્ગ જ આદરણીય છે.
૧ “ ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હજો ” એ પ્રમાણે ચેકપડામાં પુજામાં લખવામાં આવે છે.
For Private and Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
૨૭ ભવ. !
રોહિણેય ચેર, રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં, મૂર્તિમાન
ૌદ્રરસ હોય એ રહિણય નામને રોહિણય ચેરનું ચેર વસતે હતે. તેનાથી આખા નગરના ચારિત્ર અંગીકાર લેકે ત્રાસ પામી ગયા હતા. તેના પિતાએ
મરતી વખતે તેને ઉપદેશ આપે હતું
કે “દેવતાને રચેલા સમવસરણમાં બેસી દેશનાદેનાર મહાવીર નામના યેગી દેશના આપે છે, તેમને ઉપદેશ તું કઈવાર સાંભળીશ નહી.” પિતાની આજ્ઞા માન્ય કરો તે પ્રમાણે તે વર્તતે હતે. એક વખત રાજગૃહમાં તે જાતે હતે. નજીકના પ્રદેશમાં પ્રભુ દેશના આપતા હતા. બીજે માર્ગ ન હોવાથી પિતાની આજ્ઞા પાળવા તેણે બે કાન આડા હાથ રાખી, પિતાનાથી કંઈ પણ ન સંભળાય એવી રીતે તે ઉતાવળે ચાલવા લાગે. ભવિતવ્યતાના યોગે એક કાંટે ગાઢ રીતે પગમાં ખેંચી ગયે. તેથી તેના કાઢયા શીવાય તે એક પગલું ભરવાને શક્તિવન રહ્યો નહી. જ્યારે બીજો કેઈ ઉપાય જડયો નહી ત્યારે તેણે કાન ઉપરથી હાથ લઈને કાંટે કાઢવા માંડયો. તે વખતે પ્રભુના મુખની વાણી આ પ્રમાણે તેને સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુ૫માળા ગ્લાની પામતી નથી, અને શરીર પ્રસ્વેદ તથા રજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે. ” આટલા વચન સાંળવાથી અને પિતાની આજ્ઞાને ભંગ થવાથી પિતાને ધિક્કાર આપતે, તે ચેર કાંટે કાઢી, પા છે કાન ઉપર હાથ મુકી પિતાના મુકામે ગયે.
ચારના ત્રાસથી નગરજને ત્રાસી ગયા હતા. શ્રેણિક મહારાજાને તેની ખબર થઈ અને તેને પકડવાની આજ્ઞા થઈ કોઈનાથી પણ તે ન પકડાયે, તેથી આખરે અભયકુમાર મૂખ્ય મંત્રીને રાજાએ આજ્ઞા કરી. મહાબુદ્ધિશાળી અભયકુમારે પોતાની બુદ્ધિની કુશળતાથી તેને પકડીને રાજાની પાસે રજુ કર્યો. તેની પાસે ગુન્હ
For Private and Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ કબુલ કરાવવા માટે પુનઃ અભયકુમારને આજ્ઞા કરી. તેના ઉપર જુલમ ગુજારીને ગુન્હો કબુલ કરાવવાને ન હતો. અભયકુમારે રાજમહેલમાં દેવ ભૂવનની રચના કરી, અને કેટલીક દાસીઓને દેવાંગનાઓ બનાવી. તરફ ગાંધરે ગીત ગાન કરવા લાગ્યા; એવા સ્થાનમાં તે ચારને મઘ પાન કરાવી, ઉત્તમ પ્રકારના વસ્ત્રો પહેરાવી, એક રોચ્યામાં સુવાડે. જ્યારે તેને નીચે ઉતરી ગયે ત્યારે તે ચારે બાજુ જેવા લાગ્યા. તે અકસ્માત્ વિસ્મયકારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જોવામાં આવી. તે વખતે અભયકુમા રની આજ્ઞાથી નરનારીઓને સમૂહ તેની પાસે આવી કહેવા લાગ્યું કે, “હે દેવ ! તમે આ મેટા વિમાનમાં દેવતા થયા છે. તમે અમારા સ્વામી છે. અમે તમારા સેવકે દાસદાસીઓ છીએ, તેથી આ અપ્સરાઓની સાથે ઈદ્રની જેમ ક્રીડા કરે.” બીજાઓએ પણ તે દેવ પણે ઉખન્ન થયા છે, એમ કહી તેમની સાથે જુદી જુદી રીતે દૈવી રીતભાત ચલાવી. એક જણે તે ચેરને કહ્યું,
હે ભદ્ર! તમે તમારા પૂર્વના સુકૃત તથા દુષ્કૃત્ય યથાર્થ અમને કહે, પછી સ્વર્ગના ભેગ ભેગ.” તે સાંભળી તે ચાર વિચારવા લાગ્યું કે, આ શું સત્ય હશે ? અથવા શું મને મારી કબુલાત વડે પકડવા અભયકુમારે આ પ્રપંચ રચેલે હશે ? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ? આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટે કાઢતી વખતે સાંભળેલું વીરભુનું વચન યાદ આવ્યું અને તે વચનની ઉપર પ્રતીતિરાખી, પિતાની નજીકના માણસ ઉપર દષ્ટિનાખી તે જોવા લાગ્યા. પ્રભુના વચન ઉપરના વિશ્વાસથી તેને આ બધું કપટ લાગ્યું, અને કે ઉત્તર આપો તેની મનમાં ગોઠવણ કરવા લાગ્યા. પ્રભુએ દેવના કરેલા વર્ણન પ્રમાણે પોતાની નજીક ઉભેલા માણસોની સ્થિતિ જણાઈ નહી. કરીને તે પુરૂષે પુછવાથી તેણે ઉત્તર આપે કે, “મેં પૂર્વ જન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે. જિનચૈત્ય કરાવ્યાં છે. જિનબિંબ રચાવ્યાં છે. અષ્ટપ્રકારી પૂજા વડે તેને પૂજ્યા છે. તીર્થયાત્રાએ કરી છે, અને સશુરૂની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં
For Private and Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] રાહિણેયના ભગવંતને વિજ્ઞપ્તિ.
૪૦૧ સુકૃત કરેલાં છે.” પછી પેલે દંડધારી બોલ્યા કે, હવે જે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહે, તેણે ઉત્તર આપે કે, “સાધુના સંસર્ગથી મેં કાંઈપણ હુકૃત્ય કર્યું જ નથી.” .
પ્રતિહારી –એક સરખા સ્વભાવથી આખે જન્મ વ્યતિત થતું નથી. તેથી જે કાંઈ ચેરી, જારી વિગેરે દુષ્કૃત્ય કર્યા હોય તે પણ કહે.
રહિણેય-જે એવા દુષ્કૃત્ય કર્યા હોય તે શું સ્વર્ગલોકને પામે ? શું આંધળો માણસ પર્વત ઉપર ચઢી શકે?
પ્રતિહારીએ આ બધી હકીકત અભયકુમારને જણાવી. અભયકુમારે શ્રેણિક મહારાજને જણાવ્યું. મહારાજાએ ફરમાવ્યું કે,
આવા ઉપાયોથી પણ જે ચેર તરીકે પકડી ન શકાય, તેવા ચેપને પણ છે મુક જોઈએ; કારણકે નીતિનું ઉલ્લંઘન કરવું
ગ્ય નથી.” રાજાના ફરમાનને માન આપી ચારને અભય કુમારે છેડી મુકા.
- ત્યાંથી છુટયા પછી તે ચેરના વિવેક રૂપી નેત્ર ખુલ્લાં થયાં, અંતરમાં જ્ઞાન દીપક પ્રગટ થયે, અને અજ્ઞાન અંધકારને નાશ થયે. તેને વિચાર આવ્યું કે “મારા પિતાની આજ્ઞાને ધિકકાર છે. જે ભગવંતનું વચન અનેચ્છાએ મહારા કાને પડયું ન હતું, તે અત્યારે હું વિવિધ પ્રકારની વ્યથા ભોગવી યમરાજના દ્વારે પહોંચી ગયા હતા. ભગવંતનું વચન મને તે રોગીને ઔષધની જેમ જીવન રૂપ નીવડયું. મને પણ ધિકકાર છે ! જેના ઉપદેશના એક લેશે આટલું ફળ આપ્યું, તો જે તેમને સર્વ ઉપદેશ સાંભળે હેય તે શું ફળ ન આપત” મનમાં આવા વિચાર કરીને તે તૂર્ત જ ભગવંતની પાસે ગયે. પ્રભુના ચરણમાં પ્રણામ કરી પ્રભુની સ્તુતિ કરી અને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી.
હે ત્રણ જગતના ગુરૂ! અનાપ્ત છતાં આપ્તપણને માનતા એવા મારા પિતાના વચનથી હું ઠગા છું. આપનાં વચન જેઓ શ્રદ્ધા પૂર્વક સાંભળે છે, તેઓને ધન્ય છે. હું એ પાપી હતું કે,
61
For Private and Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૨૦
આપ પ્રભુનાં વચન નહી સાંભળવાની ઈચ્છાએ કાને હાથ જતા આવતા હતા. એકવાર અનેચ્છાએ પ્રભુનું વચન સાંભ ળવામાં આવ્યુ, જેણે મત્રાક્ષરની પેઠે મારૂં” રક્ષણ કર્યું' છે, હું પ્રભુ ! જેવી રીતે મને મરણુથી અચાળ્યા છે, તેવીજ રીતે આ સંસાર સાગરમાં ડુમી જતાં પણ મને બચાવા ”
ભગવંતે નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મ દ્વેશના આપી. તે સાંભળી તે પ્રતિબેાધ પામ્યા, અને પ્રભુને પુછયું કે, હે સ્વામી! હું યતિધમ'ને યોગ્ય છું કે નથી ? પ્રભુ—“ ચેાગ્ય છું v
“ હું વિભુ ! એમ છે તે હું તને ગ્રહણ અગાઉ શ્રેણિકમહારાજાને મહારે મળવું છે ” વિનંતી કરી કહ્યું.
કરીશ, પણ તે રહિષ્ણુએ પ્રભુને
રાજા શ્રેણિક પ્રભુની સભામાં બેઠેલાજ હતા. તેમણે તે ચારને જશુાવ્યુ` કે, “ તારે જે કહેવાનુ હાય તે વિકલ્પ કે શ’કા રહિત થઇને કહે ”
For Private and Personal Use Only
4 મહારાજ ! તમે જેને પડવાને માટે બહુ બહુ પ્રયત્ન કર્યાં હતા, તેજ છું. હુંજ આપના નગરને લુંટનાર. અરે હુંજ લેાકેાને નિષ્કારણુ ત્રાસ અને ભય આપનાર રાહિણેય ચાર છું. પરંતુ આ જગત તારણ પ્રભુના એક વચનથી હું આપના મહાન્ બુદ્ધિશાળી અભયકુમારની યુક્તિમાંથી બચી ગયા છુ. મને મારા દુષ્કૃત્યને પુરેપુરા પશ્ચાતાપ થાય છે. મારે તા હવે આ પ્રભુનેાજ આધાર અને તેમનું જ શરણ છે. હે રાજાધિરાજ ! આપના સુલટાને મહારી સાથે મેકલે કે હું તેમને બધે ચારીના માલ બતાવું; પછી દીક્ષા લઈને મારા જન્મને સફ્ળ કરૂં ” હ્યા ! હા ! પ્રભુના ઉપદેશના શુ' ચમત્કાર ! તેમના એક વખતના ઉપદેશે ચારના જીવનમાં કેવા પ્રકારનું પરિવર્તન કરાવ્યુ. ખરેખર તેમના વચન ઉપર દ્રઢ શ્રદ્ધા રાખી જીવન ગુજારનારજ મનુષ્ય જીવનની સક્ળતા કરે છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ.
જં
રાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લેાકેા કૌતુકથી તેની સાથે ચાલ્યા. રાહિણચે પર્વત, નદી, કુંજ અને સ્મશાન વિગેરેમાં દાટેલુ' તમામ ધન કાઢી, રાજસેવકાના સ્વાધીન કર્યું. રાજાની આજ્ઞાથી તે ધન જેમનું જેમનુ હતુ, તેમને સાંપી દીધું.
છેલ્લા રાિ
ઉદાયન રાજા.
ઉદાયન રાજા,
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
શહિણેય પેાતાના માણુસાને મળી સર્વ વૃત્તાંત જણાવી પ્રભુની પાસે આવ્યેા, અને દીક્ષાની પ્રાથના કરી. શ્રેણિક મહારાજાએ તેના દીક્ષા મહાત્સવ કર્યાં, અને પ્રભુએ તેને દીક્ષા આપી. પછી તેણે કમના નાશ કરવાવાળી તપશ્ચર્યા આદરી. ચતુ ( એક ઉપવાસ )થી માંડીને છ માસી ઉપવાસ સુધીને ઉજવળ તપ તેણે કર્યો, ભાવસ લેખના કરી પ્રભુની આજ્ઞા મેળવી. તેણે વૈભાર પર્વત પર પાદાપગમન અનશન કર્યું”. શુભ ધ્યાન પૂર્વક પંચપરમેટ્ટી નમસ્કારનું સ્મરણ કરતાં મનુષ્ય દેહ ત્યજીને તે સ્વગે ગયા. અભયકુમારના પુછવાથી પ્રભુએ તેમને જણાવ્યું હતુ કે, • છેલ્લા રાજર્ષિ ઉદાયન રાજા થશે. ’ અભય કુમારે પુછ્યુ, ‘ હૈ પ્રભુ ! તે ઉદાયન રાજા કાણુ ? ' તે ઉપરથી ઉદાયન રાજાનું લખાણ ચરિત્ર પ્રભુએ અભયકુમારને જણાવતાં જણુાવ્યુ' કે, “ એક વખત ઉદાયંન રાજાએ ધમ કાય માં ઉદ્યત થઈ પૌષધશાળામાં પાક્ષિકપર્વે પૌષધત્રત ગ્રહણ કર્યુ. રાત્રિજાગરણમાં શુભ ધ્યાન ધરતા તે રાજાને વિવેકના મહાદર જેવા આ પ્રમાણે અધ્યવસાય ઉક્ષન્ન થયે. · તે ગામ અને નગરને ધન્ય છે કે, જે શ્રી વીર પ્રભુએ પવિત્ર કરેલા છે. તે રાજાદિકને પશુ ધન્ય છે કે જેઓએ તેમના મુખમાંથી ધમ સાંભળ્યા છે, અને જેઓએ તે વીર પ્રભુના ચરણ કમળની સાનિધ્યે પ્રતિબંાષ પામી, બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને અંગીકાર કર્યો છે. તેઓ કૃતાથ થયેલા છે. તે પ્રભુના પ્રસાદથી જેએ! સવ વીરતિને પામ્યા છે, તેઓ લાવ્ય અને વંદનીય છે. તેમને મારા નિત્યે પ્રણામ છે. હવે જો સ્વામી આ વીતભય નગરને પેાતાના વિહારવટે પવિત્ર કરે, તે હું તેમના ચરણમાં દીક્ષા લેઇ કૃતાર્થ થાઉં ?.
'
For Private and Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪,
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ હે અભયકુમાર ! આવા પ્રકારના તે રાજાના મનોરથ જાણી તેમને અનુગ્રહ કરવાની ઈચ્છાએ અમે ચંપાપુરીથી વિહાર કરી તેમના નગરમાં ગયા. તે ખબર જાણી રાજા અમારી પાસે આવ્યા. મેં તેમને ઉપદેશ કર્યો, તે સાંભળી તે પોતાના રાજમહેલમાં ગયા. રાજાને અભીચિનામે રાજકુમાર અને કેશીનામે એક ભાણેજ હતો. શણું પદ્માવતી જે ધર્મમાં ઘણું રાગી હતી, તેણીએ તે રાજાની આજ્ઞાથી દીક્ષા અંગીકારી, શુદ્ધ રીતે પાલન કરી, સમાધિ મરણ વડે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ છે. તેણુએ વખતે વખત આવી રાજાને બોધ આપી ધર્મમાં સ્થિર કર્યો હતે.
વ્રત લેવાની ઈચ્છાવાળાએ પુત્રના હિતની ખાતર, તેને રાજ્ય નહી સેપતાં, પોતાના ભાણેજ કેશીને રાજ્યશ્રી અર્પણ કરી.
રાજ્ય ઘરાણામાં શ્રી વીર પ્રભુની જીવિતસ્વામીની પ્રતિમાનું મંદિર હતું, જેની સેવા રાજા હમેશાં કરતા હતા, તેમની પૂજાને માટે ઘણા ગામ, ખાણ અને નગર વિગેરે આપ્યા.
કશીરાજાએ દિક્ષા મહોત્સવ કર્યો, અને તે રાજાએ અમારી પાસે ચારિત્ર અંગીકાર કર્યું. વ્રતના દિવસથી માંડીને છઠ, અઠમ, દશમ અને દ્વાદશ વિગેરે તપ કરવા વડે તેમણે પોતાના કર્મોની જેમ પોતાના દેહને પણ શેષિત કરી નાખે છે.” - આ પ્રમાણે વૃત્તાંત કહી છેવટે પ્રભુએ અભયકુમારને કહ્યું કે, “હે અભયકુમાર ! તૃણની જેમ રાજ્ય લક્ષ્મીને છેડે શુદ્ધ સાધુપણાને ગ્રહણ કરનાર ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ છે.”
ઉદાયન રાજર્ષિએ અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મેક્ષ પ્રાપ્ત કરેલ છે. અભયકુમાર પ્રભુ વિરની પાસેથી પિતાના પિતા પાસે ગયા.
રાજાને વિનંતી કરી કહ્યું, “પિતાજી ! અક્ષય કુમારનું જે હું રાજા થઈશ તે પછી મારાથી મુનિ વત ગ્રહણ થવાશે નહિ, કારણકે શ્રી વીર પ્રભુએ
ઉદાયન રાજાને છેલા રાજર્ષિ કહ્યા છે. શ્રી વીર પ્રભુ જેવા સ્વામીને પામીને, અને આપના પુત્રપણાને
For Private and Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ વ. }
અભયકુમારનુ` સ્વાઁ’સિદ્ધે ઉત્પન્ન થવુ.
૪૫
પામીને, જો હું... ભવ દુઃખના છેદ ન કરૂ તા મારા જેવા ખો કયા પુરૂષ અધમ કહેવાય, કે તાત ! હું નામથી અભય છું', પણ ભવ ભયથી સભય છું; માટે આપ જે આજ્ઞા આપે તે હું' ત્રણભુવનને અભય આપનારા શ્રી વીર પ્રભુના આશ્રય કર્. અભિમાન રૂપ સુખના હેતુભૂત એવા રાજ્યથી મારે સયુ. કારણ કે મહાષિ એ સંતે ષનેજ શ્રેષ્ટ સુખ કહે છે. ,,
આ પ્રમાણેના અભયકુમારના વચન સાંભળીને, રાજાએ તેને રાજ્ય લેવા અતિઆગ્રહ કર્યો. તા પણ તેમણે રાજ્ય ગ્રહણ કરવાનું અંગીકાર કર્યું' નહી. અ ંતે રાજાએ હર્ષોંથી નત લેવાની રજા આપી. રાજાએ દીક્ષામહાત્સવ કર્યો, અને અલયકુમારે સંતોષ સુખના શત્રુ રૂપ રાજ્યને તૃણુની જેમ છેડીને શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
અભયકુમાર મુનિ વિવિધ પ્રકારના અભિગ્રહ પૂર્વક ચારિત્ર પાળી અંતે પતિ મરણ કરી સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવ પણે હસન્ન થયા. ( ત્રેશઠ શલકા પુરૂષ ચરિત્ર ભાષાંતર પૃ. ૨૬૭) અનુત્તરાવા સૂત્રનુ દશમું અધ્યયન શ્રેણિક રાજાના દેશ પુત્રોએ દીક્ષા લીષાના અંગે છે. તેના દશમા વČમાં અભયકુમાર મુનિનુ અચય ન છે. તેમાં પાંચ અનુત્તર વિમાનના વિજય વિમાનમાં ધ્રુવ પણે ઉસન્ન થયાનું જણાવવામાં આવેલુ' છે. સર્વાસિદ્ધ વિમાન એ અનુત્તર વિમાનમાંનું પાંચમુ' અને છેલ્લુ વિમાન છે, એટલે આ વિષયની ચર્ચાથી ક’ઇ વિશેષ ફળ પ્રાપ્તિ નથી. તત્વ' તુ કેવલીગમ્ય! અભયકુમાર જે રાજ્યગાદિના હકદાર હતા, રાજા જેમને પેાતાની હૈયાતીમાંજ રાજ્ય આપતા હતા, છતાં પાતે રાજ્ય લેવાની લેશ માત્ર પણ ઇચ્છા કરી નથી. આ શું સૂચવે છે ? જેઆને પેાતાના આત્મકલ્યાણની તીવ્ર ઈચ્છા લાગેલી ડાય છે, તેને રાજ્ય પ્રાપ્તિની પણ જરકાર હાતી નથી. તેા ત્યાગ કરીને આત્મ કલ્યાણને મદદ કરનાર સર્વવિરતિજ હિતકારક છે, એ પ્રભુની બાજ્ઞાના ઉપર દ્રઢ વિશ્વાસ શખી, અભયકુમાર જેવા મહા
For Private and Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ બુદ્ધિશાળી પણ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા એ સ્વપર કલ્યાણકારી છે, એ આ ઉપરથી નિશ્ચીત થાય છે. આ દુષમ કાળના મહિમાથી કહે કે, ચારિત્ર મેહની કર્મના ઉદયથી કહા, ગૃહસ્થ ધામે આગમને આશ્રય લઈ, તેના બહાના નીચે જગતમાં સુધારા કરવાની ભાવનાવાલા છે. તેઓએ પ્રથમ તે પિતાની જાતનેજ સુધારે કરવું જોઈએ. અભયકુમારે પોતાની જાતના સુધારા માટે રાજ્યની પણ દરકાર કરી નથી. જેઓ પિતાની જાતને સુધારવાને સમર્થ નથી, તેઓ બીજાને શું સુધારનાર છે? તેઓના ઉપદેશની વાસ્તવિક શું અસર થવાની છે. ઉલટું અજ્ઞાનને ઘેલા થઈ પ્રભુના શુદ્ધ માગને મલીન કરવાના નિમિત્ત કારણ રૂપ કેટલીક વખત બને છે. પ્રભુના વચનઆજ્ઞા-ઉપર દ્રઢ વિશ્વાસ રાખનાર, અને શક્તિ પ્રમાણે શુદ્ધ આચારનું પાલન કરનારજ સ્વાર કલ્યાણ કરવાને શક્તિવાન બને છે. અભયકુમારના જીવનમાં તેમના શુદ્ધ વર્તનના બલથી કેટલા બધા જ પ્રતિબોધ પામેલા છે, એ તેમના ચરિત્રથી જણાઈ આવે છે. પાપિષ્ટ અને હિંસક કસાઈને ધંધો કરનાર પુત્ર પણ, તેમની સેબતથી પિતાનું જીવન સુધારે છે, એ કેવળ તેમના શુદ્ધચરણનેજ મહિમા સમજવાને છે. પ્રભુ મહાવીરના સહવાસમાં આવેલા જેજે રાજાઓ અને રાજકુમારો તથા મોટા મોટા ધનઢયે, તેમને ઉપદેશ પામી પોતાનું આત્મકલ્યાણ કરવાને તત્પર થઈ, જેવી રીતે આત્મ કલ્યાણ કરી ગયા છે, તેવી જ રીતીનું અનુકરણ કરી, પ્રભુના વચને ઉપર વિશ્વાસ રાખી જીવનને સુધારવાને પ્રયત્ન આદરીશું, તેજ આપણે આપણા જીવનને ઉંચ કેટીના રસ્તા ઉપર ચઢાવવાને શક્તિમાન થઈશું. • અપાપા પુરીના રાજા હસ્તિપાલે ભગવંતની છેલ્લી દેશના
સાંભળી અને તે રાત્રે સ્વમમાં હાથી, કપિ, હસ્તિપાલ રાજા ક્ષીર, વાળ વૃક્ષ, કાક પક્ષી, સિંહ, કમળ, ની દીક્ષા. બીજ, અને કુંભ એ આઠ વસ્તુ જોઈ.
For Private and Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
અર્જુન માલી. તેના ફળને ખુલાસે પ્રભુને પુછી, પ્રતિબંધ પામી દિક્ષા લઈ અનુક્રમે મોક્ષે ગએલા છે. શ્રી અંતગડદશાંગ સૂત્રમાં છઠા વર્ગની અંદર સોળ
અધ્યયન છે. એ સેળમાં દરેકની અંદર કેટલાક માધુઓના ભગવંતની પાસે દીક્ષા લેનાર મહા પુરૂચરિત્ર શામાં છે? ના ચરિત્ર છે. તેની દુક નોંધ.
૧ અધ્યયન ૧ લું-રાજગહ નગરમાં મકાતી નામના ગ્રહ. પતિ ધનાઢય ગૃહસ્થ રહેતા હતા. તે ડાહ્યા અને ઘણુ ગુણવાન હતા. ભગવંતની પાસે દેશના સાંભળી, તેથી સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવ્યું. મોટા પુત્રને કુટુંબ ભાર સોંપી દીક્ષા લીધી. અગીઆર અંગનું અધ્યયન કર્યું. ખેદક રૂબીના જેવી તપશ્ચર્યા કરી. સેળ વર્ષ દીક્ષા પર્યાય પાળે. પ્રાંતે ગુણરત્નતપનું આરાધના કરી અનશન કરી, વિપુલગિરી ઉપર મેસે ગયા.
૨ અધ્યયન ૨ બીજું–કીકર્મના ગ્રહપતિ. મકાની ગ્રહપતીની પેઠે ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી, જ્ઞાનાભ્યાસ કરી, કર્મ ખપાવી અંતે મોક્ષે ગયા છે.
૩ અધ્યયન ૩ ત્રીજુ–અર્જુનમાલી. મહાન પાપી પુરૂને ભગવંતે ઉપદેશ આપી તેમના આત્માને ઉદ્ધાર કરેલાના જે દાખલા છે, તે પૈકી અર્જુનમાલી પણ એક છે.
આ માલી રાજગૃહ નગરને રહેવાસી હતું. તેને બંધુમતી નામની મનોહર સ્ત્રી હતી. કેટલાક જાર પુરૂએ તેની સ્ત્રીની ઈજત ઉપર હાથ નાખવાથી, એ માળીએ યક્ષનું આરાધન કરી તેની સહાયથી તે જાર પુરૂષોને નાશ કરવા ઉપરાંત, દરરોજ એક સ્ત્રી અને છ પુરૂષને મારતે નહી, ત્યાં સુધી તેને ક્રોધ શાંત થત નહી આવા પ્રકારના ઉપદ્રવના ભયથી રાજગૃહ નગરના લોકે જે દિશા તરફ અર્જુનમાલી વસતે હતું, તે તરફ જતા નહી.
For Private and Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
થી મહાવીરસ્વામિ ચરિત્ર. (પ્રકરણ ૨૦ એવા અવસરમાં ભગવંત મહાવીર દેવ રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમસય. તેજ નગરમાં વસનાર એક સુદર્શન નામના શેઠ ભગવંતની દેશના સાંભળવા જતા હતા. અજુનમાલીના શારીરમાં રહેલે ચક્ષ આ ઘર્મિ પુરૂષને પરાભવ કરી શકે નહી, અને તેના દર્શનથી તેના શરીરમાંથી તે નીકલી ગયે. પછી શેઠના ઉપદેશથી અજુનમાલી ભગવંતની પાસે ગયે, અને તેમને ઉપદેશ સાંભળે તેથી તેને વૈરાગ્ય થયા. પૂર્વે કરેલા વધ સંબંધી પાપને નાશ કરવા માટે ભગવત પાસે તેણે દીક્ષા લીધી. તે સાથે જ તેણે પ્રભુ પાસે અતિગ્રહ લીધે કે, “હે વિભુ! આજથી આરંભીને મારે આપની આજ્ઞાથી નિરંતર ષષ્ટ (છઠ) તપ કરવા વડે માહારા આત્માને પવિત્ર કરો એવી ઈચ્છા છે.” પ્રભુએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તેને ચગ્ય જાણું આજ્ઞા આપી. પછી અર્જુન મુનિ છઠ છઠને તપ કરતા વિચારવા લાગ્યા. પારણાના દિવસે ગોચરી માટે ગામમાં જતા. તે વખતે ગામના લોકો તેમના પૂર્વ કૃત્યોને યાદ લાવી તેમને ગાળ દેતા, આક્રોશ કરતા, તેમની નિંદા કરતા, તે ઉપરાંત તાડના તજનાદિ વિવિધ પ્રકારના ઉપસર્ગો કરતા, તે પણ તે ક્ષમાવાન મુનિ તેમના પર મનથી પણ ખેદ પામ્યા વિના સર્વ ઉપસર્ગ સમ્યગ્ન પ્રકારે સહન કરતા હતા. એમ કરતાં પારણાના દિવસે કોઈ વખત આહાર મલતે હતું, તે તે ભગવંતને નિવેદન કરી મૂછ રહિત પણે વાપરતા. એ પ્રમાણે ઉદાર તપ વડે આત્માને ભાવતાં તે અર્જુનમાલી મુનિએ કંઈક ઉણા છ માસ વ્યતીત કર્યા. પ્રાંતે અધ માસની સંખના કરીને અંતકૃત કેવલી થઈને મોક્ષ પદને પામ્યા,
હિણીઆ ચાર અને અર્જુનમાલી જેવા ઘેર પાપીઓ, પ્રભુના ઉપદેશથી આત્મકલ્યાણને માર્ગ જાણ, પોતાના દુરાચરનો ત્યાગ કરી આત્મહિત સાધી ગયા છે. ચારિત્ર અંગીકાર કરી કમનો નાશ કરવાને આ બન્ને મહાપુરૂએ સમતા પૂર્વક તપનું આલંબન કરેલું છે. જ્ઞાન અને સમતા પૂર્વકને તપ કલીe કમોનો નાશ કરી, આત્માને ઉજવળ બનાવવાને સમર્થ છે, એમ
ઉદાર તપન કરી મૂછ ત આહાર
For Private and Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] મહાબળ મુની.
૪૦૯ આ બને મહાપુરૂષના ચરિત્ર ઉપરથી આપણને માલમ પડે છે.
૪ અધ્યયન ૪ થું–કાશ્યપ ગૃહપતીના વર્ણન સંબંધે છે. મકાતી ગ્રહપતિ માફક તેમનું ચરિત્ર છે.
૫ અધ્યયન ૫ મું--કાકંદીનગરીના ક્ષમતનામના ગ્રહ પતીએ પ્રભુની પાસે દીક્ષા લીધેલી છે. તેમને અધિકાર એ અધ્યયનમાં છે.
૬ અધ્યયન ૬ હું--કાકંદીનગરીના ધૃતીધર નામના ગ્રહ પતીએ દીક્ષા લીધેલી છે. તેમનું ચરિત્ર તેમાં છે.
૭ અધ્યયન ૭મું--સાકેતનગરના કૈલાશ હપતી, પ્રભુ પાસે દિક્ષા લઈ, બાર વર્ષને દીક્ષા પર્યાય પાલી, અંતે મોક્ષે ગયા છે. તેમના સંબંધમાં છે. ( ૮ અધ્યયન ૮ મું--સાકેતનગરના હરીચંદન ગૃહપતી, પ્રભુના ઉપદેશથી ચારિત્ર ગ્રહણ કરી, શુદ્ધ રીતે આરાધન કરી, અંતે મોક્ષે ગએલ છે. તેમને અધિકાર આ અધ્યયનમાં છે.
૯ અધ્યયન ૯ મું -રાજગૃહનગરના બારત નામના ગ્રુહ પ્રતીએ પ્રભુની પાસે દીક્ષા લીધેલી છે. બાર વર્ષ દીક્ષા પર્યાયપાળી અંતે મોક્ષે ગયા છે. અધ્યયન ૧૦ મું–વાણીજ્ય ગામના સુદર્શન શેઠ ભગવંતની
પાસે દીક્ષા લઈ, પાંચ વર્ષનું ચારિત્ર પાળી, મહાબળયુનિ. મેક્ષે ગએલા તેને અધિકાર આ અધ્યય
નમાં છે. ઉપદેશપ્રાસાદ ભાષાન્તર ભાગ ૧ ના પૃષ્ઠ ૧૩ ઉપર સમકિતના ઉપર મહાબલ રાજાનું દ્રષ્ટાંત છે. તેરમાં તીર્થકર શ્રી વિમળનાથ સ્વામીના શાસનમાં થએલા ધર્મઘોષ નામના આચાર્ય પાસે, હસ્તિનાપુર નગરના રાજાના મહાબળરાજ કુમારે દીક્ષા અંગીકાર કરી, શુદ્ધ ચારિત્ર પાળી, ચૌદ પૂર્વને અભ્યાસ કરી, વિવિધ પ્રકારની તપસ્યા કરી, અને બાર વર્ષ સુધી અખલિત ચારિત્રનું પાલન કરી, સર્વ પાપની
2.
For Private and Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર { પ્રકરણ ૨૦ આલોચના કરી તથા પ્રતિક્રમીને, એક માસનું અનશન કરી પ્રાંતે બ્રહ્મનામના પાંચમા દેવલોકમાં દશસાગરેપમની સ્થીતિવાળા દેવ થયા.
ત્યાંથી આયુષ્ય ક્ષય થયે ચ્યવને, તે મહાબળ મુનિને જીવ વાણીજ્ય નામના ગામમાં કોઈ મોટા શ્રેષ્ટિને ઘેર સુદર્શન નામે પુત્ર પણે ઉપ્તન થયો. અનુક્રમે યુવાવસ્થા પાપે, એક વખત ભગવંત મહાવીર પ્રભુ તે નગરના ઉદ્યાનમાં સમેસર્યા. તે સમાચાર સાંભળી પ્રભુને વાંદવા ગયો. તે વખતે પ્રભુ સમયથી આર. ભીને સર્વકાળના સ્વરૂપનું નિરૂપણ કરતા હતા. તે સાંભળીને વિસ્મય પામેલા સુદર્શન શ્રેષિએ પ્રભુને પુછયું કે, “હે ભગવંત! કાળ કેટલા પ્રકાર છે ?” સ્વામીએ જવાબ આપે કે, “હે સુદર્શન! કાળ ચાર પ્રકારનો છે. પ્રમાણુ કાળ, યથાયુનિવૃતિ કાળ, મૃત્યુકાળ, અને અદ્ધાકાળ. પ્રમાણુકાળ બે પ્રકાર છે. ચાર પહેરને દિવસ અને ચાર પહેરની રાત્રી વિગેરે. નારકી અને અને દેવગતિના છે, જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું હોય, તે પ્રમાણે પુરેપુરું ભગવે, તેને યથાયુનિવૃતિ કાળી કહે છે. જીવ શરીરમાંથી
દે પડે, અથવા શરીર જીવથી જુદું પડે, તે મૃત્યકાળ કહેવાય છે. અદ્ધાકાળ ઘણા પ્રકાર છે, સમયકાળ અને આવલીકા કાળથી આભને ઉત્સર્પિણી અવસર્પિણી સુધીનો સર્વકાળ અધાકાળ કહેવાય છે.” આ પ્રમાણે સાંભળીને સુદર્શન શેઠે ભગવંતને પુછયું કે, “હે જાગવાન્ ! પલ્યોપમ અને સાગરોપમ જે માટે કાળ શી રીતે પૂર્ણ થાય ? હે સુદર્શન ! પૂર્વે તે પણ તેવા કાળને અનુભવ કરે છે. એમ કહી પ્રભુએ વિશેષ રીતે જણાવ્યું કે, પૂર્વ ભવમાં તમે બ્રહ્મદેવલોકમાં દશસાગરોપમના આયુષ્યવાળા દેવ હતા.” ઈત્યાદિ તેમના પૂર્વ ભવન વૃત્તાંત પ્રભુએ કહી બતાવ્યું.
પિતાનું પુર્વભવનું ચારિત્ર સાંભળીને શેઠને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી ચૌદ પુર્વને અભ્યાસ
For Private and Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] અતિમુકત કુમાર
૪૧૧ કર્યો. અનુક્રમે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પદને પામ્યા.
અધ્યયન ૧૧મું-વાણુજ્ય ગામના પુર્ણભદ્ર શેઠે પ્રભુથી બોધ પામી દીક્ષા અંગીકાર કરી છે. તેમને અધિકાર આ અધ્યયનમાં છે
અધ્યયન ૧૨ મું–સાવથી નગરીના સુમને ભદ્ર નામના ગૃહપતીએ દીક્ષા લીધેલી છે. તેમને અધિકાર આ અધ્યયનમાં છે, દીક્ષા પર્યાય ઘણુ વર્ષના છે,
અધ્યયન ૧૩ મું–સાવથીનગરીના સુપ્રતિષ્ઠિત ગૃહપતીએ દીક્ષા અંગીકાર કરી, સતાવીશ વર્ષ દીક્ષા પર્યાય પાળી, સિદ્ધિપદને પામ્યાનું વૃત્તાંત આ અધ્યયનમાં છે.
અધ્યયન ૧૪ મું–રાજગૃહનગરના મેઘગૃહપતીએ દીક્ષા લઈ ઘણુ વર્ષ ચારિત્ર પાળી ભવને અંત કરેલે તેનું વૃત્તાંત આ. અધ્યયનમાં છે. અધ્યયન ૧૫ મું-અતિમુકત કુમાર. આ રાજકુમાર છે. તેમનું
વૃત્તાંત આ પ્રમાણે છે. પિલાસપુર નામના અતિમુકત કુમાર નગરના વિજયરાજા તથા શ્રીદેવીરાણીને
- પુત્ર અતિમુક્ત કુમાર હતા. તેમની છ વર્ષની ઉમર થઈ. તેવામાં એક વખતે શ્રી ગૌતમસ્વામી છઠને પારણે ચરી એ જતા હતા. તેમને જોઈને તે રાજકુમારે પુછયું, તમે કોણ છે? અને કેમ ફરે છે?”
હે વત્સ ! અમે સાધુ છીએ, અને ભિક્ષા માટે ફરીએ છીએ” ગણધર મહારાજે જવાબ દીધે, “ભગવાન ! ચાલો, પધારે. હું આપને ભિક્ષા અપાવું. ” આ પ્રમાણે કહી ગણધર મહારાજની આંગળી પકડી તેમને રાજમહેલમાં તે લાવ્યા. મુનિને આવેલા જોઈ શ્રીદેવીરાણું બહુ ખુશી થયાં, અને તેમને પ્રતિલાભિત કર્યા. બાલ છતાં બુદ્ધિથી અબાલ એવા તે કુમારે ફરીથી શ્રીગૌતમ સ્વામીને પુછયું.
ભગવન્! આપ કયાં રહે છે ?”
For Private and Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ શ્રી વીરપ્રભુ જે અમારા ગુરૂ છે તેમની પાસે.”
શું ? તમારે પણ બીજા ગુરૂ છે? હું તમારી સાથે તેમની પાસે આવું?”
યથા સુખ દેવાનુપ્રિય”
પછી તે બાલકુમાર ભગવંતની પાસે ગયા. ભગવંતને પ્રણામ કર્યા. ભગવતે તે બાળકુમારને ધર્મ સંભળાવ્યે તે સાંભળી બાળ કુમાર પિતાના માતાપિતા પાસે આવ્યા. તેમને નમીને આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે તાત ! હે માતાજી ! હું આ સંસારથી નિર્વેદ(ખેદ). પામ્યું છું. માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપે.”
વત્સ ! તું બાળક છે. દીક્ષા કેવી હોય છે તે તું શું જાણે?” માતાપિતાએ જવાબ દીધે.
જે હું જાણું છું તે એ કે, જે જનમ્યો છે, તે અવય મરવાને.” પણ હું નથી જાણતા કે તે ક્યાં અને કેવી રીતે મરવાને? તેમજ હું નથી જાણતા કે કેવા કર્મથી જીવ નાર કીમાં ઉત્પન્ન થાય છે, પણ હું જાણું છું કે જીવ પોતાનાં કરેલાં કર્મ વડે જ તે ગતિને પામનારો છે.”
આ પ્રમાણે અનેક યુકિતથી કુમારે માતા પિતાને સમજાવ્યા. પછી માતાપિતાએ કરેલા મહોત્સવ વડે આ અતિમુકત કુમારે શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુ એ તેમને શિક્ષણ આપવા માટે સ્થવિર મુનિઓને ભળાવી દીધા.
એક વખતે અતિમુક્તમુનિ સ્થવિર સાથે થંડિલ ગયા હતા. માર્ગમાં પ્રથમ મેઘવૃષ્ટિ થવાથી બાલકે ખાડામાં ભરાયેલા જળ ઉપર, ખાખરાનાં પાંદડાનાં નાવડાં કરી તરાવતા હતા, અને અરસપરસ પિત પિતાનું નાવ તરે છે એવી વાત કરી ખેલતા હતા તે જોઈ અતિમુક્ત મુનિએ પણ બાલચેષ્ટાથી પિતાનું પાત્ર પાણીમાં મુકી તરાવતા છતા કહેવા લાગ્યા કે, “જુઓ, આ મારૂં
For Private and Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
અતિમુક્ત કુમારે કેવળ થયા.
૪૧૩
નાવ પણ તરે છે, તે જોઇ સ્થવિરે તેમ કરતાં અટકાવ્યા. પછી તેઓ સ્વસ્થાનકે પધાર્યા. કેટલાક સાધુએ એ ભગવંતને કહ્યું કે, હે ભગવન્ ! આ છ વર્ષના માલક જીવરક્ષા કરવાનુ શી રીતે જાણી શકે ? હમણાંતા તે ષટ્કાય જીવનું ઉપમર્દન કરતા હતા.
• હું મુનિએ ! તમે એ બાલમુનિની હીલના કરશેા નહી. તેને સમજાવીને ભણાવા તે તમારી પહેલાં કેવળી થશે.' ભગવતે જવાબ દીધે।.
.
ભગવ ંતે દીધેલા જવાબથી સંતેષ પામેલા મુનિઓએ તે ખાલમુનિને ખમાવ્યા.
થોડા વખતમાં તે ખાલમુનિ એકાદશાંગ ભણી ગયા. એક વખતે માથી પૂર્વની જેમ આવતાં બાલકાને નાવની ક્રીડા કરતા જોયા. પેાતે પ્રથમ કરેલી ક્રીડા તેમને યાદ આવી, તેથી પોતે તેની આત્માની સામે નિદા કરવા લાગ્યા. એમ નિદા કરતાં કરતાં પ્રભુના સમવસરણુમાં આવ્યા. ત્યાં ઇર્ષ્યાપથિકી પડિકમતાં, તેના અર્થની ભાવના કરતાં“ મટ્ટી ” એ પદ વડે પાતે કરેલા સુચિત પાણી અને સ્મૃતિકાની વિરાધનાને સંભારી સભારીને ગૃહા કરવા લાગ્યા. તે વખતે શુકલધ્યાનના વશપણાથી તત્કાળ ઘાતિક્રમ ને ખપાવીને કેવળી થયા. દેવતાએ તેમના મહાત્સવ કરવાને આવ્યા. તે વખતે સ્થવિરાને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું કે, ‘ હું સ્થવિરા ! જીએ, આ નવ વર્ષના બાળક કેવળી થયેા. પછી સર્વેએ તેમને વંદના કરી.
અધ્યયન ૧૬ સુપ્રભુ બનારસી નગરીએ પધાર્યાં છે. ત્યાંના રાજા અલક્ષ્ય પ્રભુના સેવક હતા. તેઓએ પ્રભુના ધ પદેશ સાંભળી, વડીલ પુત્રને રાજ્યારહણ કરી, ઉદાયન રાજાની મા પ્રભુની પાસે દીક્ષા લઇ, બહુ વષૅ ચાત્રિનુ’ પાલન કરેલું છે. આ પ્રમાણે છઠા વર્ગના સાળ અધ્યયનમાં પ્રભુની પાસેથી દીક્ષા લેનારના અધિકાર છે,
For Private and Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રરકણ ૨૦ નવમું આગમ અનુત્તરોવાઈ નામનું છે. તે સૂત્રના પહેલા
વર્ગના દશ અધ્યયનમાં, મહારાજા શ્રેણિ શ્રેણિક મહારા કના રાજકુમારોએ દીક્ષા લીધેલી છે, તે જાના પુત્રએ દીક્ષા પૈકી દશના અધિકારના દશ અધ્યયન છે. લીધેલી તેમના નામ. તે દશના નામ.
૧ જાલી, ૨ માલી, ૩ ઉવયાલી, ૪ પુરૂષસેન, ૫ વારીસેન, ૬ દીર્ઘદત ૭ લખદ ત. ૮ વીહલ ૯હાસ. ૧૦ અભયકુમાર.
એજ આગમના વર્ગ બીજાના તેર અધ્યયન છે. તેમાં શ્રેણિક મહારાજાના બીજા તેર રાજપુએ દીક્ષા લીધેલી, તેમના દરેકના અંગે એક એક અધ્યયન છે. તેમનાં નામ.
૧ દીર્ઘ સેન. ૨ મહાસેન. ૩ લષ્ટદંત, ૪ ગુઢઇંત. ૫ શુદ્ધદંત ૬ હલ. ૭ કુમ. ૮ મસેન ૯ મહાકૂમસેન ૧૦ સિંહ ૧૧ સિંહસેન ૧૨ માસિંહસેન ૧૩ પૂર્ણ સેન.
દરેક પુત્રી માતાનું નામ, જ્ઞાનાભ્યાસ, તપ અને છેવટે સંલેખના લઈ અનુત્તર વિમાનના કયા વિમાનમાં ઉન્ન થઈ કયારે મેક્ષે જશે, તેનું વર્ણન એક એક અધ્યયનમાં છે.
એ ઉપરાંત મેઘ કુમાર, અને નંદિષેણ નામના રાજકુમાએ દીક્ષા લીધેલી છે, તેમની હકીક્ત આજ પ્રકરણમાં ઉપર જુદી આપવામાં આવી છે. આજ સૂત્રના ત્રીજા વર્ગને દશ અધ્યયન છે. તે દરેક
અધ્યયનમાં ભગવંતની પાસે દીક્ષા લઈ ધન્યકુમાર વિગેરે મહાન તપસ્યાદિ કરી અનુત્તર વિમાનમાં દશ જણની દીક્ષા. જે ગએલા છે તેમના ચરિત્ર છે.
૧ અધ્યયન ૧ લું–ધન્યકુમાર–ધને અણગાર-શાળીભદ્ર શેઠના બનેવી ધનાશેઠનાથી આ બીજા ધન્યકુમાર છે. સૂત્રમાં એમનું બધાયક લંબાણું ચરિત્ર છે. આ મુનિ મહાન દુષ્કર કાર્યકરનાર અને મહા નિર્જરા કરવાવાલા છે, એવી ભગવંતે તેમની પ્રસંશા કરેલી હતી. તેમના અંગે સંક્ષિપ્ત હકીકત આપવી જરૂરી લાગે છે.
For Private and Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
૨૭ ભવ. 3 ધન્ય કુમારને દીક્ષા માટે સંકલ્પ. - કાકડી નગરીમાં એક ધનાનામે સાર્થવાહનો ધન્યનામે પુત્ર હતુંએ સાર્થવાહની સમૃદ્ધિ કેટલી હતી, તેને ખ્યાલ એટલા પરથી જ આવશે કે, ધન્યની માતા ભદ્રાએ પિતાને પુત્ર યુવાવસ્થા પાપે, ત્યારે તેને ભેગ સમર્થ જાણ ભેગ વિલાસ માટે બત્રીશ પ્રાસાદ કરાવીને, બત્રીશ શ્રેષ્ઠિની રૂપ, ગુણ, અતિ લાવણ્યવાન ઉત્તમ કન્યાઓની સાથે એક જ દિવસે, તેનું લગ્ન કર્યું હતું. ધન્યકુમાર તે એની સાથે દેગુંદિક દેવની જેમ સુખ
ગવતે હતે સ્વસ્ત્રીઓની સાથે ભેળ ભેગવતાં તેણે કેટલાંક વર્ષ વ્યતીત કર્યા.
એકદા ભગવંત મહાવીર તે નગરીમાં સમસય. તેની ખબર ધન્યકુમારને થવાથી, તે પણ ભગવાનના દર્શનમાં ઉત્કંઠિત થઈને પગે ચાલતા પ્રભુની સમીપે ગયા નિષ્કારણ એવા જગતબંધુ ભગવાનને પ્રદક્ષિણા દઈ, વાંકી તેમની પાસે ભવને છેદ કરનારી એવી વૈરાગ્યમય દેશના સાંભળી, અને વૈરાગ્ય પામ્યા. ત્યાંથી માતા પાસે જઈને કહ્યું કે, “ હે આતાજી! ભગવાનની દેશના સાંભળીને મને વૈરાગ્ય થયો અને વિષયમાં ઉદ્વેગ થયે છે માટે આપ મને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપે.” | મુનિનાં વ્રત પાલન કરવામાં અનુફલ પ્રતિફલ ઉપસર્ગો સહન કરવા, તથા રસ વિનાના વિરસ આહાર કરવા ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ છે, એમ માતાએ જણાવ્યું. યુવાવસ્થામાં દીક્ષા ન લેવા તેણે તેને ઘણી યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યે, તે પણ ધન્યકુમારે વિષય ભેગની લેશ માત્ર પણ ઈચછા કરી નહી.
માતાએ તે નગરીના રાજા છતશત્રુને આ હકીકત નિવેદન કરી. હમેશાં નગરીના મોટા ધનાઢય કુટુંબને રાજ્ય સાથે સંસારિક નેહ સંબંધ હોય છે. સંબંધ હોવાને લીધે પોતાના પુત્રને સમજાવવા ભદ્રામાતા, રાજાની મદદ માગે એમાં નવાઈ નથી. રાજાએ ધન્યકુમારને વિવિધ પ્રકારે સમજાવ્યા, પણ તેના વૈરાગ્ય ભાવ અને દીક્ષા લેવાના પરિણામમાં લેશમાત્ર ન્યૂનતા થઈ નહીં.
For Private and Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ રાજાએ તેને પિતાના વૈરાગ્યભાવમાં કઇ જાણી, તેને દીક્ષા મહત્સવ પિતે કર્યો.
ભદ્રામાતાએ પણ છેવટ લાચારીથી પુત્રને રજા આપી તેને પિતે પણ ઉત્સવ કરી, ભગવાનને તેને દીક્ષા આપવા પ્રાર્થના કરી. ભગવાને પિતેજ તેને દીક્ષા આપી. તેજ દિવસે ધન્યમુનિએ ભગવંત પાસે નીચે પ્રમાણે અભિગ્રહ લેવાની આજ્ઞા માગી.
૧ યાજજીવ છઠ તપ કરે.
૨ પારણાના દિવસે આંબીલતપ કરે. તે આયંબીલ પણ ગુહસ્થ ત્યજી દીધેલ અને લક્ષ પદાર્થનું કરવું. જેને કેઇપણ માગણ ઈચછે નહી, એવા પ્રકારને તુચછપદાર્થ ભીક્ષામાં ગ્રહણ કરી પારણું કરવું.
પ્રભુ પાસે લીધેલા અભિગ્રહ પ્રમાણે અદીનમનથી તેઓ તપ
પારણના દિવસે પહેલી પરશીમાં સ્વાધ્યાય કરી, બીજી પિરશીમાં ધ્યાનાદિક ક્રિયા કરી, ત્રીજી પેરશીમાં પ્રભુની આજ્ઞા મેળવી ભીક્ષા માટે ૨ટન કરી, પોતાના અભિગ્રહનું પાલન થાય તેવા પ્રકારને આહાર તે ગ્રહણ કરતા. એ પ્રમાણે પ રણાના દિવસે ભીક્ષા ૨ટન કરતાં, કેઈ વખત અન મળે, કઈ વખત માત્ર જળ મળે, તે પણ તે ખેદ કરતા નહી. તપ કરતા છતાં પોતે પૂર્ણ સમાધિમાં રહેતા હતા. પારણાના દિવસે ત્રીકરણ યોગને સમાધિ અને સંયમમાં રાખી, આહાર ગ્રહણ કરતા. આહાર ગ્રહણ કરવામાં પણ ઉત્સુકતા કે લોલુપતા કદી થવા દેતા નહા, સર્પ દરમાં પેસે તે વખતે ઘણું શીઘ્રતાથી પેસી જાય છે, તેમ આ ધન્યમુની રસના સ્વાદ શીવાય ફકત નિર્દેાષ આહારને શીવ્રતાથી ગ્રહણ કરતા હતા. - આ પવિત્ર મુનિની ઉત્કૃષ્ટ ભાવનાયુક્ત તપશ્ચર્યાથી તેમનું શરીર કેવું થઈ ગયું છે, તેનું લંબાણ વર્ણન આગમમાં આપેલું છે, જે ખાસ મનન કરવા લાયક છે. તેમાંથી સંક્ષિપ્ત વર્ણન આ સ્થળે આપવું એ અગત્યનું છે, એમ ધારી આપેલું છે.
For Private and Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ્
ધન્નાઅણુગારના શરીરનું વ`ન.
૪૧૭
આ મહાતપસ્વી મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયુ હતુ. માંસ વગર હાડકાં, ચામડુ અને શીરાજ તેમના શરીરમાં રહેલા હતા, માત્ર હાડકાંથી ભરંતુ તેમનું શરીર, કાયલાના ગાડાની જેમ રસ્તે ચાલતી વખતે, “ ખડખડ શબ્દ કરતું હતું.” ત જીવના વી થી ચલણ હલણની ક્રિયા કરતા, શરીરખળ ન હતું, પણ મનેાબળ ઘણું હતું. તેમજ તપ તેજથી તે અતિ
Àાલતા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગની પાટલી~~~કાષ્ટની પાદુકા બનાવી હોય તેવા પ્રકારની; તેમજ પગની અને હાથની આંગલીએ મગફળ વિગેરે સુકાયલી સીંગાના જેવી જણાતી હતી.
જ‘ઘા“મારલીના પગની જેમ ફક્ત હાડકાંની જણાતી હતી. કેડ-ઉÖટના પગ જેવી થઈ ગઈ હતી.
જણાતા હતા
કરોડ–નહાના પથરાના કડકાના હારડા જેવી જણાતી હતી. હૃદય-વાંસના ૫ ખાના જેવી છાતી થઇ ગઇ હતી. બાહુ-સુકાયેલી સાંગરીના જેવા અથવા અગથીયાની સીંગ જેવા માડું થઇ ગયા હૈ!!
હાથના પંજા પલાસ અથવા વડના
સુકા પાંદડા જેવા
ગ્રીવા ગાડાની ડોક સંદેશ ગ્રીવા જણાતી હતી. હડપચી-તુંબડાના સુકાળ જેવી લાગતી હતી.
હાઠ-સુકાઈ ગએલી જળાના કલેવર જેવા સ કાચવાલા નિસ્તેજ જણાતા હતા.
જીùા-શુષ્ક,
નાક-બીજોરાના સુકાઇ ગએલા ફળ જેવું જણાતું હતું. આંખ-સવારના તારા જેમ નિસ્તેજ દેખાય છે, તેવી દેખાતી હતી.
કાન-મુળની છાલ જેવી પાતળી હૈાય છે તેવા, અથવા કારેલાં કી'ના ચીભડાંની સુકાઇ ગએલી છાલના જેવા જણાતા હતા.
53
For Private and Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ માથું–તરૂણ તુંમડુ, આમ્ર ફળ, સેક ફળ, એ સુકાઈ ગયા પછી જેવા દેખાય છે, તેમના સદશ સુકું, લૂખું, માંસ વગરનું જણાતું હતું,
એવી રીતે શરીર હાડપીંજર જેવું થઈ ગયા છતાં, તે મહા મુનિ ચારિત્ર પાલનમાં કિંવા લીધેલા નિયમમાં કિંચિંતુ માત્ર પણ શીથિલ વિચારવાળા થયા ન હતા. ઉત્તરોત્તર શુભ ભાવમાં આગલ વધતા હતા.
વિહાર કરતા પ્રભુ રાજગૃહ નગરે ગુણશિલવનમાં પધાર્યા. તેમને વાંદવા માટે રાજા શ્રેણિક આવ્યા. સ્વામીને વાંદી દેશના સાંભળી. પછી તેમણે પુછયું કે, “હે પ્રભુ! ઇંદ્રભૂતિ વિગેરે ચૌદ હજાર સાધુઓની અંદર મહાદુષ્કર કાર્ય કરનાર, અને મહા નિર્જરા કરનાર કેણુ સાધુઓ છે. ”
પ્રભુએ ઉત્તર આપે કે, “હે શ્રેણિક ! ઈદ્રભૂતિ વિગેરે ચૌદ હજાર સાધુઓની અંદર ધને અણગાર દુષ્કર કાર્ય કરનાર, અને મહા નિર્જર કરવાવાલે છે.” - “હે પ્રભુ! કયા કારણથી આપ કહે છે કે એ ઉત્કૃષ્ટ કાર્ય કરનાર છે?” રાજા શ્રેણિકે નમ્રપણે ફરીથી ભુને પુછયું.
પ્રભુએ તે ઉપરથી આગમમાં વર્ણન કર્યા પ્રમાણેનું તેનું ચરિત્ર ૨ જાને કહી સંભળાવ્યું. શ્રેણિક ઘણા ખુશી થયા. ફરી પ્રભુને ત્રણ વખત પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. તે પછી રાજા ધનાઅણગાર પાસે ગયા, અને ત્રણ પ્રદક્ષિણ દઈ વંદન નમસકાર કરી આ પ્રમાણે તેમની સ્તુતિ કરી
“હે દેવાનુપ્રીય ! હેત્રષી ! તમને ધન્ય છે. ધન્ય, પુણ્યવાળા, સુકૃતાર્થ, કૃતલક્ષણ, સુલબ્ધ, એવું મનુષ્યપણું અને મનુષ્ય જન્મને જીવીતનું જે ફળ છે. તે આપેજ પ્રાપ્ત કર્યું છે. એમ કહી ફરી વંદના અને નમસ્કાર કર્યા. એ પ્રમાણે સ્તુતિ કરી ફરી પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા દઈ વંદન કરી, રાજા પોતાના નગરમાં ગયા.
For Private and Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
અધ્યયને.
૪૧૦
એક વખત મધ્ય રાત્રિએ તે મહામુનિ, ધર્મ જાગરણે જાગતાં મનોરથ કરે છે કે, “આ ઉદાર શરીરથી સાર શું લેવાને છે?”
પ્રભુ મહાવીર સ્વામી પાસેથી ધર્મની પ્રાપ્તિ મેં કરી, તે તે ધર્મના પૂર્ણ ફળની પ્રાપ્તિના અર્થે જ્યાં સુધી આ ઉદારીક શરીર મહારા કબજામાં છે, ત્યાં સુધી ઉદ્યમ કરી તવ સાધી લઉં.”
પછી પ્રાતઃ કાલે પ્રભુ પાસે જઈ વંદના કરી, પિતાના મનેરથ જણાવી સંલેખના કરવાની આજ્ઞા માગી,
પ્રભુની આજ્ઞા મેળવી વિપુલગીરી પર જઈ એક માસની સંખના (અનશન) કરી, અંતે શુભ ધ્યાનમાં આરૂઢ થઇ કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થએ, વી મહાવીદેહ ક્ષેત્રમાં ઉપ્તન થઈ, મેલે પધારશે. આ મહામુનિને દીક્ષા પર્યાય ફક્ત નવ માસને છે.
૨ અધ્યયન બીજું–કાકંદી નગરીના સુનક્ષત્ર સાર્થવાહે બત્રીશ સ્ત્રીઓને ત્યાગ કરી, પ્રભુની પાસે દીક્ષા લીધેલી, તેમના ચરિત્રના અંગે છે.
૩ અધ્યયન ત્રીજુ રાજગૃહ નગરીને શીદાસ નામના શેઠે દીક્ષા લીધેલી તેમના અંગે છે.
૪ અધ્યયન ચોથું–રાજ ગૃહ નગરના પિલ શેઠે ચારિત્ર લીધેલું, તેમનું ચરિત્ર તેમાં છે.
પ અધ્યયન પાંચમું-શાકેત નગરીના રામપુત્ર સંબંધી છે.
૬ અધ્યયન છઠું-શાકેત નગરના ચંદ્રમાન સાર્થવાહ સંબધી છે.
૭ અધ્યયન સાતમું-વાણીજ્ય ગામના પૃષ્ટિ માત્રક સંબંધી છે. ૮ અધ્યયન આઠમું-વાણીજ્ય ગામના પેઢાલ પુત્ર સંબંધી છે. ૯ અધ્યયન નવમું-હસ્તિનાપુરના પિટીલ શેઠ સંબંધી છે. ૧૦ અધ્યયનદશમું-રાજા શ્રેણિકના પુત્ર વિહલના અંગે છે. આ બધા મહષિ એ પ્રભુના પાસે દીક્ષા અંગીકાર કરી,
For Private and Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૦ શાસ્રાધ્યયન કરી, ઉગ્ર તપશ્ચર્યાનું આચરણ કરી, પ્રાંતે અનશન કરી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. આમાં વિહળ મુનિને દીક્ષા પર્યાય ફક્ત છ માસને છે. બાકીનાને વિશેષ છે.
આ તમામ મુનિઓ બાહ્ય અને અત્યંતર અને પ્રકારના તપની આચારણા ઉત્કૃષ્ટ રીતે કરી, મહાન કર્મ નિજર કરી, એકાવતારી થયા છે. કોઈ પણ જીવ નિર્જરા અને સંવર તત્વના આલંબન વિના, અનંતા કાલથી પ્રવાહ રૂપે ચાલતી આવેલી કમ રૂપ મલીનતાને, નિર્જરી શકે નહીં. જ્યાં આશ્રવને રાધ અને નિર્જરા તત્વનું શુદ્ધ સેવન હોય છે, ત્યાં સંવરતત્વ પણ સાથે હોય છે જ, સંવરતત્વનું સેવન સાથે હોય, તેજ નિજ તત્વનું ઉત્કૃષ્ટ આરાધન થઇ, કર્માવરણને નાશ કરી શકે. જે મહાશયે નવ તત્વનું સ્વરૂપ યથાર્થ સમજે છે, તેમના સમજવામાં આ વાત તૂર્ત આવશે. બીજાઓને નવાઈ લાગશે, અથવા આ કથન ઉપર શ્રદ્ધાન થશે નહી. આ વિષેય તત્વ શ્રદ્ધાનને છે, અને તત્વજ્ઞાનના અભ્યાસ વિના શ્રદ્ધાન ન થાય એ સ્વાભાવિક છે. જ્યારે જીવ નેશ્વર કથિત તત્વે ઉપર સમ્યક્ શ્રદ્ધાવાન બનશે, ત્યારેજ જૈન ધર્મના મર્મને સમજવાને તેનામાં રૂચી પેદા થશે. આ મર્મને સમજ્યા બાદ કર્મ સંજ્ઞા ઓછી કરવાની, અને જીવની સ્વત્તા પ્રગટ કરવાની ઈચ્છા થાય, તે જ નિર્જરા તત્વનું કઈને કઈ રીતે આરાધન કરવા તૈયાર થશે. ઈચ્છાને અમલમાં મુકનાર પ્રાણી અંશે અંશે સત્તા પ્રગટ કરતો ઉંચ કેટી પર આવતે જશે. ઉથ કેટી પર જવાને આજ રસ્તાનું મહાપુરૂષોએ આલંબન કરેલું છે, અને આપણું માટે પણ એજ હિતાવહ છે. વિજયપુર નગરના રાજા વિજયસેનને અજય અને વિજય
નામની બે રાણીઓ હતી. વિજયાના ઉપર શ્રી ધર્મદાસ રાજાને વિશેષ રાગ હતે. તે ગર્ભવતી ગણિ. થઈ. એ વાતની જયાને ખબર થવાથી,
પ્રસુતિ કાલ વખતે તેને જે પુત્ર થાય તે
For Private and Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૧
ર૭ ભવ. 5
ધર્મદાસગણિ. વિજયાને મૃત બાલક આવ્યાનું જણાવી, તે પુત્રને મેળવવાને તેણે જાળ રચી, અને તેમાં તે ફતેહમંદ થઈ. પૂર્ણ માસે વિજયાએ પુત્રને જન્મ આપે તે સમયે પાપી સૂયાણીએ કોઈ મૃત બાલકને લાવીને તેને બતાવ્યું, અને તેના પુત્રને તે શકય અજયાને સ્વાધીન કર્યો, તેણે એક દાસીને બોલાવીને કહ્યું કે, “આ બાલકને વનને વિષે કોઈ અંધ કુવામાં નાખી આવ.” દાસી તે બાલકને લઈને વનમાં ગઈ, અને તેવા પ્રકારના કુવા સમીપ આવી. બાલકની પુયાઈએ જેર કર્યું. દાસી વિચાર થયો કે, મારા જેવી દુષ્ટ કર્મ કરનારીને ધિક્કાર છે, કે હું આ નિર્દોષ બાલકને ઘાત કરવા તત્પર થઈ છું. આ મોટું પાપ છે. ફક્ત પેટની ખાતર આવું પાપ કર્મ કરીશ, તે મારી ગતિ શી થશે ? નોકરી અંગે આવા પ્રકારના મહાપાપ કરવાની મારી ફરજ નથી. ઈત્યાદિ સારા વિચારો આવવાથી કુવાના કાંઠે ઘાસવાળી જગ્યામાં તે બાલકને મુકી દઈને તે પાછી આવી, અને તેના હુકમ પ્રમાણે નાખી દીધો છે, એવી અજયા રાણીને ખબર આપી.
કેટલાક દિવસ પછી રાજાને આ કાવતરાની ખબર થઈ. તેને ઘણું દુઃખ થયું તે વિચારવા લાગ્યું કે, “જેણે મારા પુત્રને મારી નંખાવ્યા, તે દુષ્ટ રાણીને ધિક્કાર છે ! આ સંસાર સ્વરૂપને પણ ધિકાર છે કે, જેની અંદર રાગદ્વેષથી પરાભવ પામેલા પ્રાણી ઓ સ્વાર્થવૃત્તિને વશ થઇને આવાં દુષ્ટ કર્મ આચરે છે. તેથી એવા સંસારમાં રહેવું તેજ અઘટિત છે. આ લક્ષ્મી ચલિત છે, પ્રાણ પણ ચળ છે, આ ગૃહવાસ પણ અસ્થિરને પાપરૂપ છે; તેથી પ્રમાદને છેવને ધર્મને વિશે ઉદ્યમ કો જોઈએ. આ આ પ્રમાણે વૈરાગ્ય પરાયણ થયેલા વિજયસેન રાજાએ, પિતાની પ્રિયા વિજયા તથા સુજયા નામના તેના ભાઈ સહિત, પિતાના કેઈ કુટુંબીને રાજ્ય સોંપીને, વીર ભગવાનની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. રાજાનું નામ ધમદાસ ગણિ અને સુજયનું નામ
For Private and Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ! પ્રકરણ ૨૦ જિનદાસગણિ રાખવામાં આવ્યું. તે બન્નેને સ્થવિરોને સોંપી દીધા. રાણને સાધવી સમુદાયમાં સેંપી. આ બને મુનિએ સિદ્ધાંતનું અધ્યયન કરી મહાજ્ઞાની થયા. ચારિત્રની નિર્મળતાને લીધે ધર્મદાસગણિને અવધિજ્ઞાન થયું. ધર્મદાસગણિએ, પિતાને પુત્ર જે શુભ કર્મોદયના ફળને પામીને રાજ્યને અને ઘણી લક્ષ્મીને માલીક થયો છે, અને જેણે કોઈ દુષ્ટ દેવે છળ વાથી પિતાના રાજ્યમાં અન્યાયી પ્રવૃત્તિ ચલાવી છે, તે પુત્ર રણસિંહ કુમારને બેધ આપવાને માટે ઉપદેશમાળા નામને ગ્રંથ રચે છેતે ગ્રંથ વર્તમાનમાં વિદ્યમાન છે, જેનશાસનમાં તે પ્રમાણભૂત ગ્રંથ છે. ઘણું આચાર્યોએ તે ગ્રંથનો આધાર પિતાના કથનની સત્યતા સાબીત કરવા લીધેલ છે. એ ઉપદેશમાળાની ઉપર ઘણી ટીકાઓ પૈકી, શ્રી મદ્દ યશોવિજયજીના સમયમાં થયેલા શ્રી રામવિજયગણિી કરલી ટીકાનું ભાષાંતર, ભાવનગર જૈન ધર્મપ્રસારક સભાએ વિક્રમ સંવત ૧૯૬૬ની સાલમાં છપાવી બહાર પાડેલ છે. આ ગ્રંથ ખાસ મનન કરવા લાયક છે.
એક ગ્રંથમાં કુમાર રણસિંહનું ચરિત્ર વિસ્તારથી આપવામાં આવેલું છે. જીવ શુભાશુભ કર્મને લઈને ભવાંતરમાં જાય છે. રણસિંહ કુમારના ચરિત્રથી, તે કેવી રીતે મરણાંત આફતથી બચે છે, તે જોવા જેવું છે.
તે કુવા આગળ દાસીએ નાખેલા બાળકને એક કૌટુંબિક (ખેડુ) જે ઘાસ લેવા વનમાં આવેલ છે, તેણે લઈ જઈ પિતાની સ્ત્રીને , ત્યાં તેનું પુત્રવત્ તે પાલન પોષણ કરે છે. રણમાંથી જડવાથી તેનું નામ રણસિંહ રાખવામાં આવ્યું છે. તે જિનપૂજાના પ્રતાપથી કેજી રીતે રાજ્યલક્ષ્મી અને રાજકન્યા એનું પાણું ગ્રહણ કરે છે, એ જાણવાની જીજ્ઞાસાવાળાઓને તેનું ચરિત્ર વાંચવાની ભલામણ કરવામાં આવે છે. અહિં ફકત તૂનના જન્મેલા બાલકનું, શુભ પુન્યઉદયમાં આવી કેવી રીતે રક્ષણ કરે
For Private and Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ઉપદેશમાળા ગ્રંથથી પ્રતિબંધ.
૪૨૩
છે, એટલી વાતનેજ વિચાર કરવાનો છે. રણમાં મુકવા આવેલી દાસીના મનમાં જે શુભ વિચારો ઉત્પન્ન થયા, અને તેને જીવતે મુકીને તે ચાલી ગઈ, એને આપણે બાલકના શુભ પુણ્યનો વિપાકેદય ન માનીએ તે શું માનીયે ? જેઓ જગત કર્તા ઇશ્વરને માને છે, તેઓ કદાપિ આ બનાવને ઈશ્વરે તેનું રક્ષણ કર્યું એમ માને, તેપણ તેમાં પણ બાળકના શુભ પુણ્યને માનવું પડશે. જેટલાં થાય તેટલાં સારાં કામ કરી પુણ્યરૂપી મુંઢ ભેગી કરવી, એ મનુષ્ય જીવનનું મૂખ્ય કર્તવ્ય છે. કદી સારાં કામ આપણાથી ન બને, તો કદી પણ પાપનાં કામ કરવાના વિચાર કરવા નહી. પાપના કામ કરવાં નહી એ તે મનુષ્યના સ્વાધીનપણની વાત છે. જે એટલું થશે તે પણ અધોગતિ થતી બચશે. રણસિંહ રાજાએ પિતાના મામા જિનદાસગણિ તથા પિતાની માતા વિજયા સાધવીને ઉપદેશથી, ઉપદેશમાળા ગ્રંથને શ્રી જિનદાસગણિ પાસે અભ્યાસ કર્યો છે. પછી તેના અર્થને ચિત્તમાં વિચારતાં તે ભાવિત આત્માને વિચાર થયે કે, “મને ધિક્કાર છે! મેં અજ્ઞાન વશ આ શુ આચર્યું ? ધન્ય છે મહારા પિતાને કે જેમણે મારા ઉદ્ધારને માટે અવધિજ્ઞાનવડે આગામી સ્વરૂપ જાણીને પ્રથમથી જ આ ગ્રંથ બનાવ્યું. આ પ્રમાણે વિચાર પરિવર્તન થવાથી તે રાજા ન્યાય અને ધર્મનું પતિ પાલન કરવા લાગ્યા. પછી કેટલેક કાળે પિતાની મૂખ્ય રાણી કમળવતીના પુત્રને રાજ્ય સ્થાપન કરીને, શ્રી મુનિચંદ્રસુરિ નામાના આચાર્ય પાસે રણસિંહ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું, અને વિશુદ્ધ ચારિત્રનું આરાધન કરી કાળ ધર્મ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
એક વખત પ્રભુના સમવસરણમાં એક ધનુષ્યધારી પુરૂષ
પ્રભુની પાસે આવ્યું. પ્રભુની નજિક ઉ. પાંચસે ચારી રહ્યો, અને મનવડેજ પિતાનો સંશય દીક્ષા
પ્રભુને પૂછયે. પ્રભુ બેલ્યા, “ અરે ભદ્ર! તારે સંશય વચન દ્વારા કહી બતાવ કે
For Private and Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ જેથી બીજા ભવ્ય પ્રાણીઓ પણ પ્રતિબંધ પામે.” પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તે પણ તે લજા વશ થઈ સ્પષ્ટ બેલવાને
સમર્થ થયે. તે ચેડા અક્ષરમાં બે કે, હે સ્વામી “જાણ નારા.” ! પ્રભુએ પણ ટુંકામાં તેને “gaછે ” એ ઉત્તર આપે. શ્રી ગૌતમ સ્વામીના પુછવાથી આ સંજ્ઞામથી પ્રશ્નોત્તરનો અર્થ કો. પ્રભુએ એ પ્રશ્ન પુછનાર તથા તેની બહેનને પૂર્વ ભવને વૃત્તાંત, તથા તે ભવમાં તે બ્રાહ્મણ છતાં કેવી રીતે જંગલની અંદર ચેરને સ્વામી થયેઅને તેની બહેન તેના તાબાના ૪૮૯ એરેના સહવાસમાં કેવી રીતે આવી, ઈત્યાદિ સર્વ વૃત્તાંત કહી બતાવતાં જણાવ્યું કે, રાગદ્વેષાદિકથી મૂઢ થયેલા પ્રાણીઓ આ સંસારમાં ભભ ભમે છે, અને વિવિધ દુઃખના પાત્ર થયા કરે છે.
પ્રભુની પાસેથી પિતાના સંશયને ખુલાસે પુછયે. પિતાની બહેનનું દુષ્ટ ચરિત્ર તેના સમજવામાં આવ્યું, અને પિતાને પૂર્વ ભવ તથા આ ભવને સર્વ વૃત્તાંત જા . પરમ સંવેગ પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને પાછા પલ્લીમાં આવ્યો. ત્યાં જઈ પિતાની સાથેના ચારસે નવાણું ચોરને પ્રતિબંધ આવે. તે બધાએાએ પણ વ્રત ગ્રહણ કર્યું. રાજગૃહનગરમાં મેતાય નામના એક શેઠ પુત્ર હતા.
પિતાના પૂર્વભવના દેવે તેને મદદ કરી, મેતાર્યની દીક્ષા. તેથી તેનું તેજ નગર શ્રેષિની આઠ
કન્યા અને શ્રેણિક રાજાની એક પુત્રી એમ નવની સાથે પાણું ગ્રહણ થયું હતું. દેવમીત્રની સાથેના સંકેત પ્રમાણે વીશ વર્ષ સંસાર સુખ ભેગવ્યું. તે પછી ભગવાન વીર સ્વામીની પાસે વ્રત ગ્રહણ કરી, નવપૂર્વનું અધ્યયન કરી, જિનકપીપણું અંગીકાર કરી, ભગવંતની આજ્ઞાથી એકલવિહારી થયા. એક વખત રાજગૃહનગરના એક સોનીને ત્યાં ભીક્ષા માટે ગયા હતા. ત્યાં સનીએ કરેલા પ્રાાંત ઉપસર્ગને સહન કરતાં તેમનાં બને નેત્રે નીકળી પડયાં. તેથી ઘણું દુઃખ ઉત્પન્ન
For Private and Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
2 માં
તેમ
તે
૨૭ ભવ. ] સોની અને સ્કન્દમ તાપસ. થયા છતાં પણ, તેમણે તે સની ઉપર ક્રોધ આ નહિ. ક્ષમા ગુણથી સઘળાં કર્મને ક્ષય કરી, આયુષ્યને અંતે કેવળજ્ઞાન પામીને તે મેતાર્ય મુનિ મેલે પધાર્યા. એ સનીના સોના જવ ક્રીચ પક્ષી ગળી ગયે હતે, છતાં
તેના મનમાં આ મુનિના ઉપર વહેમ સનીએ ચારિત્ર આવ્યું હતું, અને તેમણેજ પિતાના ગ્રહણ કર્યું. સોનાના જવ લીધા છે એમ માનતે હતે.
- મુનિએ પુછતાં છતાં જવાબ આપ્યો નહિ તેથી વધારે વહેમે ભરાયે, મુનિએ એ બનાવ જેએલ હતું, પણ પક્ષીના પ્રાણ બચાવ અર્થે પિતે પ્રાણાંત ઉપસર્ગ સહન કર્યો, અને પોતે અબેલ રહૃાા. અનાયાસે લાકડાને બે પડવાથી ઉત્પન્ન થએલા શબદના ભયના લીધે, વ્યાકુલ થએલા તે પક્ષીએ સઘળા જ વમી નાખ્યા છે જેને જોઈને ભય પામેલે સેની વિચાર કરવા લાગ્યું કે, “ અરે ! મેં બહુ ખરાબ કામ કર્યું! મેં રાજાના જમાઈ આ મુનિને હણ્યા જે રાજા આ વાત જાણશે, તે જરૂર મહારો સહકુટુંબ નાશ કરશે.” પછી ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. તે સની ચારિત્ર પાળી, પાપની આલોચના કરીને સગતિએ ગયે.
ભગવતીસૂત્ર નામના પાંચમા અંગમાં “ સ્કન્દ ” તાપસે ભગવંતને પ્રશ્નો પૂછેલા અને તેમના ઉત્તરથી તેના મનનું સમાધાન થયેલું, અને તેને ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કરેલું તે સંબંધી અધિકાર છે. ( જુએ ઉપદેશપ્રાસાદ સ્તંભ ૨૦ મે. વ્યાખ્યાન ૨૮૭ મું. ) કલિંગપુરીના ઉદ્યાનમાં શ્રીવીરસ્વામી સમેસર્યા. તે
પુરીની સમીપે શ્રાવરિત ન મની નગરીમાં સ્કન્દક તાપસના કન્ડક નામે એક તાપસ રહે હતે. તે
લેક સંબંધી બ્રાહ્મણ સમગ્ર શાસ્ત્રો જાણતા હતા. એકદા પ્રશ્નેતર અને દીક્ષા મહાવીરસ્વામીના શિષ્ય પિંગલ નામના
મુનિએ કન્જકને પુછયું કે, “હે સ્કન્દક !,
For Private and Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
શ્રી મહાવીરસ્વામિ ત્રિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ લેાક શાન્ત છે કે અનન્ત ?
૨ જીવ શાન્ત છે કે અનન્ત ?
૩ સિદ્ધિ ( મુકિત ) શાન્ત છે કે અનન્ત ?
૪ સિદ્ધ શાન્ત છે કે અનન્ત ?
[ પ્રરભુ ૨૦
૫ કેવા પ્રકારના મરજીથી જીવ સંસારની વૃદ્ધિ અથવા હાનીને પામે છે ?
આ
પ્રશ્નો સાંભળીને સ્યાદ્વાદને નહિ જાણતા સ્કન્દકતાપસે મૌન ધારણ કર્યું. પિંગલ મુનિ એ ત્રણ વાર આ પ્રશ્નો કર્યો, પણ તે જવાબ આપી શકયા નહિ.
તેવામાં શ્રાવસ્તિ નગરીના લેાકેા શ્રીવીરપ્રભુને વાંઢવા જતા હતા. તે જોઇને કન્હેંકે પણ પ્રભુના શિષ્યે પૂછેલા પ્રશ્નોના ઉત્તરા જાણવા માટે પ્રભુ પાસે જવાના સંકલ્પ કર્યો. તે વખતે વીર પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે, આજે તેમને તમારા પૂવમીત્ર સ્કન્દકના સમાગમ થશે. ’
“
C
>
હે સ્વામી કયારે થશે ? • ગૌતમસ્વામીએ પ્રશ્ન કી, ‘હમણાં તે માર્ગોમાં ચાલ્યા આવે છે. ’ પ્રભુએ ઉત્તર આપ્યા. • હે સ્વામીશ્! તે આપના શિષ્ય થશે કે નહી ? ' ગોતમ સ્વામીએ પુછ્યુ.
For Private and Personal Use Only
4
થશે ’પ્રભુએ જવાબ દીધા.
ગૌતમસ્વામી તેના સન્મૂખ ગયા. ગૌતમસ્વામીએ પ્રથમ પિંગલ અને તેના વચ્ચે બનેલા બનાવ પ્રભુથી જાણ્યા હતા. સ્કન્દકને મલીને તેને આવવાનું કારણ જાણુાન્યુ., સ્કન્દકે શ્રી ગૌતમસ્વામીને પુછ્યું કે, તમે મારા મનની વાત શી રીતે જાણી ?
અાર ગુરૂ ત્રિકાલમાં એકાન્તે કરેલું, પ્રત્યક્ષ કરેલું, અથવા ભવિષ્યમાં કરવાનું તે સર્વ જાણે છે. તેમને સાદિઅન્ત ભાગે જ્ઞાન રહેલું છે. તેમના વચનથી મે' તમારૂ` આગમન વિગેરે જાણ્યું: પછી તે બન્ને ભગવંતની પાસે આવ્યા. પ્રભુએ તેમના
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર૭
૨૭ ભવ. ] સ્કન્દકના પ્રશ્નોના ખુલાસા. આવવાનું પ્રજને કહી બતાવ્યું. સ્કન્દકે પિંગલ મુનિએ પિતાને પુછેલા પ્રશ્નના ઉત્તર તેમનાથી સાંભળવાની ઇચ્છા જણાવી. પ્રભુએ તે પ્રશ્નોના નીચે પ્રમાણે ઉત્તર આપ્યા.
૧ “લોક દ્રવ્યાદિક ચાર પ્રકાર છે. તેમાં (૧) દ્રવ્યથી લેક એક છે, પંચારિતકાયના સ્વરૂપવાળે છે, શાન્ત છે, અને પરિમાણુ યુદ્ધ છે. (૨) “ક્ષેત્રથી લોક આયામ, વિધ્વંભ, અને પરિ. ધીથી અસંખ્યાતા કેટકેટી પેજન પ્રમાણ છે, માટે શાન છે. (૩) કાળથી અનાદિ અનન્ત છે; કોઈ પણ વખત આલોક ન હા, નથી, કે નહી હશે એમ નથી. અતિત કાળે હતે, વર્તમાન કાળે વિદ્યમાન છે, અને શાશ્વત છે. (૪) ભાવથી લોક અનન્ત છે, કેમકે અનન્તવર્ણ ગંધાદિક પર્યાયયુકત છે.”
૨ “જીવના પણ ચાર ભાગા થઈ શકે. (૧) દ્રવ્યથી જીવ પણ એક અને નિત્ય છે; (૨) ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળે અને શાન્ત છે. ( ૩) કાળથી ત્રણે કાળમાં અનન્ત છે, અને શાશ્વત છે, (૪) ભાવથી અનન્ત જ્ઞાનાદિ રત્નત્રયના પર્યાયથી યુકત છે; કેમકે પ્રથમના ત્રણ શરીર (દારિક, વિક્રિય, અને આહારક) ને આશ્રયીને અનન્તા અગુરુલઘુ પડે છે, તૈજસ તથા કામણ શરીરને આશ્રયીને અનન્તા અગુરૂ લધુ પર્યાયે છે, તેણે કરીને જીવ યુકત છે, તેથી ભાવથી અનન્ત છે.”
૩ “સિદ્ધિ એટલે સિદ્ધ. જીવની સમીપનું ક્ષેત્ર સિદ્ધ શિલા જાણવી. તે સિદ્ધ શિલા દ્રવ્યથી એક, શાન્ત અને ધ્રુવ છે, ક્ષેત્રથી પીસ્તાલીશ લાખાજન આયામ, વિષ્ઠભ પરિમાણવાળી છે; કાળથી અનાદિ અનન્ત છે; અને ભાવથી અનન્ત વર્ણાદિક પર્યાયે કરી યુક્ત છે. ”
૪ સિદ્ધ એટલે સકળ કર્મને ક્ષય કરવાથી જેને આત્મસ્વરૂપે પ્રાપ્ત થયું છે તે. તે સિદ્ધ દ્રવ્યથી એક અને શાતે છે; ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળા છે; કાળથી સિદ્ધ સાહિ
For Private and Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ અનત છે; અને ભાવથી અનન્ત જ્ઞાનાદિ પર્યાથી યુક્ત, શાન્ત તથા અનન્ત છે.”
૫ બાલમરણથી સંસારની વૃદ્ધિ થાય, અને પંડિત મરસુથી ભવ પરંપરાની હાની થાય છે. તેમાં બાલમરણ બાર પ્રકારનું છે. તેવું મરણ કરવાથી જીવ ચાર ગતિવાળા સંસાર રૂપ કાંતારમાં ભટકે છે. (૧) ક્ષુધાદિકની પીડાથી અથવા સંયમ ભ્રષ્ટ થઈ મરણ પામે, તે વયમરણ (૨) મનમાં શલ્ય રાખી રાખી મૃત્યુ પામે તે અન્તઃ શલ્યમરણ (૩) માણસ પોતાના ભવનું નિયાણું કરીને મૃત્યુ પામે તે તદ્દભવમરણ (૪) પાંચ ઈન્દ્રિયોને આધીન રહીને તેની પીડાથી મૃત્યુ પામે તે વશામરણ (૫) પર્વત પરથી પડીને મરે તે ગીરીપતનમરણ. (૬) વૃક્ષ પરથી પીને મરે તે તરૂપતન મરણ (૭) જળમાં ડુબીને મરે તે જળપ્રવેશમરણ (૮) અગ્નિમાં પ્રવેશ કરીને મરતેજવલનપ્રવેશમરણ (૯) વિષ ભક્ષણ કરીને મરે તે વિષભક્ષણમરણ (૧૦) શસ્ત્રથી મરે તે શસ્ત્રમરણ (૧૧) વૃક્ષની શાખાપર પાશબાંધીને મરે તે વૃક્ષ પાશમરણ (૧૨) ગીધ પક્ષી, હાથી વિગેરેના પ્રહારથી મારે તે ગ્રુધ પૃષ્ઠ મરણ.
પંડિતમરણ બે પ્રકારનું છે (૧) પાદપપગમન અને (૨) ભક્તપ્રત્યાખ્યાન, આ બે મરણથી અનન્ત ભવને ક્ષય થાય છે.
આ પ્રમાણે સાંભળીને તે સ્કન્દક તાપસ સંદેહ હિત થયા, અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને કહયું કે, “હે ભગવન્! આપનું વાકય ખરેખરૂં સત્ય છે.” તે પછી તે સ્કન્દકે પોતાના વેશને ત્યાગ કરીને પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગીઆર અંગને અભ્યાસ કર્યો, અને પ્રભુની આજ્ઞા લઈને સાધુના લાયકની બાર પ્રતિમા અંગીકાર કરી; પછી પ્રભુની આજ્ઞાથી ગુણરત્નસંવત્સર નામને તપ અંગીકાર કર્યો. તે તપમાં પહેલે માસે એક ઉપવાસ કરીને બીજે દિવસે પારણું, બીજે મહીને નિરંતર છઠ તપ કરીને પારણું; એવી રીતે ચડતાં ચડતાં સોળમે મહીને સેળ ઉપવાસે પારા
For Private and Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સ્કન્દમુનિનું અનશન. થાય છે. કન્ડક મુનિ એ પ્રમાણે તપ કરતાં દિવસે ઉત્કટ આસને સૂર્ય સમૂખ રહીને આતાપના લેતા, અને રાત્રે વિરાસનવાળીને વસ રહિત રહેતા હતા. આ ગુણરત્નસંવત્સર તપમાં તેર પારણાના દિવસે આવે છે. એવી રીતે છઠ, અઠમ, અર્ધમાસ, તથા ક્ષમણુદિ તપે કરીને આત્માને ભાવતા સતા શરીરનું સઘળું માંસ શુષ્ક કરી નાખ્યું. માત્ર જીવના વીર્ય વડે જ ગમન કરતા.
એકાદ ધર્મ જાગરણ કરતાં રાત્રિના પાછલા ભાગે તેમણે વિચાર કર્યો કે, “હવે હું અનશન ગ્રહણ કરૂ,” પછી પ્રાત:કાળે શ્રીવીરપ્રભુની પાસે આવી, પ્રભુની આજ્ઞા મેળવીને અત્યંત હર્ષ પૂર્વક ધીમે ધીમે તેઓ વિપુલગીરી પર ચઢયા. ત્યાં પૃથ્વી શીળાપટ્ટનું પ્રમાજન કરીને, પૂર્વાભિમુખે પદ્માસનવાળી, દર્ભના. સંથારાપર બેસીને ગમુદ્રાએ કરીને “નમેહૂર્ણ” ઈત્યાદિ ભણીને બેલ્યા કે “ હે ભગવંત! આપ ત્યાં રહ્યા છતા મને અહીં રહેલાને જુઓ. પ્રથમ મેં આપની પાસે પાંચમહાવ્રત અંગીકાર કર્યો છે. હવે અત્યારે પણ આપનીજ સાક્ષી છે અઢાર પાપસ્થાનેનું અને ચાર પ્રકારના આહારનું છેલ્લા શ્વાસે શ્વાસ સુધી પ્રત્યાખ્યાન કરૂં છું.” આ પ્રમાણે કહી સર્વ પાપ આલેવીને તથા પ્રતિક્રમીને મૃત્યુને અનિચ્છતા એક માસની સંલેખન કરી,
આ સ્કન્દક મુનિ, બાર વર્ષ સુધી ચારિત્ર પાળીને કાળધર્મ પામી, અચૂત દેવલોકમાં દેવતા થયા. ત્યાં લાંબુ આયુષ્ય ભેગવી, ત્યાંથી ચવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણું પામી, સમસ્ત દુઃખને અંત કરી સિદ્ધિપદને પામશે, રાજગૃહનગરમાં ગુણશીલવામાં પ્રભુ સમવસર્યા. તેમને
વંદન કરવા સર્વ પીરજને જતા હતા. સુભદ્ર મુનિ અને તેમની સાથે તેજ નગરને એક શ્રેષ્ઠિપુત્ર પાંચ ઈદ્રિયોનું સુભદ્ર, જે જન્મથી દરિદ્રો હોવાથી ભીક્ષા સ્વરૂપ. વૃત્તિથી ઉદર નિર્વાહ કરતું હતું, તે પણ
ગયો. ત્યાં પ્રભુની દેશના સાંભળીને તે
મુંજ અન્ય
For Private and Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. | પ્રકરણ ૨૦ આશ્ચર્ય પામ્યું. તે મનમાં વિચારવા લાગ્યું કે, “અહે! આજે મેં અનંત ગુણનાનિધિ સમાન કમમલથી રહિત એવા પ્રભુના દર્શન કર્યા. આજે મારે જન્મ સફળ થયે.” પછી સમગ્ર જગતના જીવને ઉદ્ધાર કરનાર, અને બધી બીજને આપનાર એવા પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઈન્દ્રિઓ સંબંધી ઉપદેશ આપે.
જીતેલ ઈન્દ્રિઓ મેક્ષને માટે થાય છે, અને નહિ જીતેલ ઇન્દ્રિઓ સંસારને માટે થાય છે. માટે બનેનું અંતર જાણીને જે યુકત લાગે તેવું આચરણ કરવું.
ઇન્દ્રિઓ પાંચ છે. સ્પર્શ (કાયા), જીહા, નાસિકા, નેત્ર, અને શ્રોત. તે દરેક ઈદ્રિય દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. દ્રવ્યાદિના પણ બે પ્રકાર છે. એક નિવૃત્તિ ઈન્દ્રિય અને બીજી ઉપકરણ ઇન્દ્રિય નિવૃતિ એટલે ઇન્દ્રિયને આકાર. તે પણ બાહ્ય અને અત્યંતર બે ભેદે કરીને બે પ્રકાર છે. તેમાં બાહ્ય આકાર ફુટ છે. તે દરેક જાતિને વિષે જૂદા જૂદા વરૂપવાળે, કાનની પાપ વિગેરે જે બહાર દેખાય છે તે છે. બાહ્ય આકાર વિચિત્ર આકૃતિવાળે હોવાથી અશ્વ હાથી, મનુષ્ય, વિગેરે જાતિમાં સમાનરૂપવાળે નથી. અત્યંતર આકાર સર્વ જાતિમાં સમાન હોય છે. તે આ પ્રમાણે.
૧ શ્રોતને અત્યંતર આકાર કંદબ પુષ્પના આકાર જેવા માંસના ગેળા રૂપ છે.
૨ નેત્રોને અત્યંત આકાર મસૂરના ધાન્યની જે હોય છે.
૩ નાસિકાને અત્યંતર આકાર અતિમુકતના-અગથીયાના કુલ-૫૫ જે હોય છે.
૪ જવાને આકાર અસ્ત્રા જેવું હોય છે.
૫ સ્પર્શન (શરીર) ઇન્દ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. પણ તે બાહય અને અત્યંતર એકજ સ્વરૂપે હોય છે.
આ પ્રમાણે નિવૃતિ ઈન્દ્રિયનું સ્વરૂપ છે. ઉપકરણ ઇન્દ્રિયનું સ્વરૂપ એવું છે કે, જેમ ખગની ધારામાં છેદન કરવાની શક્તિ
For Private and Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ ર૭. ] ઈન્દ્રિય સ્વરૂપ.
૪૧ છે, તેમ તેમ શુદ્ધ પુદ્ગલમય શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ વિશેષ તેને ઉપકરણ ઇન્દ્રિય કહે છે. તે ઈન્દ્રિયને અતિ કઠોર મેઘ ગર્જનાદિક વડે ઉપઘાત થાય, તે બહેરાપણું વિગેરે પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે દ્રવ્ય ઈન્દ્રિયના નિતિ અને ઉપકરણ એવા બે ભેદનું સ્વરૂપ છે.
ભાવ ઇન્દ્રિયના બે ભેદ છે. લબ્ધિ, અને ઉપયોગ. તેમાં શ્રોત વિગેરે ઇન્દ્રિયના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મને જે ક્ષયે પશમ તેને લબ્ધિ ઈન્દ્રિય કહે છે, અને પિત પિતાના વિષયમાં લધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માને જે વ્યાપાર-પ્રણિધાન તેને ઉપયોગ ઇન્દ્રિય કહે છે.
પાંચ ઉપકરણ ઈન્દ્રિયે અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ સ્થલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત, નાસિકા, અને નેત્ર અંગુલના અસંખ્યાત ભાગે પૃથુ છે; જિહુવા ઈન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે, અને સ્પર્શનેન્દ્રિય દેહ પ્રમાણુ વિસ્તારવાળી છે.
- પાંચ ઇન્દ્રિયોના વિષયનું માન આ પ્રમાણે છે. નેત્ર વિના બીજી ચાર ઇન્દ્રિયે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ માત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્રઈન્દ્રિય જઘન્યથી અંગુલના સંખતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલા અંજન, રજ, મેલ, વિગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિહુવા અને
સ્પશન એ ત્રણ ઈદ્રિયે ઉત્કૃષ્ટ નવ જનાથી આવતા ગંધ, રસ, તથા સ્પર્શને ગ્રહણ કરે છે. કર્ણ ઇન્દ્રિય ઉત્કૃષ્ટ ચાર એજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે અને ચક્ષુઈન્દ્રિય સાધિકલાખ જન દૂર રહેલા રૂપને જોઈ શકે છે.
એકન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્યઈન્દ્રિથી જ કહેવાય છે. બકુલ વૃક્ષ પાંચે ઈન્દ્રિયોના ઉપગવાળું હોવાથી પંચેન્દ્રિ
For Private and Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
મી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૨૦
કહેવાય છે. ( પણ છે એકેન્દ્રિ ) પગમાં શબ્દ કરતા નૂપુર વિગેરે શ્રૃંગાર ધારણ કરેલી સુંદર અને ચપલ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગધી મદિરાના કોગળાથી બકુલ વૃક્ષ પુષ્પિત થાય છે, અકુલ વૃક્ષ એકેન્દ્રિય છતાં તેને પાંચે ઈદ્રિયના વિષયની ઘટના આ પ્રમાણે થાય છે.
તૂ પુરના શબ્દવાળા પાદના સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે, તેથી કહ્યું અને પશ એ એ ઇન્દ્રિયના ઉપચાગ; સુંદર નેત્રવાળી સ્ત્રીના લીધે પુલ્લિત થાય છે, તેથી નેત્ર ઇન્દ્રિયના ઉપયેગ; અને સુગંધિ મદિરાના રસથી પ્રપુલ્લિત થવાના લીધે રસને દ્રિય અને ઘ્રાણેન્દ્રિયના ઉપયેગ; એમ પાંચે ઇન્દ્રિયના વિષયને ઉપયોગ છે.
આ પ્રમાણે ઇન્દ્રિયેાના સ્વરૂપને જાણીને તેના શબ્દાદિ વિષયેામાં ક્ષણમાત્ર પણ મનથી પ્રવૃત્તિ કરવી નહિ. ઇન્દ્રિયરૂપી ધૂતને તલના તરા જેટલે પણ પ્રસાર ( અવકાશ ) આપવા નહી. જો કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપવામાં આવશે, તે તે જરૂર કાટી વર્ષ સુધી છે નહિ.
રાગદ્વેષથી રહિત થઇ ઇન્દ્રિયના વિષયાને રોકનારા પ્રાણીઓ, મૃ'ગદ્રહના સુખને પામનારા કાચમાની જેમ નિવૃત્તિ સુખને પામે છે, અને ત્રીજા સ`સારમાં પડેલા પ્રાણીએ પાપકમના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચમાની જેમ અનર્થાંની પરપરાને પામે છે. એ એ કાચમાની કથા આ પ્રમાણે છે,
વારાણસીપુરીને વિષે ગંગા નદીને કાંઠે મૃદંગ નામના દ્રુમાં ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય નામના છે કાચમા રહેતા હતા. તે અન્ને સ્થળચારી કીડાઓનુ` માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી તેઓ એકદા દ્રહની બહાર નિકળ્યા હતા. તેવામાં મે શિયાળી. યાએ તેમને જોયા. તે કાચમાએ પણ શિયાળને જોઇને ભય પામ્યા. તેથી તેમણે પેાતાના ચારે પગ તથા ગ્રીવાને સકાચીને પૃષ્ટની ઢાલમાં ગેાપવી દીધા, અને કાંઇ પણુ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગએલા હાય તેમ પડયા રહ્યા અને શિયાળેએ પાસે આવીને તે
For Private and Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ઇંદ્રિઝ્માના પ્રશસ્તાપ્રશસ્ત ઉપયાગ.
કાચબાઓને વાર'વાર ઉંચા ઉપાડીને પછાડયા, ગુલાંટા ખવડાવી તથા પાદપ્રહાર કર્યો; પરંતુ તે કાચમાનેકાંઇ પણ ઇજા થઇ નહિ.... પછી થાકી ગએલા તે અન્ને શિયાળ ચેડે દૂર જઈને સંતાઈ રહ્યા, એટલે પેલા અણુપ્તેન્દ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ અને શિયા ળાએ તત્કાળ ઢેડી આર્વાને તેની ડોક પકડીને મારી નાખ્યા. મીને ગુપ્તેન્દ્રિય કાચા તે અચપળ હાવાથી ચિરકાળ સુધી તેમના તેમ પડચા રહ્યા. પછી ઘણીવાર સુધી શકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચા ચાતરમ્ જોતે જોતા કુદીને જલ્દીથી દ્રઢમાં જતા રહ્યો, અને સુખી થયા.
For Private and Personal Use Only
૪૩૩
પાંચે અંગેને ગેપવનાર કાચબાની જેમ પાંચ ઇન્દ્રિયાને ગેાપવનાર પ્રાણી સુખી થાય છે. આ પાંચે ઇન્દ્રિયાના પ્રયાગ પ્રશસ્ત પરિણામ અને અપ્રશસ્ત પરિણામે કરીને બે પ્રકારના છે. તેમાં શ્રવણુ ઇન્દ્રિયના દેવગુરૂના ગુણગ્રામ અને ધર્મદેશનાદિકના શ્રવણુ કરવામાં શુભ અધ્યવશાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને ઈષ્ટ તથા અનિષ્ટ શબ્દો શ્રવણુ કરીને રાગ દ્વેષનું જે નિમિત્ત થાય તે આ પ્રશસ્ત ઉપયાગ કહેવાય છે. ચક્ષુ ઇંદ્રિયને ધ્રુવ, ગુરૂ, સંઘ, તથા શાસ્ત્રો જેવામાં અને પડિલેહણુ, પ્રમાર્જન વિગેરેમાં, ધૈર્યોસમિતિમાં, તથા ધર્મસ્થાનાદિક જેવામાં જે ઉપયાગ કરાય તે પ્રશસ્ત છે, અને હાસ્ય, નૃત્ય, ક્રીડા, રૂદન, ભાંડચેષ્ટા, ઇન્દ્રજાળ, પરસ્પર યુદ્ધ, તથા સ્રીન સુરૂપ તથા કુરૂપ અ ંગે।પાંગ વિગેરે જોવામાં જે ઉપયાગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાના અરિહંતની પૂજામાં ઉપયાગી પુષ્પા, કેસર, કપૂર, સુગ’ધી તેલ, વિગેરેની પરિક્ષામાં, ગુરૂ અને ગ્લાન મુનિ વિગેરેના માટે પથ્ય કે ઓષધ આપવામાં, તથા સાધુએ ને અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય, વિગેરે જાણવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને રાગદ્વેષ ઉ×ન્ન કરનાર સુગધી તથા દુર્ગંધી પદાર્થોમાં ઉપયાગ કરાય તે તે અપ્રશસ્ત છે જિહ્વા ઇન્દ્રિયના સ્વાધ્યાય
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ કરવામાં, દેવગુરૂની સ્તુતિ કરવામાં, પરને ઉપદેશ આપવામાં, ગુરૂ વિગેરેની ભક્તિ કરવામાં, અને મુનિઓને આહાર પણ આપતાં તે વસ્તુની પરિક્ષા કરવામાં અને ગુણીજનેના ગુણાનુવાદ કરવામાં ઉપયોગ કરાય તે પ્રશરત છે, અને સ્ત્રી વિગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રને અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં, પરનિંદા કરવામાં, પાપના વિષયમાં આદેશ ઉપદેશ કરવામાં, અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઈષ્ટ અનિષ્ટ આહારદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પશંઇન્દ્રિયને જિન પ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરૂ અને ગ્લાન સાધુ વિગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે, અને સ્ત્રીને આલિંગન વિગેરે કરવામાં, તથા સ્થાવર અને ત્રસ જીવોની વિરાધના કરવામાં કે તેમને પરિતાપ ઉપજાવવામાં તથા બીજા પણ પાપસ્થાનકે સેવવામાં જે ઉપગ કરાય અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાયની ફળ પ્રાપ્તિને અનુસાર પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવની વિચારણા કરવી. તેવી રીતે વિચારતાં અહિં ચાર ભાગ થાય છે તે આ પ્રમાણે.
૧ કેટલાક ને શુભ અધ્યવશાયના કારણુ ( સાધક કારણ) ભૂત, જિનબિંબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને, કાલકશૌકરિક વિગે૨ની જેમ અપ્રશસ્ત બાધક ભાવ ઉદય પામે છે.
૨ કેટલાક ને શુભ અધ્યવસાયને સાધનાર સાધક કારણ ભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને, પંદરસો તાપસોની જેમ પ્રશસ્ત સાધક ભાવ ઉપ્તન થાય છે.
૩ કેટલાક જીવેને બાધક કારણું ભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ અષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત સાધક ભાવ વૃદ્ધિ પામે છે.
૪ કેટલાક જીવને અપ્રશસ્ત બાધક વસ્તુ જોઈને સુભૂમચકી, બ્રહ્મદત્તચક્રી વિગેરેની જેમ અપ્રશસ્ત બાધક ભાવ ઉત્પન્ન થાય છે.
ભવ તાસથી એટલે સંસારમાં રહેવાથી પરાડમુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મહારાજાના કિંકરરૂપ ઈન્દ્રિય
For Private and Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિરાત્મથી અંતરાત્મ દશા.
૪૩૫
આંધી લે છે, અને તેને પાછા સસારમાં
૨૭ મ.
વિષય રૂપી પાસવર્ડ સમાવે છે. હું લભ્ય ! આ ઇન્દ્રિયે કાઇ પણુ વખતે તૃપ્ત થતીજ નથી. કેમકે નહી ભાગવેલા ભાગની ઈચ્છા રહે છે. ભાગવતીવખતે તેમાં આસક્તિ રહે છે, અને ભાગવેલા ભાગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઇન્દ્રિયાની અશુદ્ધ પ્રવૃત્તિ છે, અને ઇન્દ્રિયેાના વિષયામાં આસકત થયેલા જીવની તેના ભાગવડે કદાપિ તૃપ્તિ થતીજ નથી. હુજારા નદીઓના પ્રવાહવડે ન હુ પુરાતા સમુદ્ર જેવા, તે ઇન્દ્રિયેાના સમુહ છે. તે ઇન્દ્રિયાનેા અભિલાષ સાષવડેજ પુરી શકાય તેમ છે. તેને માટે આ હિતકથન છે. તેથી હું ઉત્તમ જીવ ! તું તારા આત્મસ્વરૂપે કરીનેજ તૃપ્તથા.
જીવ સ ́સાર ચક્રમાં રહેલા પરણાવાને આત્મપણે ( પેાતાપણું ) માનીને, આ શરીરજ આત્મા છે, એવી રીતના માહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી, બહિરાત્મપણાને પામવાથી માહમાં આસકત થયે। છતા, અનન્ત પુદ્દગલ પરાવત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તેજ જીવ નિસ થી (સ્વમેવ ) અથવા અધિગમથી ( પરના ઉપદેશથી ) આત્મ રૂપ તથા પરરૂપના વિભાગ કરીને,− હું શુદ્ધ છું. '- એવા નિશ્ચય કરી સમ્યક રત્નત્રય સ્વરૂપવાળા આત્માનેજ આત્મ રૂપે જાણી, તથા રાગાકિને પરભાનપણે નિશ્ચય કરી, સમ્યક્ દૃષ્ટિવાળા અન્તરાત્મા થાય છે. (તેજ અતરાત્મા કહેવાય છે ) અને તેજ અંતરાત્મા સમ્યગ્દર્શન પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે. માટે ઇંદ્રિયોના વિષયને ત્યાગ કરવા યાગ્ય છે.
6
તત્વને નહિ જાણનારા (તત્વવિકળ) લેાકેા ઇંદ્રિયાના ભાગને સુખરૂપ માને છે. પરંતુ તે સુખ નથી, પણ ભ્રાન્તીજ છે. ધીર પુરૂષાએ અનન્તિવાર ભાગવેલા, વમન કરેલા અને ત્યાગેલા ભેગને, તૃષ્ણાથી આકુળવ્યાકુળ થએલા જીવ, ફ્રી ફરીથી ભેાગવવા
For Private and Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ ને ઈચ્છે છે. તેથી જ ચક્રવતી, વાસુદેવ, માંડલિક રાજાએ, અને કંડરીક વિગેરે અનેક પુરૂષે વિષયમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું ! વિષયને જરા પણ વિશ્વાસ કરે નહિ. અહો ! પૂર્વભવે આસ્વાદન કરેલા સમતાસુખનું અરણ કરીને લવસતમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઈંદ્રાદિકપણ વિષયને ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વી પર આ લોટે છે માટે અનાદિકાળથી અનેકવાર ભેગવેલા વિષયને ત્યાગ કરવો; તેને કિંચિત્ માત્ર પણ સંગ કરે નહિ. પૂર્વપરિચિત ( પૂર્વે ભગવેલા) વિષયનું સ્મરણું પણ કરવું નહિ નિગ્રંથ મુ. નિજ તત્વ જાણવાની ઈચ્છાથી શાસ્ત્ર અવલોકન વડેજ કાળ નિગમન કરે છે; અને નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધ ભાવને અમે કયારે સ્પર્શ કરીશું, ઈત્યાદિક ધ્યાનમાંજ મન રહે છે.”
આ પ્રમાણે શ્રી વીરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળીને, જેણે શેરીમાં પડેલાં ચીથરની કંથાએ ઓઢેલી છે, અને જેને હાથમાં મૃતિકાનું રામપાત્ર રહેલું છે, એ તે દરિદ્રી સુભદ્રક પ્રતિબંધ પામે. તેથી તેણે તૂર્ત જ મૂછને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી, આકાશની પેઠે અખલીત વિહારવાળા થયા, અને પ્રભુની કૃપાથી તે અગીઆર અંગના સૂત્રાર્થના જ્ઞાતા થયા. એકદા તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને, નિંદા અને હાંસી કરવાને જન સ્વભાવ છે, એવા નગરજને આ પવિત્ર મુનિને જોઈને હાંસી કરવા લાગ્યા. “અહે ! આ સુભદ્ર કેવી રાજ સમૃદ્ધિને ત્યજીને મુનિ થયા છે ! હવે તે સારી રીતે આહારાદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયે છે. પહેલાં તે આ રંક પુરૂષે વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતે અને હવે તે ઈદ્રાદિક દેવેને પણ બંધ (વંદના કરવા યેગ્ય) થયું છે. પહેલા તેને ઉચ્છિષ્ટ (એવું) જનની પ્રાપ્તિ પણ
For Private and Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦ ૧૧. J
અભયકુમારના પ્રયાગ.
દુભ હતી, અને હવેતા ચથેચ્છ ભેજન મળે છે. આના વૈરાગ્યનુ‘ વૃત્તાંત અને તેનું કારણ આપણે બરાબર સમજ્યા છીએ. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકે ? ""
આવા પ્રકારની લેાક નિંઢાની હકીકત શાસનભક્ત અભયકુમારના કાને ગઈ. પૌરજનાની આવી નિધ વૃત્તિ જોઈ તે મત્રીએ વિચાર કર્યો કે, આ પૌરજનેા વિના કારણુ, મહા વૈરાગ્યવાન અને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિના વર્તમાન વૃત્તાંત સમજ્યા વગર, નિંદા કરે છે. પરમા તત્વને નહીં જાણનારા એવા મૂઢ લેાકેા આ નિસ્પૃહ મુનિ ઉપર ફેકટ વૈર રાખીને તેમના ગુણાને દેષ પણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તે દઢતર પાપકર્મના સમુહને ઉપાર્જન કરે છે, માટે મારે આ સવ' લોકને કોઇ પ્રકારે એવા પાપકર્મ થી અટકાવવા જોઇએ.
૪૨૭
અવસરના જાણુ એવા અક્ષયકુમાર એક વખત રાજમાર્ગ જતા હતા. રાજમામાં સવ' પૌરજના કઈ પણ પ્રકારના નિમિત્તથી ભેગા મળ્યા હતા. તેવામાં આ સુભદ્ર મુનિને ઇર્ષ્યાપથી શેાધતા માગે આવતા, અભયકુમારે જોયા. મુનિને જોઇને અભય કુમાર પોતાના વાહન પરથી નીચે ઉતર્યા, અને મુનિને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક વંદન કર્યું". આ બનાવ સવ પોરજના પણ ત્યાં ઉભા રહી જોવા લાગ્યા. પૈારજનાના સમક્ષ અભયકુમારે મુનિને પૂછ્યું કે,
“ હું પૂજ્ય ! એક કાલે કેટલી ઇન્દ્રિઓને ઉપયોગ હાઈ
“ એક કાળે એકજ ઇન્દ્રિયના ઉપયાગ હોઈ શકે ” મુનિએ ઉત્તર આચ્ચે.
For Private and Personal Use Only
“ એક એક ઇન્દ્રિયના સેવનથી જીવેા દુ:ખી થાય કે નહી ? ” ફરીથી મંત્રીએ પૂછ્યું.
“ એક એક ઇન્દ્રિય પણ મૃગાકિની જેમ આલાકમાં તથા પરલેાકમાં અન`નું કારણ થાય છે, તે પછી પાંચ ઇન્દ્રિઓનુ સેવન કરવાથી કેટલેા અનથ થાય ? મૃગ, હાથી, પતંગીયું,
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
શ્રી મહાવીરસવામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૧ ભ્રમર, અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઈન્દ્રિઓમાંથી એક એકના સેવનથી હણાય છે, તે જે પ્રમાદી મનુષ્ય પાંચ ઈન્દ્રિવડે તે પાંચેના વિષયને સેવે છે, તે કેમ ન હણાય ?” એ પ્રમાણે જણાવી લંબાણથી તે પ્રાણીઓ પિતપતા વિષયમાં કેવી રીતે હણાય છે તે ખુલાસાથી સમજાવ્યું.
આ પ્રમાણે ઈન્દ્રિાનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખથી સાંભળીને અભયકુમારે સર્વ પરજનેને કહ્યું કે, “હે પરજને ! તમારામાંથી જે કઈ માત્ર એકએક ઇન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચ્ચખાણ લે, તેને હું આ મૂલ્યવાન રત્ન આપું.” તે સાંભળીને લેકમાંથી કોઈ પણ તેમ કરવાને તૈયાર થયો નહિ. સર્વ લેકે મૈન ધરી રહ્યા, ત્યારે અભયકુમારે મુનિને નમીને કહ્યું કે,
હે સ્વામી! આપે તે શ્રી વિરપ્રભુની સાક્ષીએ પાંચે ઈન્દ્રિઓના વિષાનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ પાંચ રને આપ ગ્રહણ કરે.”
રને હું શું કરું? મને તો કાંચન અને પાષાણુમાં સમાન બુદ્ધિ છે. મેં તે ત્રિવિધ ત્રિવિધે શરીરની શુશ્રષા કરવાનો અને પરિગ્રહ માવને ત્યાગ કરેલો છે. ઈન્દ્રાદિકના સુખમાં પણ મને ત્રિકાળે ઈચછા નથી.” મુનિએ જવાબ દીધે.
મુનિને નિઃસ્પૃહ જવાબ સાંભળી સર્વ પીરજને વિસ્મય પામી કહેવા લાગ્યું કે, “અહો ! આ મુનિ ખરેખરા નિઃસ્પૃહ છે. આપણે આજ સુધી તેમની ફેગટ નિંદા કરી.” આ પ્રમાણે પર જનેના મુખ મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલ અભય કુમાર, મુનિને નમન કરી, જૈનધર્મને મહિમા વધારી ત્યાંથી ચાલી ગયા. સુભદ્રક મુનિ પણ જીવન પર્યત પ્રભુના વચને ઉપર અડગ શ્રદ્ધા રાખી, પંચ ઇન્દ્રિયના વિષયને વશ કરી, આત્મ કલ્યાણના ભાગીદાર થયા.
જૈનધર્મમાં વિનય મૂલ ધમ કહ્યો છે. આપણું કરતાં વધારે
For Private and Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. )
વિનયગુણ કથા. માન રાખવા લાયક ગુણી જનેને વિનય કરે, એ ભાવ શ્રાવકના ગુણેમાં એક ગુણ છે. આ ગુણનું વર્ણન કરતાં શાસ્ત્રકારે નીચે પ્રમાણે જણાવે છે.
(૧) ગુરૂજન અથવા ગુણેજને પાસે આવેલા જોઈને ઉભા થવું, (૨) આવતા જેમાં તેમની સામા જવું, (૩) મસ્તકે અંજલી બાંધવી, (૪) પોતે પોતાના હાથે આસન આપવું, (૫) તેમના બેઠા પછી બેસવું (૬) તેમને વંદન કરવું અથવા પ્રણામ કરવા, (૭) તેમની ઉપાસના કરવી, (૮) તે જાય ત્યારે વળાવા જવું. એ રીતે આઠ પ્રકારને વિનય છે. મગધં દેશના ગદ્ધર ગામમાં પુષ્પસાલસુતનામે ગૃહપતિ
રહેતે હતો. તેને એક પુત્ર પુ૫સાલ નાવિનય ગુણમાં મને હતે. તેનામાં જન્મથીજ વિનયગુણ ૨કત પુછપસાલ- હતો. તેણે એક વખતે ગુરૂના મુખમાંથી સુતની દીક્ષા. સાંભળ્યું કે, “ જેઓ ઉત્તમ જનેને
વિનય કરે છે, તેઓ ઉત્તમ ગુણે પામીને સર્વોત્તમ સ્થાન પામે છે. ” એ પ્રમાણે સાંભળી, તે ઘણુજ ભક્તિ ભાવથી માબાપને ઉચિત વિનય કરવા લાગ્યા. પરંપરાએ ગામધણી, શ્રી અભયકુમાર અને શ્રી શ્રેણિકમહારાજના પરિચયમાં આવી, તેમને.વિનય કરવા લાગ્યો.
એક વખત શ્રી વીરપ્રભુ આવી સમસર્યાના સમાચાર જાણું તેમને વંદન કરવા શ્રેણિક મહારાજા ચાલ્યા, ત્યારે તે પુષ્પસાલસુત રાજાજીને પૂછવા લાગ્યા કે, “હે સ્વામી ! આપને વળી પૂજવા ગ્ય કોણ પુરૂષ છે ? ”
ત્રિલોક પૂજિત શ્રી વીર પ્રભુ છે” રાજાએ જવાબ દીધે.
એ સાંભળી હર્ષિત થઈ રાજાની આજ્ઞા મેળવી, તેમની સાથે તે ભગવાન પાસે આવ્યા. તે પ્રભુને નમીને હાથમાં તલવાર રાખી, પ્રભુને કહેવા લાગ્યો કે, “હે પ્રભુ ! હવેથી હું આપની સેવા કરીશ.”
For Private and Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
જી મહાવીરસ્વામિ ચરિત્ર - પ્રકરણ ૨૦ હે ભદ્રા અમારી સેવા મુખવચિકા અને ધર્મજ (રજેહરણ) હાથમાં રાખીને કરાય છે.” પ્રભુએ તેને વિનય સમજાવ્યું.
- “હે પ્રભુ! મારે તે પ્રમાણ છે. મને તે આપ.” પછી તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી, અને વિનય ગુણનું સેવન કરી કલ્યાણને ભાગી થયે. રાજગૃહ નગરમાં એક લેપ નામે શ્રેષ્ટિ હતું. તે મિથ્યાત્વ
ધર્મમાં આસકત હતું. તેના ગુરૂનું નામ લેપ શ્રેષ્ટિને સમ- શિવભૂતિ હતું. તે મિથ્યાધર્મમાં શ્રદ્ધા જાવેલું અધ્યાત્મનું વાન હતું. જ્યારે તેના ગુરૂ બીજા દેશથી સ્વરૂપ.
આવતા, ત્યારે તે મોટી ઋદ્ધિવડે ચાર
પાંચ જન સુધી તેની સન્મુખ જતો હતે. આ લેપશ્રેષિને શિવભૂતિએ ધર્મનું જે સ્વરૂપ સમજાવ્યું હતું, તેમાં તે ઘણે શ્રદ્ધાવાન હતું, અને તેનું પાલન પણ તે કરતે હવે,
ભગવાન મહાવીર એક વખત રાજગૃહ નગર સમવસર્યા તે વખતે એ લેપશ્રેષ્ઠિ, પોતાના મીત્ર જિનદત્ત શ્રાવાની પ્રેરણાથી ભગવાનને વાંદવા, તથા આશ્ચર્ય જેવા ગયા. ભગવંતને લેપ એપ્તિએ નીચે મુજબ પ્રશ્ન કર્યા.
“હે ભગવાન્ ! મારા ગુરૂ અધ્યાત્મ સ્વરૂપનું વર્ણન કરે છે તે સત્ય છે કે અસત્ય ?”
હે શ્રેષ્ઠિ ! અધ્યાત્મ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાંના પહેલા ત્રણ ભેદ ભાવ અધ્યા ત્મના કારણ રૂપ છે. જે પુરૂષમાં ભાવ અધ્યાત્મ રહેલું હોય, તેમના કાર્ય સંપૂર્ણ સિદ્ધ થાય છે. બીજા ત્રણ ભેજવાળાને થતાં નથી. કેઈ માણસ એમ કહે કે, “હું અધ્યાત્મ જાણું છું, અને તેનું સુખ અનુભવું છું, તે તે યોગ્ય નથી. તે શુદ્ધ અધ્યાત્મને વિષે અધ્યાત્મની ભજન જાણવી. અધ્યાત્મ એ કઈ ઘટપટાદિકની જે મૂર્તિમાન પદાર્થ નથી, કે જેને આપવા લેવામાં વ્યવહાર થઈ શકે. માટે તેવા શુદ્ધ અધ્યાત્મને વિષે અધ્યાત્મની ભજના જાણવી;
For Private and Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ].
ભગવંતને ઉપદેશ એટલે અધ્યાત્મ હાય વા ન હોય. પરંતુ અર્થ અધ્યાત્મને વિષે નિર્વિકલ્પ સ્વરૂપ (સત્ય અધ્યાત્મ) રહેલું છે, અને તેવા સત્ય અધ્યાત્માવના બીજું કોઈ આત્માને ઉપકારી નથી. અધ્યાત્મજ્ઞાનના સ્વાદરૂપી સુખસાગરની પાસે ઈદ્રનું તથા દેશૃંદુકાદિ દેવાદિકનું સુખ એક બિંદુ માત્ર નથી. તર્કશાસ્ત્ર અને વૈરાગ્યશારા વિગેરેની યુક્તિઓને જાણનારા માણસો સત્ય અધ્યાત્મના જ્ઞાન વિના અનેક પ્રકારની શુષ્ક યુક્તિ કરે છે, પરંતુ તે સર્વ સંસારની વૃદ્ધિના માટે જાણવી.” ભગવંતે શ્રેષ્ટિને સમજાવ્યું.
લેપ શ્રેષ્ટિ––હે ભગવાન! આપ જેનું આવું વર્ણન કરે છે તે અધ્યાત્મ કેવું હોય છે?
ભગવાન શ્રેષ્ઠિ ! મિથ્યાત્વના અધિકારનો ત્યાગ કરી ને, આત્માને અવલંબીને જે શુદ્ધ ક્રિયા ધર્મમાં પ્રવર્તવું, તે અધ્યાત્મ કહેવાય છે. અપૂનબંધક નામનું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ સાગ પ્રગટ થાય છે; અને નવમા ગુણ-- સ્થાનથી ચોદમાં ગુણસ્થાનક સુધી અનુક્રમે જે વિશેષ શુદ્ધિવાલી ક્રિયાઓ નિપજે છે, તે અધ્યાત્મ કિયા જાણવી. પરંતુ ભવાભિનંદી માણસ આહાર, ઉપધિ, પૂજા વિગેરેના ગૌરવ માટે જે ક્રિયા કરે છે, તે ક્રિયા તે અધ્યાત્મગુણને નાશ કરનારી થ ય છે. અને તેજ કારણથી સમ્યકજ્ઞાન સંયુક્ત ક્રિયા પાંચમા ગુણસ્થાનકથી આરંભીને થાય છે. ચોથા ગુણસ્થાનકે તે શુશ્રષા વિગેરે ઉચિત ક્રિયાઓ પ્રવર્તે છે. તે શુશ્રુષાદિક ક્રિયા પણ સુવર્ણના અલંકારના અભાવે રૂપાના અલંકાર જેવી શુભ છે, આત્માને હિત કર્યા છે. મોક્ષાર્થી પ્રાણીઓ યથાર્થ પ્રરૂપણા કરનાર શાંત, દાંત સદ્દગુરૂને જ ભજવા જોઈએ,
અગીઆર પ્રકારની ગુણ શ્રેણિએ છે. (૧) સમ્યકત્વ પ્રત્યચિકી, (૨) દેશવિરતિ પ્રત્યયિક, (૩) સર્વવિરતિ પ્રત્યયિકી, (૪) અનંતાનુબંધી વિસંગે જના, (૫) દર્શનમેહનીક્ષક, (૬) ચારિત્રમોહનીક્ષક ( ૭ ) ઉપશાંતમૂહનીય ( ૮ )
56
For Private and Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૨
[ પ્રકરણૢ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ક્ષેપકશ્રેણી, ( ૯ ) ક્ષીણ માહ ગુણશ્રેણિ, (૧૦) સંચેાગી કેવલીગુણશ્રેણિ, ( ૧૧ ) અયેાગી કેવલી ગુણશ્રેણિ, એમ અગીઆર ગુણશ્રેણિ છે. આ ગુણશ્રેણિએ ક્રમે ક્રમે અસબ્ય ગુણી નિર્જરા કરનારી છે, તેથી અધ્યાત્મની વૃદ્ધિ કરવા માટે હમેશાં યત્ન કરવા.
શ્રૃષ્ટિએ વૈરાગ્યના અર્થ અને તેનું સ્વરૂપ પૂછ્યું.
ભગવાન—સૌંસ રવૃદ્ધિના કારણભૂત વિષયેામાં લુબ્ધ નહિ થવાથી ભવની નિર્ગુણુતાને દેખાડનાર નિરામાય વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે માણસેા વિષયને ત્યાગ કર્યા વિના, વૈરાગ્યદશા પામ વાની ઇચ્છા કરે છે, તે કુપના ત્યાગ કર્યાં વિના રોગની શાંતિને ઈચ્છે તેના જેવુ' છે. જેએ લજજાથી અથવા ખગવૃત્તિથી નીચું જુવે છે, પણ દુર્ધ્યાન ત્યજતા નથી, તેવા ધામિકાભાસે પેાતાના આત્માને નીચી ગતિમાં લઈ જાય છે; અને જેએ સમ્યકજ્ઞાન વાલા છે તેએ વિષયેાને જુએ છે, તે પણ તેમાં લેપાતા નથી, અને પેાતાના વૈરાગ્યને ત્યજતા નથી. જ્યારે જ્ઞાનદશા પરિપાક અવસ્થાને પામે છે, ત્યારે વૈરાગ્ય ભાવ--ઉદાસીનતા-તેનામાં ઉસન્ન થાય છે. ત્યારે ચેાથા ગુણસ્થાનકમાં પણ વૈરાગભાવ રહે છે. વૈરાગ્યના ત્રણ ભેદ છે. ( ૧ ) દુ:ખ ગર્ભિત, ( ૨ ) માહ ગર્ભિત, ( ૩ ) જ્ઞાન ગર્ભિત. તેનું સ્વરૂપ વૈરાગ્યના ત્રણ પ્રકાર. આ પ્રમાણે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ દુઃખ ગભિ ત વૈરાગ્યઃ—સ્ત્રી, પુત્ર, મીત્ર, ધન, ધાન્યાદિ, સુખને આપનાર માનેલી ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય, અથવા પ્રાપ્ત થઇને નાશ પામે, ત્યારે મનમાં દુઃખ ઉપન્ન થવાથી, સંસાર ઉપર ઉદ્વેગ થવા રૂપ જે વૈરાગ્ય થાય, તેને દુઃખ ગતિ વૈરાગ્ય કહે છે. જેને આવા પ્રકારના વૈરાગ્ય થયા હોય, તેને કદાઞ ચિંતિત વસ્તુ પ્રાપ્ત થાય છે, તે તે તૂત વૈરાગ્ય થકી ભ્રષ્ટ પણ થાય છે. તેવા વૈરાગ્યવાળા માનુસ શુષ્ક તર્ક, સાહિત્ય, ઢોધક, ગીત, રૂપક વિગેરે જે કાંઇ એલે છે, સાંભળે છે, કે ચિંતવે છે, તે સવ પેાતાને
For Private and Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. } વૈરાગ્ય સ્વરૂપ.
૪૪૭ ઇચ્છિત વિષયની અપ્રાપ્તિથીજ લે છે. આવા પ્રકારની વૃત્તિવાળ બાહ્યથી લેક આગળ બોલે છે કે, “! આ સંસારમાં કોઈ કેઈનું નથી. દૈવે મારું સર્વ હરણ કર્યું, નાશ કર્યું. મૃત્યુએ સર્વને ગ્રાસ કર્યો માટે આ દુખમય સંસારને ધિક્કાર છે.” આ પ્રમાણે વારંવાર બોલે છે પણ તે સર્વે ચિંતિત વિષયની અપ્રાપ્તિથી જ, તેથી તે સર્વ વ્યર્થ છે. આવા પ્રકારને વૈરાગ્ય પરમાર્થિક નથી. આ વિરાગ્ય તે અનેક જીને અનેક પ્રકાર થાય છે. છતાં આવા પ્રકારના વૈરાગ્યને વૈરાગ્યની કેટીમાં ગણવાનું કારણ એ છે કે “બજ રૂપ આવા પ્રકારના વૈરાગ્યથી કોઈ વખત કાઈ જીવને તે વિરાગ્ય પરમાર્થિક વૈરાગ્યના રૂપમાં, રૂપાંતરપણાને પામે છે.” તેથી તેને વૈરાગ્યની કોટીમાં મુકે છે. આ વૈરાગ્ય કનિષ્ટ પ્રકાર છે.
૨. મહગર્ભિત વૈરાગ્યઃ- આ વૈરાગ્ય મિથ્યાદર્શનના શાસ્ત્રભ્યાસથી ઉત્પન્ન થયેલા ભવનૈણુંયના દર્શનથી, બાલતપસ્વિ એને પ્રાપ્ત થાય છે. જીવાજીવાદિ તત્વોના સ્વરૂપને વિપર્યયપણે ગ્રહણ કરવાથી તેઓને વૈરાગ્ય અજ્ઞાન મોહ ) ગર્ભિત છે. જેનદર્શનમાં પણ જેઓને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાનનથી, તેથી પદાર્થના સ્વરૂપના અર્થને વિપરિત રીતે પ્રરૂપે છે, સિદ્ધાંતને અભ્યાસ કરીને તે ઉપર જેઓ આજીવિકા ચલાવે છે, અને અલ્પશકિતવાલા છતાં પણ પિતાને અનાચાર ગુપ્ત રાખવા માટે મોટી શકિતથી ક્રિયાને અથવા જ્ઞાનને દેખાવ કરે છે, વાચાલતાથી ભદ્રિક પરિણામી જીના મનમાં પોતાના માટે ઉંચે અભિપ્રાય કેમ થાય તેવા પ્રકારનો બાહ્ય દેખાવ કરે છે, તેઓને વૈરાગ્ય પણ પરમાર્થિક વૈરાગ્ય નથી. શરીરની અંદર રહેલા જીર્ણજ્વરની પેઠે આવા પ્રાણુઓને વૈરાગ્ય માત્ર ઘણોનું પોષણ કરનાર નીવડે છે. કઈ જીવને વિરકતદશા છતાં પણ શાસ્ત્રાર્થના અલ્પબધથી, ઈ એક પક્ષમાં તણાઈ જઈ, એકાંત નય માનવાને કદાગ્રહ થાય છે. જેઓને ઉત્સ ર્ગમાં, અપવાદમાં, વ્યવહારમાં, નિશ્ચયમાં, જ્ઞાનમાં, અને ક્રિયામાં વાદવિવાદ હોય, તેઓના સ્વરૂપને યથાર્થ રીતે જાણે નહિ, અને
For Private and Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
!પ્રકરણ ૨૦
અતરંગથી સ′′ નહિ, તેએ પણ આજ કાટીમાં આવે છે. તેમના વૈરાગ્ય પણ પરમાર્થિકની કેટીમાં આવી શકે નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ જ્ઞાનગભિત વેરાગ્ય!—આ વૈરાગ્ય જેએની બુદ્ધિ યાદ્ વાદશૈલીથી વપર આગમમાં યથાસ્થિત પ્રવતતી હોય છે, તેમને થાય છે. આ વેરાગ્યવાળા પ્રાણીઓ પરના અપવાદ કદાપી ખેલતા નથી; તેમ પરના અપવાદ સાંભળતા નથી, કે અતરગમાં તેવા પ્રકારની રૂચી થતી નથી. હમેશાં તેઓ મધ્ય સ્થવૃત્તિવાળા હાઇને સર્વના હિતચિંતક હોય છે. કારણ પરત્વે તે વસ્તુના સ્વરૂપના તથા કમ ના વિચાર કરે છે. પણ પ્રાણિઓની કૃતિઓનેા વિચાર કરતા નથી. તે આજ્ઞારૂચીવાળા હોય છે. જિનેશ્વરની આજ્ઞા ઉપર તેના દ્રઢવિશ્વાસ હોય છે. સદા ચિદાનંદમય સ્વભાવી ચલિત ન થવું એતેમનુ લક્ષણ છે. તેઓની પ્રવૃત્તિ આત્મહિતને મદદ કરનારી હોય છે. તેઆ કદાપિ પરમાં પેસતા નથી કે છાપણુ કરતા નથી.
આ પ્રમાણે વૈરાગ્યનું સ્વરૂપ સાંભળી લેપ»ષ્ટિએ પુન: ભગવાનને પુછ્યું કે, “હે ભગવાન્ ! આપે પ્રથમ અધ્યાત્મનું જેવણું ન કર્યું... તે ભાવ અધ્યાત્મ કયા . વૈરાગ્યવાળાને હાય ?”
પ્રભુ:—હુ શ્રેષ્ઠિ ! જગતને વિષે વિષયમાં અને ગુણેામાં એમ એ પ્રકારે આ વૈરાગ્ય પ્રવર્તે છે. વિષયમાં પ્રવતેલાનું પહેલુ વૈરાગ્ય હલકી કાટીનું છે, અને ગુણે થી પ્રાપ્ત થએલું વૈરાગ્ય ઉત્કૃષ્ટ કાટીનું છે. પહેલામાં ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિથી વૈરાગ્ય થાય છે, અને ખીજામાં ગુણ ઉત્પન્ન થવાથી થાય છે. પહેલા પ્રકારનું વૈરાગ્ય મિથ્યાત્વાદિક પાપના હેતુ સહિત હોવાથી અનુષ્કૃષ્ટ છે. આ વૈરાગ્યમાં પ્રથમના એ દુઃખ ગભિ ત, અને મેહ ગભિ ત વૈરાગ્યના સમાવેશ થાય છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મ જ્ઞાનગભિ ત વૈરાગ્યથી ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મભાવવાળા ચેાગીઓની પ્રવૃત્તિ આવા પ્રકારની હાય છે.
For Private and Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ]
અભ્યાસી યાગીઓની પ્રવૃત્તિ.
૪૪૫
ઉત્તમ પ્રકારના શીળથી તેમનું શરીર સુગ'ધિત હોવાથી, તેઓને કસ્તુરી, માલતી, અને શ્વેત ચંદના વિગેરે સુગધિપદાથી હર્ષ થતા નથી. તેઓને તે ઉત્તમ પ્રકારના શીળાદિ ગુણેાની સુગંધથીજ હષ થાય છે, અને તેના ઉપયેગમાંજ તે આનદી રહે છે. તેઓને ચિરકાલે પણ વિભાવદશા રૂપી વાયુની અસર થતી નથી. તેએ શીળ રૂપી સુગંધને તને ખીજા વિષયામાં પ્રીતિ રાખતા નથી. અધ્યાત્મ રૂપી અમૃતનું પાન કરનારા સત્પુરૂષોને બીજા મધુર રસેા કંઇ અસર કરતા નથી, કે તેની પ્રાપ્તિની તેમને ઇચ્છા થતી નથી; તેમનું મન સદા જ્ઞાનમય વૈરાગ્ય ભાવમાંજ સ્થિર રહે છે. આવા વિરક્ત ચિત્તવાળા જ્ઞાનીઓને, આ લેાકના વિષયે (વિષય સુખ ) માં હું તે નથી. તેઓ પરમા( નન્નુના રસને પામેલા હૈાવાથી, પરલેાકના ( દેવતાદિના ) સુખમાં પણ સ્પૃહા રાખતા નથી વિરકત ચિત્તવાળાઓને વિપુલમતિ વિગેરે લબ્ધિએ પ્રાપ્ત થએલી હાય છે, તેપણ તેથી તેમને મદ થતા નથી, કે પેાતાના સુખના માટે તેના ઉપયેાગ કરવાની તેમને ઇચ્છા થતી નથી, એટલુ જ નહી પણ આવા વિરકત ચિત્તવાળા પુરૂષના હૃદયમાં મેક્ષ મેળવવાના પણ લેાલ હા। નથી. તેઓનુ શુભ ક્રિયાઅનુષ્ઠાન અસંગાનુષ્ઠાનના ખલવડેજ થઈ જાય છે; અર્થાત તેમનુ શુભ અનુષ્ઠાન અસગપણાને પામે છે. તેવા પુરૂષની અવસ્થાજ સહજાનંદના તર’ગેાથી રગીત અનેલી રહે છે.
'
આ પ્રમાણે ભગવાન પાસેથી તત્વસ્વરૂપ સાંભળી, લેપશ્રેષ્ટિ બંધ પામ્યા. પુનઃ તેમના પુછવાથી ભગવંતે જણાવ્યુ કે “ હું શ્રેષ્ટિ ! કેટલાક ઉત્તમ જીવા પૂર્વ ભવથી પુણ્ય લેઇને આવે છે, અને આ ભવમાં પણુ પુણ્ય ઉપાર્જન કરે છે. તેઓ ભરતચકી, માÈ બળી, અભયકુમાર વિગેરેની જેમ પરલેાકમાં અવિનાશી ( મેક્ષ ) સુખને પામે છે.
“ કેટલાક જીવા પૂર્વભવથી પુણ્ય લઈ આવે છે, પશુ આ ભવમાં પુણ્ય કર્યા વિનાજ કાણિક વિગેરેની જેમ ખાલી પાછા જાય છે. ”
For Private and Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૬
જી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ કેટલાક છે પરથી પુણ્ય રહિત આવે છે, પણ કાલિકસાઈના પુત્ર સુલસની જેમ અહિં પુણ્ય ઉપાર્જન કરીને જાય છે.
કેટલાક જીવો પુણ્ય રહિત આવે છે, અને દુર્ભાગી પુરૂ ષની જેમ પુણ્ય ઉપાર્જન કર્યા વિના જ પાછા જાય છે. તેઓ તે આલોક અને પરલેક બન્નેમાં અતિ દુઃખી થાય છે માટે મળે હમેશાં આત્માને હિતકર્તા હોય તેવીજ પ્રવૃત્તિ કરવી. જગતના લેકના બેલવાન જેઓ બહીક રાખે છે, જેમા જગતના તમામ જીવને રાજી રાખવા ઈચ્છે, છે. તેઓનાથી કદાપિ પણ આત્મહિતની પ્રવૃત્તિ થઈ શકવાની નથી; કારણ કે એ કે ઉપાય છેજ નહી, કે જેથી સર્વ લેકને સંતોષ આપી શકાય ”
ઇત્યાદ ધર્મોપદેશ સાંભળી તે શ્રેષ્ટિએ તર્ત જ ભગવત પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, અને મિથ્યાત્વની સર્વ ક્રિયાઓને છે દીધી. લેપશ્રેષ્ટિનુ આવા પ્રકારનું વર્તન જોઇ તેમના ઘમના સબતીએમી તેને ઠપકો આપવા લાગ્યા કે મરે લેપ! તું તે મુખે છે, તારી મતિ કેમ ફરી ગઇ? કુળક્રમથી ચાલતા આવેલા ધમને તજી દઈને તે આશું કયું?” તેઓ તેના અનુષ્ઠાનની નિ દા કરવા લાગ્યા.
આ પ્રમાણે તેઓની વર્તણુંકથી લેપશ્રેષ્ટિના મન ઉપર કંઈ અસર થઈ નહી. તે તે પિતે અંગીકાર કરેલા નિયમમાં જ દ્રઢ રહ્યા. તે એટલે સુધી કે, તેના મિથ્યાત્વગુરૂ શીવભૂતિ તેની હકીકત સાંભળી તેને પાછો ફેરવવા એ ગામમાં આવ્યા, તે પણ બાહ્ય વિવેકેની ખાતર પણ લેપશ્રેષ્ટિ તેની પાસે ગયા નહી. જ્યારે તેણે પિતાના શિષ્યને બોલાવવા માટે મેક, અને ગુરૂ તેમને બોલાવે છે એ સંદેશે કહ્યો, ત્યારે લેપશ્રેષ્ટિએ તે શિષ્યને કહ્યું કે, “જે પૃથ્વી વિગેરે છકાય અને છ દ્રવ્યથી વ્યાપ્ત થએલા લોકના સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે, તથા શુદ્ધ અધ્યાત્માદિક તને ઉપ
For Private and Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] શિવભૂતિની દ્રજાળ અને લેપની અડગતા.
૪૪૭
દેશ કરે છે, તેમજ તેને અનુસરતી પેાતાની ચેતના કરીને જે તેવા ધનું પ્રતિપાલન કરે છે, તેજ ગુરૂ કહેવાય છે; અને તેનેજ હું ગુરૂ માનું છું. બીજાએ ગુરૂ હોઇ શકે નહિ, તેથી શામાટે તમારા ગુરૂ મને યાદ કરી એલાવે છે ? ”
“ જો આપને અન્ન વગેરેના ખપ હોય તેા, પહેલાંના કરતાં અધિક લઇ જા. હું પહેલાં તમારી કદમુલ, શાકપાન વિગેરે સદોષ તથા અલ્પમુલ્યવાલી વસ્તુઓથી ભકિત કરતા હતા, પણ હવે તે નિર્દોષ પણ મુલ્યવાળા પદાર્થના જો ખપ હોય તે તે ગ્રહણુકરા; કેમકે મારા રૂએ ‘અનુકંપાદાન ’ આપવાનો નિષેધ કર્યો નથી. મહારી પાસે આવીને ભગવત જીનેશ્વરદેવના ધમ ની તમારે કદી પણ નિંદા કરવી નહિ.”
આ પ્રમાણેના જવાબ સાંભળી શિષ્યે શીવભૂતિ પાસે આવ્યા, અ તમામ વૃત્તાંત જણાવ્યેા. તેથી શીવભૂતિ જાતે તેના ઘેર ગયા, તે પણ ગુરૂ તરીકે લેપે તેને માન આપ્યું નહિ. શીવ ભૂતિને ઘણા ક્રોધ થયે અને કહ્યું કે, “ ડે શ્રેષ્ટિ ? તને કયા ધૃતે છેતર્યા છે કે, જેથી મારા આવતા તુ ઉભા પણ થયે નહિ. તે તે ચેગ્ય કર્યું... નથી. મારૂ સામર્થ્ય તે હજી જોયું નથી, પણ મારા ભકતાને પ્રત્યક્ષ રીતે સ્વર્ગનું સુખ થયું છે, અને ખીજાએ તે નરકવાસી થયા છે, તે તું તારા નેત્રોથી જો. ” એમ કહીને તે શીવ ભૂતિએ વિદ્યાના બળથી સ્વČનરકાર્ડદું સર્વ બતાવ્યું.
આ જોઈને શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે, ખરેખર આ ઈંદ્ર જાળજ છે સ્વર્ગમાં જવું કે નરકમાં પડવું, એ તા પોતાના કરેલાં કને આધારેજ અને છે; પરંતુ શ્રી વીર પ્રભુનું કેવું થૈય છે કે, જેની પાસે અનત લબ્ધિઓ છતાં પણ તે લેશ માત્ર માન કે અહંકાર ધરાવતા નથી. એમ વિચારી તેમણે તે શીવભૂતિ તાપસને કહ્યું કે, “ ગમે તેવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હાય, છતાં પણ જો મમતાને ત્યાગ થયા ન હાય તે, તે સવ અચે ન્યજ છે. તમે મમતાના સંગથી અધ્યાત્મના એક લેશ પણ
For Private and Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮ •
શ્રી મહાવીરસ્વામિ ચરિય. [ પ્રકરણ ૨૦ જાણતા નથી ” ઈત્યાદિ તેને જવાબ સાંભળીને શીવભૂતિ પિતાના સ્થાને પાછે ગયે.
લેપ શ્રેષ્ઠિ સર્વ પ્રકારનાં ગૃહકાર્ય કરે છે, તોપણ જ્ઞાન ધર્મને કદાપી પણ તજતા નથી. સર્વત્ર જ્ઞાનદશાની જાગૃતિ રાખે છે. એમ વર્તતાં તેમણે પોતાના સમગ્ર કુટુંબને ધર્મના આચાર વાળું કર્યું.
આવી રીતે કુટુંબનું પરિપાલન કરતાં જ્યારે પિતાને સર્વ વિરતિ ધર્મ પાળવાને સમર્થપણું જણાયું, ત્યારે તેમણે ચારિત્ર અંગીકાર કર્યું. સારી રીતે ચારિત્ર ધર્મને પાળી, અનુક્રમે સર્વ કમરને ક્ષયકરે, કેવળજ્ઞાન પામીને મોક્ષપદ મેળવ્યું.
લેપઐષ્ટિને ભગવંતે અધ્યાત્મ અને વૈરાગ્યનું જે સ્વરૂપ સમજાવ્યું છે, તેને ન્યાયબુદ્ધિથી વિચાર કરવાથી જ તેમાં રહેલું રહસ્ય સમજવામાં આવશે. કુલપરંપરા ગત ચાલતા આવેલા ધર્મને છોડવાથી, સમુદાયમાં આપણે વાતો થશે, એવી બહીક સત્યના ઇચછકે મનમાં રાખવાની નથી. તેમજ પોતાના ઉદર નિર્વાહ, કે માન પ્રતિષ્ઠા, કે કીતિને માટે બાહ્ય પ્રવૃત્તિ શુદ્ધરાખી દેખાવ કર. વાથી આને હિત થવાનું નથી. આબોધ આમાર્થિઓએ હૃદયમાં ધારી રાખવા જેવું છે. ભગવંતના ઉપદેશથી શુદ્ધ માર્ગતું આલંબન પામી, પિતાના આત્માને ઉદ્ધાર કરે, એ ભગવંતને જગતના જીવોના ઉપર કેટલો બધે ઉપકાર !
મુનિમાર્ગ કેટલે ઉંચ કે ટીને છે, તે આ પ્રકરણની શરૂવા તમાં જ ભાવ સાધુના લક્ષણથી બતાવવા પ્રયત્ન કરેલ છે. તેમજ પ્રસંગે પાત ઉપર જે જે મુનિ મહાત્માઓને પરિચય કરાવે છે, તેમના ચરિત્રના અંતર્ગત પણ સાધુધર્મનું દિગદર્શન થયું છે. તે ઉપરાંત મુનિમાર્ગ સંબંધી કેટલાક ગુણેની આવશ્યકતા ભાગ
તે જુદા જુદા પ્રસંગે બતાવેલી છે. તેમાંના થોડાકનું સ્વરૂપ અત્રે બતાવવું હિતકર્તા થશે એમ લાગે છે.
For Private and Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ત્યાગ ધ.
૪૪૯
ભગવંત વીતરાગના ધમ' ત્યાગમાં રહેલા છે, અનાદિ કાળથી જીવ પરની સાખતમાં રહી પુદ્દગલીક ભાવ અને પુદ્ગલીક વસ્તુ મેળવતા રહેલા છે. તેમાં તે સુખ અને આનંદ માને છે. એ મેળવવાની બાબતાના મુખ્યત્વે ચાર પૈકી ત્રણ સંજ્ઞામાં સમાવેશ થઈ શકે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને ચાથી ભય સંજ્ઞા છે. આ ચાર પૈકીની પૂ`ની ત્રણ સ'જ્ઞા એવા પ્રકારની છે, કે જેમાં જીવને કંઇને કંઇ પુદ્દગલાભીલાષ ઉપન્ન થઇ પુદ્ગલા મેળવી તેમાં તે રાચીમાચી અશ્રુભ કર્મના બ`ધ કરી, સસાર વૃદ્ધિ કરે છે. એ મેળવવાના અભીલાષ અનાદિના સકારાને લીધે જીવને અવસરીચિત થયા કરે છે. ત્યાગધમ એ આત્મધમ પ્રગટ કરવાના મજબૂત છે. તે તે અનાદિના વિપરિત અભ્યાસના લીધે જીવને આદરવા ગમતાજ નથી. એટલુંજ નહિ પણ તે શબ્દો પણ સાંભળવા ગમતા નથી. જ્યારે જીવ આત્મસ્વભાવ અને વિભાવના ભેદ કરી લાભાલાભ સમજતા જાય છે, ત્યારે તેનામાં વૈરાગ્યના બીજ રાપાય છે; અને ત્યાગ કરવાની બુદ્ધિ જાગે છે, અને પરિણામે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારથી ત્યાગના આદર કરી સર્વસ્વના ત્યાગ કરી, સ ́પૂર્ણ આત્મધર્મ પ્રગટ કરવાને શક્તિવાન બને છે.
ત્યાગ એટલે માતાપિતા વિગેરે પરવસ્તુને વિષે અભિ− ગ જે રાગ તેથી રહિત થવુ' તે ત્યાગથી નિર્જરા થાય છે. જિનેશ્વરદેવે સવ ધમ ને વિષે મૂખ્ય હેતુ પરભાવના ત્યાગ કરવા તેજ જણાવેલા છે. તેમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવપણાએ કરીને સ્યાક્રસ્તિ નામના પહેલા ભાંગાથી, ગ્રહણ કરેલા જે આત્માને પિરણામ તે પેાતાના આત્માને વિષે રહેલા સ્વધમ છે. તેના સમવાય સંબધે કરીને અભેદ હાવાથી, તે આત્મધર્મ ત્યજવા યા નથી; પણ અનાદિકાલથી ચાલ્યા આવતા મિથ્યાર્દષ્ટિપણાએ કરીને દેવાક્રિકને વિષે આાસક્તિ વિગેરે જે અપ્રશસ્ત ભાવ છે, તેના ગ્રહણુને ત્યાગ કરવા ચેાગ્ય છે. તેમાં નામથી ‘ત્યાગ' શબ્દના આલાપરૂપ
57
For Private and Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
થી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૦ છે. શાસ્ત્ર, યતિધર્મ, અને જિનપૂજા વિગેરેમાં સ્થાપન કરેલે ત્યાગ તે સ્થાપના ત્યાગ છે. બાહ્યાવૃત્તિથી ઈદ્રિના અભિલાષને, આહારનો, ઉપાધિ વિગેરેને જે ત્યાગ કરે તે દ્રવ્ય ત્યાગ છે, અને અંતરંગ વૃત્તિથી રાગદ્વેષ તથા મિથ્યાત્વ વિગેરે આશ્રવ પરિણતિ ને ત્યાગ કરે તે ભાવત્યાગ છે.
સાતે નથી ત્યાગનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂથી સમજવાની જરૂર છે. તે સમજવાની ઈચ્છાવાળાને સરળતા થાય એ માટે અહિંનામ માત્રથી સૂચન કર્યું છે. વિષગરળ અનુષ્ઠાનવડે કરીને જે ત્યાગ તેનગમ, સંગ્રહ અને વ્યવહારનો ત્યાગ સમજવાને છે. કડવા વિપાકની ભીતીથી જે ત્યાગ, તે જુસૂત્રનયે જાણ. તદ્દન હેતુ ક્રિયાપણે ત્યાગ તે શબ્દને સમભિરૂઢનયે સમજ, અને વજ વાના યત્ન વડે સર્વથા વર્જન તે એવભૂતન ત્યાગ સમજ. આ ત્યાગ ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવાથી અને તેની અંતરંગ અભિલાષા થવાથી ચારિત્ર મિહનીય કર્મને ક્ષયોપશમ થઈ સર્વવિરતિ ગ્રહણ કરવાની બુદ્ધિ પેદા થાય છે. મોક્ષ પ્રાપ્તિની પિપાસાવાળાને બધા ગુણેના સારભૂત
સમતા ગુણ અવસ્થાને છે. સંક૯પવિકલ્પ સમતા ગુણ (ચિત્ત વિભ્રમ) ના વિષયથી વસેલે,
સમ્યગન્નત્રય સ્વરૂપ જે આત્માને સ્વભાવ, તેનું (ગુણ પર્યાયનું નિરંતર અવલંબન કરનાર–ચિંતવન કરનાર-એ આત્માના ઉપગ લક્ષણવાળા જ્ઞાનને જે પરિપાક પ્રૌઢ અવસર–તેને શમ કહે છે.
શમના પણ ચાર નિક્ષેપ ગુરૂગમથી સમજવા જેવા છે. નામ શમ એટલે જેનું શમ એવું નામ હોય તે. સ્થાપના શમ, કોઇ પદાર્થ કે વસ્તુને વિષે શમને આરોપ કરે તે. આગમથી દ્રવ્ય શમ તે શમના સ્વરૂપને જાણનાર જ્ઞાની, જે તેના ઉપયોગમાં વર્તતે ન હોય તે, ને આગમથી દ્રવ્યશમ તે માયાએ કરી લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્ત વિગેરેને માટે, ઉપકાર
For Private and Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ અવ. ]
સમતા ગુણ.
૧
અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકના ઉપશમ કરે તે; અને ભાવશમ તે આત્મસ્વરૂપમાં ઉપચેગવાલા આત્મા. તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસપૂવ ક ચારિત્રમેહનીયક્રમના ઉદયના અભાવ હાવાથી ક્ષમાદિક ગુણુની જે પરિણતિ તે શમ કહેવાય છે. આ શમ લૌકિક અને લેાક્રાન્તર ભેદે કરીને બે પ્રકારના છે. જૈન પ્રવચનને અનુસાર જે શમ હોય છે, તે લેાકેાત્તર શમ છે; અને જૈનેતર દનને અનુસાર જે શમ તે લોકિક શમ છે, લેાકેાત્તર શમજ ખરેખર શુદ્ધ છે.
શુદ્ધ રીતે સંયમનું પાલન કરનાર મુનિને જે શમણુજીના સુખને સ્વાદ મળે છે, તેજ માઢુ સુખ છે. સમતા રસમાં મગ્ન થએલા જીવ, દેશેણા કોટી પૂર્વના કાળને પણ સુખે સુખે ટ્વીનતા રહિત નિગમન કરે છે. એક નિમેષ માત્ર પ્રમાદમાં પડતે નથી.
અધ રજી પ્રમાણ છેલ્લે સ્વયંભૂરમણુ નામના જે સમુદ્ર, તેના જળની સાથે સ્પર્ધા કરે તેટલે સમતા રસ જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે, એવા મુનિ ત્રિકાળે વિષયને ગ્રહણુ કરવા નથી. તેને અતિતકાલમાં ભગવેલા ભાગના મરણના અભાવ છે. અનાગતકાલે મનેજ્ઞ વિષયેાની ઇચ્છાના અભાવ છે, અને વ - માનકાળે ઇ‘દ્રિયાચર એવા વિષયેમાં રમણતાના અભાવ છે. એવા મુનિને જે ઉપમાને કરીને ઉપમા અપાય એવા કઈ પણ પદાર્થ આ સચરાચર જગતમાં નથી. કેમકે સર્વ પદાર્થો તા અચેતન પુદ્ગલ ધેાથી ઉત્પન્ન થએલ અને રૂપી છે; અને સમતારસ તે સહેજ, આત્યંતિક અને નિરૂપમ આત્મસ્વભાવ છે; તેા તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય ?
જે મહાત્માઓનુ મન રાત્રિદિવસ કષાયાભાવથી પ્રાપ્ત થએલા શમરસથી સિંચન થયેલુ હાય છે, તે રાગરૂપી સપના વિષેામિથી કદાપિ નગ્ધ થતા નથી.
જગતના અા રાગાદિ સર્પથી ઢસ્યા છતાં નિષયમાં ધમિત
For Private and Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y૫૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ થઈને પરિભ્રમણ કરે છે. ઈષ્ટવસ્તુના સગની અને અનિષ્ટ વસ્તુના વિયેગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પ વિકલપ કરે છે, અને બહુ પ્રકારની અ ચાદિક જે કલ્પના તેને કલોલને ગ્રહણ કરે છે. તેમજ અનંત છએ અનંતીવાર ભાગવીને મુકી દીધેલા જગતના ઉષ્ટિ એવા અનેક પુદગલ ધોની યાચના કરે છે. માટે કોઈ પણ પ્રકારે શમસમતા ગુણને પ્રગટ કરે એજ નિરૂપમ શ્રેયસ્કર છે.
જે માણસના હૃદયમાં અંતર્ગત ધ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન સમતાગુણ હોય છે, તે તત્કાળ શુભ એવા રત્નત્રયને પ્રાપ્ત કરે છે.
ભગવંત મહાવીરદેવમાં ત્યાગ અને સમતાગુણ સંપૂર્ણ રીતે વર્તતા હતા. એજ ગુણે જીને શાન્તિ આપનાર છે. શાન્તિના ઈચ્છક છાએ આ ગુણે પ્રાપ્ત કરવાને પ્રયત્ન આદર જોઈએ. જેમ જેમ ત્યાગવૃત્તિથી નિરૂપાધિપણું પ્રાપ્ત થયું, તેમ તેમ શાન્તિના નિકટ પ્રદેશમાં આપણે આવતા જઈશું. સંપૂર્ણ ત્યાગ અને નિરૂપાષિકપણું એ સંપૂર્ણ શાન્તિ પ્રાપ્ત કરવાને ઉત્કૃષ્ટ ઉપાય છે. સંપૂર્ણ ત્યાગ સર્વવિરતી–સાધુ ધર્મના અંગીકાર પણમાં જ રહે છે. સર્વવિરતી ધર્મ અંગીકાર કર્યા શીવાય સર્વ ત્યાગ ઘટતે નથી, તેમજ તેનું પાલન પણ થઈ શકતું નથી, અને તેજ કારણથી અનંતકાળથી અનંતા તીર્થકરોએ તેને મૂખ્યતા આપી તેનું પિષણ કરેલું છે. આવા ત્યાગવાળા સાધુમુનિઓજ શાસનના રક્ષક અને અગ્રપદે છે. તેજ વંદનીય અને પૂજનીય છે. પંચપરમેષ્ટિમાં તેમની જ ગણના થએલી છે, અને ઈંદ્રાદિક દેવ તથા ચક્રવર્તી અને રાજાઓને પણ વંદનીય છે.
For Private and Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
રસાકર
15 જ
. .
ધિ , "
જાદુ,મર,
*
૦
ય
N
=
'
૦
૪
૦
***
૦
**,
.
૦
પ્રકરણ ૨૧ મું.
સાધવી. ન શાસનમાં સંઘ રચનામાં “ સાધવી” સમુદાય ૪ એ પણ સંઘનું અંગ છે. જૈનમાં “દિગંબર”
સંપ્રદાયવાળા સ્ત્રીઓને મેક્ષ સાધવી સ્ત્રીને માનતા નથી, પણ જેના મોક્ષ છે. ગામના પુરાવાથી તે વાતને
ટેકો નથી. ઉલટું સ્ત્રી વર્ગો દીક્ષા લીધાના અને મેક્ષે ગએલાના દાખલા આ ચોવીશીના પ્રથમ તીર્થકર ભગવંત રૂષભદેવના વિદ્યમાન છતાં જ બનેલા છે. તેમના મારૂદેવીમાતાને ગૃહસ્થપણામાં છતાંજ, મોક્ષે ગએલાને દાખલ આગમમાં છે. આદિશ્વર ભગવંતની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરી એ બન્નેએ ચારિત્ર અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરેલ છે. બાવીશમાં તીર્થકર ભગવંત નેમનાથના શાસનમાં રાજુમતી અને રૂકમણી વિગેરે કૃષ્ણની આઠ પટરાણીએ મે ગએલ છે. ભગવત મહા વિરના પાંચમા ગણધર સુધમાં સ્વામી કેવળજ્ઞાની હતા. ભગવંતથી પોતે સાંભળેલ ત્રિપદાદિ આગમ પિતાના શિષ્ય જંબુસ્વામીને કહેલ છે, અને તે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેસે પધારેલા છે. આવા રાગદ્વેષ અને મોહથી રહિત કેવળજ્ઞાનધારી મહાપુરૂષને આગમને એક અક્ષર પણ મૃષા કહેવાને કંઈ કારણ નથી. જૈનશાસન અને જેનાગમ એ છવાસ્થધારીઓને
For Private and Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
[ પ્રરમ્ભુ ૨૧
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર કહેવા ધમ નથી, પણ કેવળજ્ઞાનીઓને પ્રકાશેલે ધમ છે. તેથી તેમના વચના ઉપર અતર ગથી શ્રદ્ધા રાખવી જોઇએ.
સ્ત્રી વગ સ’સારથી વૈરાગ્ય પામી ગૃહસ્થાશ્રમના ત્યાગ કરી સ્વતંત્રપણે રહીનેજ આત્મસાધન કરી શકે. સાધુઓ સ્રીઓના સહવાસ કે સાધવીએ પુરૂષોના સહવાસની સાથે આત્મહિતની સાધના કદી પણ કરી શકે નહી, એવા જૈનાગમના ઉપદેશ છે. ભગવતે પાતેજ સંઘની સ્થાપના કરી, તે વખતે મહાસતી ચંદના સાધવીને પ્રવૃતિનીપદે સ્થાપિત કરેલ છે.
સાધુના જે વ્રતા છે,તેજ વ્રતા સાધવીએાનાં છે. ચેાથા વ્રતમાં શ્રી વર્ગને પુરૂષથી વિરકત અને પુરૂષ વર્ગને સ્રીએથી વિરક્ત રહેવાનુ વ્રત હાય છે; તે ઉપરાંત સ્ત્રી વર્ગની કામળતાના લીધે સાધુ વર્ગના કઠિન આચાર કરતાં સાધવી આચારમાં સહેજ સહેજ નરમાશ ભરેલી પ્રભુની આજ્ઞા છે. સાધુ અથવા સાધવી પૈકી કાઇએ કદી પણ એકલા રહેવાનું નથી. ઓછામાં ઓછા સાધુઓને બે અને સાધવીઓને ત્રણથી આછા વિહાર કરવાને પ્રભુની આજ્ઞા નથી. કૌમારાવસ્થામાં પણ સ્ત્રીએથી દીક્ષા લઈ શકાય છે. અને વર્તમાનમાં પણ જૈનસંઘમાંથી તેવા રત્ના નીકળશે. વિધવાઓના અંગે તા આ મહાન ઉત્તમ ક્ષેત્ર છે.
ભગવ ́તની પુત્રી પ્રીયદર્શના, જે જમાળી રાજકુમારને પરણાવેલી હતી, અને જે વખતે પ્રભુની ભગવંતની પુત્રીએ દેશના સાંભળી પાંચસેા ક્ષત્રીઓ સાથે જમા એક હજાર સીએનીએ પ્રભુની પાસે દીક્ષા લીધેલી હતી, સાથે દીક્ષા લીધી. તેજ વખતે ભગવતપુત્રી પ્રીયદશનાએ એક હજાર સીએ સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી હતી, અને તે તમામને ચંદનાના સ્વાધીન કરી હતી. ભગવંતની માતા દેવાનંદા પ્રભુપાસે દીક્ષા અંગીકાર કરી વાનદા કેવળજ્ઞાન પામી મેક્ષે ગએલ છે.
For Private and Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] પ્રભાવતી.
૪૫ પૈસાળી નગરીના રાજા ચેટકમહારાજ, જે ભગવંતના
શ્રાવક હતા, તેમને સાત પુત્રીઓ હતી. તે ચેડા રાજાની પુત્રી- પૈકી પ્રભાવતી વીતભયનગરના રાજા એ પૈકી જેમણે ઉદયાનને આપેલી હતી, ચેટક મહારાજાની દીક્ષા લીધેલી એ સાતે પુત્રીઓ સતી હતી. પ્રભુ વિરના તેમનાં નામ. ઉપર તેઓને ભકિત રાગ હિતે, ઉદાયન
સજા શરૂવાતમાં તાપસેના ભક્ત હતા. એક વિદ્યુમ્માલી દેવે, પિતાના ધર્મમીત્ર નાગિલ દેવની
સુચનાથી ભગવંતના વિદ્યમાનપણામાંજ પ્રભાવતી, ભગવંત કાત્સગે રહેલા હતા, તેવાજ
આકારની ગશીર્ષ ચંદનના કાણની મૂતિ બનાવરાવી, અને સર્વ અલંકાર યુકત જાતિવંતચંદનકાષ્ટના પોતે ઘડેલા સંપુટમાં તે પ્રતિમાને સ્થાપના કરી. સમુદ્રમાં જતા એક વહાણવટીને તે દેવે પ્રતિમાવાળે સંપુટ સોંપીને કહ્યું કે “ હે ભદ્ર ! તમારું કલ્યાણ થાઓ. તમે સમુદ્રનાપાર સિંધુ સીવીર દેશમાં આવેલા વીતભય નગરમાં જજે, અને નગરના મધ્ય બજારમાં ઉભા રહી એવી ઉદ્દઘોષણ કરજો કે, “આ દેવાધિદેવની પ્રતિમા કેઈ ગ્રહણ કરે, ગ્રહણ કરે.” વહાણવટીએ તે પ્રમાણે કબુલ કર્યું, પછી તે વહાણવટી પ્રતિમાના પ્રભાવથી તત્કાલ નદીની જેમ સમુદ્રને ઓળંગી કાંઠે આવ્યું. ત્યાં દેવની આજ્ઞા પ્રમાણે વીતભય નગરના બજારના વચ્ચે ઉભા રહી દેવે કહ્યા પ્રમાણે ઉદ્દઘોષણા કરી. તે વખતે તાપસેને પરમ ભકત ઉદાયન રાજા, કેટલાક ત્રિદંઢઓ, બ્રાહ્મણ તથા તાપસે ત્યાં આવ્યા. તેઓ શંકર, બ્રહ્મા, વિષ્ણુ અથવા બીજા પિતા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી, કુહાડાવતી તે કાષ્ટના સંપુટ ને તોડવા લાગ્યા. લોકોએ પણ પોતપોતાની રૂચી પ્રમાણે સ્તુતિ કરી, અને ઘણું પ્રહાર કર્યા, પણ પેટી ઉઘડી નહી, કે તેને કંઈ અસર કરી શકયા નહી. મધ્યાન્હને સમય થયા, પણ સંપુટ
For Private and Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
[ પ્રકરણ ૨૧
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ઉઘડચા નહી. રાજાના લેાજનકાળને અતિક્રમ થવાથી રાણી પ્રભાવતીએ રાજાને ખેલાવવા એક દાસી માઢલી. રાજાએ આ આશ્ચ ચને જોવા માટે આવવાની પ્રભાવતીને આજ્ઞા કરી; એટલે રાણી ત્યાં આવ્યાં. રાન્તએ સર્વ હકીકત રાણીને કહી બતાવી. તે સાંભળી પ્રભાવતીખેલી કે, “ હે સ્વામી ! બ્રહ્માદિક દવા કર્યું દેવાધિદેવ નથી, દેવાધિદેવ તા એક ભગવત અરિહંત પરમાત્માજ છે. તેથી આ સ‘પુટમાં તે પ્રભુનીજ પ્રતિમા હશે, તેમાં જરા પણ સશય નથી. આપની આજ્ઞા હાચ તે આપની આ દાસી, તે દેવાધીદેવના નામ સ્મરણથી અરિહંત પ્રભુની પ્રતિમા ને આ સ'પુટમાંથી કાઢી સવ લેાકાને કૌતુક બતાવે !
tr
રાજાને તે કૌતુક જોવાની ઘણી જીજ્ઞાસા થઇ હતી. અત્યાર સુધી ઘણાએ નિષ્ફળ થએલા છે. તે કાય કરવાનું રાણીનુ' સાહસ, જોઈ, તે જરા વિચારમાં પડયા. જો સંપુટ નહી ઉઘડે, તે રાણીનુ' અને તેની સાથે પેાતાનું પણ હાસ્ય થશે, એમ તેને લાગ્યુ રાણીને પોતાના નિર્મૂળ સકિત ઉપર ઘણીજ શ્રદ્ધા હતી, તેથી તેના મનમાં જરાપણુ ક્ષેાભ થયેા નહી. ઉલટુ તેના ઉલ્લાસ વૃદ્ધિ પામ્યા.
રાજાએ આજ્ઞા કરી. રાણીએ ચક્ષક મવડે સ'પુટને સીંચી, પુષ્પાંજલી ક્ષેપન કરવા પૂર્વક પ્રણામ કરી, ઉચે સ્વરે મેલી કે, “ રાગ દ્વેષ અને માહથી રહિત, તેમજ અષ્ટપ્રાતિહાર્ય થી આવૃત્ત એવા દેવાધિદેવ સવજ્ઞ અરિહંત ભગવંત મને દર્શન આપે. ” આ પ્રમાણે મેલતાંજ તે પ્રતિમાવાળા સંપુટ સ્વયમેવ ઉઘડી ગયે. તેની અંદર રહેલી ગોશીષ ચ'નમયી, દેવનિર્મિત, અમ્લાનમાલ્યને ધારણ કરતી, સવ અંગે સપૂર્ણ, અરિહંત પ્રભુની પ્રતિમા જોવામાં આવી. તે સમયે અહુત શાસનની અત્યંત પ્રભાવના થઇ.તેને રાણી પ્રભાવતી નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી કે, ‘· સૌમ્યદેશનવાળા, સર્વજ્ઞ, અપુનભવ, જગતનાગુરૂ, ભવ્યજનને આનંદદાયક, અને વિશ્વને ચિંતામણી રૂપ હું અહં ત્! આપ જય પામા” પછી
For Private and Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ.
પ્રભાવતીનુ અનુમાન,
રાણી તે વહાણુવટીના અધુની જેમ સત્કાર કરીને, પ્રતિમાને ઉત્સવપૂર્વક પેાતાના અંતઃપુરમાં લઇ ગઇ, અને એક સુંદર ચૈત્ય કરાવી તેમાં પ્રતિમાને સ્થાપન કરી. પછી ત્રિકાળ ગાનતાન પૂવ ક તેની પુજા કરવા લાગી. એક વખત પ્રભાવતીએ પતિની સાથે તે પ્રતિમાની પૂજા કરી, નિર્દોષ સંગીતના આરંભ કર્યો. રાજા વિણાને વગાડવા લાગ્યા, અને રણી સવ અ‘ગના અભિનયને દેખાડતી તાંડવપૂર્વક પ્રીતિથી નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે નૃત્ય ચાલતાં દરમ્યાન રાજાએ ક્ષણવાર પ્રભાવતીનું મસ્તક જોયુ નહી, અને માત્ર ધડનેજ નાચતું જોયું. આ અનિષ્ટ જોવાથી રાજા તત્કાળ ક્ષેાભ પામી ગયા, અને તેમના કરમાંથી વીણા વગાડવાની કાંખી પડી ગઇ. આ અકસ્માતથી રાણીએ રાજાને પુછ્યું, “ અરે સ્વામી ! તમે વાદ્ય વગાડતા બંધ કેમ થયા? શું હું તાલમાંધી ભ્રષ્ટ થઇ ? ” રાણીએ વારવાર આગ્રહથી પુછવાથી રાજાએ જે જોયું હતુ તે કહ્યું. રાણીએ રાજાને કહ્યું, “ હૈ પ્રિય ! આવા દુનિમિત્તથી મરૂં” આયુષ્ય અલ્પ છે, એમ નિશ્ચય થાય છે, પણ જન્મથી અહુત ધર્મને પાલનારી એવી અને મૃત્યુના કિંચિત્ પણ ભય નથી; ઉલટુ' તે દુનિ' મન્નતે મને આનંદના હેતુ છે, કેમકે તે મને સરિત અંગીકાર કરવાના સમય સૂચવે છે. આ પ્રમાણે કહી રાણી અતઃપુરમાં ગયાં. રાજાનું મન કચવાયું.
For Private and Personal Use Only
ક્રેાધ પામી,
ફરી એક વખતે પ્રભાવતીએ ના શૌચ કરી, દેવાનને માટે ચેાગ્ય એવાં વસ્ત્રો મળ્યાં. દાસીએ ઉજવળ વસ્ત્રો લાવી આપ્યાં. ભાવી અનિષ્ટને લીધે રાણીએ તે વસ્ત્રને રકત જોયાં. “આ વસ્ત્રો પૂજાના સમયે અનુચિત છે, ’ એમ ધારી રાણીએ દાસી પર દાસીને દપ ણુ માર્યું. ભાવી મલવાન છે. તેટલાથીજ પામી. મૃત્યુની ગતિ વિષમ છે. પછી તૃત જ રાણીએ તે વસ્ત્રને તેની મૂળ સ્થીતિમાં ઉજવળ જોયાં, તેથી ચિતવવા લાગી કે, મને ધિક્કાર છે ! મેં મારા પ્રથમ વ્રતને ખ`ીત કર્યું. બીજા ૫'ચે'દ્રિયનો વિઘા ં ઢોં હાય, તે તે પણ નરકનું કારણ છે, તે આ સ્ત્રી
ક્રૂ સી મૃત્યુ
ત
૪૫૭
તે
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ હત્યાની તે વાત જ શી કરવી ? માટે હવે તે માટે ચારિત્ર અંગીકાર કરવું, તેજ શ્રેયકારી છે. પછી શણીએ પિતાથી થએલું પાપ અને વૈરાગ્ય ભાવ રાજાને જણાવી પ્રાર્થના કરી કે, “હે સ્વામી! હું ખરેખર અલ્પાયુષવાળી છું. તેથી સર્વવિરતીને માટે મને હમણાંજ અજ્ઞ આપો. આવા દુનિમિત્તોથી મને અપાયુષ્યને નિશ્ચય થાય છે. તેથી હવે આ સમયને એગ્ય દીક્ષા ગ્રહણ કરવામાં આપ મને વિન્ન કરશે નહી ” આ પ્રમાણે જ્યારે તેણીએ ઘણા આગ્રહથી માગણી કરી, ત્યારે રાજાએ કહ્યું “હે દેવી! તમને રૂચે તે કરો પણ તમે જે દેવપણાને પામે તે જરૂર મને પ્રતિ બોધ કરજે.” તે વાત કબુલ કરી પ્રભાવતીએ રાજાએ કરેલા ઓચ્છવપૂર્વક સર્વવિરતિપણું અંગીકાર કર્યું. સારી રીતે સંયમનું આરાધન કરી, અંતે અનશન અંગીકાર કરી, પ્રથમ દેવલોકમાં મહદ્ધિક દેવતા થઈ.
શ્રી જિનપ્રતિમાનું પૂજન તે ભગવંત મહાવીરના શાસન પહેલાંથી ચાલી આવે છે, એમ આગમના પુરાવાથી જણાય છે. ભગવંત મહાવીરદેવના વિદ્યાનપણામાં જિનપૂજન પ્રચલિત હતું, એમ ઉપરના પ્રભાવતી રાણીના ચરિત્રથી આપણી ખાત્રી થાય છે. રાણી પદ્યાવતી પરમ શ્રાવિકા હતી, અને હમેશાં ત્રિકાલ જિનપૂજન કરતી હતી. ભગવંતના જ્ઞાન બહાર તે વાત ન હતી. જે જિનપૂજાથી ગૃહરને દેષ લાગે છે, એમ જ્ઞાનથી ભગવંતને જણાયું હતું તે, ભગવંત નિષેધ કરત. તેમ નહી કરતાં ભગવંતે તે વખતે વખત જિનપ્રતિમાના પૂજનને અનુમોદન આપેલું છે. પિતાના શિષ્ય ગૌતમ ગણધર અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાએ ગયા. એ કેની યાત્રાએ ગયા હતા? તે પર્વત ઉપર શ્રી જિનપ્રતિમાના જે ભવ્ય મંદિરો, અને પ્રાચીન પ્રતિમાઓ હતી, તેની યાત્રાએજ ગયા હતા. એ પણ એજ સૂચવે છે કે, શ્રી જિનપ્રતિમા પૂજન દર્શન એ આત્માના અને પ્રાણીઓના કલયાણના નિમિત્ત કારણ રૂપ છે.
For Private and Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯
ર૭ ભવ. ]
મૃગાવતી. કૌશાંબી નગરીના શતાનીક રાજાની રાણી મૃગાવતી, જે
ચેડારાજાની સાત પુત્રીઓ પૈકીની એક સાધવી મૃગાવતી હતી, તે પણુ મહાસતી હતી. શતાનીક તથા પ્રદ્યતન રા. રાજાએ રાજમહેલમાં પિતાના માટે એક જાની આઠ રાણું- ચિત્રસભા તૈયાર કરવા ચિતાર બેસાએની દીક્ષા. ડયા. એક મહા હુંશીયાર ચિત્રકારે તે
સભામાં કાણું મૃગાવતીનું ચિત્ર આલેખ્યું. તે ચિત્રકારના ઉપર એક યક્ષ પ્રસન્ન હતું, તેની કૃપાથી કોઈ પણ માણસના અંગને એક પ્રદેશ જોઇને, તે તેનું યથાર્થ ચિત્ર આલેખી શકતે, એવી તેનામાં કળા હતી દેવી મૃગાવતીનું સંપૂર્ણ ચિત્ર તૈયાર થયા પછી, તેના નેત્ર આલેખતાં પીછીંમાંથી અષીનું બીંદુ તેણીના સાથળ ઉપર પડયું. ચિત્રકારે તે લુંછી લીધું ફરી વાર પડયું. એમ ઘણુ વખત લૂંછી લીધા છતાં, વારંવારબિંદુ તેજ રથળે પડતું જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, “જરૂર રાણીના શરીરના આ ભાગ ઉપર તેવા પ્રકારનું લાંછન હશે ! તે તે લાંછન ભલે રહે.” એમ ચિંતવી તે રહેવા દીધું. પછી તે ચિત્ર પુરેપુરૂ આલેખી. રહો, તેવામાં ચિત્રસભા જોવા શતાનીક રાજા ત્યાં આવ્યા. અનુકમે જોતાં જોતાં મૃગાવતીનું સ્વરૂપ તેના જેવામાં આવ્યું. સાથળ ઉપર લાંછને જોઈ રાજાને કાધ ચઢયે. તેને વિચાર થયે કે જરૂર આ પાપી ચિત્રકારે રણને ભ્રષ્ટ કરી જણાય છે. નહિ તે વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને તે દુરાશય શી રીતે જાણી શકે? ક્રોધાવેશમાં ચિત્રકારને પિતાની પાસે પક મંગાવ્યું, અને તેને સજા કરવા હુકમ ફરમાવ્યું. તે વખતે બીજા ચિત્રકારોએ મળી રાજને વિનંતી કરી કે, “હે સ્વામી ! એ ચિત્રકાર કોઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જેઈને આખું સ્વરૂપ યથાવત આલેખી શકે છે, માટે આમાં તેને અપરાધ નથી. રાજાની તેવી રીતની ખાત્રી કરી આપ્યા છતાં, ચિત્રકાર ઉપરની તેની ઈર્ષ્યા સર્વથા ગઈ નહીં; તેથી ક્રોધવડે તે ચિત્રકારના જમણું હાથને અંગુઠો કપાવી
For Private and Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૧ નંખાવ્યું. આ બનાવથી ચિત્રકારના મનમાં રાજાના ઉપર પૈર બુદ્ધિ જાગી. પોતે તદન નિરપરાધી છતાં રાજાએ વિના કારણે શીક્ષા કરી છે, માટે કોઈ પણ ઉપાયે તેને બદલે લે. જગતમાં ઈર્ષ્યા, દ્વેષ, અને અજ્ઞાન શું નથી કરતા? તેને પ્રતાપથી જ મહાન યુદ્ધો થઈ હજાર જનો નાશ થાય છે, અને રાજ્યનાં રાજય નાશ પામે છે.
ચિત્રકારે વેર લેવા બુદ્ધિથી મૃગાવતીનું એક સુંદર ચિત્ર તૈયાર કર્યું. તે લઈને તે અવંતીના રાજા ચંડપ્રદ્યો રનની પાસે ગયે અને ચિત્ર બતાવ્યું. ચિત્ર જોઈને તેમને એહ થશે. એ કેનું ચિત્ર છે, તેની સર્વ માહિતી ચિત્રકારથી મેળવી ગમે તે ઉપાયે તેને મેળવવાનો સંકલ્પ કર્યો. તેણીની માગણી કરવાને દૂતને શતાનીક રાજા પાસે મોકલ્યા. શતાનીક રાજાએ દૂતનું અપમાન કરી વિદાય કર્યો, તે ઉપરથી ચંડપ્રદ્યોતન રાજાએ કોધાવેશમાં શતાનીક સજો ઉપર ચઢાઈ કરી. શતાનીક રાજાએ પોતાના ઉપર ચંડ પ્રવાતન રાજા ચઢી આવે છે, એ સમાચાર સાંભળ્યા, તેથી તેને ક્ષોભ થયે અને અતિસાર થવાથી મૃત્યુ પામ્યું. તે વખતે તેમને ઉદયન કુમાર નામને નહાની ઉંમરને રાજપુત્ર હતો. દેવી મૃગાવતીએ વિચાર કર્યો કે, “મારા પતિ તે મૃત્યુ પામ્યા અને આ ઉદયન કુમાર તે હજુ અલપ બળવાળે બાળક છે. બળવાનને અનુસરવું એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તેમ કરવાથી તે મને કલંક લાગે, માટે એની સાથે તે કપટ કરવું એજ એ ગ્ય છે.” એવા વિચારથી રાજાની સાથે સંદેશા ચલાવી તેને, લોભાવી, તે કૌશબી નગરીની ચારે બાજુ ચેટક રાજાની મદદથી મજબુત કિલ્લેબંધી કરાવી લીધી. તે પછી બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું,
હવે નગરી રાધ કરવાને એગ્ય થઈ છે. તેથી તેણે કિલ્લાના દરવાજા બંધ કરાવ્યા અને કિલ્લા ઉપર સુભટોને ચઢાવ્યા. ચંડપ્રદોતન રાજા આ બનાવથી વિલો થઈ ગયે, અને નગરીને વિટને ત્યાં જ રહ્યો.
For Private and Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવ ૨૭. }
મૃગાવતીની મુક્તિ.
૪૬ ૧
cr
એકદા મૃગાવતીને વૈરાગ્ય આવ્યેા કે, “ જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉ, ” તેણીના આવા સકલ્પ જ્ઞાનવર્ડ જાણી, શ્રી વીર પ્રભુ સુરાસુરના પરિ વા સાથે તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુને બહાર સમાસર્યો સાંભળી મૃગાવતી પુદ્વાર ઉઘડાવી નિર્ભયપણે મેટી સમૃદ્ધિ સાથે પ્રભુને વદન કરવા આવી. પ્રભુને વંદના કરી યાગ્ય સ્થાને બેઠી. ચડપ્રદ્યોતન રાજા પણ ભુને ભક્ત હાવાથી ત્યાં આવી વૈર છેાડી બેઠા. પ્રભુએ દેશના આપી, ચાગ્ય સમયે મૃગાવતીએ ઉઠીને પ્રભુને નમીને કહ્યું કે, “ ચડપ્રદ્યોતન રાજાની રજા મેળવીને હું આપ “ભુની પાસે દીક્ષા લેવાની ઇચ્છા રાખુ છુ, ” તે રાજા પ્રભુના નજીકના ભાગમાં બેઠેલાંજ હતા. તેમની પાસે આવી રાણીએ વિનતી કરી કે, “ જો આપ આજ્ઞા આપે તે હું દીક્ષા લઉ, કારણ કે હું આ સ`સારથી ઉદ્વેગ પામી છું અને મારા પુત્ર તેા આપને સોંપી દીધેા છે. ”
·
પ્રભુના પ્રભાવથી રાજાનું વૈરભાવ શાંત થઇ ગએલું હતુ, અને વિકાર શાંત પામ્યા હતા. એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશી નગરીની રાજગાદી ઉપર સ્થાપિત કર્યો. પછી મૃગવતીએ પ્રભુ સમીપે દીક્ષા લીધી. તેની સાથે અગારવતી વિગેરે પ્રદ્યોતન રાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલાક શીક્ષા આપી, તેમને ચંદન સાધવીને સોંપી. તેએએ તે સાધવીની સેવા કરી, બંને સવ સમાચારી જાણી લીધી. એક વખત પેાતાની ગુરૂણી ચદનમાળાએ આપેલા ઠપકાથી આત્મનિદા કરતાં, શુદ્ધ નિર્માળ શુકલધ્યાનમાં ચઢી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ઘણા જીવાને પ્રતિબંધ આપી; અંતે તે માક્ષે પધાર્યાં' છે.
વૈશાળી નગરીના રાજા ચેટક મહારાજાની સાત પુત્રીઓમાંથી ઉપર એ સાધવીએનું વૃત્તાંત આપવામાં આવ્યુ છે, ચેટકરાજા ભગવંતના શ્રાવક હતા. સાત પૈકી પાંચના લગ્ન થયા હતા. છઠ્ઠી પુત્રી સુજ્યેષ્ટા અને સૌથી નહાની ચિલ્લણા એ એ કુંવારી હતી.
For Private and Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૧ સાત પુત્રીઓને નહાની ઉમરથી ધાર્મિક શિક્ષણ આપવામાં આવેલું હતું, તેથી તેઓને ધર્માતને બેધ સારે હવે, અને શ્રદ્ધા નિર્મળ હતી. તે બને દિવ્ય આકૃતિવાળી અને અનુપમ રૂપવાળી હતી. તે બન્ને દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરતી હતી. બન્ને સદા સાથેને સાથે રહેતી હતી. કલાકલાપમાં કુશળ અને સર્વ અર્થને જાણતી હતી. તે બને જાણે મૂર્તિમાન સરસ્વતી હાય, તેમ મહેમણે વિદ્યાવિદ કરતી હતી. બન્ને સાથેજ દેવપૂજન કરતી અને ધર્મ સાંભળી પોતાને લાયકની ધર્મકરણી પણ સાથેજ કરતી હતી.
એક વખતે કોઈ સ્થવીરા તાપસી સુચેષ્ટા અને ચિલ્લણાના અંતઃપુરમાં આવી. ત્યાં તેણે અજ્ઞાની માણસની પાસે,
શૌચમૂળ ધર્મ જ પાપને નાશ કરનાર છે,” એવા પ્રકારને ઉપદેશ કરવા લાગી. તે સાંભળી સુચેષ્ટા બેલી, “અરે ! શૌચ કે જે અશુભ આશ્રવરૂપ છે, અને અશુભ આશ્રવ પાપને હેતુ છે, તે તે પાપને શી રીતે છેદી શકે?” આ પ્રમાણે કહી કુવામાં રહેલા દેડકા વિગેરેના યુકિતવાળાં દ્રષ્ટાંત આપી તે તાપસીને નિરૂત્તર કરી નાખી. આ બનાવથી દાસી વિગેરે સેવકજનોએ તે તાપસીનું હાસ્ય કરી, તેને અંતઃપુરમાંથી બહાર કાઢી. માન મળવાની આશાથી આવેલી તાપસીને ઉલટું અપમાન મળ્યું. તેથી તેણે બહાર નિકળી વિચાર્યું કે, “આ સુજયેષ્ટા ગર્વવાળી છે, માટે તેને ઘણી સપનીઓમાં પાડી દુઃખનું પાત્ર કરૂં.” આવું ધારી સર્વ કળાઓમાં ચતુર એવી તે તાપસીએ સુજ્યેષ્ટાનું રૂપ મનમાં ધારીને એક પટ ઉપર આલેખી લીધું.
એ આલેખેલું ચિત્ર લઈ વૈર લેવાની કુર ધારણાથી, તે તાપસી રાજગૃહ નગરે આવી. રાજા શ્રેણિકને મળીને તે ચિત્ર બતાવ્યું. અદ્વિતીય સૌંદર્ય, ઉજવળ લાવણ્ય, અને રૂપના નિધાન. રૂપ તે બાળાનું ચિત્ર જેવાથી તેના પર મોહિત થઈ રાજાએ તાપસીને પછયું કે, “હે મહાભાગે ! સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી આ
For Private and Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ.
સ્ત્રીનુ... ચિત્ર તમે તમારી બુદ્ધિથી રૂપદશ નથી આલેખ્યું છે. ” “ મે' જેવું રૂપ જોયુ,
તાપસીએ જવાબ દીધેા.
તાપસણીનું કાવતરૂં”.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
આલેખ્યું છે, કે કોઈ સ્ત્રીના
તેવુ યથાશકિત આલેખ્યું છે. ”
66
,,
આ ખાળા કાણુ છે ? કાના કુળમાં ઉત્પન્ન થઈ છે ? તેનું નામ શું ? અને કાઇ પુરૂષના કરે તેના કરને સ્પર્શ કર્યો છે કે નહી ? ” ઇત્યાદિ હકીકત જાણવાની રાજાએ ઇચ્છા જણાવી. તાપસણીએ સર્વ માહિતી આપી જણાવ્યું કે, આને બીજો કાઈ પતિ થશે તે આપને પછી પશ્ચાતાપ થશે. આપના લાયક આ રાજ્યકન્યા છે, અને તેનુ આપની સાથેજ પાણી ગ્રહણ થાય, એવા શુભાશયથીજ હું લંબાણુ મુસાફરી કરી અહીં આવી છું.
તાપસણીનું સન્માન કરી રાજાએ તેણીને વિદાય કરી, અને તેને ગમે તે પ્રયત્ને મેળવવી, એમ મનમાં ધારણા કરી.
બીજે દિવસે શ્રેણિક રાજાએ સુજ્યેષ્ટાની માગણી કરવાને એક તને શીખવીને ચેટક રાજા પાસે માકલ્યે.
'
સ ંદેશ આપવામાં ચતુર એવા તે કૃત, વિશાળામાં બાવી ચેટક રાજાને નમીને મેલ્યું. “ હું રાજન ! મારા સ્વામી મગજપતિ આપની કન્યા સુજ્યેષ્ટાની માગણી કરે છે. ”
ર
મહાન્ પુરૂષાએ કન્યાની માગણી કરવી, તે ચેાગ્ય નથી છતાં શ્રેણિક રાજાએ આ માગણી કરી એ એક માહની પ્રમળતા સૂચવે છે. માહને લીધે જીવાને ત્યાકૃત્ય અને વિવેકાવિવેકનુ લક્ષ રહેતું નથી. જ્યારે પ્રાણી મેહને તાબે થાય છે, ત્યારે તે પેાતે પેાતાનું સ્વરૂપ ભુલી જાય છે અને તેથી ભાવિ ઘણા અનિષ્ટ પરિણામ તેને ભોગવવાં પડે છે.”
દૂતની માગણીથી ચેટક રાજા ચીડાઇ ગયા. તેમણે દૂતને જણાવ્યું કે, “ અરે ક્રૂત ! તારા કવામી પેાતાથી અજાણ્યા લાગે છે, કે જે વાડીકુળમાં ઉપન્ન થઇ હૈહયવ ́શની કન્યા ઈચ્છે છે. સમાન
For Private and Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ કુળના વર કન્યાને વિવાહ થ યોગ્ય છે, બીજાને નહી, તું અહીંથી ચાલ્યા જા, આવી અાગ માગણ હું સ્વીકારી શકતે નથી.”
ફતે ત્યાંથી આવી સર્વ વૃત્તાંત રાજા શ્રેણિકને જણાવ્યું. તેથી તે ઘણે ખેદ પામે. આ વૃત્તાંત જયકુમારના જાણવામાં આવવાથી, પિતાની ભક્તિમાં રક્ત એવા તેણે રાજા પાસે આવી તેમની ઈચ્છા પૂર્ણ કરવાને પોતે પ્રયત્ન કરો એ જણાવ્યું.
બુદ્ધિના નિધાન રૂપ અભયકુમારે રાજાનું ચિત્ર આલેખી પિતે વણિકનું રૂપ બદલી વૈશાળ નગરીએ ગયે, અને યુકિત પુરસર તે ચિત્ર સુચેષ્ટાની દાસી મારફતે તેની પાસે મેકલાવ્યું. શ્રેણિક મહારાજાનું દૈવી રૂપ જોઈ તે તેના ઉપર મેહિત થઈ. દાસી મારફત તે વાણકને પિતાની ઈચ્છા પ્રદર્શિત કરી.
“થોડા વખતમાં તમારી સખીને મને રથ હું પૂર્ણ કરીશ”. અભયકુમારે દાસીને જણાવ્યું. વિશેષમાં જણાવ્યું કે “હું એક સુરંગ ખેદાવી તે દ્વારારાજા શ્રેણિકને અહિં લાવીશ. તે વખતે જે રથ આવે, તેમાં તમારી સખીએ તત્કાળ બેસી જવું.” આ પ્રમાણે કહ્યા પછી અમુક રથાને અમુક દિવસે, અને અમુક વખતે શ્રેણિક રાજા સુરંગ દ્વારા આવશે, એ ચેકસ તેની સાથે સંકેત કર્યો.
દાસીએ આવી તે પ્રમાણે સુજ્યણાને સર્વ વૃત્તાંત કહ્યો, અને તેની અનુમતિ મેળવી, પાછી તે વણિક પાસે આવી કહ્યું કે,
આપનું વચન પ્રમાણ છે. ” એ પ્રમાણે કહી પુનઃ તે અંતઃપુરમાં ચાલી ગઈ.
વણિક રૂપ ધારણ કરેલ અભયકુમાર રાજગૃહે આવી, રાજાને સર્વ હકીકત નિવેદન કરી, સંકેત પ્રમાણે જવાની તૈયારી કરવામાં તે ગુંથાયે.
નિયત કરેલા દિવસે સુરંગદ્વારા રાજા શ્રેણિક, સુલતાના બત્રીશ પુત્ર સાથે સુચેષ્ટાને મળ્યા સુચેષ્ટાએ સર્વ વૃત્તાંત સખી
For Private and Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચિલ્લણનું હરણ, ભાવથી ચિલણને જર્ણવીને તેની રજા માગી. ચિલણ પ્રતિજ્ઞા પૂર્વક બોલી કે, “હું તારા વગર એકલી રહીશ નહી” પછી બન્ને બહેને એ સત્વર તૈયારી કરી, શ્રેણિક રાજા પાસે આવી. ચિલણને રથમાં બેસાડ, પોતે એક રનને કરડીઓ લેવાને ભુલી ગઈ હતી, તે લેવાને એકલી પિતાના અંતાપુરમાં ગઈ.
તે સમયે સુલતાના પુત્રોએ શ્રેણિક રાજાને જણાવ્યું કે, “હે સ્વામી! શગુના ગૃહમાં ચીરકાળ રહેવું ઘટિત નથી. તેમની તેવા પ્રકારની પ્રેરણાથી, ચિલ્લણાને લઈને તે સુરંગને માર્ગો પાછે ચાલી નિકળે.
સુચેષ્ટા રત્નને કરંવઓ લઈ આવી, તે ત્યાં શ્રેણિકને જોયા નહિ. બહેનનું હરણ થયું, અને પિતાને મરથ સિદ્ધ થયે નહિ, એવું ધારી તેણે ઉંચે રવરે પિકાર કર્યો,
આ બનાવથી ચેટક રાજાએ તેને પાછી મેળવવા પિતાનું લશ્કર મોકલ્યું, તેમાં સુલતાના બત્રીશ પુત્રો મરણ પામ્યા. એ હકીકત સાંભળી સુજયેષ્ટાને વૈરાગ્ય થયું. તેણે ચિંતવ્યું કે,
અહે! વિષયની લેલુપતાને ધિક્કાર છે. વિષયસુખની ઈચ્છા કરનાર મનુષ્ય આવી વિટંબના પામે છે.” આવા વિચારથી સંસારપરથી વિરકત ભાવ ધારણ કરી, પોતાના પિતાની રજા મેળવી ભગવંત પાસે આવી, વંદન કરી ભગવંતની આજ્ઞા મેળવી, આયચંદના પાસે તેણે દીક્ષા લીધી.
બાલિકાઓને કુમારી અવસ્થામાં ધાર્મિક તત્વનું જ્ઞાન આપવાથી કેવાં સુંદર પરિણામ આવે છે, તેને આ સુષ્ટાને દાખલે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. જૈન ધર્મમાં કુમારી અવ. સ્થામાં ચારિત્ર ગ્રહણ કરેલાના અને માવજ જીવ શુદ્ધ ચાસ્ત્રિ પાલવાને તે અનેક દાખલા છે વર્તમાનમાં જે સાધવી સમુદાય વિચરે છે, તેમાં પણ કેટલાકે કુમારી અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી છે, અને જેનું ચારિત્ર નિર્મળ છે, એવી તથા સ્વપર ઉપકારક આત્મહિત સાધનમાં જીવન ગુજારનાર સાધવીએ વિદ્યમાન છે. એટલું જ
69.
For Private and Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ નહિ પણ પતિ પત્ની અને ચારિત્ર ગ્રહણ કરેલું, એવી સાધવીએ પણ જૈનશાસનમાં છે. વિશેષ ભાગ વિધવા થયા પછી દીક્ષા લીધેલી એ હોય છે. તેઓ પણ જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યામાંજ જીવન ગુજારનાર હોય છે. જૈનશાસનમાં જે મહાન સતીઓ થઈ ગયેલી છે, અને જેના નામ દરરોજની પ્રાત:કાળની પ્રતિકમણની ક્રિયામાં લેવામાં આવે છે, તેમાં આ પ્રકરણમાં જેનું વર્ણન કરવામાં આવેલું છે તેમનાં પણ નામ છે. બાળબ્રહ્મચારી સુચેષ્ટાનું પવિત્ર નામ પણ તેમાં આવે છે. શ્રી અંતગડદશાંગ સૂત્ર, વર્ગ સાત, અધ્યયન ૧૩ માં મહા
- કાજ શ્રેણિકની પરવાનગીથી તેમની શ્રેણિક મહારાજાની તેર રાણીઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે રાણુઓએ લીધેલી તેમનું વર્ણન છે. દીક્ષા.
૧ નંદા. ૨ નંધમતી, ૩ નંતરા, ૪ નંદસેના, ૫ મહતા, ૬ સુમુરૂતા, ૭ મહામતા. ૮ મરૂદેવા, ૯ ભદ્રા, ૧૦ સુભદ્રા, ૧૧ સુજાતા, ૧૨ સુમનાતીતા અને ૧૩ ભૂતદીપ્તા. આ દરેક અગી આર અંગનો અભ્યાસ કરી, વીશ વર્ષને દીક્ષા પર્યાય પાળી તપશ્ચર્યા કરી, પ્રાંતે અનશન કરી મોક્ષે ગએલ છે.
વર્ગ ૮ મે. અધ્યયન ૧૦: શ્રેણિકના પછી કેણીકની અપર માતા (શ્રેણિકની રાણીઓ) એ દીક્ષા લીધેલી હતી, તેમનાં નામ સાથે વર્ણન છે.
૧ કોલી, ૨ સુકાલી. ૩ મહાકાલી. ૪ કૃષ્ણ. ૫ સુકૃણા. ૬ મહાકૃષ્ણા. ૭ વોરકૃચ્છા. ૮ રામકૃષ્ણા. ૯ પિતૃશેનકુણા. ૧૦ મહાસેનકૃષ્ણ.
આ તમામ સાધવીએ અગીઆર અંગને અભ્યાસ કરી જુદી જુદી રીતના તપનું સેવન કરી, નંદકષીની માફક ભાવનાભાવી આઠ વર્ષને દીક્ષા પર્યાય પાળી, અંતે એક મહીનાની સંખના કરી, સિદ્ધિપ૪ વરેલ છે. આ દશે કે જે તપ કરેલ હતું તેનાં નામ,
For Private and Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ: ]
જુદી જુદી દીક્ષાગ્યું.
૪૭
૧ કાલી-રત્નાવલી ત૫, ૨ સુકાલી-કનકાવલી પ-દીક્ષાપર્યાય વર્ષ ૯. ૩ મહાકાલી-ક્ષુલકસિહ નિષ્કૃત ત૫. ૪ મુખ્શા-મહાસિદ્ધ નિષ્ક્રીીત તપ, ૫ સુકૃષ્ણા-ભીક્ષુપડીમા વહન કરી છે. ૬ મહાકૃષ્ણા–ક્ષુલક સતાભદ્રપ્રતિમા તપ. ૭ વીરકૃષ્ણા-મહાસતાભદ્રતપ. ૮ શામકૃષ્ણ-ભદ્રોતર પ્રતિમા, હું પિતૃસેન– મુક્તાવલી તપ. ૧૦ મહાસેનકૃષ્ણ-વધમાન તપ ( આંખીલ ) શ્રી વીરપ્રભુ ચપાનગરીએ સમેાસર્યાં. તે વખતે આ રાણીઓએ પુત્રાના મરણ વિગેરેના કારણથી પ્રભુની દેશના સાંભળી, સ'સારથી વિરકત થ, પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી.
રાજગૃહ નગરના ધન્યશેઠ જે સાનીભદ્રશેઠની કનિષ્ટ ભગીનીના પતિ થતા હતા, તેને એક દર સાળીભદ્રના બનેવી આઠ સીએ હતી. અન્યશેઠના નિશ્ચય ધન્યોની આઠે સ`સાર ત્યાગ કરવાના જોઇ સવ ખેલી, સ્ત્રીઓની દીક્ષા. અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું ?” એમ જ્યારે સર્વ સએ એક મતથી દીક્ષા લેવાના અભિપ્રાયવાળી જણાઇ, ત્યારે પોતાના આત્માને ધન્ય માનનાર મહામનાવી ધન્ય તેમાં સમતિ આપી. તેમણે પણ તેમની સાથે ભગવત પાસે દીક્ષા અંગીકાર કરેલી છે.
જયારે શ્રેણિક પિતાની ગાજ્ઞા મેળવી, અભયકુમારે પ્રભુ વીર પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેની માતા અલયકુમારની નંદાએ પણ પતિની આજ્ઞા મેળવી, શ્ર માતાએ દીક્ષા વીર પ્રભુના ચરણમાં આવી દીક્ષા લીધી.
વીધી.
શ્રેણિક રાજાની માનીતી રાણીઓમાં દુંગધા નામની એક દીવ્ય સ્વરૂપવાન રાણી હતી; તેણીએ દુર્ગંધાની દીક્ષા. પણ પાતાના પુર્વભવના વૃત્તાંત જાણી
વૈરાગ્ય પામી દીક્ષા લીધી છે.
For Private and Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- દીક્ષા.
શ્રી મહાવીરસ્વામિ ચરિંગ [ પ્રકરણ ૨૧ વિજયનગરના રાજા વિજયસેન જેમણે ભગવંતની પાસે
દીક્ષા લીધેલી છે, અને જેમનું નામ ધર્મવિજયા રાણીની દાસગણી રાખવામાં આવ્યું છે, તેમની
રાણી વિજયારાણીએ પણ પિતાના પતિની
સાથે દીક્ષા લીધી હતી. કોસંબી નગરીના રાજા ઉદયન, જે ભગવંતના સેવક હતા,
તેમની ફેઈ જયંતી નામની હતી. તે જયંતિ શ્રાવિકાએ જીન વચનમાં રૂચી રાખનારી, અને સ્વચ્છ દીક્ષા લીધી છે. આશયવાળી હતી. શાસ્ત્રમાં વસ્તી આપ
નાર પહેલી સયાતર તરીકે ગણાય છે. એકદા શ્રી વિરપ્રભુ કેશંબી નગરીએ સમેસર્યા. તેમને વંદન કરવાના રૂડાભાવવાળી જયંતી વજન પરિજન સહિત પ્રભુને વંદન કરવા આવી. પ્રભુને નમીને ઉદયન રાજાને આગળ કરીને પ્રભુની દેશના સાંભળવા બેઠી.
પ્રભુએ છવાજીવ નવ તત્વને ઉપર રૂચી કરવાના માટે તેની લંબાણથી દેશના આપી. પ્રભુએ જયંતિને ઉદે શી જણાવ્યું કે, “હે જયંતિ! જીવાજીવ પદાર્થના ગંભીર સ્વરૂપ તથા ઉછળતી યાતના જોરવાળે શ્રતવિચાર નિત્ય જેમને રૂચે છે, તે કર્મોથી ઝટ મુક્ત થાય છે.” છે ત્યારે શ્રમણ પાસિકા યંતી હુતુષ્ટ થઈ તેમને વાંધી નમીને, ભગવંતને પ્રશ્ન પુછવા લાગી કે, “હે પૂજ્ય! જી. ભારેપણું કેમ પામે છે?”
“હે યંતી ! પ્રાણાતિપાથી તે શ્ચિાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનકોના સેવનથી,”
હે પૂજય ભવસિદ્ધિપણું જીવોને સ્વભાવથી હેય છે કે પરિણામથી ?”
હ જયંતી ! સ્વભાવથી, પરિણામથી નહી.”
*.
.
For Private and Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] જયંતીને પ્રજો અને ભગવંતના ખુલાસા. ૪૬૮
શું સબસિદ્ધિયા સિદ્ધિ પામશે?” “હા થાવત્ સિદ્ધિ પામશે.”
“જ્યારે, હે પૂજ્ય! સર્વ ભવસિદ્ધિયા છ સિદ્ધ થશે, ત્યારે લોક તેનાથી ખાલી થઇ જશે કે કેમ?”
“ના, એમ નહિ બને.”
“હે પૂજ્ય! એમ કેમ કહે છે કે, સર્વ ભવસિદ્ધિયા છ સિદ્ધ થશે, છતાં તેમનાથી લોક ખાલી નહી થશે?”
જેમ એક સવકાશની અનાદિ અનંત એક પ્રદેશની હોવાથી વિષ્કારહિતપણે પરિમિત અને બીજી શ્રેણિયથી પરિવૃત શ્રેણિહોય, તે પરમાણુ યુદ્દગલાથી તથા રકથી સમય સમય બેંચતા જઇએ, તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીઓ જતાં પણ આપ હતન થાય તે કારણે, હે જયંતી ! એમ કહેવાય છે. ”
હે પૂજ્ય ! સુતાપણું સારૂ કે જાગતાપણું સારૂ?”
હે જયંતી! કેટલાએક ઇવેનું સુતાપણું સારું છે, અને કેટલાએક ઇવેનું જાગતાપણું સારૂ છે.”
“હે પૂજ્ય ! એમ કેમ કહે છે ?
“હે જયંતી ! જે જી અધમનુંરત, અમિષ્ટ, અધર્મ બોલનાર, અધર્મથી ઉપજીવીકા ચલાવનાર, અધર્મના જેનાર, અધર્મ ફળ ઉપાર્જન કરનાર, અધમશીળ આચરણવાળા, અને અધર્મથી જ પેટ ભરતા રહે છે, તેઓનું સુતાપણું સારું. કેમકે એ જી સુતા થકા ઘણું પ્રાણીઓને દુઃખ પરિતાપ આપી શકતા નથી. તેમજ જે જીવ સુતાથકી પિતાને કે બીજાને કે, બનેને અધર્મની યોજનાઓમાં જી શકતા નથી, માટે એ જેનું સુતાપણું સારૂ.”
હે જયંતી ! જે જે ધાર્મિક અને યાવત્ ધમથીજ નિર્વાહ ચલાવતા થકા વિચરે છે, તે છતું જાગવું સારું છે, કેમકે એ જી જાગતા થકા ઘણા પ્રાણીઓને દુઃખ પરિતાપ આપ્યા વગર જીવન વ્યાપાર ચલાવે છે, એ છે જાગતા થકા પિતાને, પરને, કે
For Private and Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
yoo
બી મહાવીર સ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ ઉભયને ઘણી ધાર્મિક યોજનાઓમાં જોડતા રહે છે. એ જ જાગતા થક પાછલી રાતે ધર્મ જાગરિકાએ જાગતા રહે, માટે એ જીવેનું જાગતાપણું સારૂં.
આ કારણથી કેટલાક નું જગતાપણું અને કેટલાકનું સુતાપણું સારું.”
એવી જ રીતે બલવાનપણા તથા દુબલપણું માટે જાણવું. વિશેષ એ કે તેવા બલવાન છો જેથ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમા વિચિત્ર તપકર્મથી આત્માને ભાવતા થકા વિચરે છે.”
એજ પ્રમાણે ઉોગીપણા અને આળસપણા માટે જાણવું. વિશેષ એ છે કે, એવા ઉઘોગી છે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર શિષ્ય, લાન, તપસ્વિ, કુળ, ગણું, સંઘ અને સાધમિને વૈયાવૃત્યથી પિતાને જોડે છે.”
આ પ્રમાણે પ્રભુના મુખકમળથી નિકળેલ સુક્ષમાર્થરૂપ મક. ૨૪ને ભમરીની માફક રૂચીપૂર્વક જયંતી અતૃપ્તપણે પીતી હતી. હવે તે દ્રઢ સમ્યકત્વવાળી જયંતી ભવથી વિરકત થઈ, ઉદયનને પુછી, સર્વ સાવધ વ્યાપારને ત્યાગ કરી, ભગવંત પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, અગીયાર અંગ શીખી. મનોહર શ્રદ્ધા અને નિર્મળ ચારિત્ર પાળી કમજાળ તેને સુખભરપુર સ્થાન પામી. (ધર્મરન પ્રકરણ ભાગ ૨, ૧૯૦ થી ૨૧૩)
જે કાળમાં અને જે દેશમાં સતી જયંતિ જેવી સિદ્ધાંતના આશયને જાણનારી અને નિર્મળ શીળને ધારણ કરનારી વિદ્યમાન હાય, તે કાળ અને તે દેશ ખરેખર પવિત્ર જ ગણાય.
જગતમાં કયા જી ઉત્તમ ગણાય ? અને તેમની પ્રવૃત્તિ કેવા પ્રકારની હેવી જોઈએ ? એ વિષયમાં ભગવતે ટુંકાણુમાં જયંતીના ઉત્તરમાં જે જણાવ્યું છે, તેને આશય સમજી હમેશાં ધારી રાખવા જેવું છે. એટલું જ નહિ પણ પિતાના જીવનને કર્તવ્યપરાયણ બનાવવા સારૂ જીવનને તેવા રૂપમાં ઘડવાનું છે. તત્વજ્ઞાનના ગૂઢ પ્રશ્નો જયંતિએ ભગવાનને પુછેલા છે. એ
For Private and Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભાવ ] સાધવીઓની પ્રવૃત્તિ.
૪૭૧ ઉપરથી તે કાળમાં સ્ત્રી વર્ગ પણ તત્વજ્ઞાનના અભ્યાસમાં કેટલે આગળ વધે છે, તે વિચારવા જેવું છે. આ કાળમાં તત્વજ્ઞાનના વિષયના શુદ્ધ અભ્યાસના અભાવે, આગમ વચને ઉપર અશ્રદ્ધા ન થાય, તે માટે આત્મજાગૃતિ રાખવાની ખાસ જરૂર છે.
ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ, પિતાના પતિની સાથે રિક્ષા લીધી હતી. જમાળીના અશુભ કર્મો જેર કરવાથી તેણે નવીન મત સ્થાપન કરવાની પ્રવૃત્તિ શરૂ કરી, તે વખતે પ્રીયદશના પણ પિતાની સાધવીઓ સાથે જમાળી સાધુના મતના પ્રવાહમાં તણાઈ. તેની સાથે વિચરતી હતી. જ્યારે ભગવંતના પરમ શ્રાવક કે તેની શંકાનું સમાધાન કર્યું, અને જમાળીની માન્યતા ખેટી છે, એમ યુકિતપુરઃસર સમજાવ્યું, અને તેનું કહેવું સત્ય છે, ભગવતના વચન ઉપર અશ્રદ્ધા કરવામાં પિતે ભુલ કરી છે, એમ તેને લાગ્યું કે તૂત જ તે જમાળીથી છુટા પડી ભગવંતના પાસે જઈ પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થઈ. આ આગમ નીતિને અનુસરવામાં તેણે જે વિવેક વાપરી શ્રદ્ધા બતાવી છે, તે અનુકરણ કરવા લાયક છે. બેશક, જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી શાસ્ત્રના સુમ બેધમાં શંકાઓ તે ઉપજે, પણ તે શંકાઓનું સમાધાન કરી લેવા પ્રયત્ન કરવામાં ન આવે, અથવા શંકાનું નિવારણ કરનાર મળે તે વખતે પોતે કદાગ્રહને પકડી રાખે, એ વાત ન્યાયીપણાને શોભતી નથી. હમેશાં શાસ્ત્રના અર્થ સમજવામાં ન્યાયીપણને વળગીને જ ચાલવું જોઈએ.
ભગવંતના શાસનમાં છત્રીસ હજાર સાધવીઓની સંખ્યા હતી, તેમાંથી આ પ્રકરણમાંથી દાખલા તરીકે થડાની માહિતી આપી છે.
સંઘમાં સાધવી વગ તત્વજ્ઞાનને અભ્યાસ કરી, સ્ત્રી વર્ગમાં ધાર્મિક જ્ઞાન તથા આચાર શુદ્ધિના માટે શુદ્ધ ઉપદેશ આપવા પ્રયત્ન કરે, તે તેથી શાસનની પ્રભાવના થવામાં ઘણું મદદ થાય,
For Private and Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૨૧ અજ્ઞાનને નાશકારી, કલેશ, કંકાશ, અને જઘડાઓના જે કવચિત દાખલાઓ બહાર આવે છે, તેથી વર્તમાનમાં પણ જે ઉત્તમ સાધવીઓ વિચરે છે, તેની કિંમતને તેઓ આઘાત રૂપ નિવડે છે, સાધવી વર્ગ ખાસ આ વાત લક્ષમાં રાખશે કે, તેઓ ભગવંતના શાસનના એક અંગ તરીકે છે, ને તેઓ ધારત સ્વપર કલ્યાણ કરવાને ઘણી શકિત ફેરવી શકે તેમ છે. ધાર્મિક આચારમાં જે કંઇ શ્રાવક શ્રાવિકા વર્ગમાં મંદતા જણાય છે, તે દુર કરવામાં તેઓ ઘણી મદદ કરી શકે તેમ છે. માટે પિતાના ઉચ જીવનને પ્રમાદમાં નહિ કાઢતાં, સવાર કલ્યાણમાં જીવન કેમ ગુજરે, તેને તેઆ ખાસ અભ્યાસ કરી, સમાજને લાભ આપશે, તે ભાવી ઉજવળ થશે,
For Private and Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨
)
-
•
=
=
9
-
ક
પ્રકરણે રર મું.
શ્રાવક (ગૃહસ્થધર્મનું ભગવતે બતાવેલું સ્વરૂપ.)
ગવંતને કેવલજ્ઞાન પ્રગટ થયા પછી, તેમણે જગ“તના છાના ઉદ્ધાર માટે અવિશ્રાંત વિહાર અને
ઉપદેશ આપવાનું કાર્ય કરેલું છે. શ્રાવક ધર્મ છે. તેના લીધે ઘણા પ્રાણીઓ
આત્મહિત સાધનામાં જોડાઈ જો
ઉંચ કેટીમાં આવ્યા છે. અનાદિકાળથી ચાલતી આવેલી અજ્ઞાનદશ માંથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી, આત્માનું સ્વરૂપ સમજવું, અને આત્મહિત સાધનની પ્રવૃત્તિમાં જોડાઇ લઘુ કર્મો થઈ, મોક્ષ પ્રાપ્તિના નજીકમાં આવવું, એ તે પુન્યાનુબંધીપુન્યનું લક્ષણ છે. ચારગતિરૂપ સંસારમાં ભમતા, અને જન્મ મરણાદિ મહાનું દુઃખ ભોગવી રહેલ, સંસારી જીને ઉપદેશ આપી મેક્ષના અનંતા સુખના સન્મુખ બનાવવાને, પ્રભુએ માવજજીવ પ્રયત્ન કરે છે, એજ પ્રભુનામાં રહેલી ભાવદયાની નિશાની છે. શ્રાવકધર્મના અંગે ભગવંતને ઉપદેશ નીચે પ્રમાણે હતે.
મોક્ષ પ્રાપ્તિના માટે ધમધન છએ કરવું જોઈએ. મુનિ ધર્મનું, અને મુનિલમ પાલન કરવા જેટલી પિતાની માનસિક અને આત્મિક શક્તિ ન હોય તે પછી શ્રાવકધર્મનું પાલન કરવું જોઈએ. શ્રાવકધર્મનું પાલન સમ્યકત્વમૂલ બારવ્રતના આરા
60
For Private and Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૪
જી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ ધનથી થઈ શકે છે. એ સમ્યકત્વમૂલ બારવ્રતને તથા સાધુના પંચ મહાવતેને ધર્મરત્નની ઉપમા આપવામાં આવેલી છે. એ ધર્મરૂપ રત્નની પ્રાપ્તિ પૂર્વે તે મેળવવાને પ્રાણીઓએ તેના લાયકના કેટલાક ગુણે પ્રથમ મેળવવાના છે માર્થાનુસારીના તથા શ્રાવકના લાયકના ગુણે જેનામાં હોય, તેજ ધર્મરત્ન પામવાને લાયક ગણાય છે. તેઓ જ ધર્મરૂપ રત્ન મેળવી તેનું યથાર્થ પાલન અને રક્ષણ કરી શકે છે, અને તેજ ઉત્તરોત્તર ઉંચ કોટીમાં જવાને શક્તિવાન બને છે. ધર્મરત્નના અથી દેશચારિત્રી તથા સર્વ ચારિત્રી (વ્રતધારી શ્રાવક અને સાધુ ) નાં ચિન્હ ભગવંતે બતાવેલાં છે.
જે કઈ લઘુકમ પુરૂષ એ ધર્મચિન્હ (લિગો)ના ભાવાર્થને સમ્યફ રીતે, મધ્યસ્થપણે, સિદ્ધાંત ગભ યુક્તિઓથી એટલે આગમના પુરાવાવાળી યુક્તિઓથી બરાબર જાણે અને વિચારે, તેજ પ્રાણી મુક્તિ–નિર્વાણ નગરના રસ્તામાં લાગ્યો રહે એટલે ચાલવા માંડે અને તેજ પુરૂષ કુગ્રહ એટલે દુષમ કાળમાં થનાર મતિ મેહરૂપ કુવાઓ કે ખાડાઓમાં, ગતિ કરતાં અટકાવ કરી શકે છે. એટલું જ નહિ પણ આત્મહિતને નુકશાન કરનાર–અનર્થ પેદા કરનાર-પ્રવૃત્તિમાં પડતા બચી શકે છે, અને તેવા પુરૂષોજ સન્માગે ચાલ્યા જાય છે. જે કોઈ આસન્ન મુકિતગામિ છે, ધર્મરત્નને લાચકને ગુણો તથા ધર્મરત્નનું સ્વરૂપ મનમાં ભાવે એટલે વિવેકપૂર્વક ચિંતવે છે, તેઓ જ શુભ શુભતર અધ્યવશાયવાળા, થઈ પાપપંકથી રહિત થઈને નિર્વાણ સુખને પ્રાપ્ત કરે છે, મતલબ સિદ્ધના અનંતસુખ મેળવી શકે છે.
ગૃહસ્થ -શ્રાવકના સામાન્ય ધર્મ—ગુણે-જે માગનુસારીના નામથી ઓળખાય છે, તેના પાંત્રીશ ભેદ છે. તેના પહેલા ગુણમાં ગૃહસ્થ ન્યાયસંપન્નવૈભવ- લક્ષ્મી પ્રાપ્ત કરવાની છે, એટલું જ નહી પણ સર્વ પ્રકારના કાર્યમાં ન્યાયપૂર્વક વર્તવાનું છે, અન્યાયથી ચાલવાનું નથી. અન્યાયથી દ્રવ્ય મેળવવું અથવા અન્યાયથી
For Private and Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] માગનુસારી પાત્રીશ ગુણે.
૪૭૫ ચાલવું, તે પાછળથી અનિષ્ટકર્તા અને અપચ્ચ ભેજનની માફક દેષરૂપ થઈ પડે છે. અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય અશુદ્ધ છે. અશુદ્ધ વ્યવહારથી આહાર પણ અશુદ્ધ થાય છે, અને તેથી શરીર પણ અશુદ્ધ રહે છે; અને અશુદ્ધ દેહ વડે કઈ વેળા જે કોઈ શુભ કૃત્ય કરવામાં આવે છે, તે ઉખર-ખારી-ભૂમિમાં વાવેલા બીજની માફક સફળ થતું નથી.
અન્યાય માર્ગે ચાલવાથી લે કને જે અપાય થાય, તેને વિચાર કરવો જોઈએ. પહેલું તો કાજળથી પણ કાળું અપયશ જગતમાં ફેલાય છે. કવચિત બંદીખાને પડવાને અને વધ થવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે. ઘણે ભાગે પ્રાણીઓ પંચંદ્રિયના વિષયેની પ્રાપ્તિ, અને ધનની પ્રાપ્તિના માટે અન્યાયી પ્રવૃત્તિનું સેવન કરે છે. પંચંદ્રિયના વિષયે અનિત્ય છે, ધન વિજળીના ઝબકારા જેવું છે; અને તે ધન, જળ, અગ્નિ અને રાજા વિગેરેના સ્વાધીન છે. અન્યાયથી ઉપજેલું ધન પણ અંતે અતિવિરસ બને છે, અને તે આ
જય સંસારનું મૂળ થઈ પડે છે. અતિભારૂપ નેહથી ભરેલા અન્યાયરૂપ દીવાથી ઉત્પનન થતા પાપરૂપ કાજળથી, પિતાના આત્માને મલીન કેણ કરે ? કઈ પણ સમજુ અને આત્માર્થી પુરૂષ તેવી આચરણ કરેજ નહી. એવું વિચારી અન્યાયી પ્રવૃત્તિને અટકાવ કરી ન્યાયીપ્રવૃત્તિ કરવી જોઈએ.
ન્યાયસંપર્વભવની પ્રાપ્તિ તથા આચરણારૂપ માર્ગોનુસારીના પહેલા ગુણ ઉપરાંત, બીજા ચેત્રીશનું યથાર્થ સ્વરૂપ જાણી, તે ગુણે ધર્મોથી પુરૂએ મેળવવા જોઇએ. તે ગુણે તથા શ્રાવકના એકવીશ ગુણના નામ,
માર્ગોનુસારી પાંત્રીશ ગુણે. (૧) ન્યાયસંપનવિભવ. (૨) શિષ્ટાચાર. (૩) સરખા ધર્મ આચરણવાળા સાથે વિવાહ કરો (૪) સર્વ પ્રકારના પાપથી
For Private and Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
r
શ્રી મહાવીરસ્વામિ રિત્ર.
[ પ્રકરણ ૨
ડરવું. (૫) કૈશાચાર પ્રમાણે વર્તવું. (૬) ઠાઇના અવર્ણવાદ ખેલવા નહી. (૭) અહુ પેસવા નિકળવાના રસ્તાવાળા ઘરમાં વસવું નહી. (૮) અશુદ્ધ સ્થાનકવાળા ઘરમાં વસવું નહિ. (૯) અતિગુપ્ત સ્થાનમાં રહેવુ' નહી. (૧૦) અતિ પ્રગટ સ્થાનમાં પણ રહેવું નહી. (૧૧) ગુણી પુરૂષોના સંગ કરવા. (૧૨) માતાપિતાની • આજ્ઞામાં રહેવું. (૧૩) જ્યાં સ્વરાજાના અથવા પરરાજ્યના ભય હાય ત્યાં રહેવુ' નહી. (૧૪) પેદાશના પ્રમાણમાં ખર્ચ કરવું (૧૫) ધનના અનુસાર વસ્ત્રાભૂષણ પહેરવાં (૧૬) શાસ્ત્ર શ્રવણુ કરવામાં ચિત્ત રાખવું. (૧૭) અજીણુ છતાં આહાર કરવા નહી. (૧૮) અકાળે સેાજન કરવું નહી. (૧૯) ધર્મ, અર્થ અને કાલ એ ત્રણ વર્ગ સાધવા. (૨૦) સુપાત્રદાન દેવું, તેમજ અનુક પાદાન પણ ઢેલું. (૨૧) સવજ્ઞ ભગવંતના કહેલા ધર્મ ઉપર સન્માનપૂર્વક રાળ ધરવા (૨૨) ગુણીજનો પક્ષ કરવા. (૨૩) જે દેશમાં જવાની શાસ્ત્રકાર આજ્ઞા આપતા ન હોય, અથવા રાજાની મનાઇ હાય તે દેશમાં ઉદ્ધતાઈ કરી જવું નહીં, (૨૪) તને વિષે સ્થિર ચિત્ત વાળા અને જ્ઞાને કરીને સાવધાન એવા ગુણી પુરૂષની પૂજા કરવી. (૨૫) પાષણ કરવા યોગ્ય કુટુંબનું પાણુ કરવુ. (૨૬) કાય ની શરૂવાતમાં દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવા. (૨૭) વિશેષજ્ઞ થવુ'. (૨૮) લેાકવલ્લભ થવુ. (૨૯) લજ્જાવાન થવું. (૩૦) વિનય ધારણ કરવા. (૩૧) દુઃખીજનની દયા કરવી, (૩ર) સૌમ્યદૃષ્ટિ રાખવી. (૩૩) કામ-ક્રાધ, લેાલ, માન, હ` અને મદ એ વૈરીને જીતવા, (૩૪) કૃતજ્ઞવાન થવુ', (૩૫) ઇંદ્રિયજીત થવુ
આ ગુણાનુ વિસ્તારપૂર્વક સ્વરૂપ, ધમ બિટ્ટુ, શ્રાદ્ધગુણુ વિવરણ, પ્રશ્નોત્તર રત્નચિંતામણી વિગેરે ગ્રંથાથી સમજવા ભલામણ છે.
ગૃહરથ ધર્મના વિશેષ ધર્મરૂપ અને ધર્મરત્ન સમાન શ્રાદ્ધને આદરવા લાયક સમ્યક્ત્વમૂલ ખાત્રતાના અ જનાએ શ્રાવકના એકવીશ ગુણા પણ પ્રાપ્ત કરવા જોઈએ.
For Private and Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
એકવીસ ગુણે. जहचिंतामणि रयणं, सुलह नहु होइ तुच्छ विहवाण; गुण विहववज्जियाणं, जियाण तह धम्मरयणंपि ॥ ३ ॥
( ધર્મરાનપ્રદરણ, ભાગ ૧૦ પૃષ્ઠ ૧૮) ભાવાઈ–જેમ ધનહીન જનેને ચિંતામણિ રત્ન મળવું સુલભ નથી, તેમ ગુણરૂપી ધને કરીને ડિત અને ધર્મરત્ન પણ મળી શકતું નથી. મતલબ પુણ્યહીન મનુષ્ય અથવા છેડા પુણ્યાવાળાઓને ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી પુણ્ય પ્રાપ્તિના કારણરૂપ, ઉપર જણાવેલા માર્ગાનુસારીના ગુણે ઉપરાંત નીચે જણાવેલા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ.
૧ અક્ષુદ્ર-શુદ્ર શબ્દના જે કે બીજા અર્થો થાય છે, પણ અહિં શુદ્ર એટલે અગંભિરના આશયમાં વાપરે છે. અર્થાત અગંભીર, ઉછાંછળી બુદ્ધિવાળો, જે હોય તે ધર્મ સાધી શકતે નથી. જે ગંભીર સ્વભાવને હોય, તેજ વપર ઉપકાર કરવા સમર્થ થઈ શકે છે.
૨ રૂપવાન–સંપૂર્ણ અંગે પાંગવાલે, પાંચ ઇંદ્રિયેથી સુંદર દેખાતે, અને સારા સંવનન (બધા) વાળે હેય, તે રૂપવાન ગણાય. તે પુરૂષ ધર્મ પાળવામાં સમર્થ થઈ શકે છે. તેમજ શાસન પ્રભાવના અને તીર્થ ઉન્નતિનું કારણ થાય છે. આ ગુણના અંગે પંચંદ્રિય સંપૂર્ણ હોય તેને ગણવાને છે. એકલા ગીર રંગવાળે હય, તેને જ રૂપવાન ગણવાને નથી.
૩ પ્રકૃતિ સમ–સ્વભાવે શાંત, અને પ્રાયે પાપ ભરેલાં કામમાં નહિ પ્રવર્તેલ, અને સુખે સેવી શકાય છે. તેમજ તે બીજાઓને પણ શાંતિને આપનાર થઈ પડે છે
૪ કપ્રિય–જે પુરૂષ દાતા, વિનયવંત, અને સુશીલ થઈ આલોક અને પરલોકથી જે વિરૂદ્ધ કામ હોય તેને નહિ કરે, તે લોકપ્રિય થઈને લેકેને ધર્મમાં બહુમાન ઉપજાવે.
(ક) આલોક વિરૂદ્ધ કાર્ય-સર્વ કેઈની નિંદા કરવી, અને
For Private and Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૧ પ્રકરણ ૨૨ તેમાં પણ વિશેષ કરીને ગુણવાન પુરૂષની નિંદા કરવી, ભેળે ભાવે ધર્મ કરનાર ઉપર હસવું, પૂજનીય પુરૂષેનું અપમાન કરવું, બહુ લકથી જે વિરૂદ્ધ હેય તેની સોબત રાખવી, દેશ, કુળ, જાત, વિગેરેના જે આચાર હાય તેનું ઉલ્લંઘન કરવું, ઉભટ વેષ કે ભપકે રાખ, બીજા દેખે તેમ (નાદે ચઢી) દાન કરવું, ભલા માણસને કષ્ટ પડતાં રાજી થવું, પોતાનું સામર્થ્ય છતાં ભલા માણસને પડતું કષ્ટ નહિ અટકાવવું ઈત્યાદિ. (ખ) પરલોક વિરૂદ્ધ–ખરકમ એટલે જે કામ કરતાં સખતાઈ વાપરવી પડે છે. જેવા કે જલાદનું કામ, જકાત વસુલ કરવાનું કામ.
આવા પ્રકારનાં કામ સુકૃતી પુરૂષે વિરતિ લીધી ન હોય તે પણ કરવાં નહિ.
(ગ) ઉભયલોક વિરૂદ્ધ
જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી, અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસનેનું સેવન કરનાર લેકની અપ્રીતિનું કારણ થાય છે, અને તેને ત્યાગ કરનાર સુજન પુરૂષના સહવાસને લાયક નીવડે છે.
દાન, વિનય, સદાચારસંપન્ન એવા પ્રકારના સારા ગુણે પ્રાપ્ત કરનાર લોકપ્રિય થાય છે.
આવા પ્રકારના ગુણવાળે કપ્રિય પુરૂષ, સમ્યફ દષ્ટિ જનોને ધર્મમાં એટલે ખરેખરા મુકિત માગમાં બહુ માન ઉપજાવવાનું નિમિત્ત કારણ બને છે. બધી બીજને ઉત્પન્ન કરે છે.
૫ અક્રપણું–કિલષ્ટ પરિણામી જે હય, તે ધર્મને સમ્યફપણે સાધવાને સમર્થ થઈ શકે નહિ. જે અકુર હોય તે જ ધર્મ સાધન માટે એગ્ય છે.
૬ ભીરૂઆલાકના અપાય એટલે રાજ તરફથી થતી ધરપકડ, અને પરલોકના અપાય એટલે નરકાદિ નીચી ગતિમાં ગમન, તથા અપશય. એના દુઃખેને વિચાર કરીને હિંસા જુઠ
For Private and Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ ]
એકવીશ ગુણો. વિગેરે પાપકાર્યનું સેવન કરવું નહી. એવા પ્રકારના દુઃખની
હીક રાખવી. ધર્મ સાધનની ઈચ્છાવાન પુરૂષે એવા પાપકાર્યથી કરવું જોઈએ.
૭ અશઠ–નિષ્કપટી પુરૂષ બીજાને ઠગતે નથી, તેથી વિશ્વાસ કરવા લાયક, પ્રતીતિ કરવા લાયક છે; તથા વખાણવા યોગ્ય છે. તેવા પુરૂષ ભાવપૂર્વક ઉદ્યમ કરે છે, તે કારણથી તે ધર્મને યેગ્ય ગણાય છે.
यथाचित्तं तथा वाचो, यथावाचस्तथा क्रिया, धन्यास्ते त्रितये येषां, विसंवादो न विद्यते ॥ १॥
જેવું ચિત્તમાં હોય તેવી વાણી હોય, અને જેવી વાણી હોય તેવી કૃતિ હય, એ રીતે ત્રણ બાબતમાં જે પુરૂષને અવિસંવાદમળતાપણું હોય, તેઓ જ ધર્માનુષ્ઠાનમાં સદભાવપૂર્વક પ્રવર્તે છે.
૮ સુદાક્ષિણ્ય–સારા દાક્ષિણ્યવાળે માગણી કરતાં પિતાને કામધંધે મુકીને બીજાને ઉપકાર કરતા રહે છે, તે કારણથી તેનું ગ્રાહ્યવાય કઈ ઉલંઘે નહિ એ તે થાય છે, તથા અનુવર્તનીય રહે છે. એટલે બધા ધાર્મિક જનને તેની ચેષ્ટા સારી લાગે છે, કારણ ધાર્મિકલેકે તેના દાક્ષિણ્યગુણથી ખેંચાઈને મરજી નહિ છતાં પણ ધમને સેવે છે. દાક્ષિણ્યતા સારા એટલે પુણ્યકાર્યની અંદર કરવી, કેમકે તે ઉભયને ઉપકાર કરનાર હોય છે પરંતુ પાપના હેતુઓમાં અથવા પાપકાયને ઉત્તેજન મળે તેવા કાર્યમાં દાક્ષિયતા રાખવી નહિ.
૯ લજજાળુપણું–લજજાવાળો પુરૂષ નાનામાં નાના અકાયને પણ દર વજે છે, સેવ નથી. તેથી તે સદાચારને એવી શકે છે. સદાચરણનું સેવન કરવામાં કશી શરમ તેને લાગતી નથી, તેમજ સ્વીકારેલ વાતને કઈ રીતે મુકતો નથી. કારણ કે સતકાર્યને છોડવું એ પણ લજજાનું કારણ છે.
સુકુલમાં જન્મેલા પુરૂષમાં આ ગુણ હોય છે.
For Private and Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ ૧૦ દયાળુપણું–દયા એ ધર્મનું મૂળ છે, અને દયાને અનુકૂળજ સઘળા અનુષ્ઠાન જિદ્રના સિદ્ધાંતમાં કહેલ છે. પ્રાણીની રક્ષાને માટે જ સર્વ વતે છે શ્રી આચારાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે, “જે તીર્થકર ભગવાન થઈ ગયા, જે હાલ વતે છે, અને અને આવતા કાળમાં થશે, તે સર્વે જણાવે છે કે;-“સર્વ પ્રાણું, સર્વ ભૂત, સર્વ જીવ, અને સર્વ સત્વને હણવું નહિં; તેમના ઉપર હુકમ ચલાવ નહિ, તેમને કબજે કરવા નહિ, તેઓને મારી નાખવા નહિ, અને તેઓને હેરાન કરવા નહિ. આ પવિત્ર અને નિત્ય ધર્મ પાળવે.”
૧૧ મધ્યસ્થ સાયદષ્ટિપણું–મધ્યસ્થ એટલે કોઈપણ દર્શનમાં પક્ષપાત રહિત, તેનામાં દ્વેષ નહિ હેવાથી, સૌમ્યદષ્ટિ રહે છે. રાગદ્વેષ રહિત હેય તે મધ્યસ્થ ગણાય છે. એ પુરૂષ ખરા ધર્મવિચારને સાંભળી શકે છે, અને ગુણેના સાથે જોડાઈ દેને દર તજી શકે છે.
૧૨ ગુણનુરાગી-ધામિક લેકમાં હેના ગુણમાં, જે હમેશાં રાજી રહે તે હેય, તે ગુણાનુરાગી ગણાય. તે પુરૂષ ગુણવાન જનો-ગુણવાનયતિ શ્રાવકાદિનું બહુમાન કરે છે; નિગુણિએની ઉપેક્ષા કરે છે, ગુણેને સંગ્રહ કરવામાં પ્રવર્તે છે, અને મેળવેલા ગુણને મેલા કરતું નથીગુણીઓના ગુણની પ્રસંશા કરવી, પણ નિર્ગુણીઓની નિંદા કરવી નહીં. તેની ઉપેક્ષા કરવી. તેમજ પરાયા દોષે સાંભળવા નહિ, કેમકે તેથી સાંભળનારનું ચિત્ત મલિન થાય છે, અને કુબુદ્ધિ ઉત્પન્ન થાય છે.
૧૩ સત્કથા–શોભન અર્થાત્ તીર્થંકર ગણધર અને મહર્ષિઓના અગ્નિ સંબંધી કથાવાતચીત–જે કરે તે સત્કથ કહેવાય છે. માટે ધર્માથીં જનેએ સત્કથ થવું જોઈએ, કે જેથી ધર્મ રત્નને
ગ્ય થઈ શકે. અશુભ કથાના પ્રસંગથી કલુષિત થએલ મનવાળાનું વિવેક રત્ન નાશ પામે છે, અને ધર્મ તે વિવેક પધાન રહેલ છે, તેથી ધર્માથી પુરૂષે સત્યથ થવું જોઈએ. સારી ચા ખરાબ અથવા ખરી
For Private and Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]. એકવીસ ગુણ
૪૮૧ યા ખોટી વસ્તુનું પરિણાન, તેમજ હિતાહિતને વિચાર વિવેકી જ કરી શકે છે. વિવેક અજ્ઞાનને નાશ કરનાર છે, તેથી વિવેકને રત્નની ઉપમા આપવામાં આવેલી છે. વિકથા કરનાર પાસે વિવેકર ન રહી શકતું નથી. વિકથામાં પ્રવૃત્ત રહેલા પ્રાણી યુક્તાસુક્તને વિવેકકરી શકતા નથી. તેથી તેને પોતાને અર્થ બગડે છે, તે પણ તે જાણી શકતું નથી, અને ધર્મ તે વિવેકસારજ છે, એટલે કે હિતાહિતના જ્ઞાનપૂર્વકજ થાય છે.
૧૪ મુપક્ષયુકત–જેને પરિવાર અનુકુળ અને ધર્મશીલ હાઈ સદાચાર યુકત હોય, તે પુરૂષ સુક્ષ કહેવાય. તે પુરૂષ નિવિઘપણે ધર્મ કરી શકે છે. અનુકૂળ પરિવાર ધમના કામ કરતાં ઉત્સાહ વધારનાર અને મદદગાર રહે છે. ધર્મશીલ પરિવારના કામમાં રોકવામાં આવતાં, પોતાના પર દબાણ થયું નહિ માનતાં અનુગ્રહ થા માને છે. ધર્મશીલ પરિવાર અકાર્ય કરનાર નહિ હેવાથી લઘુતા-અપકીતિ-ને પ્રસંગ આવતો નથી,
( આ ઉપરથી ધર્મરત્નની પ્રાપ્તિ કરવાની ઇચ્છાવાળા પુરૂષની ઉપર એક જાતની જવાબદારી છે, કે તેણે પિતાના પરિવારને સદાચારસંપન્ન બનાવવાની કાળજી રાખી, તે માટે ઘટીત ઉપાય અગાઉથી કરવા જોઈએ. એવા અગાઉથી ઉપાય લીધા હોય, તેજ પરિવાર સદાચારસંપન થઈ શકે. તે તરફ જે ઉપેક્ષા કરવામાં આવે, તે સદાચારસંપન્ન પરિવાર બન અશકય છે.)
૧૫ દીઘદૃશિ–-લાંબી દષ્ટિથી વિચાર કરનાર પુરૂષ જ, જે જે કામ પરિણામે સુંદર હોય, બહુ લાભ અને થોડા કલેશવાળું હોય, અને ઘણુ જનેને વખાણવા લાયક હોય, તે તે કામ જ શરૂ કરે છે. મતલબ આગામીકળે જે કાર્ય સુખ આપનાર હાય, અને થોડી મહેનતથી પુષ્કળ લાભ આપનાર હોય, અને કેળવાયેલા બુદ્ધિશાળી પુરૂષે જેની લાઘા કરે તેવું હોય, તેવા કાર્યને
61
For Private and Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ આરંભ કરનાર તીર્ઘદશિ ગણી શકાય. તે પુરૂષ આલોકસંબંધીસાંસારિક-કાર્યને પણ પરિણામિકીબુદ્ધિવડેજ આરંભ કરે છે. - ૧૬ વિશેષજ્ઞ– વિશેષજ્ઞ પુરૂષ) વસ્તુ એટલે સચેતન અચેતન દ્રબ્ય-પદાર્થો-અથવા ધમધમના હેતુઓ, તેના ગુણે અને દેને, અપક્ષપાત-મધ્યસ્થ ભાવથી વિચાર કરનાર, તે પુરૂષજ વસ્તુને તેના યથાર્થ સ્વરૂપમાં ઓળખી જાણી શકે છે જે પુરૂષે પક્ષપાતી હોય છે, તે દેને ગુણે માની લે છે, અને ગુણેને દોષ માની લે છે. મતલબ એ છે કે, સારાનરસાને જાણનારાજ ઉત્તમધમને લાયક થઈ શકે છે.
૧૭ વૃદ્ધાનુગ–અવસ્થાવાન પુરૂષ પરિપકવ બુદ્ધિવાળે વિવેક વિગેરે ગુણેથી યુક્ત હોય છે.
તા: શ્રત-વૃત-થાન-વિજય-સંઘર્ષ
ये वृद्धा स्तेत्र शस्यंते, न पुनः पलितां कुरैः ॥ १॥ જેઓ તપ, ધૃત, ધૈર્ય, ધ્યાન, વિવેક, યમ, અને સંયમથી વધેલા હોય તેઓને વૃદ્ધ જાણવા નહિ કે જેમને ઘેાળા વાળ આવ્યા હોય તે વૃદ્ધ કહેવાય.
ખરા તત્વરૂપ કસોટીથી પ્રગટેલું, અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું, જ્ઞાનમય તત્વ જેમણે મેળવ્યું હોય, તેમને પંડિત જને વૃદ્ધ ગણે છે.
પ્રાપ્ત થએલા મનહરનાર વિષ વડે જેનું વૈર્ય તુટે નહિ, જેમના સદાચાર સંબંધી સ્વમમાં પણ કેઈ વિરૂદ્ધ બેલી શકે નહિ, તેવા ભાગ્યશાળી પુરૂષ યૌવન છતાં પણ વૃદ્ધની કોટીમાં આવે છે.
પુરૂષ પાકી બુદ્ધિવાળો હોવાથી પાપાચારમાં નહિ જ પ્રવતે, તેથી તેની પાછળ ચાલનાર હોય તે પણ પાપાચારમાં નહિ પ્રવર્તે, કેમકે તે મત પ્રમાણે ગુણ આવે છે.
ઉત્તમ ગુણુવાનની સોબત શીળહીનને પણ શીળવાન કરે છે; જેમકે મેરૂ પર્વતપર ઉગેલું ઘાસ પણ સોનારૂપે થઈ જાય છે.
For Private and Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
એકવીશ ગુણ. ૧૮ વિનય ગુણ-જેનાથી આઠ પ્રકારના કર્મોને નાશ કરી શકાય, દૂર કરી શકાય તેને વિનય કહે છે.
વિનય એજ સમ્યકજ્ઞાન દશન વિગેરે સઘળા ગુણેનું મૂળ છે, અને તે ગુણેજ સુખના મૂળ છે, તેથી વિનય એ પ્રશસ્ત ગુણ છે. ”
વિનયજ જિનશાસનનું મૂળ છે, માટે સંયત સાધુએ વિનીત થવું જોઈએ, કારણ કે વિનયથી રહિત જનને તપ અને ધમની પ્રાપ્તિ થઈ શકતી નથી. -
વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, ચારિત્રથી મેક્ષ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ પ્રાપ્ત થતાં અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.
૧૯ કૃતજ્ઞ પણું–બીજાએ કરેલા ઉપકારને વિસાર્યા વગર જાણતા રહે તે કૃતજ્ઞ કહેવાય છે.
કૃતજ્ઞપુરૂષ ધર્મ, ગુરૂ વિગેરેને ખરી બુદ્ધિથી પરમપકારી ગણીને તેમનું બહુમાન કરે છે. તેથી ગુણેની વૃદ્ધિ થાય છે, માટે કૃતજ્ઞ જ બીજા ગુણેને ગ્ય ગણાય છે.
- ૨૦ પરહિતાર્થ કારી-જેમને કુદરતી સ્વભાવજ બીજાએનું હિત કરવામાં અતિશય રકત હોય, તે પરહિતકારી કહેવાય છે.
પરનું હિત સાધવામાં તૈયાર રહેનાર ધન્ય પુરૂષ છે, કેમકે તે ધર્મને ખરા રહસ્યને બરાબર જાણનાર હોવાથી, નિરપૂર મહાસત્વવાન રહી બીજાઓને પણ માર્ગમાં સ્થાપે છે,
ધર્મના રહસ્યને જાણનાર ગીતાર્થ પુરૂષ બીજા અજાણ જનેને સદ્દગુરૂ પાસે સાંભળેલ આગમના વચનેના પ્રમાણુથી શુદ્ધ ધર્મમાં સ્થાપે છે, એટલે પ્રવર્તાવે છે, અને જાણકારોમાં પણ જે સીદાતા હેય તેમને સ્થિર કરે છે.
આ ગુણ સાધુ અને શ્રાવક બનેએ ઉપાર્જન કરવા લાયક છે. શ્રાવક પણ પોતાની ભૂમિકાના અનુસારે-અધિકાર પ્રમાણે-પર
For Private and Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
res
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણું ૨૨ હિતકારી દેશના માપવાના અધિકારી છે, એટલે ઉપદેશ આપી શકે છે.
પરહિત સાધનાર મહાપુરૂષે કાઇપણ જાતનેા બદલે મેળવવાની ઇચ્છા રાખવી નહિ જોઇએ. કેવળ નિઃસ્પૃહ વૃત્તિથી પરીપકાર કરવાને તત્પર થવું જોઇએ. કેમકે સ્પૃહાવાનને કઇ ફાયદો થતા નથી,
તપ અને શ્રુત એ એ પરલેાકથી પણ અધિક તેજવાળા છે, પણ તેજ સ્વા અનેલા માણસ પાસે હોય, તા તે નિઃસાર
થઇ જાય છે.
પરોપકાર તત્પદંતા, નિઃસ્પૃહતા, વિનીતતા, સત્યતા, ઉદારતા, વિનાદિતા, અને હમેશાં અદીનતા, એ ગુણ્ણા સત્ત્વવાન પુરૂષમાંજ હોય છે,
૨૧ લખ્ય લક્ષ્યલધલક્ષ્ય પુરૂષ સુખે કરીને સઘળુ ધમ કે બ્ય જાણી શકે છે. તે ડાહ્યા હૈાવાથી જલદી ફેળવાય છે. આ ગુણવાળા પુરૂષ જ્ઞાનાવરણીકમ હલકુ હાવાથી, વગર કલેશે. સમસ્ત ધર્માંકૃત્ય-ચૈત્યવંદન, ગુરૂવંદન વિગેરે-પૂર્વભવે શીખેલુ. હાય, તેમ અધુ જલ્દી જાણી શકે છે. દરેક જન્મમાં જીવાએ જે કાંઇ શુભાશુભ કામના અભ્યાસ કરેલા હોય છે, તે તેજ અભ્યાસના ચેાગે કરીને છાંપણ સુખે શીખી શકે છે.
આ એકવીશ ગુણેા પ્રાપ્ત કરવા, એ દરેક શ્રાવકની ફરજ છે. એ ગુણા ધારણ કરનાર ધર્મરત્નને પેદા કરી શકે છે. આ ગુણા ઉપરાંત ભાવશ્રાવકના છ દ્રવ્યગતલિંગ અને સત્તર ભાવગુણે પેદા કરવાથી તે ઉત્તમ શ્રાવકની ફીટીમાં આવવાને લાયક નીવડે છે, તેનુ' સ'ક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
વ્યાખ્યા (૧) વ્રતની ફરજો બજાવનાર હાય, (૨) શીળવાન હાય, (૩) ગુણવાન હૈાય, (૪) ઋનુવ્યવભાવ શ્રાવકના છે હારી હાય, (૫) ગુરૂની શુશ્રુષા કરનાર દ્રવ્યગતર્લિંગ - હાય, (૬) અને પ્રવચનમાં કુશળ હોય, તે ભાવ શ્રાવક કહેવાય છે.
For Private and Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ, ]
ભાવગ્રાવકના છ સિંગ.
૧ કૃતવતકર્મ-વતની ફરજ બજાવનાર કૃતવ્રતકર્મ શ્રાવક કહેવાય છે. સાંભળવું, જાણવું, લેવું, અને પાળવું, તેમાં તત્પર એમ કૃતકર્મ ચાર પ્રકારનું છે.
(ક) ગીતાર્થ પાસેથી વિનય બહુમાન સહિત વ્રતનું સ્વરૂપ તેમજ શાસ્ત્ર શ્રવણ કરે. ગીતાર્થ શીવાય બીજે વખતે ખોટી પ્રરૂપણા કરે, તે તેથી વિપરીત બંધ થાય.
(૧) અવિનીત, (૨) વિકૃતિરસિક, (૩) અવિજેતિષપ્રાભૂત, (ગવિગ્રો રિચ urg) (૪) અતિકષાયી, આ ચાર વાંચના લેવાને, આગમને અભ્યાસ કરવાને લાયક નથી. તેથી આવા પ્રકારના દુર્ગણે પિતાનામાં દાખલ ન થાય, તેને માટે શ્રાવકે કાળજીવંત રહેવું જોઈએ.
સામાન્યપણે જે આજ્ઞાવાન હય, વિનીત હય, તેમને વિભાગ પાડને મધુર વાણથી, જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવી રીતે ઉપદેશ આપવે, એમ ફરમાન છે, તેથી તેવી રીતે જ્ઞાન મેળવવાથી ગુણ પ્રાપ્ત થઈ શકે છે.
પૂર્વાપર અવિરૂદ્ધ એવું આગમનું શ્રવણ પ્રાણીને દુર્લભ છે. (૧) આલસ, (૨) મેહ, (૩) અવજ્ઞા, (૪) માન, (૫) ક્રોધ, (૬) પ્રમાદ,(૭) લેભ, (૮) ભય, (૯) શેક, (૧૦) અજ્ઞાન, (૧૧) વિશેષ, (૧૨) કુતુહલ, (૧૩) રમત ગમત. આ તે કારણથી હિતકારક, સંસારથી તારનાર એ ધર્મ જીવ શ્રવણ કરી શકતા નથી. સામાન્યતઃ જીવને ધર્મ સાંભળ દુર્લભ છે, તે પછી ખુદ તીર્થકરના મુખથી ધર્મ સાંભળવાની જોગવાઈ મળવી એ તે ઘણી દુર્લભ છે.
(ખ) વ્રતના ભાંગા, મેદ, અને અતિચારને સારી રીતે વિચાર કરે.
(ગ) ગુરૂના પાસે ટુંક વખત માટે અથવા યાવજ જીવ વ્રતને અંગીકાર કરે.
કેળવવાથી વિ છે
મનાઈ
For Private and Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ (૬) રોગ અને ઉપસર્ગ આવી પડે, તે પણ વ્રતનું સ્થિરતા રાખી રૂડી રીતે પાલન કરે.
એ રીતે ચાર પ્રકારથી પહેલા ગુણનું પાલન કરવું જોઈએ, ૨ શીળગુણ શીળનું સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) આયતન સેવે, (૨) વગર પ્રજને પારકાના ઘરમાં પ્રવેશ કરે નહિ, (૩) હમેશાં અનુભટ વેષ રાખે, (૪) વિકારવાળાં વચન બોલે નહિ, (૫) બાળક્રિડાને પરિહાર કરે, (૬) મધુરનીતિથી કામની સિદ્ધિ કરે. એમ છ પ્રકારના ગુણેથી જે યુક્ત હેય તે શીળવાન કહેવાય છે. આયતન એટલે ધાર્મિક જન મળવાનું સ્થાન, જ્યાં શીળવંત, બહુશ્રત અને ચારિત્રના આચારવાળા ઘણા ધમિ બંધુઓ રહેતા હોય, મળતા હોય, તેને આયતન કહે છે. ભાવશ્રાવક આયતનજ સેવે, કેમકે સારા માણસને કુસંગતી કરવાની મનાઇ છે, આયતન સેવવાથી દોષ નાશ પામે છે, અને ગુણેનો સમૂહ વધે છે. જ્યાં દર્શન નિર્ભે દિની અને ચારિત્ર નિ દિની વિકથા નિરંતર થતી હોય, તેને દુષ્ટ આયતન કહે છે. તે બહુ દુષ્ટ આયતન જાણવું.
બીજાઓને ઘેર ભારે જરૂરી કારણ વગર જવાથી શંકા આવે છે, કલંક આવવાનો સંભવ છે.
ધર્મિજનનો વેષ સાદે અને શેનીક હોય. પિતાની શકિત પ્રમાણેને મલિનતા રહિત વેષ, દેશકાળને અનુસરીને પહેરવાથી શીળવાન શોભે છે. તેમને ઉભટ વેષ સારા ન લાગે. રાગદ્વેષાદિ વિકાર ઉત્પન્ન કરનાર વચને શીળવાને બોલવા નહિ, કેમકે તે ઘણુ અનર્થનું કારણ છે. સવિકાર કહેલાં વાકયે, નિશ્ચિતપણે રાગરૂપ અગ્નિ વધારવાનું કારણ છે.
બાળક્રિડા એટલે મુખંજનને વિનંદ આપનાર જુગારાદિ રમતનું સેવન શાળવાને કરવું નહિ. બાળજનની રમત ગમત અનર્થદંડવાળી, અને મેહને વધારનાર છે.
For Private and Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ભાવશ્રાવકના લિંગ સ્વરૂપ
. ४८७
પ્રિયજનાથી.મધુર વાણીથી એટલે, હું ભાઇ! આમ કરશે? એમ શામ વચનેાથી કામ લે, કાર્યને સિદ્ધ કરે. પુરૂષ વચનથી હુકમ કરવા, એ શુદ્ધધર્માંચારતું સેવન કરનારને ઉચિત નથી,
આ છ પ્રકારના શીળનું પાલન કરનાર ભાવશ્રાવક ગણાય છે. ૩ ગુણવાન—ગુણા જો કે બહુ પ્રકારના છે. તે પણ સ્વાધ્યાયમાં, ક્રિયાનુષ્ઠાનમાં, અને વિનયમાં નિત્ય ઉદ્યમી રહે, તથા સવ ખાખતામાં કદાગ્રહ રહિત રહે, અને જિનાગમમાં રૂચી રાખે તેને ગુણુવાન કહે છે.
ઔદાય, ગાંભીય, ધૈય, પ્રિયવદનત્ય, વિગેરે બહુ પ્રકારના ગુણા છે, તે પણ ભાવ શ્રાવકને આશ્રયી કમતીમાંકમતી પાંચ ગુણુની ખાસ આવશ્યકતા છે.
ભાવશ્રાવક
૧ વિધિ સહિત વૈરાગ્યકારક પાન વગેરે સ્વાધ્યાય કરે. બધા ધર્મોમાં દાન, શીળ, તપ, ભાવના રૂપ ચાર પ્રકારના જિનેશ્વરના ધર્મ ઉત્તમ છે, તેમાં પણ નિકાચિત કમ હણવાને તપજ ઉત્તમ છે, તપમાં પણ સ્વાધ્યાય ઉત્તમ છે. અપૂર્વ શ્રુતમહેણુ, પ્રચ્છન, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધમ કથા, એમ સ્વાધ્યા ચના પાંચ પ્રકાર છે. વૈરાગ્યતાના કારણવાળા શાસ્ત્રોના વિધિપૂર્વક સ્વાધ્યાય કરવાથી વિશેષ લાભ છે. સ્વાધ્યાયના વિધિ આ પ્રમાણે છે.
૧ ગુરૂપાસે શીખતાં પલાંઠડી, એઠીગણ, પાદપ્રસારણ, વિકથા અને હાસ્ય વજન કરવાં,
૨ આસનમાં કે શૈય્યામાં રહીને પુછવુ નહિ. ગુરૂ પાસે આવી ઉત્કૃષ્કાસને રહી અંજલી બાંધી પૂછવુ
૩ પરાવર્તનની વિધિ એવી છે કે, ઇર્યાવહી પડીકમી, સામાયિક કરી, ખાખર મુખ ઢાંકીને નિર્દેષપણે પત્ પૂર્વ ક સૂત્ર શ્રાવકે ભજીવું,
૪ અનુપ્રેક્ષા એટલે અથ ચિતવન, તેની વિધિ એવી છે કે,
For Private and Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮ :
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ જિનાગમ સમજાવવામાં કુશળ ગુરૂના પાસેથી પૂર્વે સાંભળેલા વચનથી, એકાગ્રમને ચત્તમાં ખુબ વિચાર ચિંતવવા.
૫ ધમ કથાની વિધિ એ છે કે, ગુરૂના પ્રસાદથી શુદ્ધ ધર્મો પદેશ જે બરાબર સમજાય હાય, અને પિતાને તથા પરને જે ઉપકારક હોય, તે કેવળ ધર્માથિ થઈને એગ્ય જનને કહે.
આ રીતે સ્વાધ્યાય-સઝાય-કરવાથી તે અત્યંતર તપની કોટીમાં આવે છે.
૨ ક્રિયાનુણાનમાં એટલે ત૫ નિયમ અને વંદન વિગેરે કરવામાં નિત્ય ઉદ્યમાન રહેવું.
(ક) તપ-છ પ્રકારના બાહ્ય બને છ પ્રકારના અત્યંતર તપમાં કોઈને કોઈ તપ સમતા પૂર્વક કર. (ખ) નિયમ-એટલે રસ્તે ચાલી થાકેલા, ગ્લાન, આગમ, ભણુતા, લેચ કરનાર, તેમજ તપસ્વિ સાધુના ઉત્તરપારણે દીધેલું દાન. આ દાન વિશેષ ફળવાળું થાય છે.
(ગ) વંદના એટલે દેવ–પ્રતિમા તથા ગુરૂનું વંદન તથા જિનપૂજાદિ કરવામાં નિત્ય ઉદ્યમાન રહેવું.
(૩) ગુણીજને એટલે વધુ માન રાખવા એગ્ય હોય, તેમના તરફ અભ્યથાન વિગેરે વિનય જરૂર બતાવવું જોઈએ. તેના આઠ પ્રકાર છે.
૧ પાસે આવેલા જોઈને ઊભા થવું. ૨ મસ્તકે અંજલી બાંધવી, ૩ ગુરૂજન બેઠા પછી બેસવું. ૪ તેમની ઊપાસના કરવી. ૫ આવતા જેમાં તેમના સામા જવું. ૬ પતે પોતાના હાથે આસન આપવું. ૭ તેમને વંદન કરવું. ૮ જાય ત્યારે વળાવા જવું.
(૪) ત્રીજુવ્યવહારી-અનાભિનિવેશવાનનામાં કદાગ્રહ હોતું નથી. કારણ મોહનું જોર ટળવાથી કદાચ રહેતું નથી.મોહને ઊછળે ટળતાં કઈ બાબતમાં સ્વઆગ્રહ નથી રહેતું. આ મેહનો ઉછાળે ટાળવાનું સાધન એ છે કે તેવા પુરૂષે તીર્થકર ગણધર કે ગુરૂનું
For Private and Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ. ]
ભાવશ્રાવકના લિંગ,
જમ
ઉપદેશેલ તહત્તીકરી અંગીકાર કરવુ. તેમના વચનમાં પરત ત્ર રહેવુ' એજ ગુણા મેળવવા, ગુણે પેદાકરવાનુ' મૂલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જિનાગમમાં રૂચી રાખવી, એટલે જિનાગમ સાંભળવામાં તથા અનુષ્ઠાનાદિ ક્રિયા કરવામાં શ્રદ્ધાન સયુક્ત—પ્રતીતિ સહિત–તીત્ર અભિલાષ રાખવા, તેને રૂચી કહેવામાં આવે છે. તેવા પ્રકારની રૂચીથી સભ્યરત્નની શુદ્ધિ થાય છે.
પ્રાપ્ત થાય છે.
આ પ્રકારે ગુણવાનપણા રૂપ દ્રવ્યલિગથી ભાવશ્રાવકના ગુણા
૪ ઋજુવ્યવહાર એટલે સરળ રીતે ચાલવું, વર્તવુ તેના ચાર પ્રકાર છે.
(૪) યથાય ભગુન એટલે ધની ખામતમાં, ભથવા ક્રયવિક્રયની બાબતમાં, અગર સાક્ષી પુરવામાં, અવિસ‘વાદિ આલવુડ પરને ઠગવાની બુદ્ધિથી ધમને અધમ અથવા અધર્મને ધમ કહેવુ' નહિ, પણ સાચું અને મધુર મેલવું, ક્રયવિક્રયના સાટામાં પણ એછુ' અધિક મૂલ્ય કહેવુ* નહિ. વળી સાક્ષી પુરવાના પ્રસંગે અસત્ય ન બાલવું. જે સત્ય હાય તેજ કહેવું. રાજ્યસભામાં પણ પેટુ મેલી કાઇને દુષિત કરવા નહિ'; તેમજ ધમને લાંછન લગાડનારૂં લજાવનારૂ-વચન પણ ખેલવુ' નહિ,
સત્યવાનને દુર્ગતિને ભય થતા નથી. સત્યથી સુગતિ પ્રાપ્ત થાય છે. તેમજ શિષ્ટનેમાં તેની કીર્તિ ગવાય છે. તેથી સામાન્યજના એ સત્યનું જ આલંબન કરવુ. તેમાં જિનવચનના જાણુ શ્રાવકે તે વિશેષ રીતે સત્યનેાજ આશ્રય કરવા. કદી પણ જીઠું' એવુ' નહિ.
( ૫ ) અવ‘ચક્રક્રિયા—એટલે મન વચન અને કાયા, એ ત્રિકરણ ચૈાગથી ખીજાને ઠગવે નહિ, કે હેરાન કરવા નહિ, કે તેવા પ્રકારની ક્રિયા યા કોઈ કામ કરવુ' નહિ. એજ સરળ વ્યવહારનું લક્ષણછે. વંચન ક્રિયાથી એટલે પરને ઠગવાથી
62
For Private and Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવશાલી અપાય
છે એવું
મા ભવમાં
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ કેવળ પાપ પેદા થાય છે, એમ જાણી સુમતિવાન પુરૂષભાવશ્રાવકે–તેમાંથી સર્વ પ્રકારે નિવૃત્તિ રાખવી. . (ગ) ભાવી અપાયપ્રકાશન એટલે--અશુદ્ધ વહિવટ કરનારને સંકટ આવતા રહે છે, એવું પિતાના આશ્રિતને શીખવવું. હે ભાઈ ! ચારી વિગેરે પાપ, આ ભવમાં અને પર ભવમાં અનંથકારક છે, તેથી તેવા પ્રકારનું કોઈ પણ પાપકર્મ કરવું નહિં, અને પિતાના પુત્રો કદાપિ તેવી રીતે વર્તતા હોય, તે તેની ઉપેક્ષા કરવી નહિ. સદુપદેશ આપી નીતિ માર્ગે ચલાવવાને પુરતી કાળજી રાખવી, એ માતાપિતાની ફરજ છે. (ઘ) સર્ભાવથી મૈત્રી કરવી. એટલે ખરા ભાવથી નિષ્કપટ મૈત્રી કરવી. કેમકે મિત્રી અને કપટથી ભાવ એ બન્નેને પરસ્પર છાયા અને તડકા જેટલે વિરોધ છે. જેઓ કપટથી મીત્ર કરવા ઈચ્છે છે, પાપથી ધર્મ સાધવા ઈચ્છે છે, પરને દુઃખી કરી સમૃદ્ધિ મેળવવા ઈચ્છે છે, સુખ શીળવાળા થઈ વિદ્યા શીખવા ઈચ્છે છે; અને કઠેરવાણીથી સ્ત્રીને વશ કરવા ઈચ્છે છે, તેઓ ખુલ્લી રીતે અપંડિત છે.
ધર્મથીજ જીને પુરતું દ્રવ્ય, નિર્મળકુળ, અખંડઆજ્ઞા, એશ્વર્ય, બળ, સુરસંપદા, અને શિવપદ એ નિશ્ચયથી મળે છે. જે પાપથી ત્રાદ્ધિ, સિદ્ધિ થતી હોય, તે જગતમાં કે ઈપણ જીવ દરિદ્રી, અસિદ્ધ કે દુખી રહે જ નહિં.
આ પ્રમાણેના ઋજુવ્યવહારના નિયમનું ભાવશ્રાવકે પાલન કરવું જોઈએ આથી વિપરીત રીતે ચાલવાથી આ પ્રમાણે નુકશાન છે.
“અન્યથા ભાષણ વિગેરે કરતાં, બીજાને નિયમા અધિ બીજના કારણે થવાય, અને તેથી સંસાર વધી પડે છે, માટે જી. વ્યવહાર થવું.”
“અબાધિ બીજનું કારણ એટલે કે, તેથી બીજા ધર્મ પામી શકતા નથી. તેમને અધર્મ પામવાના નિમિત્ત કારણભૂત બને છે.
For Private and Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] ગુરૂ શુક્રૂષા
જ૮૧ કારણ કે જેમાં વર્તતા શ્રાવકને જેઇ, તેઓ એવું બોલે છે કે, જિનશાસનને ધિક્કાર થાઓ કે, જ્યાં શ્રાવકને, આવા શિષ્ટજનને, નિંદનીય મૃષાભાષણ વિગેરેના કુકર્મથી અટકાવવાનો ઉપદેશ કરવામાં આવતું નથી. આવી રીતે નિંદા થવાથી તે પ્રાણીઓ ક્રોડ જ લગી પણ બધી બીજને પામી શકતા નથી, તેથી તે અધિબિજ કહેવાય છે. અધિબિજથી તેવી નિંદા કરનારને સંસાર વધે છે, એટલું જ નહિ, પણ તેના નિમિત્તભૂત શ્રાવકને પણ સંસાર વધે છે.”
જે પુરૂષ અજાણતાં પણ શાસનની લઘુતા કરાવે, તે બીજા પ્રાણુઓને તેવી રીતે મિથ્યાત્વને હેતુ થઈ, તેના જેટલાજ સંસા૨નું કારણ કર્મ બાંધવાને સમર્થ થઈ પડે છે, જે કર્મવિપાક દારૂણ, ઘાર અને સર્વ અનર્થને વધારનાર છે.”
માટે શ્રાવકોએ હમેશાં ઋજુવ્યવહારી થવાને માટે કાલ રાખવી જોઈએ, અને એ પ્રમાણે વર્તવું જોઈએ.
૫ ગુરૂ શુશ્રષા-ગુરૂની શુશ્રુષા કરનાર શ્રાવક, ગુરૂ શુશ્રષક કહેવાય છે. શુશ્રષા ચાર પ્રકરથી થઈ શકે છે. ૧ ગુરૂજનની સેવા કરવાથી ૩ બીજાને તેમાં પ્રવર્તાવવાથી, ૨ ઓષધાદિક આપવાથી. ૪ ચિત્તના ભાવથી, તેમના
અભિપ્રાય પ્રમાણે વર્તવાથી. ગુરૂજન એટલે આરાધ્યવર્ગ. માતાપિતા વિગેરે પણ ગુરૂ જન ગણાય છે, તે પણ અહિં ધર્માધિકારના પ્રસંગમાં આચાર્ય વિગેરે જ ગણાય છે અને તેમને ઉદેશીને જ આ ગુરૂશુશ્રષાને અધિકાર છે.
ગુરૂ-ધર્મના જાણ, ધર્મના કહેનાર, હમેશાં ધર્મના પ્રવર્તક, અને જીને ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપનાર હોય, તેને ગુરૂ કહે છે. ઉપલક્ષણથી આ જણાવેલા ગુણથી લક્ષિત હેય, તે બધાને ગુરૂજનમાં સમાવેશ થાય છે.
For Private and Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ર
મી મહાવીરસવામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૨ ગુરૂજનની સેવા–તેમના ધ્યાનમાં હરત નહિ પાડતાં, કાળ અવસરે, તથા પ્રપેક્ષણ અને આવશ્યકાદિ ચોગમાં વ્યાઘાત હરકત પડે નહિ, એવી રીતે તેમની સેવા કરવી.
ગુરૂના ખરા ગુણેનું વર્ણન કરીને બીજા પ્રમાદવાળાઓને ગુરૂ સેવામાં પ્રવર્તાવવા તે પણ એક રીતની શુશ્રષા છે.
ઔષધ–એટલે કેવળ એક દ્રવ્ય રૂપ અથવા બાહેર રોપડવાને ખપ લાગે તે.
ભેષજએટલે ઘણા દ્રવ્યોની મેળવણીથી બનેલા અથવા ખાવાના પદાર્થ. એ આદિ બીજી સંયમમાં મદદગાર થાય, તેવી ચીજ આપવાથી ગુરૂ શુશ્રષા થઈ શકે છે.
ગુરૂનું બહુમાન રાખવું અને તેમના અભિપ્રાયને અનુસરવું; એટલે હમેશાં મનની પ્રીતિપૂર્વક તેમના ગુણાનુવાદ કરવા. તેમજ તેમના ભાવ એટલે ચિત્તના અભિપ્રાયને અનુકૂળપણે વર્તવું. તેમને અભિમત હોય તે જ પ્રમાણે કરવું.
એ રીતે શ્રાવકે ગુરૂશુશ્રુષા કરવી. ૬ પ્રવચનમાં કુશળપણું એ છઠું લક્ષણ છે. - સૂત્રમાં, અર્થમાં, તેમજ ઉત્સર્ગમાં, અપવાદમાં, ભાવમાં, નિશ્ચયમાં અને વ્યવહારમાં જે કુશળતા ધરાવતું હોય, તે પ્રવચનકુશળ ગણાય છે.
* પ્રવચન કે આગમ એટલે ઉત્કૃષ્ટ વાય. અર્થ એટલે સૂત્રને અભિપ્રાય. ઉત્સર્ગ એટલે સામાન્ય કથન. અપવાદ એટલે વિશેષ કથન, ભાવ એટલે વિધિસાહત ધમનુષ્ઠાન કરવાં તે અને વ્યવહાર એટલે ગીતાર્થ પુરૂષેના આચરણમાં કુશળતા ધરાવવી, એ ભાવ શ્રાવકનું લક્ષણ છે.
શ્રાવકને તેમના ઉચિત સૂત્ર શીખવવાનું છે. એટલે દશવૈકાલિક સૂત્રના પ્રવચનમાત્રા નામના અધ્યયનથી માંડીને છજજી વણીયા અધ્યયન સુધી, તથા પંચસંગ્રહ, કર્મ પ્રકૃતિ વિગેરે બીજા ઘણું શાસ્ત્રને ગુરૂકૃપાથી પિતાની બુદ્ધિના પ્રમાણમાં શ્રાવકે
For Private and Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ મંત્ર. ]
૪૪૩
કુશળ શ્રાવક્રનું લક્ષગુ. અભ્યાસ કરવાના છે. સૂત્રના અથ ગુરૂથી સાંભળે; અને સૂત્ર ભણવા તથા સાંભળવામાં વિધિ અને વિનયાદિ ઔચિત સાચવવુ
જોઇએ.
ઋષિભદ્ર પુત્ર નામના શ્રાવકને ઉપદેશ કરતાં ભગવંતે તેને કહ્યું છે કે, “ હું ભળ્યે ! અતિ દુ*ભ મનુષ્ય જન્મ પામીતે, અજ્ઞાનને હણવામાં મલ્લ સમાન, પ્રવચનમાં કહેલા અના કુશળપણામાં નિરંતર ઉદ્યમ કરો.”
ઉત્સગ અને અપવાદના વિભાગનું જાણપણુ મેળવવુ જોઇએ. કેવળઉત્સગ ચા કેવળ અપવાદને નહિ સેવતાં, અવસરને એાળખવા જોઇએ. ચાની અપેક્ષાએ નીચુ' કહેવાય, અને નીચાની અપેક્ષાએ ઉ‘ચુ' કહેવાય, એમ અન્યાન્યની અપેક્ષા રાખતાં ઉત્સગ અને અપવાદ બન્ને સરખાં છે. તેથી તેના સ્વરૂપને ખરાખર જાણી, અવસરના અનુસારે એ બેમાં, જેમાં સ્વપ વ્યય-હાનિ, અને બહુ લાભ હોય તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ.
વિધિવાળા સ ધર્મોનુષ્ઠાન એટલે દેવ, ગુરૂ વદનાદિકમાં હમેશાં મહુમાન ધારણ કરવું; તેમજ બીજા વિધિપાળનારાનું મહુમાન કરવું, છતી સામગ્રીએ યથાશક્તિ વિધિપૂર્વક ધર્મોનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી. સામગ્રી ન હોય યા શક્તિ ન હોય, તેા પણ વિધિ પૂર્ણાંક ધર્મોનુષ્ઠાન કરવાના મનેરથા હંમેશાં કરવાથી પણ આરાધક થઇ શકાય છે. એમાં છતી શક્તિ ગેાપવવી નહી' જોઇએ. છતી શક્તિ ગેપવી લુખા મનેારથી કરવાથી આત્માને લાભ થતા નથી.
·
વ્યવહાર કુશળ એટલે દેશ, કાળવિગેરેને અનુરૂપ ગીતાના વ્યવહારને જાણવા જોઈએ. દેશ આખાદ છે કે દરિદ્ર છે, કાળ સુકાળ છે કે દુષ્કાળ છે, વસ્તુની પ્રાપ્તિ સુલભ છે કે દુલભ છે, માંદો છે કે સાજા છે, વિગેરેનું જાણપણુ રાખવુ· જોઇએ.
ઉત્સર્ગ અપવાદના જાણુ, ગુલાઘવતા જ્ઞાનમાં નિપૂણુ, એવા ગીતાર્થીએ દેશ, કાળ અને ભાવને જોઇને, જે વ્યવહારનુ આચરણુ કરેલુ' હાય તેને અનુસરવું, તેને દુષણ લગાડવુ' નહું. તેમજ
For Private and Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રરકણ ૨૨ જ્ઞાનાદિ ત્રણ ભામાં કુશળતા મેળવવી એ વ્યવહારકુશળપણ રૂપ છઠ્ઠો ભેદ છે.
ઉપર પ્રમાણે ભાવ શ્રાવકનાં કિયાગત એટલે ક્રિયામાં જણાતાં મૂખ્યવૃત્તિએ છ લિંગ છે, તેમાં ઉત્તર-પેટા-ભેદ ત્રીસ છે.
શ્રાવકનામને સાર્થક કરવાવાળા આ લક્ષણ છે. લક્ષમાં જણાવેલા ગુણે પ્રાપ્ત કરવાથી જ ભાવ શ્રાવકની કેટીમાં સામાન્ય રીતીએ આવી શકાય છે.
આ ક્રિયાગત લિંગ ઉપરાંત ભાવશ્રાવકે બીજા ભાવગત સત્તર પ્રકારના ગુણ મેળવવા જોઈએ, એમ જિનેશ્વરની આજ્ઞા છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧ સ્ત્રી ત્યાગ–સ્ત્રી અનર્થની ખાણ, મોહને વધારનાર, રાગનું બંધન, ચંચલ, અને નરકની વાટ સમાન છે. એવું જાણી હિતકારી પુરૂષે તેના વશવર્તી થવું નહિ જોઈએ.
૨ ઈદ્રિય દમન–ઈદ્રિારૂપ ઘેડા હમેશાં દુર્ગતિના માગ તરફ દોડનારા છે. તેમને સંસારનું સ્વરૂપ સમજનારા પુરૂષ સમ્યજ્ઞાન રૂપ રસીથી રેકી રાખવા.
૩ અર્થ–પન સકળ અનર્થનું નિમિત્ત, અને આયાસ તથા કલેશનું કારણ હોવાથી અસાર છે, એમ જાણી ધીમાન પુરૂષ તેમાં લગારે લેભાતો નથી.
ભાવ શ્રાવક હોય, તે અન્યાયથી ધન કમાવવા પ્રવર્તતે નથી; અને ઉપાર્જિતમાં તૃષ્ણાવાળે થતું નથી. તેમજ આવકમાંથી અધિક અર્થ તે ધર્મમાં વાપરવાનું કાઢી, તેને યથાશ્યપણે સાતે ક્ષેત્રમાં ખચે છે, અને બાકીનાથી જેમ તેમ ખર્ચ નભાવી લે છે.
૪ સંસાર-સંસારને દુઃખરૂપ,દુખ ફળ, દુઃખાનુબંધિ વિટંબના રૂપ, અને અસાર જાણીને તેમાં રતિ કરવી નહિ.
દુઃખરૂ૫ અર્થાત જન્મ, જરા, મરણ, રેગ, શેક વિગેરેથી ભરેલ હોવાથી સંસાર દુઃખમય છે; તથા જન્માંતરમાં નરકાદિ દુઃખ આપનાર છે; તથા વારંવાર દુઃખના કારણે સંઘાતાં હોવાથી
For Private and Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫.
હાળી કાર - બુદ્ધિ થતી જાતિમાં
૨૭ બવ.]
ભાવગત સત્તર ગુણેદુખાનુબંધિ છે; તથા ભવઈયા માફક એમાં જીવેના સુર, નર, નરક, તિયચ, સુભગ, દુર્લંગ વિગેરે રૂપે થાય છે. એ રીતે ચતુર્ગતિ રૂપ સંસારમાં સાર નથી, એવું વિચારી તેમાં રતિ કરવી નહિ.
૫ વિષય–ક્ષણમાત્ર સુખદાઇ વિષયને હમેશાં વિષ સમાન ગણીને, ભવભીર અને તત્વાર્થને સમજનાર પુરૂષે વિષયમાં વૃદ્ધિ કરવી નહિં.
ભેગવિલાસ ભોગવતા ક્રિપાક ફળ જેવા મીઠા લાગે છે, પણ પિાક ફળ ખાવામાં સ્વાદિષ્ટ છતાં ઝેરી હોવાથી મૃત્યુ આપનાર છે-વિપાકે વિરસ છે. દાદર અને ખુજલી માફક સુખ દુઃખજનક હાઈ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે. તે પણ ક્ષણમાત્ર થોડા વખતનું હોય છે. બપોરના વખતે દેખાતી મૃગતૃષ્ણની માફક ખરેખર ભૂલ ખવડાવનાર છે, અને જોગવ્યાથકા કુનિમાં જન્મ અપાવનાર હોવાથી મહા વૈરી સમાન છે. એવું સ્વરૂપ વિચારી ભાવશ્રાવકે તેમાં અતિ આસક્તિ કરવી નહિં.
૬ આરંભ–ભાવશ્રાવક તીવ્રારભ વજે. નિર્વાહ નહિ થતાં કદાચ કંઇ કરવું પડે તે, અનેચ્છાથી કરે છતાં નિરારંભી જનને વખાણે, અને સર્વે જેમાં દયાળું રહે,
મૂખ્યતાએ તે જે વ્યવસાય-કાર્યથી સ્થાવર અને વસ જીવેને પીડાનું કારણ થાય, તેવા કાર્ય કરવા નહિ. જે તે કર્યા વિના ચાલે તેમ ન હોય, અને ખરકર્માદિ કરવા પડે છે, તે મંદ ઇચ્છાથી ગુલાઘવપણું વિચારીને પ્રવૃત્તિ કરવી, પણ નિર્વસપણે પ્રવૃત્તિ કરવી નહિ.
આવા પ્રકારની પ્રવૃત્તિ નહિ ચાલતાં કરવી પડે, તે પણ તેવા વખતમાં નિરારંભજન એટલે સાધુજનની પ્રસંશા કરે, કે ધન્ય છે તે મહા મુનિઓને કે જેઓ મનથી પણ પર પીડા કરતા નથી, અને આરંભ તથા પાપથી દૂર રહી વિકેટ પરિશુદ્ધ આહાર કરે છે,
For Private and Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ વળી ભાવશ્રાવકે સર્વ પ્રાણી માત્રમાં દયા રાખી, એ વિચાર કરો કે, પોતાના એક જીવ માટે અનંતા જીવેને હું દુઃખનું કારણ ન બનું તે ઠીક; કેમકે મારું જીવન શું શાશ્વત રહેનાર છે ?
૭ આરંભ–શ્રાવક ગ્રહવાસને પાશની માફક માનતે થકે દુખીત થઈને તેમાં વસે, અને ચારિત્રમેહનીય કર્મ જીતવાને ઉદ્યમ કરે..
ફાંસામાં પડેલ પ્રાણી ઉલ શકતું નથી, તેથી તેમાં મહા મુશીબતે રહે છે, એમ સંસારીરૂ ભાવશ્રાવક પણ માતાપિતા વિગેરેના પ્રતિબંધથી દીક્ષા લેઈ શકતે ન હોય, તે અનેચ્છાએ ગ્રહવાસમાં રહે, અને ચારિત્ર મોહનીય કર્મને ટાળવાને માટે તપ સંયમમાં પ્રવૃત્તિ રાખે.
૮ દર્શન–શ્રાવક આસ્તિકય ભાવ સહિત રહે, પ્રભાવના અને વર્ણવાદ વિગેરે કરતે રહે, અને ગુરૂની ભકિત યુકત હોઈ નિર્મળ દર્શન ધારણ કરે.
દેવગુરૂ અને ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી. શ્રી જિન, શ્રી જિન મત, શ્રી જિનમત સ્થિત, એ ત્રણ શીવાય બાકીનું તમામ જગત સંસાર વધારનાર છે, એમ શ્રદ્ધા રાખવી.
શક્તિ હોય તે પ્રભાવના એટલે શાસન ઉન્નતિના કાર્ય કરવાં. શક્તિ ન હોય તે તેવાં કાર્ય કરનારને મદદ કરવી, તથા તેમનું બહુમાન કરવું, તેમની પ્રસંશા કરવી શક્તિ હોય તે ચૈત્ય બંધાવવા, તીર્થયાત્રા કરવી, ધમીચાર્યની વિશેષ રીતે ભક્તિ કરવી, અને પિતાના લાયક નિરતિચાર ચારિત્રનું પાલન કરવું. તેજ નિર્મળ દશનને નિર્વાહ થઈ શકે તથા તે ટકી શકે.
ચેખા સેનાની માફક ધર્મ બરાબર પારખીને લેવું જોઈએ. માત્ર કુળગતપણથી જ ધર્મ ન માન જોઈએ. - ૯ ગરિકા પ્રવાહ--ગાડરિયા પ્રવાહથી ગતાનુગતિક લેકને જાણીને, લેક સંજ્ઞાને પરિહાર કરી, ધીર પુરૂષ સુસમીક્ષિતકારી થાય,
For Private and Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ભાવશ્રાવક ગુણ સ્વરૂપ.
૪૯૭ વગર વિચારે ચાલતી લેક રૂટીને તને, સુપરિક્ષા કરીને, લાભાલાભને બરાબર વિચાર કરીને, દરેક ક્રિયા કરવી. ગાડર ઘેટાંજેમ એકની પાછળ બીજા ચાલે છે તેવા ગાડરિયા પ્રવાહની માફક કેઈ પણ ક્રિયા કરવી નહિં.
૧૦ આગમપુરસ્સર પ્રવૃત્તિ–પરલેકના માર્ગમાં જિનાગમ શીવાય બીજું પ્રમાણ નથી, માટે આગમને અનુસરતી-આગમપુરસ્સર-સર્વ ક્રિયાઓ કરવી.
રાગાદિક દેને જીતનાર જિનેશ્વરએ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ પ્રધાન મોક્ષ માર્ગ કહે છે. વળી પૂર્વાપર અવિરેાધ એવા આગમમાં કરૂણું કરી ધર્મનું મૂળ સમાયિકાદિ સર્વ ક્રિયાઓ બતાવેલી છે, તેમજ તેનાજ રક્ષણ કરનારા ક્ષતિ પ્રમુખ ધર્મ બતાવેલા છે. માટે આગમની આજ્ઞાનુસાર સર્વ દેવવંદન, પ્રત્યાખ્યાન પ્રતિકમણાદિ કિયાએ કરવી.
૧૧ યથાશક્તિ દાનાદિનુ પ્રવર્તન કરવું. શક્તિ ગેપડ્યા શિવાય, આત્માને બાધા ન થાય તેમ, જેમ ઝાઝુ થાય તેમ સુમતિમાન પુરૂષે દાનાદિક ચતુર્વિધ ધર્મને આદર, પ્રવૃત્ત કરવી.
આવક પ્રમાણે દાન કરનારા થવું આવક પ્રમાણે ખરચ રાખ. નાર થવું; અને આવક પ્રમાણે ભંડારમાં સ્થાપન કરનારા થવું.
એ પ્રમાણે કરવાથી લાંબા કાળે ઘણું દઈ શકે છે; એજ પ્રમાણે શીલ, તપ, ભાવમાં પણ સમજી લેવું.
એ પ્રમાણે સુમતિ એટલે પરિણામિક બુદ્ધિવાળા પુરૂષે દાનાદિક ચતુર્વિધ ધર્મનું પાલન કરવું.
આ ચાર પ્રકારને ધમ ચાર ગતિરૂપ ગહન વનને નાશ કરવાને અગ્નિ સમાન છે.
૧૨ વિહીક–ચિંતામણું રત્ન માફક દુર્લભ, હિતકારી, નિર્દોષ ક્રિયા અંગીકાર કરીને તેનું પાલન કરવામાં મુગ્ધ જનેના હસવાથી શરમાવું નહિ.
For Private and Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
પા મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ આ ભવ તથા પરભવમાં ફાયદો કરનાર નિષ્પાપ પડાવશ્યક, જિનપૂજા વિગેરે સમ્યફક્રિયાઓ, નિયમો, ગુરૂ પાસેથી વિધિપૂર્વક પ્રાપ્ત કરીને તેને બરાબર સેવતાં શરમ રાખવી નહિં. આ બધા અનુષ્ઠાન ચિંતામણું રત્નની માફક દુખે પામી શકાય તેવા છે, અને તેના સેવનથી ચિંતામણી રતનની માફક તે ફળ આપનાર નીવડે છે.
૧૩ અરક્ત દિષ્ટ-શરીરની સ્થિતિના કારણે ધન, સ્વજન, આહાર, ઘર, વિગેરે સાંસારિક પદાર્થમાં પણ અરક્તદિષ્ટ થઈને રહેવું.
- શરીરને નિર્વાહ કરનાર વસ્તુઓ યાને શરીરને મદદગાર ધન, વજન, આહાર, ઘર, ક્ષેત્ર, કલત્રવસ્ત્ર, શસ્ત્ર, યાન, વાહન, વિગેરે સાંસારિક નિર્વાહના સાધનમાં અરક્તદષ્ટિ એટલે મંદ આદરવાળા થઈને વર્તવું. વિચાર કરે કે કેઈ સગુ, શરીર કે ઉપભોગ સાથે આવનાર નથી. જીવ સઘળું છેને પરભવમાં એક જાય છે.
વળી દુર્વિનીત ચાકર વિગેરે ઉપર પણ અંતરથી વિદ્વેષ ન રાખવે, કિંતુ કારણ પર બહારથી જ ગુસ્સે બતાવ.
૧૪ મધ્યસ્થ–ભાવશ્રાવક–ઉપશમ ભરેલા વિચારવાળો હેય, કેમકે તે રાગ દ્વેષમાં ફસાયેલો હેતે નથી, માટે હિતાથી પુરૂષ મધ્યસ્થ રહીને સર્વથા અસદગ્રહને ત્યાગ કરે.
કષાયેનો ત્યાગ કરી–ઉપશમ કરી, દાબી રાખી, રાગદ્વેષથી રહિત થઈ, ધર્માદિકનું સ્વરૂપ વિચારવું. પણ અસદુગ્રહ એટલે મેં ઘણા લોકો સમક્ષ આ પક્ષ સ્વીકાર્યો છે અને ઘણું લેકેએ તે પ્રમાણુ કર્યો છે, માટે હવે મેં પોતે માનેલાને શી રીતે અપ્રમાણ કરૂં? યાને શી રીતે તેને ત્યાગ કરૂં ? એ વિચાર કરી સ્વપક્ષના અનુરાગમાં પડવું નહિ.
વળી “આ મારે દુશ્મન છે, સામા પક્ષને છે માટે એને ઘણા જનમાં હલકે પાડું,” એ પ્રમાણે ચિંતવી તેના ઊપર ખરા ખોટાં દૂષણ મુકવા નહિં, કે તેના દોષ બલવા નહિ, અથવા ગાળે દેવી
For Private and Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. 1. ભાવશ્રાવક ગુણ સ્વરૂપે.
૪૯૯ વિગેરે શરમાવનારી પ્રવૃત્તિ કરવી નહી. તેમજ તેના પી થવું નહી, પણ સર્વ સ્થળે સમભાવ રાખી સ્વપરને ઉપકાર થાય તેવી ઇચ્છા રાખવી, કદી પણ અસદુગ્રહ એટલે ભુંડ અભિનિવેસવાળા થવું નહિ.
૧૫ અસંબદ્ધ-જગતમાં રહેલી સમસ્ત વસ્તુઓ-પદાર્થ માત્ર ક્ષણભંગુર છે, એમ નિરંતર વિચાર કરી તેના સંબંધમાં રહેવા છતાં, મનથી તેમાં બંધાવું નહિ, એટલે તન, ધન, યૌવન, જીવિત, વજન, કુટુંબ,નેાકર વિગેરે દ્વિપક્વ, હાથી, ઘોડાદિ ચતુસ્પ, ક્ષેત્ર, ગૃહ, ધાન્ય, સેનું, રૂપુ, મણિ, માણિક્યાદિલમિ, અને જગતના વિવિધ પ્રકારના વૈભવાદિ ભેગવિલાસની સામગ્રી, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર છે, એવા વિચાર પ્રતિક્ષણ મન ઉપર કાયમ રાખી, તેના સંબંધમાં રહી તેનું પાલન વર્ધન વિગેરે કરતા રહેવા છતાં તેમાં પ્રતિબંધ એટલે મૂછરૂપ સંબંધ રાખ નહિ. કેમકે એ સઘળું છેને કર્મવશ થયેલ છવ સારા યા નરસા ભવમાં ભટકતે રહે છે. સમકિતધારી જીવે કુટુંબમાં રહેવા છતાં કેમ વર્તવું, એ જણાવતાં એક ઠેકાણે કહ્યું છે કે,
સમકિત ધારી જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ
અંતરંગથી ન્યારે રહે, જેમ ધાવ ખેલાવત બાલ.” ધાવમાતા બાહ્ય પ્રેમથી બાલકનું પ્રતિપાલન કરતાં છતાં, અંતરંગથી તે સમજે છે કે-આ બાલક મારૂં નથી. એમ સમજી અંતરંગપ્રેમથી તે રહિત હોય છે, તેમ ભાવશ્રાવક કુટુંબનું પ્રતિપાલન કરતે રહે, છતાં અંતરંગથી તેમાં બંધાય નહી અલગ રહે, આસક્તિ રાખે નહિ.
૧૬ પરાર્થકામગી–સંસારથી વિરક્ત મન રાખી, ભેગેપગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામગમાં પરની અનુ. વૃત્તિથી પ્રવૃત્તિ કરવી. એટલે “આ સંસાર અનેક પ્રકારના દુઓનું આશ્રય સ્થાન છે. જેમકે પહેલું દુઃખ તે ગર્ભાવાસમાં માતાની કુક્ષીમાં રહેવાનું હોય છે; ગર્ભમાં ઉધે મસ્તકે મળમૂત્રમાં
For Private and Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૨
લગભગ નવમાસ સુધી રહેવાનું દુઃખ કેટલુ છે ? તેના પ્રાણી માટી ઉમરમાં ખ્યાલ કરતા નથી, પણ ખરેખર તેને ખ્યાલ પ્રથમ કરવાના છે. પછી જનમ્યા પછી માળપણુમાં મેલા શરીર વાળી માતાના ધાવણનું દુધ પીવાનું અને વિવિધ પ્રકારના રાગૈા તથા વ્યાધિઓ ભાગવતાં યુવાવસ્થામાં આવવાનું દુઃખ રહેલુ છે. માદ યૌવનાવસ્થામાં વિરહનિત દુઃખ રહે છે; અને વૃદ્ધાવસ્થા તે। અસારજ રહે છે. સંસારમાં ભાગવિલાસમાં આરાપિત–માની લીધેલા સુખ શીવાય—વાસ્તવિક સુખ જેવું કJ છેજ નહિ. એવુ' વિચારી સ’સારથી વિરક્ત મન રાખવું, ” અને પચે‘દ્રિયના વિષય, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વિગેર લાગેાપલેાગના વિષયમાં તે ભાગવતાં તેમાં શુદ્ધ-આસકત-થવુ' નહિ.
www.kobatirth.org
વેશ્યાની માફક ઘરવાસ પાળે.
વેશ્યાની માફ્ક નિરાસ ́શ રહી, આજકાલ છેાડીશ, એમ ચિતવતા રહી ઘરવાસને, પરાયે ડાય તેમ ગણીને શિથિલ ભાવે પાળવા; એટલે કૈં વેશ્યા જેમ નિન કામુક પાસેથી વધારે લાલ થવાના અસંભવ જાણીને થોડા લાભ મેળવતી થકી “ આજ કે કાલ એને મડવા છે ”, ”. એમ વિચારીને મદ આદરથી સેવે છે, તેમ ભાવશ્રાવકે આજકાલ આ સ'સાર છેડવા છે, એવા મનેરથા રાખીને જાણે તે ૫રાયે હાય, તેમ મંદભાવથી ઉત્સુકતા રહિત ગૃહવાસનું પાલન કરવું, મતલખ કોઇપણ વાસ્તવિક કારણથી તે સ'સારને છેડી શકતા ન હોય તે તેણે સંસારમાં મંદ આદર રાખવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
આ રીતે સત્તર ગુણુ સહિત જિનાગમમાં ભાવશ્રાવક કહેલ છે; અને એ સારા ગુÌાના ચેાગથી જલદી ભાવસાધુપણુ પામે ભાવશ્રાવક-સુશ્રાવક-હેય તે દ્રવ્યસાધુ તુલ્ય ગણાય છે અને એવા પુરૂષ પરિણામથી ઉપાર્જિત કરેલા યાગથી ભાવસાધુપણું એટલે ખરેખર તિપણું પામી શકે છે.
છે.
For Private and Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
દેશવરિત.
૫૦૧
જે ગૃહસ્થ સમ્યક્ત્વમુલ ખારવ્રત અંગીકાર કરે છે, તે પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકની કોટીમાં આવે છે. સમ્યક્ત્વ એધથી, જે જીવને વૈરાગ્ય ઉપન્ન થાય છે, તેને સ્વભાવથી સવિરતિ પણાની વાંચ્છા થાય; પરંતુ સર્વવિરતિઘાતકપ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયથી તેનામાં સવિરતિપણું અંગીકાર કરવાનું સામર્થ્ય' હાતુ' નથી, પરંતુ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશિવરતી તે થઈ શકે છે.
જઘન્ય દેશવિરતિપણામાં આકુટિસ્થુલ હિ‘સા પ્રભૂખના ત્યાગ, મદ્યમાંસાદિ સસ બ્યસનના પરિહાર, તેમજ પંચપરમેષ્ટિ નમસ્કાર સ્મરણાદિ છે.
મધ્યમ દેશવિરતપણામાં જે ન્યાયસ પન્નવૈભવાદિ યુક્ત, તથા અક્ષુદ્રાદિ એકવીશ ધાગ્યતાના ગુણા સહિત ગૃહસ્થ ચિત ષટ્ ક ધર્મમાં તત્પર, દ્વાદશ વ્રતના પાલક, સદાચારવાન હાય, તે મધ્યમ શ્રાવકની કાટીમાં ગણાય છે. ષટ્કમ' આ પ્રમાણેનાં છે
૧ વીતરાગ સજ્ઞ પ્રભુની પ્રતિમા દ્વારા વિધિવત્ પૂજા કરવી. ૨ ગુરૂની સેવા કરવી. ૩ સ્વાધ્યાય કરવા. ૪ સયમ એટલે ઇંદ્રિયદમન કરવુ. ૫ તપ કરવા ૬ દાન દેવુ‘
ઉત્કૃષ્ટ દેશવિરતિ સચિત આહારના ત્યાગી હાય, પ્રતિનિ એકાસણું કરે, બ્રહ્મચારી હાય, મહાવ્રત અગીકાર કરવાની ઇચ્છાવાળા હાય, અને ગૃહસ્થને ધેા ત્યાગેલા હાય, તેમજ એકાદશ પ્રતિમા ધારક હાય.
દેશવિરતિવાન શ્રાવકમાં રૌદ્રધ્યાન, જેના ચાર ભેદ છે; તે મઢ હાય, ૧ હિંસાન'દ રૌદ્ર, ૨ મૃષાન દરૌદ્ર ૩ ચૌર્યાંનદ રોદ્ર ૪ સરક્ષણાન‘દ રૌદ્ર. આ ચાર ધ્યાન મ' હાય છે.
ચાર પ્રકારના આ ધ્યાન. ૧ અનિષ્ટ ચે!ગા, ૨ ઇષ્ટ ચેાગાત, ૩ રાગ ચિંતા, ૪ અગ્રશાચા; આ ચાર પ્રકારનું આ ધ્યાન દેશનેતિપણામાં હોય છે. જેમ જેમ દેશવિરતિપણામાં વિશેષ
For Private and Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ રર શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ આરૌદ્રધ્યાન મંદ મંદતર થતું જાય છે. જેમ જેમ દેશવિરતિપણું અધિક થતું જાય છે, તેમ તેમ ધર્મધ્યાન અધિક થતું જાય છે. પરંતુ તે મધ્યમરૂપે જ રહે છે, ઉત્કૃષ્ટ ધર્મધ્યાન દેશવિરતિપણામાં હેતું નથી. ઉત્કૃષ્ટ ધર્મધ્યાન થઈ જાય તે સર્વવિરતિપણું થઈ જાય.
ગૃહરથને લાયકના ન્યાયસંપન્નાદિ પાંત્રીશ ગુણ, અક્ષુદ્રાદિ એકવીશ ગુણ, તથા સમ્યકત્વમુલ બારવ્રતનું સ્વરૂપ વિસ્તારથી સમજીને, તેને આદર કરે એજ ગૃહસ્થ ધર્મનું ભૂષણ છે. એ દરેક વિષયના વિસ્તારના સ્વરૂપને બતાવનાર સવતંત્ર ગ્રંથ, જેવાકે શ્રાદ્ધગુણવિવરણ, ધર્મરત્નપ્રકરણ ભાગ ૩, ધર્મસંગ્રહ, જૈનતત્વદર્શ, આત્મપ્રધ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વિગેરે ઘણા ગ્રંથે છે, તેને અભ્યાસ કરવાની અને વાંચી મનન કરવાની ખાસ ભલામણ છે.
શ્રાવકની અગીઆર પ્રતિમાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧ દર્શન સમક–પ્રતિમા–એક માસ સુધી શંકાદિ ષ તથા રાજાભિગ આદિ છ આગાર રહિત કેવળ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવાથી પહેલી પ્રતિમા વહન કરાય છે.
૨ બે માસ સુધી અતિચાર રહિત, અને પ્રમાદ વર્જિતપણે વ્રતને ધારણ કરવાથી, તથા સમ્યકત્વને ધારણ કરવાથી બીજી પ્રતિમા વહન કરાય છે.
૩ ત્રણ માસ સુધી ઉપરની બે પ્રતિમા સહિત પ્રતિદિન ઉભય સંધ્યા સામાયિક કરવાથી, ત્રીજી પ્રતિમા ધારણ કરી શકાય છે.
૪ ચાર માસ સુધી ઉપરની ત્રણ પ્રતિમા સહિત પ્રત્યેક માસે છ પર્વને વિષે ચાર પ્રકારે પૌષધ કરવાથી ચોથી પ્રતિમા વહન કરી શકાય છે.
૫ પાંચ માસ સુધી સ્નાન રહિત દિવસે પ્રકાશવાળા ભાગમાં ભજન કરતાં અને રાત્રે સર્વથા ભેજનો ત્યાગ કરતાં, પહેરવાના
For Private and Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૩
ર૭ ભવ. ] અગીઆર પ્રતિમા સ્વરૂપ, વસ્ત્રને કચ્છ નહિ બાંધતાં, દિવસે બ્રહ્મચારી અને રાત્રે અપર્વ - તિથિમાં સ્ત્રીઓનું અને ભેગનું પરિમાણ કરતાં, અને પર્વતિથિએ રાત્રે ચૌટાદિકને વિષે કાર્યોત્સર્ગ કરતાં, પાંચમી પ્રતિમા વહન કરી શકાય છે. અહિં રાત્રીજનના વજન માટે સૂચન છે. શ્રાવકોએ તો કઈ કાલે રાત્રિ ભોજન કરવું નહિ જોઈએ. પરંતુ જે કઈ શ્રાવક તે નિયમ કરવાને શક્તિમાન ન હોય, તેને પાંચમી પ્રતિમાથી અવશ્ય રાત્રિ ભેજનને ત્યાગ કરે જોઈએ. એટલા માટે અહિં સૂચન કરેલું છે.
૬ છ માસ સુધી દિવસ અને રાત્રિને વિષે સર્વથા બ્રહ્મચર્ય ધારણ કરવાથી, આ પ્રતિમાનું વહન થઈ શકે છે.
૭ સાતમી પ્રતિમામાં સાત માસ સુધી અચિત અનશનાદિ ભેગવવાથી તેનું પાલન થઈ શકે છે.
૮ આઠમી પ્રતિમામાં આઠ માસ સુધી આરંભને ત્યાગ કરો જોઈએ.
૯ નવમી પ્રતિમામાં નવ માસ સુધી બીજા પાસે આરંભ કરાવવાને તથા આદેશ ઉપદેશ આપવાને ત્યાગ કરવાનું હોય છે,
૧૦ દશમી પ્રતિમામાં દશ માસ સુધી સુરમુંડ અને શિખાને ધારણ કરવાને અથવા ઉદિષ્ટ આહારનો ત્યાગ કરવાનું હોય છે.
૧૧ અગીઆરમી પ્રતિમામાં અગીઆર માસ સુધી મુરમુંડ અથવા લોચ કરીને, લુપ્ત કેશ એટલે કેશ રહિત પણે રોહરાણ તથા પાત્રાદિ સાધુના ઉપકરણે ગ્રહણ કરી, સાધુની જેમ એષણય અનાદિકને ગ્રહણ કરતાં, અને સવજનને વિષે અવ્યવછિન્ન સનેહ વાલા થઈ, તથા ગેચરીના અવસરે જેણે પ્રતિમા અંગીકાર કરેલી છે, એવા શ્રાવકને ભિક્ષા આપ ” એ પ્રકારે ઊચ્ચાર કરીને ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે. એ પ્રમાણે કરીને આ પ્રતિમાનું વહન થઈ શકે છે.
આ દરેક પ્રતિમામાં તેને પૂર્વ પૂર્વ પ્રતિમામાં જે નિયમોનાપાલનને અધિકાર બતાવ્યો છે, તે પણ પાલવાને હોય છે.
For Private and Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦૪
શ્રી મહાવીરસ્વામિ રિત્ર
[ પ્રકરણ ૧૨
વિસ્તારથી સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણન કરેલુ છે. ખપી જીવાએ ત્યાંથી તેની માહિતી મેળવવાની તજવીજ કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાપિતાની ભકિત કરવી, સમાન શીલ અને આચાર વાળાની સાથે વિવાહ સબ`ધ જોડવા, અને ચેાગ્યતા પ્રમાણે દીન, અતિથિ અને સાધુએની બરદાશ કરવી, એ ઉત્તમ શ્રાવકના સામાન્ય ધર્મ છે. વિરૂદ્ધ કુલ શીલવાળાની સાથે વિવાહ સમધ જોડવાથી નિર તર ઊદ્વેગ રહેવાને લીધે ધર્મની હાની થાય છે. દીન પુરૂષોને અનુકપા બુદ્ધિથી દાન આપવું; અને સાધુ મુનિરાજની બહુમાન પૂર્ણાંક ભકિત કરવી; તથા સુપાત્રદાનનેા લાભ મેળવવે; લાક વિરૂદ્ધ કૃત્ય જેવાં કે સવ પ્રાણીએની નિદ્રા કરવી, વિશેષે કરીને ગુણ્ણા વડે સમૃદ્ધ થએલા જનાની નિંદા કરવી, સરળ સ્વભાવી પ્રાણીઓની મશ્કરી કરવી, પૂજ્ય જનેની હીલના કરવી, બહુ જનવિરાધી મનુષ્ચાના સ`સગ', અને દેશાચારનું ઉદ્ઘઘન, આ કૃત્યાના ત્યાગ કરવા, તેમજ દીર્ઘકાલના રાષ અને મમ વચનને ત્યાગ કરવે; ઇત્યાદિ સદાચારનું સેવન એ તે ઉત્તમ શ્રાવકના સામાન્ય ધમ છે.
ભગવંતના શાસનમાં ૧૫૯૦૦૦ વ્રતધારી શ્રાવકે હતા, એ વ્રતધારીઓમાં પણ શ્રેષ્ઠ એવા શ્રાવકાના અંગે ઉપશકદશાંગ સૂત્રમાં દશ શ્રાવકાના વિસ્તારથી વૃત્તાંત આપેલા છે. તેમના ચારત્રોથી ભગવંતના સમયમાં હિંદની આર્થિક સ્થીતિ કેટલી બધી ઉત્તમ હતી તે આપણને માલમ પડે છે. શાસ્ત્રમાં આ દેશની રિદ્ધિનુ લખાણુથી વન કરેલુ છે. તે સ` કાટયાધિપતીએ હતા. તે એ શ્રીમત હતા, તેટલા કારણથી તેમના ચરિત્ર પવિત્ર આગમમાં દાખલ કરવામાં આવેલ છે એમ નથી, પણ તે સર્વે ઉપર જણાવેલા શ્રાવકધમના લાયકના ઉત્તમ ૫કિતના ગુણેા ધરાવતા હતા. શ્રાવકપણાને ચાગ્ય સમ્યક્ત્વમૂળ ખારવ્રત, તેઓએ ભગવત પાસે અ’ગી કાર કરી, તેમનુ ઉત્કૃષ્ટિ રીતે પાલન કરેલુ હતુ. તેઓ ભાવશ્રાવક પણાને લાયકના ગુણા ધરાવતા હતા. વ્રતેાના પાલનના અંગે કામ દેવ વિગેરે કેટલાક મહાપુરૂષાએ તા દેવકૃત ઉપસર્ગો પણ સહુન
For Private and Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૫
૨૭ ભવ.]
આનંદ શ્રાવક. કર્યા છે, પણ પિતાના વ્રત નિયમમાંથી ચલિત થયા નથી. તેમના તેવા પ્રકારના ધૈર્યતાના ગુણોનું વર્ણન, ભગવંતે સાધુઓ પાસે કરી, તેમને ચારિત્રધર્મમાં વિશેષ રિથર કર્યા હતા. તે દશના નામ. ૧ આનંદ ૨ કામદેવ, ૩ ચુલની પિતા. ૪ સુરાદેવ. ૫ ચુલ
શતક, દકુંડકેલિક ૭ સદાલ પુત્ર૮મહાશદશ શ્રાવકના નામ, તક, ૯ નંદનીપિતા. ૧૦ તેતલીપિતા.
આ દશ મહા પુરૂષોના ચરિત્રને ભગવંતના ચરિત્રના અંગે સંબંધ હોવાથી તેમને સંક્ષિપ્ત વૃત્તાંત નીચે આપે છે. આનંદ શ્રાવક વાણિજ્ય ગામમાં રહેતા હતા. તેની પાસે બાર
કોટી સેનેયા હતા. તેમાંથી ચારકોટી અનંદાદિ શ્રાવક સેનૈયા નિધાનમાં દાટેલા હતા. ચાર કટી
વ્યાજમાં અને ચાર કેટી વ્યાપારમાં રેકેલા હતા. તે ઉપરાંત ચાર કુલ હતા. એક એક ગોકુલમાં દશ હજાર ગાયે હોય છે. તેમને શીલ અને સૌભાગ્ય વિગેરે સદગુણેને ધારણ કરનારી શિવાનંદા નામે સ્ત્રી હતી,
એક વખતે તે વાણિજ્યગામની સમીપમાં આવેલા દ્વત પલાસ નામના ચૈત્યને વિષે, ભગવંત મહાવીર પ્રભુ સસર્યા. આ ખબર સાંભળી આનંદશ્રાવક નાન કરી તથા દેવપૂજન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી પિતાને ઘણું પરિવારને સાથે લઇ, પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વંદન કરી એગ્ય સ્થાને બેઠા તે સમયે પ્રભુએ દેશના આપી. પ્રભુની દેશના સાંભળી શુદ્ધ શ્રદ્ધાન પ્રાપ્ત કરી, વિનંતી કરી કે, “હે ભગવંત! આપને કહેલે ધર્મ મને રૂએ છે, માટે હું આપની પાસે ગૃહસ્થને લાયકના સમ્યકત્વ સહિત બારવ્રત લેવા ઇચ્છું છું. પ્રભુએ તેમની ઈચ્છાથી સમ્યકત્વ તથા બારવ્રતનું સ્વરૂપ તથા તેને લગતા અતિચારનું સ્વરૂપ સમજાવ્યું અને તેને પ્રભુની પાસેથી વ્રત અંગીકાર કર્યો.
શ્રમણોપાસક આનંદજીની પાસે જેટલી અદ્ધિ હતી, તેજ પ્રમાણે ચંપાનગરીના ગૃહસ્થ કામદેવ પાસે અઢારકટી સોમૈયા,
04
For Private and Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ અને દશ હજારગાયોની સંખ્યાવાળા છ કુલ હતા. વારાણસી નગરીના ચુલ્લીની પિતા નામના ગાથાપતિગૃહસ્થ પાસે ચાવીશ કેટી સેનામહોર અને આઠ ગાના કુલ હતા એજ નગરીના સુરાદેવ નામના શ્રાવક ગૃહસ્થ પાસે પણ કામદેવના જેટલી જ સમૃદ્ધિ હતી, આલબિકાનગરીના ચુલ્લશતક નામના ગૃહસ્થ પાસે પણ કામદેવના જેટલી જ લફિમહતી. કાપિલ્યનગરના કુંડલિક નામને ગૃહસ્થ કામદેવ શ્રાવકના જેટલી સમૃદ્ધિવાન હતો. પલાસપુર નગરના સદાતપુત્ર પાસે ત્રણ કેટી સોનામહોર અને એક ગાયનું
કુલ હતું. આ સદાલપુત્ર જ્ઞાતે કુંભાર હતા, અને તેના તાબામાં કુંભારની પાંચસો દુકાને હતી, રાજગૃહિનગરીમાં મહાશતક નામના ગાથાપતિ હતા. તેમની પાસે વીશ કોટી સેનૈયા દ્રવ્ય હતું.તે ઉપરાંત તેમની મુખ્ય સ્ત્રી રેવતીને પિતા તરફથી આઠ કોડ સોનૈયા અને આઠ ગોકુલ મળ્યા હતા. બીજી બાર સ્ત્રીઓ પોતાના પીયેરથી બાર બાર કટી સેનૈયા અને બાર બાર ગાના ગોકુલ લાવી હતી. આ પ્રમાણે મહાશતકની પાસે સમૃદ્ધિ હતી શ્રાવતીનગરીનાનંદની પિતા નામના ગાથા પતિ પાસે આનંદ શ્રાવકના જેટલું દ્રવ્ય અને ગેકુલ હતા. તેમજ એજ નગરીના દશમાં શ્રાવક તેતલીપિતા પાસે પણ એટલી જ લક્ષિમ હતી.
આ તમામ મહાશયેએ ભગવંત મહાવીર પાસે ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સમજી, ગૃહસ્થના લાયકના વ્રત્ત અંગીકાર કરેલા હતા, અને તેનું અતિચાર રહીત પાલન કરેલું હતું.
આ દશે શ્રમણે પાસકો વ્રત લીધા પછી, પંદર પંદર વર્ષ ગહરથના વ્યાપારમાં રહ્યાા છતાં નિરતીચારપણે વ્રતનું પાલન કરતા હતા. તે પછી તેઓએ ગૃહભારપતાના લાયક વડીલપુત્રને અથવા બીજાઓને સેંપી, બાકીનું જીવન પરિષધશાળામાં રહીને ગુજાર્યું હતું. તે દશમાં પહેલા, છઠા, નવમા અને દશમાને ઉપસર્ગો થયા નથી. બાકીના છ શ્રાવકેને જુદી જુદી રીતે દેવકૃત ઉપસર્ગો થયા છે. તે ઉપસર્ગોને તેઓએ સારી રીતે સહન કરીને પિતાના
For Private and Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ લેવ કામદેવના ઉપસર્ગ.
૫૦૭ વ્રતનું પાલન કર્યું હતું. પહેલા આનંદશ્રાવકને શ્રી ગૌતમસ્વામી સાથે અવધિજ્ઞાન સંબંધે નેત્તર થયા હતા. છઠા શ્રાવકને દેવની સાથે ચર્ચા થઈ હતી. સાતમા સદાલપુત્રને પ્રતિબંધ કરવા નિમિત્તે તેના મનનું ભગવતે કરેલું સમાધાન, અને તે પછી એજ સદાલપુત્ર પ્રથમ ગોશાળાને ભગત હતું, તેથી તેની સાથે થએલો સંવાદ જાણવા લાયક છે. મહાશતક શ્રાવકને પણ અવધિજ્ઞાન ઉપન્ન થએલું હતું. તેમણે પિતાની સ્ત્રીને સત્યવાત પણ જરા આક્રોશ ભાવથી કહી હતી. તે પણ આત્મહિનૈષિઓને લાયક નથી, એમ જાણી તેનું પ્રાયશ્ચિત કરવાને ઊપદેશ ભગવતે ગૌતમગણધરને મેકલીને કરાવ્યું હતું. આ સંબંધી હવે પૃથક પૃથક વિવે. ચન કરવામાં આવ્યું છે. પિતાના જેણે પુત્રને કુટુંબને ભાર સંપીને,ગૃહકાર્યથી નિ
વૃત્ત થઈ, પૌષધશાળામાં રહી તે જીવન કામદેવના ઉપસર્ગ ગાળતા હતા. એક વખત પૌષધશાળામાં
પૌષધબત લઈને તે બેઠેલા છે. અર્ધ શત્રિને સમય થતાં કે મિથ્યાત્વિદેવ તેમની પાસે આવ્યા. વિકરાળ પિશાચનું સ્વરૂપ વિકુ, હાથમાં તીક્ષણ ધારવાલું ખગ લઈ, તેની પાસે ઉભે રહ્યો; અને વિવિધ પ્રકારના કટાક્ષના વચન કહી ભય બતાવી પૌષધને ત્યાગ કરવાનું કહ્યું. પણ તેથી કામદેવ ભય પામ્યા નહી તે અધીક ક્ષોભ પામ્યા શીવાય, અચલિત, મૌનધારી અને ધર્મધ્યાનથી મુક્ત થયા શીવાય ઉભા રહ્યા. ધર્મમાં આવી નિશ્ચલતા જે છે તે દેવને ભારે કેપ થઈ આવ્યું. ભૂકટી ચઢાવી તેને તેની પર ખડગ ઉગામ્યું તે પણ કામદેવ જરાએ ડગ્યા નહી. પછી તેણે કામદેવના શરીરને ખગ્નના ઘા કર્યો. તે પણ તેની પીડાને સહન કરી પોતાના સ્થાનમાં તે નિશ્ચલ રહા. તે શીવાય તે દેવે એક જ રાતમાં બીજા પણ ઘણું ઊપસર્ગો કરી, ધર્મધ્યાનથી ચુકાવવા તેમના શરીરને વિવિધ રીતની વેદના પમા છે છતાં પણ તે મહાવેદનાને સહન કરી, અને ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા છે,
For Private and Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણે ૨૨ આખરે તે દેવ પૌષધશાળામાંથી બહાર નિકલી, અતિ મનેહર, શીતળ, સૌમ્ય આકૃતિવાલું દેદીપ્યમાન, દેવનું સ્વરૂપ વિકુવ પાછે પિષધશાળામાં કામદેવ પાસે આવી, આ પ્રમાણે છે. “હે કામદેવ! તમને ધન્ય છે. તમેજ પુણ્ય કર્યું છે. દેવલોકમાં ઈદ્ર મહારાજે તમારી પ્રસંશા કરી હતી, તે નહીં માની તમારી પરીક્ષા કરવા હું આવ્યું હતું. તમારી શક્તિના જે વખાણ દેવકમાં થયા હતા, તે સત્ય છે, એવી મહારી ખાત્રી થઈ છે. હું હવે આપને ખમાવું છું. મહારે કરેલે અપરાધ આપ ક્ષમા કરશે." એ પ્રમાણે કહી કામદેવના ચરણમાં મસ્તક નમાવી તે દેવ પિતાના સ્થાનકે ગયા.
પ્રભુ એજ નગરના ઊદ્યાનમાં હતા. તેઓ પોતાના જ્ઞાનબળથી કામદેવને થએલે ઉપસર્ગ અને તેણે નિશ્ચલમનથી તથા પૈયેથી, તે સહન કરી પોતાના ધ્યાનમાં અડગ રહ્યાનું સ્વરૂપ જેએલું અને જાણેલું હતું. દેવકૃત ઉપસર્ગો થઈ રહ્યા પછી રાત્રી પુરી થઈ, અને પૌષધના લાયકની ક્રિયા કરી કામદેવે મનમાં ચિંતવ્યું કે, “હું શ્રી વીર પ્રભુને વંદના કરી પછી પૈષધ પારું તે વધારે સારું.” આ પ્રમાણે ચિંતવી તે ઘણું લેકેથી પરિવૃત થઈ શ્રી વીર પ્રભુની પાસે આવ્યા, ને પ્રભુને વંદન કરી ગ્ય સ્થાનકે બેઠા. પ્રભુએ રાત્રે થએલા ઊપસર્ગોને વૃત્તાંત કહી સંભળાવ્યો, અને પૂછયું કે,
હે કામદેવ! આ હકીકત સત્ય છે!” ત્યારે કામદેવે કહ્યું કે, “હે સ્વામી! એમજ છે.” તેજ વખતે ભગવંતે ઘણા નિગ્રંથને તથા સાધવીઓને ઉદ્દેશીને જણાવ્યું કે, “હે આ ! આ કામદેવ તે ગૃહસ્થ શ્રાવક છે.તે ગૃહસ્થાવાસમાં રહીને જ્યારે આ પ્રમાણે દેવ તથા મનુષ્યના કરેલા ઉપસર્ગોને સમ્યફપ્રકારે સહન કરે છે, તે તમારે તે તેવા પ્રકારના ઊપસર્ગોને સહન કરવા વિશેષ સમર્થ થવું જોઈએ.” આ પ્રમાણે કામદેવને દ્રષ્ટાંતથી ઘણું સાધુ તથા સાધવીઓને પ્રભુએ ધર્મમાં સ્થિર કર્યા હતા.
એજ પ્રમાણે બીજાઓ પણ પૈર્યતાથી ઉપસર્ગો સહન કરી, ધર્મધ્યાનથી ચુકયા ન હતા.
For Private and Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ. ]
૫૦૮ કંડકેલિક શ્રાવક એક વખત મધ્યરાત્રે, પિતાની એક
વાવમાં પૃથ્વીપર રહેલી શિલાના પટ કંડકાલિક શ્રાવ- ઉપર, પોતાની નામાંકતમુદ્રા અને ઉત્તરાકની સાથે દેવતાને સંગ રાખી, ધમ ધ્યાન કરતા હતા તે વખતે થએલો સંવાદ. એક દેવે ત્યાં આવી તેમની મુદ્રા તથા વસ
ઉપાડી લીધા, અને આકાશમાં રહી આ પ્રમાણે કુંડલિકને કહ્યું.
“અરે કંડકોલીક! સાલે કહેલા ધર્મની પ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણું જેમાં ઉદ્યમાદિક કાંઈ પણ નથી. જેને પુરૂષાકાર છતાં પુરૂષાર્થની સિદ્ધિ પામવાપણું નથી. તેથી સર્વ ભાવનિયત છે, અને વીરે કહેલી પ્રજ્ઞપ્તિ સારી નથી.” દેવે કહ્યું.
હે દેવ! જે એમ હોય તે, તું આ દેવની ત્રાદ્ધિથી ઉપમાદિકથી પામ્યું કે, ઉદ્યમાદિક વિના?” કુંડલીકે દેવને પ્રશ્ન કર્યો.
“હું આ દેવઋદ્ધિ ઉદ્યમાદિક વિના પામ્યો છું.” દેવે જવાબ દીધ.
જે તમે ઉદ્યમાદિકવિના દેવદ્ધિ પામ્યા છો, તે જે જીએ ઉદ્યમ નથી કર્યો, તેમને દેવપણું કેમ પ્રાપ્ત થતું નથી ? અને જે ઉદ્યમાદક વડે આ દેવઋદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે, એમ કહેશે, તે પછી તમે પ્રથમ કહેલી વાત મિથ્યા છે, એમ આપઆપ નિશ્ચિત થાય છે.” કંડકેલિકે દેવને જવાબ દીધે.
દેવ આખરે કુંડલિકના જવાબથી નિરૂત્તર થઈ, વસ્ત્ર તથા મુદ્રિકા પરત આપી ચાલ્યો ગયો. આ પછી જ્યારે કુંડલિક પ્રભુની પાસે ગયા, ત્યારે દેવની સાથે થએલ વાદમાં દેવને નિરૂત્તર કરેલે, એ બનાવથી તેની પ્રસંશ્ચ કરી.
For Private and Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૨૨ પ્રભુ મહાવીરના વખતમાં ગોશાળાએ નિયતિવાદને પ્રચાર
કર્યો હતે. જનસમાજની સામાન્ય રીતિ પ્રથમ નિયત વા- એવા પ્રકારની છે કે, તેને જેમ ઝુકાવનાર દને માનનાર સદા હોય, તેમ તે ઝુકે છે. વિચારવાન માણસે લપુત્રને ગોશાળ પ્રમાણમાં તેનાથી થતા હોય છે. સદાલસાથે થયેલ સંવાદ. પુત્ર શાળાને ઉપાસક હતો, અને નિયતિ
વાદને માનનાર હતે. પ્રભુ ત્રિકાળજ્ઞાની છે, એવી તેને ખબર મળવાથી, પ્રભુ જ્યારે તેના ગામના ઉદ્યાનમાં સમેસર્યા હતા, ત્યારે તે પ્રભુને મળવા ગયા હતા. પ્રભુએ તેના મનની વાત કહેવાથી, પ્રભુ ઉપર તેને વિશ્વાસ આવ્યે. તેની વિનંતીથી તે કુંભારની દુકાનમાં પ્રભુ રહ્યા હતા. તે વખતે સદાલપુત્ર પોતે બનાવેલા ભાંડેને દુકાનમાંથી બહાર લઈ જઈ તાપમાં મુકતે હતો, તે વખતે પ્રભુએ પુછયું.
સદાલપુત્ર! આ વાસણ કેવી રીતે ઉપ્તન્ન થાય છે?”
સદાલપુત્રે મૃત્તિકાથી આરંભી તે વાસણની ઉત્તિનું સ્વરૂપ કહી બતાવ્યું.
આ વાસણે ઉદ્યમાદિકથી બનેલા છે, કે અનુઘમાદિકથી?” પ્રભુએ સદાલપુત્રને પુછયું.
હે સ્વામી ! આ વાસણે બનાવવામાં ઉદ્યમાદિકની કંઈ જરૂર નથી. તે તે બનવાના તેથી બન્યા. તેમાં ઉદ્યમાદિક કાંઈ નથી. સર્વભાવનિયતજ છે.” સદાલપુત્રે પ્રભુને જવાબ દીધે
જે કઈ પુરૂષ આ તમારા ભાંડેને અપહરે અથવા વિનાશ કરે તે તમે તેને શું કરો?” સ્વામીએ પ્રશ્ન કર્યો.
“હું તેને શીક્ષા કરૂં. “સદાલપુત્રે જવાબ દીધે. આ જવાબથી નિયતિવાદને નાશ થાય છે. એ સદાલપુત્રના સમજવામાં આવ્યું. તે પણ પ્રભુએ વિશેષ રીતે તેને સમજાવ્યું કે
જે નિશ્ચયથી તમારા વાસણોને કઈ લઈ જાય નહી, અથવા તેને નુકશાન કરે નહી, તે તેને તમે શિક્ષા કરે નહી; અને તમારે
For Private and Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૧
૨૭ ભવ. )
સદાલપુત્ર. અપરાધ કરે તેને તમે શિક્ષા કરશે. તે પછી ઉદ્યમાદિક કાંઈ નથી, અને સર્વ ભાવભાવ બનવાનું હોય તેમ બને છે, એમ તમારું એકાંત માનવું છે, એ મિથ્યા થાય છે, એ તમને સમજાય છે.?”
પ્રભુની આ પ્રમાણેની સમજુતીથી તેને બંધ થયે. પ્રભુને વંદના કરી અને પ્રભુના મુખથી ગૃહસ્થના લાયકને ધમ સાંભળી, આનંદ પામી પ્રભુ પાસે બારવ્રત અંગીકાર કર્યા.
ગોસાળાને આ વાતની ખબર થઈ. તેથી તેને પાછે પિતાના પક્ષમાં લાવવાને પોતાના પક્ષના કેટલાક માનવાવાલાને સાથે લઈ સદાલપુત્રને ત્યાં આવે. સદાલપુત્રે શાળાને આવતે છે, પણ તેને આદર
સત્કાર કર્યો નહીં. તે મૌન ધરીને જ બેસી સદાવપુત્રની શ્રદ્ધા રહ્યો. ગોસાળાએ તેના આગળ પ્રભુ અને સમકિતીને મહાવીરના ગુણેનું વર્ણન કર્યું, અને પુછયું લાયકની તેની કે, “હે દેવાનુ પ્રિય ! અહિ મહામાહણ, વર્તણુંક. મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક,
અને મહાનિર્ધામક આવ્યા હતા ?” તે એવી ઉપમાન ધારક કેમ છે?” સદાલપુત્રે પુછયું.
ગોશાળાએ તેનાં કારણે કહી બતાવ્યાઃ સદાલપુત્રે કહ્યું કે તમે મહાવીર પ્રભુની સાથે વાદ કરવા તૈયાર છે? ગોશાળાએ ના પાડી.”
જ્યારે શાળાએ એ પ્રમાણે જવાબ દીધે, ત્યારે સદાલપુત્રે ગશાળાને કહ્યું, હે દેવાનુપ્રિય! તમે મારા ધર્માચાર્યનું આ પ્રમાણે ગુત્કીર્તન કરે છે, માટે આપને જે કાંઈ જોઈએ તેની યાચના કરો તે હું આપને આપીશ, પણ ધર્માચાર્ય તરીકે નિમંત્રણ કરતા નથી.
સદાલપુત્રને તેની શ્રદ્ધામાંથી ચલીત કરવાને પિતાને અશક્ત જાણી, તેની પાસેથી જે કંઇ ચીજ ગ્રહણ કરવા જેવી હતી, તે ગ્રહણ કરીને ત્યાંથી ચાલ્યા ગયે.
For Private and Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [પ્રાણ ૨૨ વ્રતધારી શ્રાવકોમાં જેઓ શુદ્ધ રીતે વ્રતનું પાલન કરી
આત્મભાવની નિર્મળતા કરે છે, એવા અવધિજ્ઞાનવાળા વ્રતધારીઓને કવચિત અવધિજ્ઞાન થાય છે. આનંદ અને મહા- આ દશે વ્રતધારી શ્રાવકોએ શ્રાવકના શતક લાયકની અગીઆર પ્રતિમાને અંગીકાર
કરી, તેનું પાલન કરેલું છે. તે પણ આ દશ પકી પહેલા આનંદ અને આઠમા મહાશતકને શુભ અધ્યવશાચના ગે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું.
આનંદજીને વ્રત ગ્રહણ કર્યા પછી ચડતા ભાવથી, નિર્મળ પ્રણામથી, દેવપૂજન તથા પૌષધ ઉપવાસાદિ ધર્મક વડે, આત્માને ભાવતાં ચૌદ વર્ષ વ્યતિત થઈ ગયાં. જ્યારે પંદરમાં વર્ષમાં પ્રવેશ થયો એટલે અગીઆર પ્રતિમા અંગીકાર કરવાની ઈચ્છાથી, પિતાના જ્ઞાતીબંધુ, સ્વજન અને મિત્રોને એકઠા કરી સરસ ભેજનથી તૃપ્ત કરી, સત્કાર કર્યો. પછી તેમની સમક્ષ પિતાના જ્યછ પુત્રને કુટુંબના સ્વામીત્વ ઉપર સ્થાપન કરી, તે સર્વ અને પુત્રાદિકની રજા મેળવી, એજ વાણીજ્ય ગામમાં કેલ્લાકસંનિવેશમાં પિતાની પૌષધશાળામાં આવ્યા. ત્યાં ભૂમિને પ્રમાજીક અને ઉચ્ચાર તથા પ્રશ્રવણની ભૂમિને પડી લેડી, દર્ભના સંથારા ઉપર આરૂઢ થઈ, શ્રાવકની પહેલી પ્રતિમાને અંગીકાર કરી તેને સૂત્રોક્ત વિધિ પૂર્વક આરાધી, અનુકમે શ્રાવકની અગીઆર પ્રતિમાનું આરાધન કર્યું.
તપશ્ચર્યાથી તેમનું શરીર સુકાઈ ગયું છે, તે પણ પિતાના વ્રત નિયમનું શુદ્ધ અને ચઢતા પરિણામથી તે આરાધના કરે છે. એક એક દિવસે નિર્મળ અધ્યવસાય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમ થવાથી, તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેવામાં પ્રભુ તે ગામની બહાર સમેસર્યા છે. પ્રભુની આજ્ઞા મેળવી ઈદ્રભૂતિ ગણધર મહારાજ ત્રીજી પિરસીમાં તે ગામમાં ગૌચરીએ નીકલ્યા છે? લેકના મુખથી આનંદજીની હકીકત તે મહાનુભાવે સાંભળી, અને આનંદજી જે ભાગમાં રહેલા છે તે તરફ પતે આવ્યા.
For Private and Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
આન જીતે અષિજ્ઞાન,
૫૧૩
ભગવાન ગૌતમસ્વામીને આવતા જોઈ, આન‘જી ઘણા ખુશી થયા; અને તેમને વંદના કરી; અને નમ્રભાવે વિનતી કરી કે, “ હે સ્વામી ! તપસ્યાને લીધે મારા શરીરમાં માત્ર નાડી અને અસ્થિ રહેલાં છે, તેથી હું આપની સમીપે આવવાને શક્તિમાન નથી; માટે આપ મારી ઉપર કૃપા કરીને પધારો. જ્યાં માનદજી હતા, ત્યાં ગૌતમસ્વામી આવ્યા. ત્યાં તેમના ચરણુમાં ત્રણવાર નમીને ગણધર મહારાજને પુછ્યુ કે,
“ હે સ્વામી ! ગૃહસ્થને ઘરમાં રહેતાં છતાં અવધિજ્ઞાન સન્ન થાય કે નહી. ? ”
''
હા થાય ”, ગૌતમસ્વામીએ જવાબ દીા.
“ મહારાજ ! મને પણ અવધિજ્ઞાન ઉપન્ન થયુ' છે, તેનાથી હું પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાંચસેા પાંચસેા યાજન ક્ષેત્ર રૂપ લવસમુદ્ર સુધી હુ' દેખી શકું છું. ઉત્તર દિશામાં હિમવત વધર સુધી, ઉઘ્ન લેકે સૌધમદેવલાક, અને મધાભાગે રત્નપ્રભા પૃથ્વીના લાલુચ્ચય નામના નરકાવાસ સુધી જાણું છું, દેખી શકું છું. ” આનન્દજીએ ગૌતમસ્વામીને કહ્યુ, ”
“ હું ભદ્ર ! ગૃહસ્થને અવિધજ્ઞાન ઉપ્તન થાય; પણ એટલું મધુ માટુ' ન થાય, માટે આ સ્થાને તમે તેની આલેચના નિદા દિષ્ટ કરો.” ગૌતમસ્વામીને આનદજીના ખેલવા ઉપર વિશ્વાસ આવ્યે નહી, તેથી આ પ્રમાણે જણાવ્યું.
“ હું સ્વામી ! જિન પ્રવચનમાં સાચા અર્થની લાયા હાય ? ” આનદજીએ પુછ્યુ,
“ ના હાય, ” ગૌતમસ્વામીએ કહ્યુ',
“ મહારાજ ! જે એમ છે તે પછી આપનેજ એ પ્રમાણે આદ્યાચના કરવી ઘટે છે ” આનદજીએ ગૌતમસ્વામીને કહ્યું,
આનંદજીના ખેલવા ઉપરથી પેાતાને શ‘કાપડી, અને ત્યાંથી તેએ જ્યાં પ્રભુ છે ત્યાં આવ્યા. ગમનાગમન પ્રતિક્રમણાતિ પૂર્વક સ્વામીને નમીને સવ વૃત્તાંત નિવેદન કર્યો, અને પુછ્યુ,
65
For Private and Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૪
થિી મહાવીરસવામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ - “હે સ્વામી! આલોચના આનંદજીએ કરવાની કે મહારે કરવાની ?”
તમેજ આલોચના કરે, અને તેને માટે આનંદને ખમા.” ભગવતે ગૌતમસ્વામીને કહ્યું.
ભગવંતના આ વચનને અંગીકાર કરી ગૌતમસ્વામી આનહજી જ્યાં હતા, ત્યાં આવીને તેમને ખમાવ્યા, અને જણાવ્યું કે તમારી વાત સત્ય છે.
અહિં ભગવંત ગતમસ્વામીની સરળ પ્રકૃતિ અને પ્રભુની આજ્ઞાના પાલનના બહુમાન માટે જેટલી પ્રસંશા કરીએ તેટલી ઓછી છે. ભગવંતના પહેલા ગણધર જેવી મહાન પહિના બારક છતાં, પ્રભુની આજ્ઞાને માન આપી એક ગૃહસ્થને પિતે ખમાવા જાય છે. એજ તેમનામાં રહેલી સરળતા જણાઈ આવે છે. જ્યારે આત્મવિત સાધન પ્રવૃત્તિ કરનારા સજજનેમાં, આવા પ્રકારની સરળતા અને આજ્ઞામાં બહુ માન આવશે, ત્યારે જ તેઓ ઊંચ કોટીમાં આવી શકશે. આવા પ્રકારની સરળતા પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે એ ધર્મસાધનના અંગે મુખ્ય ફરજ છે. આઠમા શ્રાવક મહાશતકને એકંદર તેર સ્ત્રીઓ હતી.
મહાશતકજીએ બારવ્રત અંગીકા૨કરવાથી, અપ્રીતિકારી વચન રેવતી નામની સ્ત્રી વિના, બાર સ્ત્રીઓના મનહીલવા માટે નમાં કઇ વિકાર ઉત્પન્ન થયે નહોતે.પણ મહાશતકજીને રેવતીના મનમાં વિકલ્પ ઉત્પન્ન થયા ઉપદેશ. હતા. જગતમાં બધા જ એક સરખા
વિચાર અને પ્રતિવાળા દેતા નથી. તેના મનમાં એ કુવિકલ્પ ઉત્પન્ન થયે કે, “મારી બાર શેકાના વ્યાઘાતથી હું મારા પતિની સાથે એકલી ભેંગ લેગવાને શક્તિમાન થતી નથી, માટે હું કેઈ ઉપાયથી તેમને મારી નાખું, તે હું એકલી ભરની સાથે ભેગ ભેગવું અને વળી તેમના દ્રવ્યની પણ હું એકત્રી માલીક થાઉં.” આવા વિચારથી તે પાપિ
For Private and Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભાવ ] મહાલક,
પા૫ ણિએ અનેક પ્રકારે છલ કરીને છોકોને શાથી અને છ શોક
ને વિષ પ્રગથી મારી નાખી, અને તેમના દ્રવ્યની પોતે સ્વામિની થઇ.
આનંદજીની પેઠે મહાશતકજીએ પણ ગત લીધા પછી, ચૌદ વર્ષ અતિક્રમણ કરી, આનંદજીની પેઠે પુત્રને કટુંબ ઉપર સ્થાપી, પિષધશાળામાં આવી ધર્મ ધ્યાન કરવા માંડયું. ત્યાં આ પાપિણી રેવતી વખતે વખત આવતી. તેમને વ્યાઘાત કરવાને ઊદ્યમ કરતી હતી. પણ મહાશતકછ તેવા પ્રયત્નથી પિતાના ધમંકૃત્યમાં ખામી આવવા દેતા ન હતા. મહાશતકજીએ શ્રાવકની અગીઆર પહિમા આરાધી, અને બહુ પ્રકારના તપ કરીને શરીરને કુશ કરી નાખ્યું હતું
એક દિવસે શુભ અધ્યવસાયે કરીને તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને તે પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાના લવણ સમુતમાં એક એક હજાર રોજન પ્રમાણ ક્ષેત્રને જેવા અને દેખવા લાગ્યા; બાકીની દિશાઓમાં આનંદજીની જેમ દેખતા હતા.
એક વખતે રેવતી પૂર્વની જેમ મહાશતકને ઊપસર્ગ કરવા આવી, ત્યારે તે ગાથાપતિ ક્રોધાયમાન થઈ ગયા, અને અવધિજ્ઞાન પ્રોજ તેણે રેવતીને કહ્યું કે, “ અરે રેવતી ! તું સાત દિવસમાં અલસક વ્યધિથી પરાભવ પામી, અસમાધિ વડે કાળ કરી પહેલી નરકે લેલુચ્ચય નામના નરકાવાસમાં ચોરાસી હજાર વર્ષની સ્થિતીએ નારકીપણે ઉત્પન્ન થઈશ.”
રેવતી તેના આ વચન સાંભળી ભય પામી, મનમાં આ પ્રમાણે ચિંતવવા લાગી કે, “આજે આ મહાશતક મહારા૫ર રૂપમાન થયેલ છે, તેથી તે કઈ કદનાથી મને મારશે.” એવું ચિતવીતે ઘેર આવી, અને દુખે રહેવા લાગી. મહાશતાજીના કહેવા પ્રમાણે તે કાળ કરી નરકે ગઈ.
એ અવસરમાં પ્રભુ તે પ્રદેશમાં સર્યા. પ્રભુએ ગૌતમને
For Private and Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ રે પિતાની પાસે બોલાવી મહાશતકને ક્રોધ ઉત્પન્ન થયા અને રવતીને તે ક્રોધાવેશમાં વચને કાને વૃત્તાંત કહો, અને જણાવ્યું કે,
હે ગૌતમ! પૌષધશાળામાં છેલ્લી સંલેખન કરીને મહાશકે અનશન કર્યું છે, તેમનું શરીર દુર્બલ થયું છે, ભાત પાણીને ત્યાગ કરે છે. એવા શ્રાવક “બીજા પ્રત્યે સાચા હોય તો પણ અમીતિકારી વચન બોલે તે ઘટીત નથી” માટે તમે મહાશતકની પાસે જાઓ, અને તેમને જણાવેલ કે, “તમે રેવતીને જે વચને કહા તે સાચા હતા, પણ તે અનિષ્ટ વચન હોવાથી અઘટિત હતાં, માટે તેની આલોચના તમે કરે.”
પ્રભુની આજ્ઞાથી ગૌતમસ્વામી જ્યાં મહાશતક હતા, તે પૌષધશાળાએ આવ્યા. ગૌતમસ્વામીને આવતા જોઈ મહાશતક મહા ખુશી થયા, અને વંદના કરી. ગૌતમસ્વામિએ ભગવંતને સંદેશે અક્ષરશઃ કહી સંભળાવ્યું એટલે મહાશતકે ગૌતમસ્વામીના વચનને અંગીકાર કરી, આલેયણા લીધી, અને ગૌતમ સ્વામી પ્રભુની પાસે આવ્યા. આ દશે પવિત્ર શ્રાવકોએ આયુષ્યના અંતે અનશન કરી,
સર્વે સૌધર્મદેવલોકમાં સમાન આયુષ્ય દેવમાતમાં ઉન્ન ઉસન્ન થયા છે.
થવું.
આ દશે મહાપુરૂનું સવિસ્તર વૃત્તાંત જાણવાની ઈચ્છા વાળાઓને ઊપાશક દશાંગસૂત્રથી તથા વર્ધમાનદેશના આદિ
થી જાણવાને માટે ભલામણ કરવામાં આવે છે. ઊત્તમ શ્રાવકના આચાર અને વિચાર કેવા પ્રકારના હોવા જોઈએ, તેને તેમના ચરિત્રથી આપણને બંધ થાય છે. તેમના જેવી મોટી સમૃદ્ધિવાન ગૃહસ્થો ભગવંતના ઉપદેશને પામીને, પિતાના આત્માને પવિત્ર કરવાનો પ્રયત્નવાન થયા એજ આપણને બોધ લેવા જેવું છે. - ધનવાને પાસે જે ધન હોય તેના કેવા ભાગ પાડીને, તેને ઉપયોગ કરે, તે આ દેશની નીતિ ઊપરથી શિક્ષણ લેવા જેવું છે.
For Private and Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] મક સંવાદ.
૫૧૭ પિતાની પાસેની રોકડ મિલકતમાંથી ત્રીજા ભાગની રકમ તે તેઓ નિધાનમાં રાખી મુકતા હતા. અને હું ભાગની રકમ વ્યાજ અને વ્યાપારમાં રેકતા હતા. પોતાની તમામ મુદ્ધ ફક્ત વ્યાપારમાં જ કિતા ન હતા. એ ઉપરથી એ સમજાય છે કે વ્યાપારના અંગે કદાપી જોખમકારક પ્રસંગ આવે, તે વખતે નાણુના અંગે તેમની સ્થીતિમાં એકદમ ફેરફાર થઈ જાય નહી, અથવા કેઈનું કરજ કાઢવાને પ્રસંગ આવે નહી.ગૃહસ્થાચારના અંગનાં જે જે ગ્રંથો છે, તે તમામમાં ગૃહસ્થ ને પિતાની મીલકતમાંથી અમુક ભાગ તે રેકર્ડ તરીકે ઘરમાં રાખી મુકવાની પૂર્વાચાર્યોની ભલામણ છે. વર્તમાનમાં કેટલીક વખત વ્યાપારના અંગે જખમ લાગવાના બનાવના પ્રસંગે ધનાઢયેની સ્થીતિમાં જે એકદમ ફેરફાર થઈ જાય છે, તે જે ભગવંતની આજ્ઞ પ્રમાણે વર્તતા હોય તો, એ પ્રસંગ આવે નહી. ગૃહસ્થ અને મુનિ સર્વ કેઇના અંગે ભગવંતની જે જે આજ્ઞાઓ છે, તે પ્રમાણે વર્તવાથી, નિકાચિત પૂર્વ અશુભ કર્મને ઊદય થાય, તે શીવાય કુખે આવવાને સંભવ નથી. રાજગૃહ નગરમાં મંડુક નામના શ્રાવક રહેતા હતા. તે
મહાન સમૃદ્ધિવાલા, સર્વલોકમાન્ય, અન્ય તીથીએ જવાછવાદિ પદાર્થોના સ્વરૂપને જાણનાર, અને બંડુક શ્રાવ અને નિરંતર ધર્મકૃત્ય વડે આત્માને કનો સંવાદ. ભાવનાર હતા.
એક વખત એ મડુક ભગવંત વીરને સાસરેલા જાણી, તેમને વંદન કરવા નિકળ્યા. નગરની બહાર કેટલાક તાપસે રહેતા હતા, ભગવંત જે ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ જગતના જીને સમજાવતા તે તેઓ સમજી શકતા નહી, અને પિતાનામાં અરસપરસ મિચ્યા આલાપ સંલાપ કરતા હતા.
મંડુકજીને ભગવંતના તરફ જતા જઈ, તે તાપસે મંડુકજીની પાસે આવ્યા, અને આ પ્રમાણે બોલ્યા, “હે મંડુક ! તારો ધમાંચાર્યજ પંચાસ્તિકાયાદિકની પ્રરૂપણ કરે છે. તે શી રીતે
For Private and Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ રર મનાય ? તેમને શી રીતે જણાય?” મંકે કહ્યું, “જે ધમસ્તિકાયાદિક કરી પોતાનું કાર્ય કરાય છે, તે કાર્ય ઉપરથી. તે ધમીતિકાદિકને અમે જાણીએ છીએ. જેમ ધુમાડાથી અગ્નિ જણાય છે, તેમ તેમના કાર્ય ઉપરથી તે જણાય છે. વળી તે તેમાથી કાર્ય કરાતુ ન હોય, તે અમારાથી ન જાણી શકાય. એટલે કાર્યાદિક લિંગદ્વારે કરીને જ છવસ્થ અને અતીન્દ્રિય પદાર્થોનું શાન થાય છે, તેમ વળી ધર્માસ્તિકાયાદિકનું કાર્યાદિલિંગ અને પ્રતીતવાળું દેખાતું નથી. તે પ્રસંગે તેના અભાવથી અમે નથી જાણતા.”
આ વખતે ધર્માસ્તિકાયદિક સંબંધી અ૫રિજ્ઞાનને અંગીકાર કરતા મડુકને ઉપાલંભ આપતા, તે અન્ય તીથીઓ બોલ્યા,
“હે મંડુક! જે તું આ અર્થને જાણતા નથી, તે તું શ્રાવક કેમ?”
આવા ઉપાલભ્યથી તે મંડુક શ્રાવક જેમણે અદ્રશ્યમાનપણે ધર્માસ્તિકાયાદિકને અસંભવ કહે છે, તેમને તે વિષય ખંડન કરવા આ પ્રમાણે બોલે, “હે આયુર્માતા વાયુકાય જાય છે ત્યારે તેમણે કહ્યું, “હા વાય છે” મને પૂછ્યું.
“તમે તે વાયુકાયને વાત એ છે?”
તેમણે ઉત્તર આપે, “એ પદાર્થ સમર્થ નથી એટલે રૂ૫ દેખતા નથી.
મંડુક–“ગંધવાળા પુદ્ગલ છે ?” અન્ય તીર્થિઓ–“હા. છે.
મક–“ ત્યારે તમે ઘણુસહ ગત પુગલના રૂપને દેખે છે?”
અન્ય તીર્થિઓ–બ નથી દેખતા.” મંડુક—“ કાષ્ટ સહચારી અગ્નિકાય છે?” અન્યતીથિએ-“હા છે.” મંડુક–“ ત્યારે તમે અગ્નિકાયના રૂપને દેખે છે ?”
For Private and Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ભવ. ) મંડળનો સંવાદ,
૫૧ અન્યતીથિએજનથી દેખતા.” મંડુક–સમુદ્રd ૫ પારગત છે? અન્યતીથિએ–“હ છે.” મંડુક-તમે તે દેખી શકે છે?” અન્યતીથિએ--“નથી દેખતા” મંડ–દેવલોક સંબધી રૂ૫ છે?” અન્યતીથિઓ --“હા છે.” મક- ત્યારે તે રૂપને તમે દેખે છે.” અન્યતીથિઓ-નથી દેખતા ?”
મક-“હે આયુષ્મત! હું તમે અને બીજા છમસ્થ છે જયારે તે દેખતા નથી, તે શું તે સર્વ નથી? તમારા મત પ્રમાણે તે ઘણા લેકે પણ નહેય.” આવા પ્રશ્નોથી તે અન્યતીથિઓને નિરંતર કરી દીધા. તે પછી મકશ્રાવક ગુણશીલત્યને વિષે રહેલા શ્રી વિરહવામી પાસે જઈ, વંદનાપૂર્વક ગ્ય સ્થળે બેઠે.ત્યારે ભગવાને મંડુકને કહ્યું, “ભદ્ર! તું શેનિક છે. કારણ કે તે અસ્તિકાને -ન જાણતાં છતાં, અન્યતીથિ એની આગળ હું નથી જાણતે એમ કહ્યું. જે તું અજાણતે છતે, “હું જાણું છું એમ કહ્યું કે, તે તું અરિહંતાહિકની આશાતના કરનારે થાત.” પ્રભુના આવાં વચન સાંભળી મંડુક ખુશી થઈ ગયો. પછી પ્રભુને વંદના કરી ધર્મદેશના સાંભળી, પોતાને સ્થાને ચાલ્યો ગયો. આયુષ્યના ક્ષયથી અરૂણુલ નામના વિમાનમાં પ્રથમ દેવકે ઉત્પન્ન થયે. તે પછી ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પદને પ્રાપ્ત થશે.
આ ઉપરથી ધાર્મિક વિવાદના પ્રસંગે કે ધર્મ નિમિત્ત લેશ માત્ર આગમ વિરૂદ્ધ કે પ્રભુ આજ્ઞા વિરૂદ્ધ મૃષા ન બોલાય, તેના માટે આત્મજાગૃતિ રાખવાનું શીખવાનું છે. આગમની જે વાત જાણવામાં ન હોય, તેવી વાત કોઈના આગળ કહેવાથી અરિહંતાદિકની આશાતના થાય છે, એ વાત ભગવંતે જણાવી છે, તે આત્મથિઓએ લક્ષમાં રાખવા જેવી છે. પ્રભુને ઉપદેશ કર્યો
For Private and Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૨
પવિત્ર અને સત્ય છે, તે પણ આ ઉપરથી સમજવા જેવું છે. રાગ દ્વેષ અને માહથી રહિત પ્રભુ કદી પણ પૃષા વચન એલતા ન હતા, કે મૃષા ઉપદેશ આપતા ન હતા, કે મૃષા ઉપદેશની પુષ્ટિ કરતા ન હતા, એમ આ ઉપરથી આપણી ખાત્રી થાય છે.
શ્રાવસ્તી નગરીમાં સખજી રહેતા હતા. તે
ઘણા મિષ્ટ
હતા. પ્રભુ એક વખત તે નગરીએ પધાર્યા, સ‘ખજીના પાષધ ત્યારે સખજી પેાતાના ધમમીત્રોની સાથે અને તેમના અભિ- ભગવતને વાંઢવા ગયા. ભગવતને વાંઢીને નિવેશ ન કરવા પાછા વન્યા, અને પેાતાના સામતીઓને ભગવતના ઉપદેશ. કહ્યું કે, “ આજે વિપુલ અશનપાન તૈયાર કરાવે, અત્તરવાયણુ' કરીને આવતી કાલ પાખીને પૌષધ આપણે કરીશું. ” એ પ્રમાણે કહીને સ`ખજી તેમનાથી છુટા પડી, પેાતાના ઘેર ગયા, અને વિચાર કર્યો, અને પૌષધશાળામાં જઇ પૌષધ લીધે, તેમના મીત્રોએ તેમના સાથેના સંકેત પ્રમાણે અશનપાન તૈયાર કર્યું; અને તેમની વાટ જોવા લાગ્યા. આખરે એક પુષ્કલિ નામના શ્રાવક તેમને ખેલાવવા ગયા. તેમને ઘેર તેમની પત્ની ઉપલા પુષ્કલિને આવતા જોઇ તેમના સામી સાત આઠ ડગલાં આવી. તેમને બેસવાનું આસન આપ્યુ, અને આવવાનુ' પ્રયેાજન પુછ્યુ,
“ સખજેવા ઉજ્જવળ ગુણવાળા અમારા મીત્ર સ`ખથ કર્યાં છે ? ”
“ તે તેા પૌષધશાળામાં પૌષધ લેઇને બેઠા છે. ” આઇએ જવાખ દીધું. તે સાંભળી તે શ્રાવકજી પાષધશાળાએ ગયા; અને સ'ખજીને પ્રણામ કરી કહ્યુ કે, “ રસેાઈ પાણી તૈયાર થઇ ગયા છે, માટે આપ જલ્દી પધારો. ’
“ મેતા પૈષધ લીધા છે, માટે તમા સવ'ની ઇચ્છા હોય તેમ વતા ”. સ ંખે જવાબ દીધા.
For Private and Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ, ] ભિદ્રપુત્ર
૫૨૧ સંખને જવાબ લઈ પુષ્કલિ શ્રાવક બીજા શ્રાવકોની પાસે આખ્યા, અને સર્વ વૃત્તાંત જણાળે. શ્રાવક હકે ચડયા. તેના ઉષ્ય૨ ક્રોધે ભરાયા અને આખરે જમ્યા.
' સંખજી પષધમાં ભગવંતને વંદન કરવા આવેલા છે, તે વખતે તેમના મીત્રો પણુ ભગવંતને વંદન કરવા આવ્યા હતા. ,
સંખને જોઈને તેમના ઉપર તેમના મીત્રોને અભિનિવેશ આ (ક્રોધે ભરાયા), અને સંખજીને કહ્યું કે, “તમને શું આમ કરવું ચુકત હતું? જમીને સાથે પૌષધ લેવાને ઠરાવ આપણે કર્યું હતું, અને તમ વગર જ પૌષધ લીધે. તમે અમારી ઠીક મશ્કરી કરી.”
આ બનાવ જોઈ ભગવતે તે શ્રાવકોને કહ્યું, “તમે સખના ઊપર ક્રોધ કરશે નહી, અને તેમને નિબ્રછ નહી; કેમકે તે ધમમાં રો, દઢ, અને પ્રીતિવાન છે. ધર્મ જાગરિકા કરે છે.
“ “ ક્રોધના વિશે જીવ શું કમ ઉપાજે, અને સંસાર રૂપ અટવીમાં ભટકે. એ પ્રશ્ન ભગવંતને સંખે પુછો.
“ક્રોધના વશે જીવ સાત આઠ કર્મ બાંધે.” ભગવતે સંખને જવાબ આપ્યો.
ભગવંતને આ પ્રમાણેને જવાબ સાંભળી, તે ભદ્રિક શ્રાવક લાયભીત થઈ અભિનિવેશ છે દઈ, સંખશ્રાવકને ખમાવી, પ્રભુને વંદન કરી પોતાના સ્થાનકે ગયા,
સખજી પણ ઉત્તમ પ્રકારે ધર્મારાધન કરી, અંતે સૌધર્મ કલ્પમાં અરૂણભવિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ પણ ઉત્પન્ન થયા. શારામર્યાદા એવી છે કે ભાવશ્રાવકે સંવિન અને ગીતાર્થ
* ગુરૂની પાસે શાસ્ત્ર સાંભળીને, પ્રવચનના નરષિભદ્ર પુત્ર. અર્થમાં કુશળતા મેળવવી જોઈએ. શાસ્ત્રને
અભ્યાસ પિતાની મરજી માફક સ્વતંત્ર કરવાની આગમમાં મર્યાદા નથી. આગમના વચને નય-અપેક્ષા ગણિત હોય છે, તેથી જે જે ઠેકાણે જે જે વચને આગમમાં કહેલ હોય, તેની અપેક્ષા ગુરૂગમથી ધારવાથી શાસ્ત્રને યથાર્થ બાધ
66.
For Private and Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર પ્રિકરણ ૨૨. થાય છે. ગુરૂગમ શીવાય મતિકપનાથી આગમના અર્થ કરવાથી, કદી વિપરિત અર્થ થઈ તેવા પ્રકારની શ્રદ્ધા દ્રઢ થવાથી, આત્માને હિતકતા થતું નથી. પરિણામે કદાગ્રહ બંધાઈ અનર્થ ઉપન્ન થાય છે. ઋષિભદ્ર પુત્ર શુદ્ધ શ્રદ્ધાવાન શ્રાવક હતા. તેમણે ગીતાર્થ અને સંવિન ગુરૂની પાસેથી પ્રવચનના અર્થ સાંભળ્યા હતા, અને તે ધારી રાખ્યા હતા. ભગવંતના શ્રાવકોમાં અષિભદ્ર પુત્ર આલબિકા નગરીના રહેવાસી હતા. એ ગામમાં બીજા પણ ઘણા શ્રાવકો રહેતા હતા. તે શ્રાવકો આપત્તિમાં પણ ધર્મમાં દ્રઢ રહેનાર હતા. તેઓએ મળીને એક વખત ષિભદ્ર પુત્રને પુછયું કે, “તમે અમને દેવતાની
સ્થીતિ કહી સંભળાવે.” ત્યારે તે પણ પ્રવચનમાં કહેલા અર્થમાં કુશળ હોવાથી, શાસ્ત્રમાં વર્ણન કર્યા પ્રમાણે ચારનિકાયના દેવેની સ્થીતિ કહી સંભળાવી. પણ તેમના બોલવા ઉપર તેમને શ્રદ્ધા આવી નહી. પણ જ્યારે પ્રભુ તેમના ગામે પધાર્યા, ત્યારે ત્રાષિભદ્ર પુત્રની સાથે તેઓ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુની પાસે દેશના સાંભળ્યા પછી, તે શ્રાવકોએ પ્રભુને પુછયું કે, “અમે દેવની
થીતિના સંબંધે જે પ્રશ્નન ઋષિભદ્ર પુત્રને પુછયા હતા, અને તેમણે અને દેવેની જે સ્થીતિ કહી સંભળાવી છે, તે ખરી છે ?”
હા. તેમણે જે પ્રમાણે દેવેની સ્થીતિનું વર્ણન કર્યું છે, તેજ પ્રમાણે હું કહું છું. પ્રભુએ તે શ્રાવકેને ઉત્તર આપે.
એ ઉપરથી તે આત્માથિ શ્રાવકોએ બષિભદ્ર પુત્રને ખમાવ્યા અને ઘેર ગયા.
ઋષિભદ્ર પુત્ર ચિરંકાળ ગૃહસ્થ ધર્મ પાળીને, માસ ભકત કરીને સીધર્મ દેવલોકમાં દેવપણે ઉસન થયા છે.
આ ઋષિભદ્વારા ભગવંતના વિદ્યમાનપણમાં થયા છે. તેઓ ભગવંતના શ્રાવક હતા. પ્રવચનના અર્થ તેમણે સંવિજ્ઞ ગીતાર્થ ગુરૂ પાસેથી ધાર્યા હતા. પિતે સ્વતંત્ર ધાર્યા ન હતા, અને ભગવતે પણ તેવા પ્રકારના તેના વર્તનની પ્રસંશા કરી હતી. એ ઉપરથી વર્તમાનમાં આગમને સ્વતંત્ર અભ્યાસ કરવાની, જીજ્ઞાસાવાળાને પુરતે જવાબ મળે છે.
For Private and Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૩
૨૭ વિ. ] } ઢકલાલ. ભગવંતના સમયમાં શ્રાવકો કેટલા બધા સૂવાના જાણકાર
ન હતા, એને દાખલ ભગવંતની પુત્રી લાલ શ્રાવક. પ્રિયદર્શનાને બોધ આપનાર, શ્રાવતી
નગરીમાં એક સમૃદ્ધિવાન કુલાલ નામના કુંભારને છે. તે પરમ શ્રાવક હતો. જમાળીના ચરિત્રના પ્રસંગે તેને સંબંધ જાણવામાં આવ્યો છે, તે પણ આ ઠેકાણે તેના સંબંધમાં કંઇ માહિતી આપવાથી પુનરૂક્તિ દેષ વહોરી લેવા જેવું થશે નહિ.
પ્રિયદર્શના પિતાના પરિવાર સાથે તેની શાળામાં ઉતર્યા હતા. જમાળીના કુમતથી તે જાણકાર હતે. પ્રિયદર્શનને પ્રતિબંધ આપવાનું તેના મનમાં આવ્યું. તેણે નીભાડામાંથી પાત્રને એકઠા કરતાં કરતાં, બુદ્ધિપૂર્વક અગ્નિને તણખે પ્રિયદર્શના ન જાણે તેમ તેના વસ્ત્ર ઉપર નાખે, વાને બળતું જેમાં પ્રિયદર્શના બેલી કે, “અરે હંક! જુવે તમારા પ્રમાદથી આ મહારૂં વસ્ત્ર બળી ગયું.”
“હે સાધવી! તમે મૃષા બોલે નહી. તમારા મત પ્રમાણે તે જ્યારે બધુ વસ્ત્ર બળી જાય, ત્યારે બન્યું એમ કહેવું ઘટીત છે. બળતું હોય તેને બળી ગયું કહેવું, એ તે શ્રી અર્વતનું વચન છે, અને અનુભવથી તેમનું તે વચન સ્વીકારવાને ગ્ય જણાય છે.” ઢકે જવાબ દીધે. ઢકના આ પ્રમાણેના શિક્ષણથી પ્રિયદર્શનને સુબુદ્ધિ ઊત્પન્ન થઈ, અને જમાળીને મત ખટે લાગ્યું. તેણે ઢકને કહ્યું કે, “હે સંક! હું ચિરકાળથી વિમૂઢ થઈ ગઈ હતી, તેને તે સારે બધ કર્યો. જમાળીની સુચનાથી તે પ્રભુ પાસે ગઈ, અને પિતાની ભુલ જણાવી, તેને મિથ્યા દુષ્કૃત દઈ પ્રમશ્રિત લીધું.
આ ઉપરથી પૂર્વકાળમાં શ્રાવક આગમના કેટલા અભ્યાસી હતા તે જણાય છે. એટલું જ નહિ પણ ભગવંતના વચનેથી શ્રદ્ધા ભ્રષ્ટ થએલાને કેવી રીતે યુક્તિથી પુનઃ શ્રદ્ધાવાન બનાવવા, તેમાં પણ કુશળ જણાતા હતા, એમાં મૂખ્ય કારણ સંવિણ અને ગીતાર્થ ગુરૂ પાસેથી આગમના અર્થની ધારણા કરવાની પ્રવૃત્તિ જ છે,
For Private and Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૪
શ્રી મહાવીરસવારિ ચરિત્ર. 1 પ્રકરણ ૨૨ કેમકે તેથી જ્ઞાન પરિપકવ થાય છે. આગમ ભણવાના બીન અધિકારી શ્રાવ, પતે સ્વચ્છંદી બની આગમને પિતાની સ્વતંત્ર બુદ્ધિથી, ગમે તેમ અર્થ કરી વાંચે, તે તેમને. તથા શાસનને હિતકતી નથી.
ભગવતના સમયમાં શ્રાવકોની સંખ્યા તે ઘણું હતી, પણ ભગવંતની પાસે વ્રત ગ્રહણ કરનારની સંખ્યા એક લાખ ઓગણસાઠ હજારની હતી. તેમાં પણ જેઓ ઉત્તમ હતા, તેમને સંક્ષિસવૃત્તાંત ઉપર આપવામાં આવ્યું છે, એ શીવાય શીવરાજપુરૂષી વિગેરે ઘણા શ્રાવકને વૃત્તાંત આગમમાં છે. તે તમામની હકિકત આપવાથી વિષયાન્તર થવાને ભય રહે છે. તેથી તે નહી આપતાં, ભગવંતના હસ્તે દીક્ષિત શ્રી ધર્મદાસગણિ મહારાજે શ્રી ઉપદેશ માળા નામના ગ્રંથમાં ગાથા ૨૩૦ થી ર૪૬ સુધીમાં, શ્રાવકના ગુણેનું વર્ણન કરતાં કર્તવ્યનું સૂચન કરેલું છે, તે આપવાથી શ્રાવકના કર્તવ્યના અંગે ભગવંતને ઉપદેશ કે હવે તે સમજાય તેથી ફક્ત તે સંક્ષિપ્તમાં નીચે આપવામાં આવેલ છે.
૧ (જિનબિંબને) ત્રણે કાળ વંદના કરે, પ્રધાન સ્તવ અને રસ્તુતિ કરે, તથા શ્રી જિનવરની પ્રતિમાઓ અને તેમના ચિત્યને વિષે અગર પ્રમુખ ધૂપ, માલતી વિગેરે પુપ,અને સુંગધી દ્ર એ અર્ચન (પૂજા) કરવાને ઉદ્યમવાન હેય. . - ૨ જિન ધર્મના વિષે નિશ્ચલ એકાચમતિવાળે, શ્રીજિનેશ્વર શીવાય બીજે દેવ નથી એવી શ્રદ્ધાવાળ, શ્રાવક પૂર્વાપર વિરૂદ્ધ અર્થવાળા કુસમય-કુશાસ્ત્રને વિષે રક્ત થતું ન હોય.
૩ કુત્સિત લિંગધારી બેધાદિકના સ્વયંપાકાદિકમાં વિવિધ પ્રકારે ત્રસ અને સ્થાવર પ્રાણીઓનું મન થતું જોઈને, તથા ઈન્દ્ર સહિત દેવતાઓથી પણ, શ્રાવક શ્રી જિનભાષિત ધર્મ થકી ચળાય માન થતા નથી.
શ્રાવક નિરંતર મુક્તિમાર્ગના સાધક એવા સાધુઓને વંદના કરે છે. તેમને પિતાને સંદેહ પુછે છે, અને તેમની પ પાસના સેવા,
For Private and Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] શ્રાવક કર્તવ્ય
પિ૨૫ કરે છે. વળી તે સુશ્રાવક ધર્મશાસ્ત્ર ભણે છે. તે જિનભાષિત ધમાને અર્થથી શ્રવણ કરે છે, અને ભણેલાને અર્થથી વિચાર કરે છે, તથા અજ્ઞાની જનેને પોતાની બુદ્ધિ પ્રમાણે બધા પમાડે છે.
૫ શીલ અને અણુવ્રતેને નિયમ જેને દ્રઢ હોય, વળી પૌષધ અવશ્ય કરવાલાયક સામાયિક વિગેરે છ આવશ્યકને વિષે જે અતિચાર રહિત હોય, તથા જે મધ, મદિરા, માંસ, અને વડુ ઉંબર, વિગેરે પાંચ પ્રકારના વૃક્ષના જીવવાળા ફળે તથા બહુબીજવાળા ફળ વિગેરેથી નિવૃત્તિ પામેલે હય, એટલે અભયાદિકના ત્યાગવાળે હોય, તે શ્રાવક કહેવાય છે.
૬ પંદર પ્રકારના કામદાન પૈકી કોઈ પણ પ્રકારના અધર્મ કમથી આજીવિકા કરતા ન હોય, તથા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાં નિરંતર ઉદ્યમાન હયવળી જેને ધન ધાન્ય વિગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ કરેલું હોય, અને જે કઈ આરંભાદિકમાં પ્રવૃત્તિ કરે તે પણ શંકિત થઈને કરે, અને કયી પછી પણ આલેયણ લઈને તે દોષથી શુદ્ધ થાય, તે શ્રાવક કહેવાય.
૭ શ્રી જિનેશ્વરની દીક્ષા, કેવળજ્ઞાન, નિણ અને જન્મભૂમિ રૂ૫ સ્થાનેને વંદના કરે છે, અને બીજા ઘણા ગુણ હૈય, ઘણી જાતનાં દ્રવ્યાદિકની પ્રાપ્તિનાં સાધન હોય, છતાં પણ સાધુજનના વિહાર રહિત દેશમાં વસે નહીં.
૮ બૌદ્ધ, તાપસ, વિગેરે પરતીથિકને વંદન ન કરવું, ઉદ્દભવન એટલે બીજાની પાસે તેના ગુણની પ્રસંશા ન કરવી, તેમના દેવની સ્તુતિ ન કરવી, તેમના ઉપર ભક્તિ રાગ ન કરે, તેમને સત્કાર ન કર, તેઓનું સન્માન ન કરવું, તેઓને સુપાત્રની બુદ્ધિએ કાન ન આપવું, તથા તેમને વિનય ન કરે. .
૧ શ્રી જિનેશ્વરના શાસનને વિષે અનુકંપાદાનને નિષેધ નથી, એટલે અનુકંપા–દયાની બુદ્ધિથી ગમે તેવા યાચકને આપવાની આજ્ઞા છે, સુપાત્રને સુપાત્રની બુદ્ધિથી દાન આપવું; સુપાત્ર શીવાયનાને દાન આપતી વખતે અનુકંપા-દયાની બુદ્ધિથી આપવાની આજ્ઞા છે
For Private and Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
થી બહાવીરસ્વામિ ત્રિ. [ પ્રારા ૨૨ ૯ શ્રાવક પ્રથમ ચતિઓને પ્રણામપૂર્વક દાન આપીને જન કરવું, કદાચ સાધુઓ ન હોય તે, સાધુઓ જે દિશા તરફ વિચારતા હોય, તે દિશા તરફ જોઇને “જે સાધુઓ આવે તે સારૂં” એમ વિચારતે ભોજન કરે.
૧૦ શ્રાવકના માર્ગે ચાલનાર ધીર-સત્યવાન-શ્રાવક, જે વસ્તુ સુનિરાજ ગ્રહણ કરે, તેજ વસ્તુ પિતે વાપરે છે. બીજી વસ્તુ તે ન વાપરે.
૧૧ શ્રાવકે પોતાની શકિતને અનુસાર, પોતાની પાસેના થાડામાંથી પણ થોડું, વાસસ્થાન, સુવાનીપાટ, આસન, અન્ન, જળ, ઔષધ, વસ, વિગેરે આપવું. અતિથિસંવિભાગ કર્યા વિના પિતે વાપરતે નથી.
૧૨ શ્રાવકે સંવત્સરીપર્વમાં, ત્રણે ચાતુર્માસમાં ચૈત્ર, આ વિગેરેની અઠ્ઠાઈમાં, અને અષ્ટમી વિગેરે શુભ દિવસોમાં, વિશેષ કરીને આદરવડે શ્રીજિનેશ્વરની પૂજા કરવી, છઠ્ઠ અઠ્ઠમાદિક તપ કરે, તથા જ્ઞાનાદિ ગુણેને વિશે ઉદ્યમ કરે.
૧૩ સાધુઓ, શ્રીજિનપ્રાસાદ, તથા જિનપ્રતિમાઓના પ્રત્યનિક તથા અવર્ણવાદ બોલનારને, તથા શ્રી જિનેશ્વરના શાસનના
અહિત કરનારને, સુશ્રાવકે પિતાના સર્વ પ્રકારના બળે કરીને નિવારણ ક.
૧૪ શ્રાવકે હમેશાં પ્રાણી વધ, અલીકવચન એટલે મિથ્યા ભાષણ, ચેરી, તથા પરસ્ત્રીગમનને ત્યાગ કર. તેના ત્યાગને નિયમ કરવું જોઇએ.
૧૫ પરિગ્રહનું પરિમાણ નહિ કરવાથી અનંત તૃષ્ણા–ભઉત્પન્ન થાય છે. બહુ પ્રકારના દેશે પેદા થાય છે, તથા નરક ગતિના આયુષ્યના બંધનું કારણ થાય છે, માટે ધનધાન્યાદિક નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું.
૧૬ શ્રી જિનેશ્વરના માર્ગને ગ્રહણ કરનાર, દુર્જનની મૈત્રી કરવી નહિ; તેમજ પારકી નિંદા કરવી નહિ.
For Private and Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 2
ઉપસ હાર.
૫૨૭
૧૭ જેએ બાર પ્રકારના તપ, નિયમ, શીલસ પન્ન, તથા સારા ગુણેાવાળા હાય, તેઓને મુક્તિ અને વગના સુખ દુપ્રાપ્ય નથી. અર્થાત્ વગનાં સુખા સેગવીને અનુક્રમે મુક્તિને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે શ્રાવકના કર્તવ્ય બતાવ્યા છે. તેના તથા આ પ્રકરણના શરૂવાતમાં ભાવશ્રાવકના જે ક્રુત ન્ય મતાવ્યાં છે, તેના ભગવત મહાવીરના શાસનમાં વતતા દરેક ખ અને બહેનોએ શાંત ચિત્તથી વિચાર કરી, તેને પેાતાના વતનમાં મુકવાને, પોતાની શક્તિ મુજબ પ્રયત્ન કરવા જોઇએ; અને તે પ્રમાણે વતન કરવામાં આવે તાજ ભગવંતનું શાસન પામ્યાનું સ યક છે. આવા પ્રકારના સદ્ગુણૢા પ્રાપ્ત કરવા તરફ દુર્લક્ષ કરવાથી, અને પ્રસાદ તથા વિષય કષાયમાં જીવન ગુજારવાથી, પ્રાણીએ પેાતેજ પેાતાનુ હિત સાધી શકતા નથી. આ વાત હંમેશાં લક્ષમાં રહેવી નેઈએ. ગુણી અને શીલસ પન્ન પ્રાણીઓને આલેાકનુ અશ્વય પણુ સુલભ રીતે પ્રાપ્ત થાય છે.
For Private and Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૨૩ મુ
શ્રાવિકા
પ્રભુ મહાવીરના શાસનમાં શ્રાવક અને શ્રાવિકાએ તે ઘણી હતી. શાસ્ત્રમાં દરેક તીથ કરના પરિવારમાં શ્રાવક અને શ્રાવિકાની સખ્યા બતાવી છે. આ સખ્યા વ્રત-નિયમધારી શ્રાવક શ્રાવિકાની હાય છે, પ્રભુના પરિવારમાં ૩૧૮૦૦૦ વ્રતધારી શ્રાવિં કાએ હતી. સામાન્ય રીતે સ્ત્રીએના સંબંધમાં તે પતિવ્રતા હાવી જોઈએ, અને પતિવ્રતાના અંગે જે સામાન્યધમ બતાવેલા છે, તે પાળવા જોઈએ, આવા પ્રકારની માન્યતા છે. ભગવંત મહાવીર દેવના ઉપદેશ એ ઉપરાંત વિશેષ છે. સ્ત્રીઓએ પતિવ્રતાવ્રત પાલન ઉપરાંત ગૃહસ્થધમની ચાગ્યતાવાળા સભ્યત્વમૂળ ખારવ્રતા અંગીકાર કરી, ધાર્મિક જીવન ગુજારવુ જોઇએ. શીય પાળવું એતે સ્ત્રીઓના મૂળ ધર્મ જ છે. શીલ સહિતની શ્રીજ શ્રાવિકા નામને લાયક છે. સ્ત્રીએ પણ સવિરતિ ધમ'ની અધિકારી છે.
ભાવી ચાવીશીમાં સુલસાદિલ તીથ’કર થનારનાં નામ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંતના શાસનમાં શ્રાવિકાઓ સવિરતિ 'ગીકાર કરી, માક્ષ પ્રાપ્ત કરવાને સમથ' થઇએ છે. એના દાખલા સાધવી પ્રકરણમાં આપવામાં આવ્યા છે. ભગવ'ત મહાવીરના પરિવારમાં એ શ્રાવિકા સુલસા અને રેવતી એતા, તીથ કરનામકમ નામની પુણ્ય
For Private and Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] સાત તીર્થકરોના નામ
પરસ્ટ પ્રકૃતિને બંધ કરેલ છે.ભાવી વીશીમાં સુલસા “નિર્મમ” નામના પંદરમા તીર્થંકર થશે. રેવતી સત્તરમા “સમાધિ” નામના તીર્થંકર થશે. પ્રભુ મહાવીરનું આલંબન પામી એ બે મહાસતીઓ ઉપરાંત, બીજા સાત પુરૂએ તીર્થંકરનામકર્મને બંધ કરેલ છે. એકંદર નવ તે તીર્થકરની પદ્ધિ પામનાર છે. તે સાતના (પુરૂષ) નામ નીચે પ્રમાણે છે.
૧ શ્રેણિક રાજા શ્રી “પદ્મનાભનામના પહેલા તીર્થકર થનાર છે. * ૨ પ્રભુના કાકા સુપાર્થે આવતી ચોવીશીમાં બીજા “સુરદેવ” નામના તીર્થકર થનાર છે.
૩ શ્રેણિક રાજાના પૈત્ર અને કેણિક રાજાને પુત્ર ઉદાયન, જેમને પિષધશાળામાં વિનયરનનામના અભવ્ય સાધુથી ઘાત થયું હતું, તે “સુપાર્શ્વનામના ત્રીજા તીર્થંકર થનાર છે.
૪ પાટીલ બણગર “સ્વયંપ્રભ’નામના ચોથા તીર્થકર થનાર છે. ૫ દ્રઢાયુ શ્રાવક પાંચમા સવનુભુતિ નામે તીર્થંકર થશે.
૬ શંખનામે શ્રાવક “ઉદય” નામના સાતમા તીર્થંકર થશે. ઉપદેશપ્રાસાદભાગ ૩ ના પૃ. ૨૮૪ માં જણાવે છે કે, ભગવતી સૂત્રમાં જે શંખશ્રાવકને અધિકાર આવે છે, તે સંખજી આ નહીં, પણ આ બીજા કેઈ છે.)
૭ આનંદ નામના શ્રાવકોને. જીવ આઠમા પિઢાલ નામના તીર્થકર થનાર છે. ઉપલાજ ગ્રંથમાં ખુલાસે કરવામાં આવ્યું છે કે, સાતમા અંગમાં જે આનંદશ્રાવકનું વર્ણન આવે છે, તે આનદ આ નહી, પણ બીજા છે.
ઉંમર પ્રમાણે નવજણે તે પ્રભુએ બતાવેલા માર્ગનું આરાધન કરી થકરનામકર્મને બંધ કરેલો છે. પ્રભુના શાસનમાં ઘણું જ મેક્ષા અધિકારી બન્યા છે, અને આ નવ તીર્થંકરની પદ્ધિ પ્રાપ્ત કરનાર છે, આથી પ્રભુના ચરિત્રમાં વિશેષ કયા ચમત્કારની આશા રાખીએ? પ્રભુના શ્રાવક શ્રાવિકાઓના ચરિત્રોજ ચમત્કારથી ભરપૂર છે. શ્રાવિકાઓ પૈકી કેટલીક મહાસતી શ્રાવિકાઓને સંબંધ આ પ્રકરણમાં જણાવવામાં આવે છે.
67
For Private and Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. { પ્રકરણ ૨૩ પ્રભુના ભકત શ્રેણિક રાજાના રાજગૃહ નગરમાં, નાગ નામને
એક રથિક હતું. તે જૈનધર્મ પાળતે હતે. અલસા. દયા, દાન, પરનારીસહદર, વીર, ધીર
ઇત્યાદિ ગુણો તેનામાં હતા. તે રાજસેવક હતું. તેમને સુલસા નામની સ્ત્રી હતી. તેનામાં પતિવ્રતાપણાના ગુણ સાથે સમકિત, સરળતા વિગેરે સગુણ હતા તે હમેશાં પુણ્યકર્મમાં આદરવાળી હતી. પ્રભુના ઉપર તેને દ્રઢ રાગ હતે. જીનેશ્વરદેવની તે પરમ ભક્ત હતી. તેને કંઈ પ્રજા થએલી ન હતી, તે પણ તે બાબત તેના મનમાં લગીર પણ અરતિ થતી ન હતી.
સુલસાના પતિ નાગથિકના મનમાં એક વખત પુત્ર વિનાનું જીવન નકામું ભાસવા લાગ્યું. “ જેઓએ બાલ્યાવસ્થામાં બ્રહ્મચર્ય પાયું નહી, અને યુવાવસ્થામાં પુત્રનું મુખ જોયું નહી, તેઓના બને લેકના ઠગનાર કામીપણાને ધિક્કાર છે.” આવા સામાન્ય વિચારેએ તેના મન ઉપર દબાણ કર્યું. તેથી તે ઉદાસ થઈ ગયે. તેને ચહેરે લેવાઈ ગયે. હાથમાં માથું રાખી ઉદાસચિત્તથી પુત્રના સંબંધેજ તે વિચારવા લાગ્યો, અને પુત્ર વિના પિતાનું જીવન તેને નકામું લાગ્યું. આ બનાવ સુલસાના જોવામાં આવ્યું.
“હેનાથ! આપ કાંઈ ઘણી ચિંતામાં હે, એમ આપની મુખાકૃતિ ઉપરથી જણાય છે. તે આપ શી ચિંતા કરે છે ? તે કહે અને મને તેની ભાગીદાર બનાવે.” સુલતાએ પિતાના પતિને બે હાથ જોડ નમ્રતાથી પુછયું. : “હું અપુત્ર છું. મને પુત્રની ઘણી લાલશા છે. પરંતુ પુત્ર કે પુત્રીની ઈચ્છા કરતાં, મને કંઈ ઉપાય સૂઝતું નથી.” નાગથિકે ઉદાસચિત્તે જવાબ આપે.
“ સ્વામી ! આપ બીજી ઘણી કન્યાઓ પરણે. તેમાંથી શું એક પણ પુત્રને પ્રસવ કરનારી નહિ થાય?” સુલાસાએ ખુલા હદયથી અને આનંદિત ચહેરે પતિને કહ્યું.
For Private and Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવે. ] સુસા.
પ “હે પ્રિયે! આ જન્મમાં તે મહારે તારા શીવાય બીજી સ્ત્રી કરવી નથી. મને તારાથી ઘણે જ સંતોષ છે. બીજી સ્ત્રી કદિ પરણવાને નથી, તે પછી તેમનાથી પુત્રોની વાત જ શી કરવી.”
નાગરથિકે વિશેષ રીતે કહ્યું કે, “હે પ્રિયા ! હુ તારાથી થએલા પુત્રને જ ઈચ્છું છું, તુજ મારા પ્રાણ, શરીર, મંત્રી, અને મિત્ર છે. માટે પુત્રને અર્થે કઈ દેવીની માનતા-બાધા વિગેરે કરવા યત્ન કર.”
હે સ્વામી ! હું શ્રી અરિહંત પ્રભુની આરાધના કરીશ, કારણકે શ્રી અરિહંતની આરાધના સવ કાર્યમાં ઈચ્છિત ફળને આપનારી છે. ” સુલસાએ ધમને દૂષણ ન પમાડનારી નીતિને જવાબ આપ્યો. તે પછી પતિના મનને સમાધાન થાય, તેવા પ્રકારના ઉપાયમાં શ્રી જિનેશ્વરની પૂજામાં વિશેષ રક્ત થઈ, સર્વ વિનેને નાશ કરવા અને સર્વ સંપત્તિના કારણરૂપ આચામ્લત૫આંબીલનું વિશેષ રીતે આરાધના કરી, સમાધિમાં રહેવા લાગી. તેમજ વિશેષ પ્રકારે બ્રહ્મચર્ય ગુણનું પાલન કરવા માંડયું.
સતી અને પતિવ્રતા સ્ત્રીઓ કચ્છના પ્રસંગમાં આચાર્લી તપનું આરાધન વિશેષ પ્રકારે કરી, શ્રી જિનેશ્વરની ત્રીકાળ ભક્તિમાં મગ્ન બની જાય છે. તપ અને શ્રી જીનેશ્વરની પૂજા શું ફળને નથી આપતી? તપથી અશુભ કર્મને ક્ષય થાય છે. શ્રી જિનેશ્વર દેવની ભક્તિના માટે, શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, “તે વિનને નાશ કરે છે, ઉદયને વધારે છે, અને પરંપરા મેક્ષ ફળને આપે છે. શ્રી જિનેશ્વર દેવની, જે પવિત્ર આચરણવાળાએ શુદ્ધ ભાવથી સાત પ્રકારની શુદ્ધિ સહિત ભક્તિ કરે છે, તેમને તે એ ભક્તિ કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની પેઠે ઈછિત ફળને આપનારી નીવડે છે. આ સુલસાના મનમાં દ્રઢ વિશ્વાસ હતો. તેને પિતાને પુત્ર પ્રાપ્તિ માટે ઇચ્છા જ ન હતી, પણ ધર્મપરાયણે એક પત્નિ નિછાવાળા પોતાના પતિની ચિંતા દૂર થાય એવા પ્રકારની તેની ભાવના હતી શુદ્ધ ધર્મના પાલનને બાધા ન પહોંચે એવા પ્રકારના વિશદ્ધ
For Private and Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
[ પ્રકરણ ૨૩
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર. વિચાર, અને આચારનું પાલન કરવુ એતા શ્રી જિનેશ્વર ભગવ’તની શુદ્ધ શીળ ધારણ કરનારી શ્રાવિકાઓના ધમજ છે.
સુલસાની ખરેખરી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ ભાવના તથા પવિત્ર આચરણની એક વખતે દેવલાકમાં ઇંદ્રે પ્રસંશા કરી. તે સાંભળી એક કૌતુષ્ટિદેવને વિસ્મય લાગ્યું, અને તે સુલસાની પરિક્ષા કરવા રાજગૃહે નગરમાં આન્યા. સુલસા તે વખતે ઘર દહેરાસરમાં પ્રભુ ભક્તિમાં ગુ થાએલી હતી. દેવેસાધુનું રૂપ લીધું, “ નીસિહી ” માલતા તે ઘરદહેરાસર આગળ આવ્યા.
વાદળા વગરની વૃષ્ટિની જેમ એકાએક અચાનક મુનિને આવેલા જોઇ, સુલસાએ ભકિતથી તેમને વ≠નાકરી,અને આવવાનુ કારણ પુછ્યુ.
""
“ મને કોઇ વૈદ્યે કહ્યું છે કે, તમારે ઘેર લક્ષપાક તેલ છે. ધ્રુવે આવવાનું કારણ જણાવ્યું,
“ હા, મહારાજ છે. ” મસ્તક પ્રણામથી સુલસાએ સાધુ મહારાજ ને પ્લાન સાધુના માટે મારે તેને
"3
યાચના કરી.
નમાવી બે હાથ જોડી ચઢતા જવાબ આપ્યું. ખપ છે. ” સાધુએ તેલની
66
મારૂ લક્ષપાકતેલ સાધુ મહારાજના ઉપચાગમાં આવવાથી સફળ થશે, ” એમ બોલતી તેલના 'ભ લેવાને સુલસા ગઇ. લક્ષપાકતેલના કુભ લઈ આવતાં, દેવતાએ તેની પરિક્ષા કરવા માટે પેાતાની શકિતથી અપરાક્ષ રીતે, તે તેલના કુંભ તેના હાથમાંથી પાડી નાખ્યા તેલના કુંભ છુટી ગયેા. તેલના ખીજા કુ ભે ઘરમાં હતા, તેથી સુલસા ખેદ પામ્યા વગર બીજો કું ભલેવા ગઇ, અને લાવી. તેને પણ દેવે ફાડી નાખ્યા. તેથી તે જરા પણુ ખેદ પામી નહિ; અને ત્રીજો ઘડા લાવી. તે પણ તેજ રીતે પુટી ગયા. એટલે તેને ચિંતા થઇ કે, “હું અલ્પ પુણ્યનાળી છુ. તેલના ઘડા છુટી જવાથી સાધુમહારાજની યાચના નિષ્ફળ જશે, અને હું' દાન દેવાને શકિતમાન થઈશ નહી, ’
For Private and Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]
સુલસી,
૫૩૩
આ પ્રમાણે તે પિતાના મનમાં વિશુદ્ધ ભાવથી ખેતી કરવા લાગી. દેવને તેના આવા વિશુદ્ધભાવની ખાત્રી થવાથી, મુનિને વેષ છોડ દઈ, પિતાનું દેવનું સ્વરૂપે પ્રગટ કર્યું. સુલસાને કહ્યું કે, “હે પરમ શ્રાવિકા ! દેવકમાં ઈદ્રમહારાજે તારામાં રહેલા શ્રાવિકાપણના ઉત્તમ ગુણોની પ્રસંશા કરી, તેથી વિરમય પામી હું તારી પરિક્ષા કરવા માટે અહિં આવ્યું હતું. તે હવે તારા આવા ઉત્તમ આચાર અને ભાવ જોઈ સંતુષ્ટ થયે છું માટે વર માગ
“હે દેવ! મહારે પુત્ર શીવાય હાલ બીજી કંઈ ઇચ્છા નથી.” સુલસાએ દેવને કહ્યું.
“દેવ સુલસાના ઉપર પ્રસન્ન થઈ, બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે, “ અનુક્રમે આ ગુટિકાનું તમે ભક્ષણ કરજે, તેથી જેટલી ગુટિકા છે તેટલા પુત્ર થશે. હે પુણ્યશાળી સતી ! વળી કઈ પ્રસંગે તમને પ્રજનપડે, ત્યારે મારું સ્મરણ કરજે. હું તૂર્ત આવીશ.” એ પ્રમાણે કહી દેવ અંતર્ધાન થઈ ગયે.
દેવની પ્રસન્નતા છતાં ભવિતવ્યતાના એગે કેવી ભુલ થાય છે, અને વિપરીત બનાવ બને છે, તેને સુલસાના સંબંધે આપણને અનુભવ થશે.
દેવના ગયા પછી સુંલસાને વિચાર થયે કે, આ બધી ગુટિકા જુદાજુદા વખતે ખાવાથી ઘણા પુત્ર થાય, તે તેમના લીધે દરેક વખતે ગર્ભધારણની પીડા સહન કરવા ઉપરાંત, તેમના ઉછેરવામાં મહારે ઘણે કાળ જાય. એટલું જ નહી પણ દરેક બાળકના અંગે, તેમની અશુચી ચુંથવાના પ્રસંગે પ્રાપ્ત થાય, અને મહારા જીવનને ઘણે ભાગ બાળકના લાલનપાલનમાં જાય. આવા વિચારમાં ને વિચારમાં દરેક ગુટિકાથી એક એક પુત્ર થશે, એ દેવનું કહેવું તેના સ્મરણમાં રહ્યું નહી; અને તેણે વિચાર કર્યો કે, બટિશ ગુટિકા એકસાથે ખાઉં, તે તેના બત્રીસ લક્ષણે વાલે એકજ પુત્ર મને થશે. એ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરી, બત્રીશ ગુટિકા એકી સાથે ખાઈ ગઈ. જેવી ભવિતવ્યતા હતી, તેવી
For Private and Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૩ બુદ્ધિ થઈ. સમકાલે બત્રીશ ગુટિકાઓ ખાવાથી, એક વખતે તેના ઉદરમાં બત્રીશ ગર્ભમાં ઉત્પન્ન થયા. તેમના વૃદ્ધિ પામવાથી, ઘણાફળવાળી વલ્લીની જેમ, તે ઘણુ ગર્ભોના ભારને સહન કરી શકી નહી, અને તેને અતિશય પીડા થવા લાગી. વજી જેવા ભારવાલા ગને સહન કરી ન શકવાથી કાયોત્સર્ગ કરી ગુટિકાઓ આપનાર દેવનું મારણ કર્યું. સ્મરણ કરતાં જ તે દેવ હાજર થયા. - “હે સતી ! મને શા માટે સંભાર્યો છે?” દેવે અલસાને પુછયું.
ગુટિકા સંબંધી બધે વૃત્તાંત દેવને સુલતાએ કહી બતાવ્યું.
“અરે ભદ્ર! તમે એક સાથે બધી ગુટિકા શા માટે ભક્ષણ કરી?” દેવે સુલસાને પ્રશ્ન કર્યો.
બત્રીશ ગુટિઓ જુદા જુદા કાળે નહિ ખાતાં, એક સાથે ખાવાના માટે, પોતાના મનમાં જે વિચારે ઉપ્તન્ન થયા હતા, તે સાચે સાચા દેવના આગળ સુલસાએ જણાવી દીધા.
એ ગુટિકાઓ અમેઘ છે, તેથી તેટલા ગર્ભ એક સાથે તને ધારણ થશે. ભદ્ર! સરળ બુદ્ધિથી તે આ સારૂ કર્યું નહિ, કારણકે આ પ્રમાણે થવાથી તે બત્રીશ પુત્રો સરખા આયુષ્ય વાળા થશે.”
જ્ઞાનીએ જે ભાવ દીઠા હશે, તે બનશે. જે વાત થઈ ગઈ તે ન થઈ શકવાની નથી.” સુલસાએ શરમની સાથે નમ્રતાથી દેવને જવાબ દીધું.
“હે મહાભાગે ! હવે એ સંબંધમાં ખેદ કરશે નહિ, કારણ કે ભવિતવ્યતા બલવાન છે.”
પ્રભુ શ્રી જિનેશ્વરદેવને ભજનારી, જેના ઉપર આપના જેવા દેવની ધર્મના પ્રભાવથી પ્રસન્નતા છે, તેથી ખેદ કરવાને કે આર્તધ્યાન કરવાને કારણ નથી. કર્મવશ છે. પાંચ કારણમાં જ્યારે ભવિતવ્યતાનું જેર વિશેષ હોય છે, ત્યારે ડાહ્યા માણસો
For Private and Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] સુલતા.
૫૫ પણ ભુલ કરે છે. તે પછી મહારા જેવી અબલાથી ભુલ થાય, એમાં કંઈ નવાઈ નથી.” સુલસાએ સરળતાથી દેવના આગળ પિતાની ભૂલ કબુલ કરી.
“હે સત્વશીલ સુલસા ! ભવિતવ્યતા બલવાન હોય છે, ત્યારે એમજ બને છે. હવે તમે જરાપણ મનમાં, અરતિ ધારણ કરશો નહિ. હું તમારી ગર્ભની પીડાને હરી લઈશ. માટે સ્વસ્થ થાઓ.” દેવે પોતાની દૈવીશક્તિથી સુલતાને સહાય કરી, તેની ગર્ભથી થતી પીડા હરી લીધી અને પિતાના સ્થાનકે ગ. સુલસા પણ સ્વસ્થ થઈ, અને ભૂમિની જેમ ગુઢ ગભ થઈ.
ગર્ભ સમય પૂર્ણ થતાં શુભ દિવસે અને શુભ મુહુર્ત સુલસાએ બત્રીસ લક્ષણવાળા બત્રીસ પુત્રને જન્મ આપે.
ધાત્રિઓથી લાલિત થતા તે પુત્રે અખંડિત માથે મેટા થયા. તે પુત્રને પોતાના ઘેર રમતા જોઈ, નાગથિક તે કુમારોને ખોળામાં લઈને નેહવડે આનંદના અશ્રુ જળથી, સ્નાન કરાવતે હતે.
સત્વશીલ મહાશયે પિતાના સત્રમાં કાયમ રહે છે. તેમના મને કેવી રીતે પુરા થાય છે, તેના દાખલામાં નાગથિક અને સુલસાને દાખલો લક્ષમાં રાખવા જેવો છે. પુત્રની તીવ્ર ઈચ્છા છતાં બીજી સ્ત્રીઓ કરવાને સુલસાએ અનુકૂળ જવાબ આપી, પિતાની સંપૂર્ણ અનુકૂળતા જણાવ્યા છતાં, એક પનીવ્રતના નિયમવાળા, આ નગરથિ શ્રાવકે સુલસાને બીજી સ્ત્રી નહિ કરવા, જે જવાબ આપે છે, તે તેમને પિતાના દ્રઢ નિયમનું પાલન કરવાની શ્રદ્ધાને નમુનેદાર જવાબ છે. - સુલસાએ પણ પુત્રની લાલસાએ મિથ્યા બાધાઓ નહિ રાખતાં, કે શ્રી જિનેશ્વરના માર્ગનું ઉલ્લંઘન નહિ કરતાં, પિતાની શુદ્ધ શ્રદ્ધામાં તે મકકમ રહી; એજ તેનામાં શુદ્ધ સમ્યક્ત્વને ગુણ જાણવાને બાહ્ય લિંગ છે. હજુ પણ તેના શુદ્ધ સમ્યકત્વની પરિક્ષા આગળ થવાની છે. ધમિ એ યાદ રાખવા જેવું છે કે,
For Private and Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૨૩ જિન ભક્તિએ જે નવી થયુંરે, તે બીજાથી નવી થાય.” ' આવા દ્રઢ શ્રદ્ધાવાન જીવનું સમ્યકત્વ નિર્માળ છે, એમ આપણે
અનુમાન કરીએ તે તે વાસ્તવિક છે. નાગરથિકના સર્વે કુમારે, વયમાં સરખા હતા. તેથી પ્રસેનજિત રાજાના કુમાર શ્રેણિક કુમારના તે અનુયાયિ-અંગરક્ષક-થયા. આ પ્રશેનજિત રાજાને ઘણા કુમારે હતા. તે સર્વમાં રાજ્યને લાયક શ્રેણિકકુમાર છે, એમ જાણે તેમને રાજ્યગાદિ આપી. ત્યારથી તે નાગરથિ પુત્ર રાજાના અંગરક્ષકમાં મૂખ્ય પદ્ધિ ભોગવવા લાગ્યા. તે સમયમાં વૈશાળીનામની નગરીમાં મહાપ્રભાવિક તે
નગરીના રાજા ચેટક નામે રાજા હતા, સુલસીના પાને તેમને પૃથા નામની રાણી હતી. તે એકી સાથે નાશ રાણીથી તેમને સાત પુત્રીઓ થઈ હતી. થવો.
ચેટકરાજા ભગવંત મહાવીરના શ્રાવક હતા. તેમણે બીજાના તેમજ પિતાના પુત્ર અને પુત્રીઓના વિવાહ પિતે નહી કરવાની બાધા લીધી હતી, તેથી તેમણે પોતાની કન્યા કોઈને પણ આપી નહિ.
પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જયેષ્ટા, સુદા અને ચિલણા, આ પ્રમાણે સાત પુત્રીઓ જાણે દેવકની દેવીએ ન હોય, એવી સ્વરૂપવાન, સુલક્ષણ અને સતીઓ હતી. તેઓ પણ પિતાની પેઠે શ્રાવિકાઓ હતી, અને પ્રભુ મહાવીરની ભક્ત હતી.
પુત્ર પુત્રીના વિવાહ પિતે નહિ કરવા, અને તેમના લગન પિત નહિ કરવાના નિયમવાળે રાજા, તેમના વિવાહ અને લગ્નની બાબતમાં ઉદાસીન રહેતો હતો. રાણીએ યુકિતપૂર્વક
જાની ગભિત સંમતિ મેળવી, રાજ્યને લાયક એવી પિતાની સાત રાજકુમારીઓ લકી, પ્રભાવતીને વીતભયનગરના રાજા ઉદાયનને આપી. પદ્માવતીને ચંપાનગરીના રાજા દધિવાહનને આપી. મૃગાવતીને શબીના રાજા શતાનીકને આપી. શિવને ઉજજયિની
For Private and Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ]
ચિલ્લણાનું હરણું.
૫૩૭
ના રાજા પ્રદ્યોતનને આપી; અને જ્યેષ્ટાને કુ‘ગ્રામના અધિપતિ નદિવશ્વન રાજા, જે વીર ભગવતના જેષ્ટ અ’ધુ હતા, તેમને માપી હતી. સુજ્યેષ્ઠા અને ચિલ્લણા એ બે કુંવારી હતી. તે અને પરસ્પર રૂપશ્રીની ઉપમા રૂપ હતી. બ્ય આકૃતિવાળી અને દિવ્ય વજ્રલ કારને ધારણ કરતી, તે બન્ને સદા અવિચેગી (સાથે સાથે) રહેતી હતી. કલાકલાપમાં કુશળ અને સવ ાચને જાણુતી, તે મને જાણે મૂર્તિમાન સરસ્વતી હાય, તેમ માંહીમાડે વિદ્યા વિનાદ કરતી. અને સાથેજ દેવપૂજા કરતી. સાથેજ ધમ સાંભળતી, અને એક સ્વરૂપવાળી હોય તેમ ખીજું સ`કા સાથેજ કરતી હતી.
સુજ્યેષ્ઠાએ શ્રેણિકામહારાજાના રૂપ ગુણુથી માહિત થઇ, તેમની સાથે લગ્ન સબધથી જોડાવાને અક્ષયકુમારની મારફત સ'કેત કર્યાં હતા. પ્રથમ સુજ્યેષ્ટાની માગણી શ્રેણિકરાજાએ ચેટક રાજા પાસે કૃત માટલી કરાવી હતી, પણ તે માગણીના ચેટક રાજાએ સ્વીકાર કરેલા ન હતા. ચેટકરાજા હૈદ્ધેય વંશના હતા. મણિક રાજાનુ વાહીકલ હતુ. તેથી તે પેાતાના સમાન કુલના નથી એમ ચેટકરાજા માનતા હતા. સમાનકુલ અને સમાન ધમના વર કન્યાના વિવાહ થવા ચૈાગ્ય છે, બીજાને નહીં, એવી નીતિ છે. આથી છુપી રીતે બન્નેના સંકેત થયા હતા, અને કયા દિવસે રાજા શ્રેણિક સુર†ગ દ્વારા સુજ્યેષ્ટાને લેવાને આવશે, તે મુકરર કરવામાં આવ્યું હતું.
સંકેતના નિણ ય કરેલા દિવસ આબ્યા, એટલે શ્રેણિક રાજા સુલસાના ખત્રીશ પુત્રાની સાથે સુરંગના દ્વારપાસે આવ્યા. પછી સુલસાના પુત્રાને રથસહિત સાથે લઇ, વૈતાઢયની ગુઢ્ઢામાં ચક્રવર્તીની જેમ શ્રેણિકરાજા સુરગમાં પેઢા. સુર'ગના ખીજે દ્વારે નિકળ્યા, એટલે મગધપતિએ સુજ્યેષ્ટાને દીકી, તેને ચિત્ર પ્રમાણે મલતી જોઈ ઘણુંા હ` પામ્યા. સુજ્યેષ્ઠાએ આ વૃત્તાંત સખી ભાવથી ચિલ્લણાને જણાવીને તેની રજા માગી, એટલે ચિલ્લણા પ્રતિજ્ઞા પૂર્વક આલી કે, “ હું... તારા વગર એકલી રહીશ નહી.
"
68
For Private and Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રરણ ૨૩
>>
પછી સુચેષ્ટા ચિલ્લણાને રથમાં બેસાડી, પાતે સત્વર રત્નના કરીઓ લેવા ગઇ. તે સમયે સુલસાના પુત્રોએ શ્રેણિકરાજા ને કહ્યું કે, “ હે સ્વામી ! શત્રુના ગૃહમાં ચિરકાળ રહેવું ઘટિત નથી. ” સુલસાના પુત્રાની પ્રેરણાથી રાજા ચિલ્લણાને લઇ, તે સુરગને માગે જેમ આભ્યા હતા, તેમ પાછે ચાલી નિકળ્યે, સુજ્યેષ્ટા રત્નના કરી લઈ આવી, ત્યાં તા વાદળમાં ઢકાયેલા ચંદ્રની જેમ શ્રેણિકને ત્યાં જોયાં નહિ. તેથી પાતાની અનનુ હરણ થયું, અને પોતાના મનેારથ સિદ્ધ થયા નહી, એવુ ધારી તેણે 'ચે સ્વરે પેકાર કર્યાં કે, “ અરે ! દાડા ! દાડા ! હુ· લુટાઇ ગઇ. મારી બેન ચિલ્લણાનું હરણ થયું.”
ચેટકરાજાને ખુખર થઈ. ખબર થતાની સાથેજ પાતે તેની પાછળ જવાને તૈયાર થઇ ગયા. તે જોઇ વીર ગઢ નામના રથીએ કહ્યું, “ હે સ્વામી ! હું છતાં તમારે જાતે જવુ ચેાગ્ય નથી. આપની આજ્ઞાથી હું... જાઉ છું.” એમ કહી વીર'ગક યુદ્ધ કરવાને સજ્જ થઇ, કન્યાને પાછી લાવવા માટે સુરંગના દ્વારપાસે ગયા. ત્યાં સુલસાના પુત્રને જતા જોઇ, મહામાહું વીર'ગકે તેમને એક ખાણુથી મારી નાખ્યા. સુર'ગ સાંકડી હાવાથી તેમના સ્થાને વીરંગક બાજુ ઉપર કરવા રહ્યા, તેટલામાં તે મગધપતિ શ્રેણિક દૂર નીકળી ગયા. પછી વીરગ કે પાછા ફરી, તે સર્વ વૃત્તાંત ચેટકરાજને કહ્યો, અને સુજ્યેષ્ઠાએ પણ તે હકીકત સાંભળી.
સુજ્યેષ્ટાના ઉપર નાનપણથી ધાર્મિક કેળવણીના ઉંચ સંસ્કાર પડેલા હતા. તેનામાં શ્રાવિકાને લાયકના ઉત્તમ ગુણા હતા. ભગવંત મહાવીરના શાસનમાં તે હતી. તેના મનમાં સવિચારી ઉદ્ભવ પામ્યા. તેણીને વિચાર થયા કે, “ અહા ! વિષયની લાલુ પતાને ધિકકાર છે. વિષય સુખની ઇચ્છા કરનાર મનુષ્યા આવી વિ’ટમના પામે છે ”. આવા પ્રકારના વૈરાગ્યભાવના વિચારથી સસાર ઉપર તેને વૈરાગ્ય આબ્યા, અને દીક્ષા લેવાના પરિણામ થયા, તેથી તેણે પિતાની પાસે પરવાનગી માગી.
For Private and Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સુજ્યેષ્ઠા.
પ૩૯
પિતાએ વૈરાગ્ય થવાના અને દીક્ષા લેવાના પરિણામ થવાના કારણેા જાણવાની ઇચ્છા જણાવી.
લાળુ સુચેષ્ટા લજજાને લઇને સ્વમુખેસવિસ્તર સત્ય હકીકત પિતાને કહેવાને શક્તિવાન થઈ નહી, પણ પેાતાની દાસી દ્વારા મા સવ અનર્થનુ મૂલ પાતે છે, તેથી તેને વિષય. ઉપર વૈરાગ્ય ભાવ ના છે, એ સવ' વૃત્તાંત સત્ય રૂપે પિતાશ્રીને જણાવ્યે.
યુવાન માળાઓએ દીક્ષા લેવી અને તે શુદ્ધ રીતે પાળવી એ કેટલી કઠન છે, તે વિચાર દીક્ષા લેવાના વિચારના આવેશમાં એકદમ આવતા નથી. પણ સાધવીધની સાધનામાં જીવન ગુજારવામાં, અસ્ખલિત રીતે મહાવ્રતાના પાલનમાં જીવન વ્યતિત કરવું; અને ઓના સ્વાભાવિક ગુણ નિદા નિકથામાં, કલેશ અને કજીયામાં, તથા પ્રમાદમાં કાળ ન જાય તેના માટે કેમ વર્તવું, તેના ખ્યાલ દીક્ષા લેતી વખતે સ્ત્રી વગને આવતા નથી. એ વાત સુજ્યેષ્ટાના લક્ષ ઉપર આણી, દીક્ષા લેવાની રજા આપવામાં આનાકાની બતાવી.
હું પિતાજી ! આ સસારના વિષયી જઘડામાં હું' હવે પરવશ પડવા ઇચ્છતી નથી, આપે મને ખાળપણથી ઉત્તમ શિક્ષણ આપ્યુ' છે. શ્રી જિનેશ્વર ભગવ ́તના માંથી મને આપે માહિત ગાર કરી છે. પંચદ્રિયના વિષયા મને વિષ જેવા લાગે છે. તપ સયમનું આલેખન લઇ, હું" મહારા ધર્મને અને આપના નામને ઘેાલા પમાડે એવી રીતે જીવન વ્યતીત કરીશ. આના સ્વાભાવિક ગુણ નિંદ્યા, વિકથા, કલેશ, કંકાશ, કજીયા કરવા, વિગેરે જે આપે જણાવ્યુ, તેના વશ હું નહી પડું, હું' ભગવત મહાવીર દેવની પાસે દીક્ષા ગ્રહણ કરી, તેમની આજ્ઞાથી આžચ'નખાલા પાસે રહી, અપ્રમત્તપણે નિષ્ણ રીતે ચારિત્રને નિર્વાહ કરીશ. માટે આપ મને દીક્ષા લેવાની આજ્ઞા આપે. ’
પેાતાની પ્રજાને લગ્ન સંબંધમાં જોડી આપત્રી, એટલે માહના ખ’ધનમાં બાંધી આપી સ'સારવૃદ્ધિ અને ભવચક્રમાં નાખવા એ
For Private and Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૩
પેાતાનું' તબ્ય નથી, એવુ` ચેટકરાજા માનતા હૈાવાથીજ તેમણે પેાતાના પુત્રપુત્રીના લગ્ન પાતે નહિ કરવા પ્રતિજ્ઞા લીધી હતી. ધાર્મિકવૃત્તિવાળા માતાપિતા સ્વપ્રાને સારી રીતે ઉછેરી, તેમને વ્યવહારિક અને ધાર્મિક ચાપ્રકારની કેળવણી આપી,તેમને સારા સકારી બનાવવાની પેાતાની પહેલી ફરજ માને છે, જો તેઓ ગુણી અને શરીરે સુદ્રઢ હશે, અને તેમને લાગાવલી ક્રમના ઉદય હશે, તેા પૂર્વના સંબધના ચેાગે તેમના લાયકની કન્યા અથવા પતિ ચેાગ્યવસે મલી આવશે. તેમને કેળવણી નહી આપતાં, નહાન વયમાં પ્રજાને વિવાહ સબધથી જોડી દેવાની, જે ઉતાવળ વત માન કાળમાં માતાપિતા કરતા તેવામાં આવે છે, તે વ્યાજબી નથી. માતાપિતા પેાતાના અધિકારના દૂર ઉપયોગ કરી, સમાન વયના અથવા અસમાન વયના વિવાહ સંબધ જોડે છે, તે કેવળ ’પાપમય સાથે ધીક્કાર પાત્ર છે. પેાતાના યુવાન પુત્રપુત્રીઓને વિવાહના મધનમાં નાખતા પહેલાં, સ’સાર વિટ'અનાએ સમજાવી, આત્મહિત સાધનના માર્ગે જવાની સવડ કરી આપનાર, અને તેમને રજા આપનાર માતાપિતાને હજારવાર ધન્યવાદ ઘટે છે. વત માનમાં પણ એવા રત્ના જૈનશાસનમાં વદ્યમાન છે. તેથી સંપૂણું આશા છે કે, ભગવંતમહાવીરનું શાસન આ પાંચમા આરાના છેવટ સુધી જયવ તુ વતશે.
સુજ્યેષ્ટાના 'ચપ્રકારના વૈરાગ્ય ભાવ જોઈ, પિતાએ તેને દીક્ષા લેવા આજ્ઞા આપી. પિતાની આજ્ઞા મેળવી સુજ્યેષ્ટાએ ભગવત મહાવીરની આજ્ઞા મેળવી, આર્યચંદના પાસે દ્વીક્ષા લઇ, પેતાના જીવનને સાર્થક અનાવ્યું. શુદ્ધ રીતે સયમ પાળી સ` કે ક્ષય કરી મેાક્ષ પ્રાપ્ત કર્યું.
રાજા શ્રેણિક રથમાં બેઠેલી ચિલ્લણાને મુજ્યેષ્ટા ધારી, હે સુજ્યેષ્ટા 1 હું સુજ્યેષ્ટા !' એમ કહી મેલાવવા લાગ્યા, ત્યારે ચિલ્લણાએ કહ્યુ કે, ‘ રાજન ! સુજ્યેષ્ટા આવી નથી. હું તે સુચેષ્ટાની નાની બહેન ચિલ્લણા છે.
For Private and Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબાં પરિજ.
પ શ્રેણિકે કહ્યું, “હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી! મારો પ્રયાસ વ્યર્થ ગ નથીતું પણ સુચેષ્ટાથી કંઈ ન્યુન નથી.”. તે પછી પવન જેવા વેગવાળા રથવડે શીધ્ર રાજા પિતાના નગરમાં આવ્યું, અને ગાંધર્વ વિવાહથી ચિલણાની સાથે પાણગ્રહણ કર્યું.
પછી રાજા અભયકુમારને સાથે લઈ, સુલસાના પુત્રોની ખબર કહેવા નાગરથીકના સ્થાને ગયા, અને યુક્તિસર બત્રીશે પુત્રના મૃત્યુના સમાચાર કહ્યા.
રાજાના મુખથી પુત્રીનું અમંગળ સાંભળી, દંપતી મુક્ત કંઠે રૂદન કરવા લાગ્યા. પુત્રો ઉપરના ગાઢ રનેહને લીધે નાગરીકને અને માતૃ પ્રેમને લીધે સુલસાને અત્યંત ખેદ થયો. આ પ્રમાણે ગાઢ સ્વરે રૂદન કરતા જોઈ તેમને શાંત પમાડવા, બુદ્ધિનિધાન અભયકુમારે તે દંપતીને બોધ કરતાં જણાવ્યું કે, “ અરે મહાશ ! જન્મધારી પ્રાણુઓને મૃત્યુ તે પ્રકૃતિ છે, અને જીવિત વિકૃતિ છે. તે સ્વભાવસિદ્ધ એવા બનાવમાં તમારા જેવા વિવેકીજનેએ શોક કર ચોગ્ય નથી.” ઇત્યાદિ સુતિ વચનેથી બંધ પમા તેમને શાંત ક્યાં.
એ પ્રમાણે દંપતીને સાંત્વન આપી તેઓ સ્વસ્થાનકે ગયા. પ્રભુના ભકતોમાં અંબપરિવ્રાજક નામને સેવક હતિ તેની
મૂલ દક્ષા અને વેશ પરિવ્રાજકને છતાં, અબડ પરિવ્રાજકે પ્રભુના સહવાસમાં આવવાથી અને તેમના અલસાની કરેલી વચન સાંભળવાથી, શ્રી જિનેશ્વર માર્ગ પરિક્ષા. ઉપર તેની શ્રદ્ધા થએલી હતી. એક વખત
પ્રભુના સમવસરણુમાં પિતાના પરિવ્રાજકના વેશથી આવ્યું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રભુને નખે, અને ભકિતથી રોમાંચિત થઈ અંજલી જો, આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી,
“ હે નાથ! હું તમારા ચિત્તમાં વતું, એવી તે વાર્તા પણ
For Private and Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૨.
જી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરવું દુર્લભ છે, પણ જો તમે મારા ચિત્તમાં વતા, તે પછી મારે બીજા કોઈનું પ્રયોજન નથી. છેતરવામાં તત્પર એવા અન્યને મૃદુ બુદ્ધિવાળા પુરૂષોમાં કોઈને કેપથી, તુષ્ટિથી અને કોઇને અનુગ્રહ વડે છેતરે છે. તેવાએ કહે છે કે –
જે પ્રસન્ન ન થાય તેની પાસેથી શી રીતે ફળ મેળવી શકાય? પરંતુ ચિંતામણી વિગેરે અચેતન છે, તે પણ શું તે ફળ નથી આપતા? હે વીતરાગ ! આપની સેવા કરવી તે ઉત્તમ છે, તે કરતાં પણ આપની આજ્ઞા પાળવી તે વિશેષ ઉત્તમ છે, કેમકે આપની આજ્ઞાનું આરાધન મેક્ષ ફળને આપનાર છે, અને આજ્ઞાવિધ હેય તે સંસાર માટે થાય છે. ” આપની આજ્ઞા અનાદિકાળથી હેય અને ઉપાદેય ગોચર છે. એટલે કે આશ્રવ સર્વથા હેય-ત્યાગવા ગ્ય–છે, અને સંવર સર્વથા ઉપાદેય–આદરવા યોગ્ય છે, એવી આપની આજ્ઞા છે. આશ્રયસંસારને હેતુ છે, અને સંવર મોક્ષને હેતુ છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વરને માગ છે. એજ મૂળજ્ઞાન છે. બાકી બીજે બધે તેને વિસ્તાર છે. આ પ્રમાણેની આજ્ઞાની આરાધનામાં તત્પર એવા અનંતા છો મોક્ષ પામ્યા, અનંતા પામે છે, અને અનંતા પામશે. ચિત્તની પ્રસતાવડે દીનતાને છોડી દઈને, માત્ર આપની આજ્ઞાનું જ આરાધન કરનારા પ્રાણીઓ સર્વથા કમંપ મળથી મુકાઇ નિર્મળ થાય છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી સમવસરણમાં ચુસ્થાનકે બેસી, પ્રભુની દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી તે અંડસંન્યાસી રાજગૃહ નગર તરફ જવાને તૈયાર થયે. તે વખતે પ્રભુએ તેમને કહ્યું કે, તમે રાજગૃહમાં જઈને નાગથિકની સ્ત્રી સુલસાને અમારી આજ્ઞાથી કોમળ વાણીવડે કુશળતા પુછજે.
“હા, પ્રભુ આપના ફરમાન પ્રમાણે હું કરીશ.” એમ કહી અંબઠપરિવ્રાજક આકાશ માર્ગે ઉઠે તત્કાળ રાજગૃહી નગરી એ આવ્યું. તે વખતે તેના મનમાં વિચાર આવ્યું કે, “સુર, અસુર,
For Private and Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ભવ.] સુલાસાની પરિક્ષા.
૫૪૩ નારેશ્વરના સમક્ષ પ્રભુએ સુલતાને પક્ષપાત કર્યો, તેનું શું કારણ? માટે હું તેની પરિક્ષા કરે.” - અંબડને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થયેલી છે. તેથી ઉપર પ્રમાણેના વિચારની સાથે જ તેણે પોતાનું રૂપ ફેરવી, તેના ઘરમાં પ્રવેશ કર્યો, અને ભિક્ષા માગી. સુલસાએ એ નિયમ કરેલ હતું કે, મારા હાથથી જે સુપાત્ર હોય તેને જ ભિક્ષા આપવી તેથી તેણીએ આ યાચના કરતા તપાસને ભિક્ષા ન આપી.
તે પછી સંબડ રાજગૃહ નગરીની બહાર જઈ, પૂર્વ તરફના દરવાજે બ્રહ્માનું ૫ વિકર્વને બેઠો. તેણે પદ્માસન વાળ્યું; ચાર બાહ અને ચાર મુખ કર્યા; બ્રહ્માસ્ત્ર, ત્રણ અક્ષસૂત્ર અને જટામુગટ ધારણ કર્યા, સાવિત્રીને સાથે રાખી, અને પાસે હંસનું વાહન ઉભું રાખ્યું. પછી ધર્મઉપદેશ કરીને સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, એમ માનનારા જનેનાં મન હરી લીધાં. આ ખબર સુલતાની સખીઓએ સાંભળી અને સુલસાને આવીને કહ્યું કે, આપણું નગરની બહાર સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, માટે ચાલે જોવા જઈએ. આ પ્રમાણે ઘણી રીતે લાવી, તેપણ મિથ્યાદ્રષ્ટિના પરિચયથી ભય પામી, તે સુલસાએ તેમને કંઇ ઉત્તર આપે નહિ, અને ત્યાં ગઈ નહિ.
બીજે દિવસે તે અંખડ દક્ષિણ દિશાના દરવાજા બહાર ગરૂડ પર બેસી, શંખ, ચક્ર, ગદા અને ખગને ધારણ કરી, સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ લઈને બેઠો. લોકોને વ્યામોહ કરનારા સાક્ષાત વિષ્ણુ પધાર્યાના ખબર સુલસાએ સાંભળ્યા, તે પણ સમ્યક્દર્શનમાં નિશ્ચલ એવી સુલસા ત્યાં ગઈ નહિ,
ત્રીજે દિવસે અંબડ પશ્ચિમ દિશાને દરવાજે શંકરનું રૂપ ધરીને બેઠો. તેમાં નીચે વૃષભનું વાહન રાખ્યું. લલાટે ચંદ્રને ધારણ કર્યો. પાર્વતીને પાસે રાખી. મૃગચર્મના વસ્ત્ર ધારણ કર્યા. ત્રણ લોચન કર્યો, શરીરે ભસ્મ લગાવી, ભૂજામાં ટીશુળ અને પિનાક
For Private and Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૩ ખ્યા. કપાળની રૂંડમાળ ગળામાં ધારણ કરી, અને ભૂતના વિ. વિધ ગણે વિકુવ્યું. તેવા રૂપે ધર્મોપદેશ કરીને, તેણે નગરજનાં મનને હરી લીધાં. પરંતુ તે ખબર સાંભળીને પણ પરમ શ્રાવિકા સુલતાને જેવા જવાનું મન થયું નહિ.
ચોથે દિવસે તેણે ઉત્તર દિશામાં ત્રણ ગઢથી શોભતું, અને દેદિપ્યમાન તોરણવાળું દિવ્ય સમોસરણ વિકવ્યું, અને તેમાં પિતે જિનેશ્વરનું રૂપ ધારણ કરી બેઠે. તે સાંભળી નગર જને વિશેષ મટી સમૃદ્ધિ સહિત ત્યાં આવી ધર્મ સાંભળવા લાગ્યા. આ ખબર સાંભળીને પણ સુલસા ત્યાં ગઈ નહી. એટલે અંડે તેને ચલાવવા કોઈ પુરૂષને તેની પાસે મોક. તેણે સુલસાની પાસે આવીને આ પ્રમાણે કહ્યું.
“હે સુલસા ! શ્રી વિશ્વસ્વામી જિનેશ્વરનગરની બહાર સામે સર્યા છે, માટે તમે તેમને વાંદવાં ચાલે. વિલંબ ન કરે.”
“એ વીસમા તીર્થકર જગદગુરૂ શ્રી વીરપ્રભુ નથી.” સુલસાએ તે આવેલા પુરૂષને જવાબ આપે.
મુગ્ધા! આ તે પંચવીશમા તીર્થંકર છે. માટે તેમને પ્રત્યક્ષ આવીને જુએ.” તે આવેલા પુરૂષે સુલતાને ખુલશે કર્યો.
કદીપણુ પંચવીશમા તીર્થંકર હાય જ નહી, માટે આ તે કઈ માઠી બુદ્ધિવાળો મહાપાખં જણાય છે. તે બિચારા ભેળા લકોને ઠગે છે.” સુલસાએ શાંત રીતે પણ કડકડતે જવાબ પેલા આવેલા પુરૂષને આપે.
“ભદ્રે ! આવું બોલે નહી. તમારા આવવાથી તે શ્રી જિન શાસનની પ્રભાવના થશે. તેથી તમને શી હાનિ થવાની છે? માટે આપ ચાલે.” પેલા આવેલા પુરૂષે પુનઃ સુલતાને કહ્યું.
આવા ખોટા પ્રપંચથી કાંઈ જૈનશાસનની પ્રભાવના થતી નથી, પણ તેથી તે અપ્રભાવના થાય છે. માટે હું કાંઈ ત્યાં
For Private and Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સુલસા અંબઇ સંલાપ,
૫૪૫
આવવાની નથી. આપ અહીંથી ચાલ્યા જાઓ.” સુલતાએ તેને રેકડો જવાબ આપી દીધે.
પિલા મોકલેલા પુરૂષે અબડની પાસે આવીને તમામ વૃત્તાંત કહ્યો. આવી રીતે સુલસાને અચલિત મનવાળી જઈને, અબડને મનમાં બહુ પ્રસન્નતા થઈ; અને ચિંતવવા લાગ્યો કે, ભગવત મહાવીર પ્રભુએ ભર સભામાં આ સતોની જે સંભાવના કરી હતી, તે ઘટિતજ છે. કારણ હું મોટી માયાએ કરીને પણ તેને સમકિતથી ચલિત કરી શકો નહિ, પછી તે બધો પ્રપંચ સંહરી લઈ પોતાના મુળરૂપે નૈષધિકી બેલ સુલસાના ઘર આગળ આવ્યું.
સુલસા તેને જોઈને ઉભી થઈ સામી આવી અને કહ્યું કે, “હે ધર્મબંધુ ! હે શ્રી જગબંધુવીર પ્રભુના ઉત્તમ શ્રાવક! તમે કુશળ છે?” સુલસાએ સ્વર્મિબંધુભાવથી અને પ્રભુને વ્રતધારી શ્રાવક છે એ ભાવથી, તેનું સ્વાગત કરવાને તેના સુખ સમાચાર પુછયા. તે પછી માતાની જેવી વત્સલ સુલતાએ, તેના ચરણ ધોયા, અને પિતાના ગૃહત્યની વંદના કરાવી.
ચત્યની વંદના કરીને અંબડે શુદ્ધબુદ્ધિએ સુલસાને કહ્યું કે, મારા વચનથી તુ શાશ્વત અને અશાશ્વત ચૈત્યને વંદન કર.”
પછી પૃથ્વી પર મસ્તક નમાવી તેણીએ જાણે પ્રત્યક્ષ જોતી હોય તેમ મનમાં ભકિત ભાવ લાવીને વંદના કરી અંબડે ફરીવાર સુલસાને કહ્યું કે, “ધર્મ નેહી બહેન ! આ જગતમાં તમે એકજ ગુણવતી છે, કે જેના ખબર વીર પ્રભુએ મારા મુખથી પુછયા છે.”
તે સાંભળી સુલસાએ હર્ષ પામીને વંદના કરી, અને રોમાચિંત શરીરે ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. ફરીવાર પરિક્ષા કરવાની ઈચ્છાએ, એ ઉત્તમ અંબડે સુલસાને કહ્યું કે “હે ભદ્ર! હમણાં બ્રહ્માદિક દેવે આ નગરની બહાર પ્રગટ થયા હતા, અને ધર્મના વ્યાખ્યા કરતા હતા નગરજને તેમને વાંદવા ગયા હતા, અને તેની પાસે ધર્મ સાંભળે હતે; પણ તમે કેતુકથી પણ ત્યાં કેમ ગયા ન હતા ?
69.
For Private and Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૩
“ હું મહાશય ! તમે જાણા છે, તે છતાં અજ્ઞાનીની જેમ કેમ પુછે છે ? તે બીચારા બ્રહ્માદિક તે ફાણુ માત્ર છે ? હિંસા કરવાને શસ્ત્ર રાખનારા અને ભાગ કરવાને સ્ત્રીને પાસે રાખનારા, પોતેજ અધમ માં તત્પર હાવાથી તેઓ ધર્મના વ્યાખ્યાના શુ આપશે ? જગતમાં અદ્વિતીય આ પુરૂષ શ્રી મહાવીર ભગવંતને જોયા પછી, અને તેમના ધર્મને 'ગીકાર કર્યાં પછી, જે તેવા દેવને જુવે છે, તે ખરેખરા પેાતાના સ્વૉથના ઘાતક છે.” સુલસાએ અખડના પ્રશ્નના જવાબ આપ્યા.
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાશ, સાખાશ. તમેજ ઉત્તમ સમ્યક્ત્વમાં શ્રદ્ધાવાન શ્રાવિકા છે. ” સુલસાના જવાખથી ચિત્તમાં હર્ષોં પામતા તે સુલસા પ્રત્યે ખેલ્યે!. આ પ્રમાણે કહીને તે પેાતાના સ્થાનકે ગયા. મહાસતી સુલસા આન‘દિત રહી આહુત ધર્મનું આરાધન કી, પેાતાનુ' જીવન પવિત્ર રીતે ગુજાર્યું.
સુલસાના જીવ વમાનમાં પાંચમા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થએલ છે, અને તે દેવલાકના સુખને અનુભવ કરે છે, આવતી ચાવીશીમાં તે ‘ નિમમ ’ નામના ૫દરમા તીર્થંકર થશે.
*
'
રેવતી નામની શ્રાવિકાએ ભગવતના શાસનમાં તીર્થંકર નામક ના ખૂંધ કરેલા છે,અને તે આવતી રેવતી શ્રાવિકા, ચાવીશીમાં સમાધિ ” નામના સત્તરમા તીથકર થનાર છે. આ ખાઇ શુદ્ધ શીળ વતી શ્રાવિકા હતી, અને ભગવંતની ભકત હતી. શેઠશાળા નામના કહેવાતા શિષ્યે પ્રભુના ઉપર તેતે લેસ્પા મુકી હતી, તેથી પ્રભુને રકત અતિસાર તથા પિત્તજવર થયા હતા. તેના લીધે પ્રભુનુ` શરીર અતિકૃશ થઇ ગયુ હતુ, તેપણ પ્રભુએ તેનુ કઈ ઔષધ કયું નહિ. પ્રભુના શરીરમાં એવે ઉગ્રવ્યાધિ જોઇને લેાકમાં એવા પ્રવાદ ચાલ્યે! ક, શૈશાળની તે લેશ્યાથી પ્રભુ છ માસમાં મૃત્યુ પામશે. આવી વાત સાંભળીને સિંહ નામના એક પ્રભુના અનુરાગી શિષ્ય, એકાંતમાં જઇને ઉંચે સ્વરૂપે રૂદન કરવા લાગ્યા. પ્રભુએ
For Private and Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] સિંહમુનિ ઔષધ લાવ્યા.
૫૪૭ તે વાત જાણી, તેને પિતાની પાસે બોલાવીને કહ્યું કે, “ અરે ભદ્ર! લેકોની વાત સાંભળીને તું શા માટે ભય રાખે છે ? અને હૃદયમાં કેમ પરિતાપ પામે છે? તીર્થકરે કદિપણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમ વિગેરેના પ્રાણાંત ઉપસર્ગો શું વૃથા થયા નથી ?”
સિંહ મુનિએ પ્રભુને વિનંતી કરી કહ્યું કે, “હે ભગવાન! જે કે આપનું કહેવું સત્ય છે, તથાપિ આપને આવી આપત્તિ જાણું બધા લેક પરિતાપ પામે છે. માટે તે સ્વામી ! મારા જેવાના મનની શાન્તિના માટે આપ ઔષધનું સેવન કરે. આ૫નું દુઃખ મારાથી જોઈ શકાતું નથી.”
સિંહ મુનિને અતિઆગ્રહથી પ્રભુએ તેને કહ્યું કે, “રેવતી નામની એક શ્રાવિકાએ મારા ઉપરના ભક્તિરાગના લીધે, મારા માટે કેળાને કટાહ પકાવ્યો છે, તે તમે લેશે નહીં; અને પિતાના ઘરના માણસેના ઉપયોગ માટે તેણે બીજેરાને પાક પકા છે, તે તું લઈ આવ. તારા આગ્રહથી હું તે ઔષધ તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને શૈર્ય પ્રાપ્ત થાય.”
પ્રભુની આવી આજ્ઞા થવાથી સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા. રેવતીએ પ્રભુના રોગની શાંતિ નિમિત્તે અત્યંત ભાવપૂર્વક બીજોરાપાક હરાવ્યું અને આપેલા દાનની ઘણી અનુમોદના કરવા લાગી.
સિંહમુનિએ આણેલા પ્રાસુક ઔષધના સેવનથી પ્રભુને તે વ્યાધિ સમી ગયે. અહિં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, ચાર પ્રકારના ઘાતિકર્મને સત્તામાંથી નાશ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રભુને કેવળજ્ઞાન થયા પછી અશાતા વેદનીકમ ઉદય આવ્યું. તત્વદષ્ટિએ જોતાં વેદની કર્મ સત્તામાં હતું, માટે આ વ્યથાને પ્રસંગ આવ્યો. વેદની આદિ ચાર કર્મ અઘાતિ કમ છે, અને તેની કેટલીક પ્રકૃતિએ તે સત્તામાં હોય છે તે તો તેરમા ગુણસ્થાનકના અને અને ચૌદમાં ગુણ સ્થાનકે તેની સત્તા નાશ
એક બીજોરા જુના રે
For Private and Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૩ પામે છે, એટલે પ્રભુને આ વ્યાધિ થયે એ પણ વાસ્તવિક તે કર્મ જનીત પીડાજ માનવા જેવી છે,
ભગવંતના શાસનમાં થએલી ઘણું શ્રાવિકાએ દિક્ષા ગ્રહણ કરેલી છે, ને તેમાંથી કેટલીક શ્રાવિકાઓની હકીકત સાધવી પ્રકરણમાં આપવામાં આવી છે. આ પ્રકરણમાં આ બે ઉત્તમોત્તમ શ્રાવિકાઓને સંબંધ જણાવી સંતેષ પકડવામાં આવ્યે છે. લક્ષમાં રાખવા જેવી વાત એ છે કે, ઉત્તમ પ્રકારથી શીળ પાળવાથી અને જીનેશ્વરની આજ્ઞાપૂર્વક શ્રાવિકા ધર્મનું આરાધન કરવાથી, શ્રાવિકાઓ પણ આત્મકલ્યાણના માર્ગને સાધી, મનુષ્ય જીવનને સાર્થક બનાવી શકે છે.
For Private and Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૪ મુ.
ભગવતના ભક્ત શ્રેણિક રાખ તથા બીજા જૈન રાજા, શ્રી મદ્ વિજયાન ંદસૂરી વિરચીત જૈનધમ વિષયક પ્રશ્નો
ત્તરના પ્રશ્ન ૭૬ માં પ્રશ્ન છે કે, “ શ્રીમહાવીરજીના
સમયમે કેટલા રાજા શ્રી મહાવીરના ભકત હતાં. ? ઊત્તર- ( ૧) રાજગૃહીના રાજા શ્રેણિક જેમનું બીજું નામ ભંભસાર હતું. ( ૨ ) ચંપાના રાજા ભભસારના પુત્ર અશેા, જેમનુ પ્રસિદ્ધનામ કાણિક હતું. ( ૩ ) વૈશાલિનગરીના રાજા ચેટક. (૪ થી ૨૧) કાશીદેશના નવમલ્લિક જાતના રાજા, તથા કેશલ દેશના નવ લાછિક જાતના રાજા, (૨૨) અમલકલ્પાનગરીના સ્વેત નામના રાજા. (૨૩ ) વીતભયપટનના ઉદ્યાયન રાજા, (૨૪) કૌશાં કા નગરીના ઉદ્યાયનવત્સ રાજા. ( ૨૫ ) ક્ષત્રિયકુ ડેગ્રામ નગરના નવિન રાજા, (૨૬) ઉજ્જયનીના ચંદપ્રદેાતન રાજા, ( ૨૭) હીમાલય પર્વતના ઉત્તર તરફ પૃષ્ટચ'પાના રાજા શાળ અને મહાશાળ; એ ભાઇ. ( ૨૮ ) પુલાસપુરના વિજય નામના રાજા, ( ૨૯ ) પેાતનપુરના પ્રશનચંદ્ર રાજા. ( ૩૦ ) હુફ્તીશીષ નગરના અદ્દિન શત્રુ રાજા. ( ૩૧ ) રૂષભપુરના ધનાવહુનામારાજા, ( ૩૨ ) વીરપુર નગરના વીરકૃનમિત્ર નામના રાજા. ( ૩૩ ) વિજયપુરના વાસવદત્ત રાજા, ( ૩૪ ) સેાગધિક નગરીના અપ્રતિહેત નામના રાજા. ( ૩૫ ) કનકપુરના પ્રિયચ’દ્ર રાજા, ( ૩૬ ) મહાપુરના મલરાજા (૩૭) ચંપાના ઇતરાજા, (૩૮) શાકેત
For Private and Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૪ પુરના મીત્ર નંદિરાજા, ઈત્યાદ્ધિ બીજા પણ કેટલાક રાજા ભગવંત મહાવીરના ભકત હતા. આ સર્વ રાજાઓનાં નામ અંગોપાંગશાસ્ત્રમાં લખેલાં છે.
આ રાજાઓ બોધના ભકત હતા, તેથી બૌધશાસ્ત્રમાં તેમનાં નામ જોવામાં આવે છે. તે તેનું શું કારણ? એ સંબંધે એજ બુકના પ્રશ્ન છ૭ ના ઉત્તરમાં સુરિશ્વરજી જણાવે છે કે,
જેટલા રાજા ભગવંત મહાવીરના ભકત હતા, તે તમામના નામ બૌધશાસ્ત્રમાં લખેલાં નથી. પરંતુ કેટલાક રાજાઓનાં નામ જેવામાં આવે છે. તેનું કારણ એમ જણાય છે કે, પહેલાં તે રાજાઓ એ બુદ્ધને ઉપદેશ સાંભળી, બૌધમત અંગીકાર કર્યો હશે, પછી શ્રી મહાવીર ભગવંતનો ઉપદેશ સાંભળી, જૈનધર્મમાં આવેલા જણાય છે. કેમકે શ્રી મહાવીર ભગવંતની પહેલાં ૧૬ વર્ષ અગાઉ બુદ્ધ કોલ કર્યો છે. અર્થાત ગૌતમબુદ્ધના મરણ પછી, શ્રી મહાવીર ૧૬ વર્ષ સુધી કેવલીપણે વિચાર્યા હતા. તેમના ઉપદેશથી કેટલાક બૌધરાજાઓએ જૈનધર્મ અંગીકાર કર્યો. તેથી કેટલાક રાજાઓના નામ બને મતમાં લખેલાં જણાય છે.”
ભગવંતના ભક્ત રાજાઓ પૈકી કેટલાક રાજાઓની હકિક્ત બીજા પ્રકરણમાં પ્રસંગે પ્રસંગે છુટી આવી ગઈ છે. એ બધા રાજાએમાં રાજગૃહ નગરના રાજા શ્રેણિક મહારાજાએ મૂખ્ય છે. તેમના જીવનને જેટલે ભાગ ભગવતના ચરિત્ર સાથે સંબંધ ર્તા છે, તે આ ચરિત્રના અંગે આવવાથી, ભગવંતનાથી તેમને તથા તેમના રાજ્યકુટુંબને અધ્યાત્મિક કેટલે લાભ થયેલે છે, તે સમજાય છે. તેથી શ્રેણિક મહારાજને વૃત્તાંત વિસ્તારથી આપવાનું સ્પેશ્ય ધાર્યું છે. શ્રેણિક રાજાના પિતાની રાજ્યધાની મગધદેશના કુશાપુર
નગરમાં હતી. તેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના શ્રેણિક રાજા શાસનમાં વર્તતા હતા, અને જૈનધર્મ વૃત્તાંત.
પાળતા હતા. એ રાજ્યધાનીના નગરમાં વારંવાર અગ્નિને ઉપદ્રવ થતું હતું, તેથી
For Private and Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ક્રમ પ્રવૃત્તિ.
૫૫૧
રાજગૃહ નામનુ' બીજુંનગર વસાવ્યું, અને ત્યાં રાજધાની આણી. તેમના પિતા પ્રસેનજીતને ઘણુા રાજકુમારો હતા, તેમાં શ્રેણિક બુદ્ધિશાળી અને રાજ્ય ચલાવવાને લાયક જાણી, તેમને પેાતાની અ`તાવસ્થા વખતે ગાદીએ સ્થાપી, તે કાળ કરી ગયા હતા. શ્રેણિક રાજા ન્યાયથી રાજ્યનું પાલન કરતા હતા. તેમના પિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના શ્રાવક છતાં, તેમને પાછળથી બુદ્ધને પરિચય થવાથી, તે તેમના અનુયાયી થયા હતા.
શ્રેણિક મહારાજાને ઘી રાણીઓ હતી છતાં ચેટકાજાની કુંવરી ચેલાણા સાથે તેમનુ લગ્ન થયું હતું.ચેટક રાજાને ચિલ્લણા સાથે સાત રાજકુમારિ હતી. તે સર્વે ભગવત મહાવીરની સેવા કરતી. જૈનધર્મ ઉપર તેની પૂર્ણ શ્રદ્ધા હતી; પોતાના પતિનુ આત્મહિત થાય, અને મનુષ્ય જન્મની સફળતા પ્રાપ્ત કરે, એ હેતુથી ભગવત મહાવીરના પરિચયમાં લાવવાને, એ સતીએ સ્ત્રી ધર્માંના લાયક સ્વામીજ્ઞાન પાલન સહિત, યુતિક પ્રયત્ન કરી ભગવતના પરિચય કરાવેલા છે. ભગવતના પરિચયમાં આવ્યા પછી, તેમની જૈનધમ અને જૈનધર્મના તત્વા ઉપર પૂર્ણ શ્રદ્ધા થઇ હતી. ભગવતના બૂચના ઉપર તેમના અડગ વિશ્વાસ હતેા. જેના પરિણામે ઉત્કૃષ્ટ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું.
આઠ પ્રકારના કમ'માં માહનીય નામનું કમ' છે. તેના મુખ્ય બે ભેદ છે. ઇન મેાહનીય અને ચારિત્ર માહનીય દશન માહનીયના પેટાભેદ ત્રણ છે. તે ત્રણ અને ન'તાનુઋષિ કષાયની ચાકડી, એ સાતના ઉચના લીધે જીવાને શુદ્ધ તત્વ ઉપર નિમળ શ્રદ્ધા ન થતું નથી, ચારિત્રમાહનીય ક્રમ ના પેટાભેદ પચીશ છે. તેની સત્તાના બળે જીવનેચારિત્ર ઉદ્ભય ભાવતું નથી. દનમાહનીય ક્રમની ત્રણ પ્રકૃતિ, મિથ્યાત્મ માડુની-મિશ્ર માહનીય–અને સમ્યક્ત્વ માહનીય નામની છે. ચારિત્રમાહનીય કમની પચીશ પકૃતિમાં અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લેાભ, આ ચાર પ્રકૃતિ છે, આ ચાર અને દશનમેાહની કમ'ની ત્રણ પ્રકૃતિના ઉદ્દય, જીવને સમ્યક્ત્વ પ્રાપ્તિમાં 'તરાય કરનાર છે. તેને ઉપશમ, ક્ષયે પશમ,
For Private and Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપર
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૪ અથવા ક્ષય થવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયે પશમ, અથવા ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ ત્રણમાં ક્ષાયિક સમ્યકત્વને એ પ્રભાવ છે કે, એક વખત જીવને પ્રાપ્ત થયા પછી, તે જતું નથી. એટલું જ નહિ પણ તે પ્રાપ્ત થતા પૂર્વે જે પરભવના આયુષ્યને બંધ કરેલો ન હોય, તે તે પ્રાપ્ત કરનારા પ્રાચે તેજ ભવમાં મુકિત પ્રાપ્ત કરે છે. બાકીના બે સમ્યકત્વમાં આયુષ્યને બંધ વૈમાનિક દેવગતિને કરે છે. શ્રેણિક રાજાએ સમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં પરભવના આયુષ્યને બંધ કરી નારકીનું આયુષ્ય બાંધ્યું હતું. ભગવંતના પરિચયમાં આવ્યા પછી, તેમણે સમ્યકત્વ પ્રાપ્ત કરેલું હતું. તેમની શ્રદ્ધા દ્રઢ હતી, જેના પરિણામે તીર્થકર નામકર્મ નામની ઉત્કૃષ્ટિ પુણ્યપ્રકૃતિને બંધ કરે છે. તેના મહાયથી તેઓ આગામી કાળમાં આવતી ચોવીશીમાં પવનાશ” નામના પહેલા તીર્થકર થનાર છે. એક વખત ઈદ્ર મહારાજાએ શ્રેણિક રાજાના સમ્યકત્વની,
પિતાની સભામાં પ્રસંશા કરી. દક્રાંક શ્રેણિક રાજાના નામના દેવને ઈદ્ર મહારાજના વચન ઉપર સમકિતની પરિક્ષા. શ્રદ્ધા બેઠી નહિ. તે જ સમયમાં ભગવંત
રાજગૃહ નગરમાં પધારેલા હતા. દેવેએ રચેલા સમવસરણમાં બેસી પર્ષદા આગળ ભગવંત દેશના આપતા હતા. શ્રેણિક રાજા પણ તે પર્ષદામાં હતા. તે સ્થળે એ દરેક દેવ, શ્રેણિક રાજાના સમ્યકત્વની પરિક્ષા કરવા માટે,સમવસરણમાં આજો, અને ગોશીષચંદનવડે પ્રભુની ભકિત કરી. પણ તે દેવે પિતાની વૈકિયલબ્ધિના બળથી એ દેખાવ કર્યો કે, જાણે તે કુછી હોય અને પોતાના કેઢિને રસ (પરૂ વિગેરે) લઈ લઇને પ્રભુના પગે પડતે હોય. શ્રેણિક રાજાએ એ દેખાવ છે. તે અયુકત કાર્ય જોઈને, રાજા તે કુષ્ટી ઉપર અતિ ક્રોધાયમાન થયે. તેવામાં પુલ્સને છીંક આવી. ત્યારે તે કુષ્ટિ છે કે, “મરો”. થી વારે રાજાને છીંક આવી, ત્યારે તે બે કે, “ચિરકાળ છો”. તેવામાં અક્ષય કુમારને છીક આવી, ત્યારે તે બે કે,
For Private and Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 શ્રેણિકના સમરિણા
મરે અથવા ન મરે” તેટલામસિંહછીંક આવી. ત્યારે તે બોલ્યો કે, “મા મર ને મા છવ” આ પ્રમાણે તે કુટી બેલ્યો. તેમાં ભગવાનને મારવાનું કહેલું સાંભળીને અધિક ક્રોધ પામેલા શ્રેણિક રાજાએ વિચાર કર્યો કે, “ અ અ કુણી કે દુષ્ટ છે? એને જરૂર સજા કરવી જોઈએ”. એમ વિચાર કરીને કુષ્ટી સમવસરણની બહાર નિકળે એટલે તેને પકડીને અટકાવવા પિતાના સેવકેને આજ્ઞા કરી. પછી કુછી બહાર ગયે, ત્યારે રાજ પુરૂષે તેને પકડવા ગયા. એટલામાં તે તે આકાશ માગે ઉઠ ગ. સેવકેએ તે સમાચાર રાજાને કહ્યા. તે સાંભળીને રાજાએ પ્રભુને પુછયું કે, “હે ભગવાન! તે કુણી કોણ હતા? અને તેણે આવી ચેષ્ટા કેમ કરી?” પ્રભુએ કહ્યું કે, “હે રાજન! તે કુછી મનુષ્ય ન હતું, પણ તે તે દદ્રાંક નામને દેવ હતો. તેણે તે બાવનાચંદનવડે અમારા ચરણની પૂજા કરી છે. પણ દેવી માયાથી તમને કુછીની ક્રાંતિ કરી હતી.” રાજાના પુછવાથી તે દુઈરાંક દેવને પુર્વભવને અને દેવપણે ઉત્પન્ન થવાના હેતુને વૃત્તાંત કહ્યો તેની સાથે સમવસરણમાં છીંકના પ્રસંગે જુદી જુદી રીતે કહેલા માર્મિક શબ્દો શા હેતુથી કહ્યા હતા, તે માટે પ્રભુએ જણાવ્યું કે, “હે રાજા ! તે દેવે ભકિતના રાગથી અમને એમ કહ્યું કે, હે સવામી! તમે સમગ્ર કમને ક્ષય કરીને, જન્મજરા મરણ વિગેરેથી રહિત સ્વાભાવિક સુખવાળા મેક્ષ પદને જલદી પામે. તમને ચિરકાળ જીવવાનું એવા હેતુથી કહ્યું કે, તમે જીવતા છે, ત્યાં સુધી રાજ્યસુખને અનુભવે છે. પણ કાળ કરી ગયા પછી ઘેર નરકમાં જવાના છે. માટે ઘણે કાળ જીવતા રહે એમ કહ્યું. અભયકુમાર મંત્રીને જે કહ્યું, તે એવા હેતુથી કે, તે છતે અહીં સુખ ભોગવે છે અને મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થનાર છે, માટે મરે, વા છે એમ કહ્યું. કલસરિકને એવા
1 ઉપદેશપ્રાસાદ થંભ પહેલાના વ્યાખ્યાન ૪થામાં, શ્રેણિક રાજાના અધિકારમાં આ પ્રમાણે છે. અનુત્તરાવાઈ નામના ૪ મા આગમમાં
70
For Private and Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૪ અભિપ્રાયથી કહ્યું કે, તે અહીં જીવીને હમેશાં પાંચશે પાડાને વધ કરે છે, અને મારીને ઘર નરકમાં જવાનું છે, માટે તેને જીવવાનું કે મરવાનું, એકે લાભકારી ન હોવાથી, મમર મછવ એમ કહ્યું.”
આ સવ ખુલાસા સાંભળી રાજાએ પિતે નરક ન જાય, તેના માટે નિવારણને ઉપાય પુછયે. પ્રભુ બેલ્યા કે “પૂર્વ મિથ્યાત્વ પણામાં જે નારકનું આયુષ્ય બાંધ્યું છે, તે અવશ્ય જોગવવું જ પડશે. તેની બીજી પ્રતિક્રિયા છે જ નહીં. તે પછી શ્રેણિક રાજા પ્રભુને પુનઃવંદન કરીને પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં પલા દરેક દેવે, રાજાના સમકિતની પરિક્ષા કરવા સારૂ, જૈન સાધુ અને સાધવીને વેશ લઈ, વિપરીત ચેષ્ટાઓ કરી બતાવી. તે પ્રસંગે
વીર પરમાત્માના સાધુ અને સાધવીનું આવું વર્તન હેય નહી, આ તે તારા પાદિયથી તને જ આવું મલીને કૃત્ય ઉદય આવ્યું છે; તારૂં જ કમભાગ્ય છે કે તું બીજા પવિત્ર સાધુ સાધવીનું ખોટું બેલે છે એ પ્રમાણે રાજા તેને તિરસ્કાર કરીને આગલ ચાલ્યા. તેવામાં તે દેવતાએ પિતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કરી, રાજાને પ્રણામ કરીને કહ્યું કે, “હે રાજા ! તને ધન્ય છે. ઇન્દ્ર જે પ્રમાણે તમારી પ્રસંશા કરી હતી, તેવાજ તમે છે ” ઈત્યાદિ સ્તુતિ કરીને તે દેવ રાજાને એક દૈવીહાર તથા બે ક્ષમા આપી અદ્રશ્ય થશે.
બીજે દિવસે પ્રાતઃકાળમાં રાજા પ્રભુ પાસે જઈ, તેમને વંદન કરી છે કે, “આપનું શરણ મુકી હવે હું કોને શરણે જાઉં! આપના સેવકને નરકે જવાનું બંધ થવાને કંઈ ઉપાયજ નથી?” પ્રભુએ ઉત્તર દીધે કે, “હે રાજન ! ગાઢ નિકાચીત બાંધેલું કર્મ, જીવને અવશ્ય જોગવવું જ પડે છે પણ હે વત્સ! તું છે મ કર. તમે સમકિતના પ્રભાવથી આ ભવથી ત્રીજા ભવે મારા જેવા પહેલા વર્ગના દશમા અધ્યયનમાં, શ્રેણિક રાજાના દશ પુત્ર દીક્ષા લઇ કઈ કઈ ગતિમાં ગયા તેનું વર્ણન છે. તેના દશમા અધ્યયનમાં અભય કુમારના વર્ણનમાં વિજય વિમાનમાં ગયાનું જણાવેલું છે.
For Private and Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૫
૨૭ બવ. ]
શ્રેણિક રાજની શ્રદ્ધા. પદ્મનાભ નામે તીર્થકર થવાના છે. તે સાંભળી રાજાને ખેદ દૂર થયે, અને હર્ષ પામે.
શ્રેણિકરાજા નિરંતર ધર્મકૃત્ય કરતા હતા. તે ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરતા. હંમેશાં જિનેશ્વરની સન્મુખ એક સે. આઠ સુવર્ણના ચેખાવડે સાથિયે પુરતા. શ્રેણિક રાજાને ઘણી રાણીઓ અને પુત્રો હતા. જે જે રાણીઓને પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય ભાવ જાગતે, તેમને દીક્ષા લેવાની પરવાનગી આપતા. પૂત્રના સંબંધે તેમણે સામાન્ય આજ્ઞા કરી મુકી હતી કે, “અભય કુમાર શીવાય જેમણે દીક્ષા લેવાના પરિણામ થાય, તેમણે પ્રથમ પિતાની માતાની પરવાનગી મેળવવી. મારા તરફથી તે તમને પરવાનગી છે એમ માનવું.” શ્રેણિક જેવા રાજ્યાધિકાર ભેળવતા રાજા, આ પ્રમાણે પિતાના અનુયાયીઓના આત્મકલ્યાણ માટે પ્રબંધ કરે, એટલું જ નહી પણ તેમના દીક્ષાના પ્રસંગે સારી રીતે ઓચ્છવ મહોત્સવ કરી, તેમને પ્રભુની પાસે લઈ જઈ, પોતે દીક્ષા આપવામાં ભાગ લે, એજ તેમનામાં ઉત્પન્ન થએલા દ્રઢ સમતિનું ચીન્હ છે. જેઓએ આત્મકલ્યાણને માગ જોયે છે, તથા પિતાના અનુયાયીનું વારતવિક હિત શામાં રહેલું છે, તે જેઓ યથાર્થ રીતે સમજી શકે છે, તેઓ જ સંસારિક મેહના બંધનેની દરકાર નહી કરતાં, આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે.
શ્રેણિક રાજના આ વૃત્તાંત ઉપરથી એ સમજાઈ આવે છે કે, ધાર્મિક શ્રદ્ધાવાળા જણાતા પુરૂષો પણ દીક્ષાદિ પ્રસંગે, પિતાનું કર્તવ્ય ભુલી જઇ બાળચેષ્ટા કરે છે, તથા યધ્વાતષ્યા અનુચિત ગમે તેમ બેલે છે, એ સર્વ આંતર નિર્મળતાને અભાવ બતાવનાર છે.
સંસારનું તથા મેહનું વાસ્તવિક સ્વરૂપ જેમના સમજવામાં આવ્યું હોય, અને જિનેશ્વરના વચને ઉપર જેમને પૂર્ણ શ્રદ્ધા હોય, તેવાએ તે કદી પણ કુચેષ્ટા કરી પોતાના આત્માને મલીન કરે નહિ.
For Private and Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૪ શ્રેણિકરાજાએ પ્રભુની પાસે સમકિત અંગીકાર કર્યું હતું,
અને પછી શુદ્ધ શ્રદ્ધાના ગે ભાવ શ્રેણિક રાજના સ- સમકિત પ્રાપ્ત કર્યું હતું. પ્રભુના શાસમકિતના પ્રાપ્તકાળ માં થએલા અનાથીનામના મુનિની સંબંધી વિચારણા. સઝાય, જે સઝાયમાલા ભાગ ૧ લાના
પૃષ્ટ ૭૪ ઉપર તથા બીજા ઘણા ગ્રંથમાં છપાએલ છે, તેના કર્તા ગણિ સમયસુંદર સઝાયની ગાથા આઠમાં નીચે પ્રમાણે જણાવે છે.
કર જે રાજા ગુણસ્તવે, ધન ધન એક અણગાર “ શ્રેણક સમકિત પામીઓ, વાદી પહેરે નગર મઝાર | ૮
આ ઉપરથી એવી માન્યતા કેટલાકની થએલી જણાય છે કે, શ્રેણિક રાજાને અનાથી મુનિના ઉપદેશથી સમિતિની પ્રાપ્તિ થએલી છે. પણ આ કથનને શાસ્ત્રીય આધાર હાય, એમ જણાતું નથી. ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન ૪૨ માં સમકિતના બીજા સંવેગ નામના વિવેચનના સમર્થનમાં, અનાથી મુનિની કથા આપવામાં આવી છે તેમાં અનાથી યુનિએ રાજા શ્રેણિકની પ્રાર્થનાથી અનાથ અને સનાથનું સ્વરૂપ સમજાવતાં, મુનિએ શ્રેણિક રાજાને પિતે શી રીતે અનાથ છે તે સંબંધે પિતાને વૃત્તાંત જણાવ્યું, અને કહ્યું કે હે રાજન ! હું કૌશાંબી નગરીના મહિપાલ રાજાને પુત્ર
છું. મને બાલ્યાવસ્થામાં નેત્રની પીડા થઈ. અનાથી મુનિએ તેથી મારા આખા શરીરમાં દાહજવર અનાથ સનાથનું પેદા થયે. મારી વ્યથા દૂર કરવા માટે સમજાવેલું સ્વરૂપ. અનેક મંત્રવાદીઓએ તથા વૈદ્યોએ અનેક
ઉપાય કર્યો. પરંતુ તેઓ મારી વ્યથા દૂર કરી શકયા નહી. મારા પિતાએ મારા માટે પોતાનું સર્વસ્વ આપી દેવાનું કબૂલ કર્યું, પરંતુ મને દુઃખથી મુક્ત કરી શકયા નહી. મારા પિતા, માતા, બ્રાતા, બહેન, અને સ્ત્રી વિગેરે સર્વ
For Private and Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] અનાથી મુનિને વૃત્તાંતે.
પપ વજને, મારી પાસે બેસીને રૂદન કરતા હતા, અને ભેજનને પણ ત્યાગ કરી મારી પાસે બેસી રહેતા હતા. પરંતુ તેઓ મહારા દુઃખને નાશ કરી શક્યા નહી. તેજ મારી અનાથતા છે. ત્યાર પછી મેં એ વિચાર કર્યો કે, આ અનાદિ સંસારમાં આ કરતાં પણ અધિક વેદના અનેક વખત સહન કરી હશે, પણ આજે આટલી વેદના પણ સહન કરી શકતું નથી, તે હવે આગામી કાળે અનાદિ સંસારમાં આવી વેદના કેમ સહન કરીશ? માટે જે હું ક્ષણવાર પણ આ વેદનાથી મુકત થાઉં, તે તરતજ પ્રવજ્યા ગ્રહણ કરૂં, કે જેથી આગામીકાળે આવી વેદના સહન કરવી પડે નહી. હે રાજા! આ પ્રમાણે વિચાર કરતાં હું સુઈ ગયે, અને તૂર્ત જ મારી વેદના શાંત થઈ ગઈ. તેથી ચેગ અને ક્ષેમને કરનાર હોવાથી આ આત્માજ નાથ છે, એ નિશ્ચય કરી, મેં પ્રાતઃકાળે સ્વજનેને સમાવી, તેમની રજા લઈને, ચારિત્ર અંગીકાર કર્યું છે. તેથી હવે હું મારે તથા બીજા ત્રસાદિક જવાને પણ નાથ થયે છું. કેમકે ગક્ષેમ કરનાર આત્મા જ છે. વળી હે રાજા ! જેઓ પ્રવજ્યા ગ્રહણ કરીને અતિ પ્રમાદને લીધે પાંચ મહા Aતેનું પાલન કરતા નથી, રસોને વિષે વૃદ્ધ રહે છે, અને ઇન્દ્રિએને નિયમમાં રાખતા નથી, તેઓને જિદ્રોએ અનાથ કહેલા છે.”
આ પ્રમાણે મુનિએ પિતે અનાથ શી રીતે છે, તેનું સ્વરૂપ સમજાવ્યું. રાજા અત્યંત ખુશી થયા, અને હાથ જોડીને કહ્યું કે,
હે મુનિરાજ ! આપે મને સનાથ અને અનાથપણાનું રહસ્ય કહ્યું તે ખરેખર સત્ય છે. આપ મનુષ્ય જન્મ પામ્યા તે સફળ છે; આપે શ્રી જિનેશ્વરને ધર્મ અંગીકાર કર્યો છે, તેથી આજ સનાથ છે; વળી આપે જ્યારથી ચારિત્ર લીધું ત્યારથી તે આપ સ્થાવર અને જંગમ એવા અનાથ પ્રાણીઓના નાથ થયા છે. હું અપરાધ નાશ કરવા આપને ખમાવું છું.” ઈત્યાદિ કહી ભક્તિ પૂર્વક તેમની
સ્તુતિ કરી, રાજા ધર્મમાં અનુરક્ત થઈ, પાતાના અંતાપુર અને પરિવાર સહિત પિતાની નગરીમાં આવ્યા.
For Private and Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૪ અમિત ગુણ સમૂહથી સમૃદ્ધ એવા તે નિગ્રન્થ મુનિ, શુદ્ધ ચારિત્રનું પાલન કરી, મહાદિકને નાશ કરી, સંવેગના પ્રભાવથી અનુક્રમે મેક્ષ પદને પામ્યા છે.
ઉપર પ્રમાણે અનાથી મુનિને વૃત્તાંત આપવામાં આવ્યો છે. તે ઉપરથી ગણિ સમયસુંદરની બનાવેલી સઝાયમાં જણાવેલા સમકિતના ભાવાર્થને ટેકે મલતું નથી, અને સામાન્ય રીતે ભાગવંતથી સમકિત પ્રાપ્ત કર્યું, એમ માનવું સયુક્તિક છે.
શ્રેણુકરાજાને નંદા નામની રાણીથી અભયકુમાર નામને મહા બુદ્ધિશાળી કુમાર હતે. ચેલણ નામની રાણીથી થએલા જેyપુત્રને જન્મ થયે કે તૂર્ત જ તે પુત્રને રાણએ તકદીધું હતું કારણ તે પુત્ર ગર્ભમાં આવે તે સમયમાં રાણીને પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો હતો. તેથી રાણીએ આ પુત્ર તેના પિતાને વેરી છે, એવું અનુમાન કર્યું. પિતાના પતિના વૈરી પુત્રને પિતે ઉછરો એ તેને વ્યાજબી લાગ્યું નહીં, તેથી તેને જંગલમાં મુકી આવવા દાસીને સોંપે. દાસી તેને લઈને અશોકવનની ભૂમિમાં જઈને મુકી આવી હતી. રાજાને તે દાસી અચાનક મળી ગઈ, રાજાના પુછવાથી દાસીએ સત્ય હકીકત કહી દીધી. રાજા તત’ અશોકવનમાં ગયા, અને પુત્રને પિતે લઈ લીધે. સ્વસ્થાનકે આવી રણને કહ્યું, “અરે! કુલીન અને વિવેકી થઈને તે આવું અકાર્ય કેમ કર્યું ! કે જે ચંડાળે પણ કરે નહી.” ચિલણાએ નમ્રતાથી ઉત્તર આપે કે, “હે નાથ ! આ પુત્રરૂપે આપને વૈરી છે; કારણ કે તે ગર્ભમાં આવતાં જ મને મહાપાપકારી દેહદ ઉત્પન્ન થયું હતું. તેથી તેને જન્મ થતાં જ છ દીધે. કેમકે પતિનું કુશળ ઈચ્છનારી કુલીન સ્ત્રીઓને પુત્ર હોય કે બીજે ગમે તે હોય, પણ જે પતિને અહિતકારી હોય છે તેથી શું?” ચિલ
ને જવાબ અને તેની આ વર્તણુંક સતિ સ્ત્રીઓને પિતાના પતિ પ્રત્યે વિશુદ્ધ ધર્મ અને પ્રેમ કે હવે જોઈએ, તે જણાવે છે. ગૃહસ્થના સામાન્ય ધર્મના અંગે પતિવ્રતાપણું એ સ્ત્રીઓને
For Private and Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] કેણી ક નામ પાડવાનું કારણ ૫૫૯ મૂખ્ય ધર્મ છે. એક વખત જે પતિની સાથે લગ્ન સંબંધ કોઈપણ પ્રકારના લગ્નની રીતથી જોડાયા પછી, તે પતિના સુખમાં જ પોતાનું સુખ માનવું, એ સ્ત્રીઓને પવિત્ર ધર્મ છે. સ્ત્રીઓએ પિતાના અંગત લાભને કે ઐહિક સુખને કદિપણ વિચાર કરવાને નથી. જે સ્ત્રીઓ ત્રીકરણ-મન, વચન, અને કાયા-યેગથી શુદ્ધ રીતે પતિવ્રતાપણુને ધર્મ પાળે છે, તે સ્ત્રીઓમાં કુદરતી કંઈ દૈવી શક્તિ ઉત્પન્ન થાય છે. ચિલ્લણાના આ કૃત્યને આપણે બીજી કોઈ રીતે દૂષણ આપી શકીએ તેમ નથી. એ પુત્રને ચિલણું અંતઃકરસુથી ઈચ્છિત નહતી, તે પણ તે બાળકને તેણીએ ઉછેર્યો હતે. ચિલ્લણને તે પુત્ર કાંતિએ ચંદ્ર જે હતું, અને અશોક
વનમાં જ પ્રથમ જોવામાં આવ્યો હતે, અશોકચંદ્ર તથા તેથી રાજાએ તેનું “અશોકચંદ્ર” નામ કણક નામ પાડ- પાડયું. જ્યારે તેને વનમાં 4 દીધે વાના હેતુ. હતું, ત્યારે તેની કનિષ્ટ આંગળી મુકીએ
કરી ખાધી હતી. તેની પીડાથી રૂદન કરતા તે બાળકની આંગળી જે રૂધિર-પરથી વ્યાપ્ત હતી, તેને રાજાએ નેહવડે મુખમાં નાખી. તેથી તે રેતે બંધ રહ્યો, અને તે પ્રમાણે કરવાથી તે આંગળીનું ત્રણ કેટલેક દિવસે રૂઝાઈ ગયું. પણ તે આંગળી બુઠી રહી, તેથી તેને “કુણુક” પણ કહેતા હતા. ચિલણને એ પુત્ર શીવાય હલ અને વિહલ નામે બીજા બે પુત્ર થયા હતા. ચિલણાના ઉપર શ્રેણિક રાજાને બહુ પ્રેમ હતું. તેના માટે એક સ્થંભને સુંદર મહેલ બનાવવાને અભયકુમારને આદેશ કર્યો. તે માટે અભયકુમારે કઈ દેવનું આરાધન કર્યું, ને તેની પાસે એક સ્થંભને મહેલ બનાવરાવ્ય; તથા સર્વ ઋતુના ફળ પુળ આપનાર એક બગીચે કરાવ્યો. એટલે ત્યાં રહીને સતી એકાગ્ર ચિત્ત ધર્મનું આરાધન કરવા લાગી તે ચિલણા શીળ વ્રતને વિષે એવી દ્રઢ થઈ કે, શ્રી વીરપ્રભુ એ પણ તેના શીલની લાઘા કરી હતી.
For Private and Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૃ
શ્રી મહાવીરવામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૪
એકવાર મધ્ય રાત્રીએ તાઢને સમયે ઉંઘને વિષે ચિલ્લણા માલી, “ તેને કેમ હશે ? ” એ સાંભળીને શ્રેણીકને રાષ ચઢચે, અને તેના શીળના માટે શ। થઇ. તેથી પેાતાના તમામ અંતે ઉરના નાશ કરવાને અભયકુમારને શ્રેણિકે આજ્ઞા કરી, અને પછી પ્રભુ વીર ભગવ'ત પાસે ખુલાસે। પુછવા ગયા. અભયકુમારે પોતાના બુદ્ધિબળથી મહાન્ અનને અટકાવ્યે, અને રાજાની આજ્ઞાનું પાલન કરવા રાજમહેલના કાઈ પ્રદેશના અગ્નિથી નાશ કરાવ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
p
શ્રેણિક રાજાએ ભગવતના સમવસરણુના વિષે જઈ પ્રભુને પુછ્યું કે, રાણી ચિલ્લણા સતી છે કે અસતી? ” ભગવતે જવામ દીધા કે, “ હે રાજા ! તમારી સવ રાણીએ સતી છે. તમાએ ગઇ કાલે કાર્યોંત્સગે રહેલા સાધુને વાંઘા હતા, તેમની પાસે ઉત્તરી વસ્ર પશુ ન હતું. તે સ્મરણમાં આવવાથી તેણીએ એમ કહ્યુ: ઘણી તાઢમાં તે મહાનુભાવ મનિનું શું થતું હશે ? એવા કૃપાળુ વિચાર આવવાથી એ પ્રમાણે તે ખેલી હતી તેના મનમાં કાંઇ મનેાવિકાર ન હેતે, ” શ્રેણિક નિઃશંક થયા.
શ્રેણિકના પશ્ચાત રાણી ચિલ્લણા, ભગવંતની પાસે દીક્ષા લઇ, શુદ્ધ રીતે સંયમનુ' આરાધન કરી. સવ' કમ ક્ષય કરી મુક્તિએ ગઈ છે. તેની બહેન સુજ્યેષ્ટા પણ શુદ્ધ ચારિત્ર પાળીને કમ ખપાવી સિદ્ધિ પદને પામી છે.
ધારણી નામની રાણીથી મેઘકુમાર નામનેા પુત્ર થયા હતા. તે શીવાય ન'દિષણ, કાળ, વિગેરે ઘણા પુત્રા શ્રેણીક રાજાને હતા.
શ્રી વીરપ્રભુ ભવ્ય પ્રાણીઓને મેધ કરવા માટે વિહાર કરતાસુર અસુરાના પરિવાર સાથે રાજગૃહનગર પ્રભુનુ રાજગૃહી પધાર્યાં. તે નગરના ગુણશિલચૈત્યમાં દેવપધારવું; અને શ્રેતાઓએ સમવસરણની રચના કરી હતી. ણીક રાજાએ સમ તેમાં પ્રભુએ પ્રવેશ કર્યાં પ્રભુને પાતાના કિંત અંગીકાર કરવું, નગરે સમવસરેલા સાંભળી, શ્રેણિક રાજપુત્રા સહિત માટી સમૃદ્ધિથી વંદન કરવા
For Private and Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] શ્રેણિક સમકિત અંગીકાર કર્યું. આવ્યા. પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી, સ્તુતિ કરી, એગ્ય સ્થાનકે બેઠા, પ્રભુએ અમૃતવૃષ્ટિ જેવી ધર્મદેશના આપી. પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમકિત અંગીકાર કર્યું, અને અભયકુમાર વિગેરેએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી શ્રેણિક રાજા પરિવારસહ સ્થાનકે ગયા.
રાજા શ્રેણિકની ધર્મશ્રદ્ધા પરિપકવ થએલી હતી. સમક્તિ પ્રાપ્તિના ગે ચેતન્ય અને પુગલના ભેદનું તેમને જ્ઞાન થયું હતું. ચારિત્રમોહનીયમના પ્રબળ ઉદયથી જે કે તેમને વિરતિ ઉદય આવી ન હતી, તે પણ જેઓ સર્વવિરતિ લેવા તૈયાર થતા, તેમને તે સારી રીતે મદદ કરતા. તેમજ દેશવિરતિઓ પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી. પોતાના રાજકુટુંબમાંથી સ્ત્રી વર્ગ કે પુત્રો પૈકી જેમની ઇચ્છા દીક્ષા લેવાની થતી હતી, તેમને તે મદદ કરતા હતા. તેમના કુટુંબીજને અંગે આગમમાં નીચે પ્રમાણે વર્ણન છે. ' અંતગડદશાંગસૂત્રના વર્ગ ૭ ના અધ્યયન ૯ માં, નીચે
જણાવેલી તેર રાણીઓએ શ્રેણિક રાજાની શ્રેણિક રાજની પર પરવાનગીથી ભગવંત મહાવીરના ઉપવાનગીથી તેર રાણી- દેશથી ચારિત્ર ( દિક્ષા) ગ્રહણ કરેલ છે, એએ દીક્ષા લીધી તેનું વર્ણન છે. અને મોક્ષે ગઈ.
(૧) નંદા. (૨) નંદમતી. (૩) નતરા. (૪) નંદસેના. (૫) મહતા. (૬) સુમુરતા. (૭) મહામરૂતા. (૮) મરૂદેવા. (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, ( ૧૧ ) સુજાતા, (૧૨) સુમનાતી (૧૩) ભૂતદીપ્તા.
આ દરેક શુદ્ધ સંયમનું આરાધન કરી, અગીઆર અંગને અભ્યાસ કરી, યથાયેગ્ય તપશ્ચર્યા કરી, વિશ વર્ષને દીક્ષાપર્યાયપાળી મેલે ગએલ છે.
71
For Private and Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. | પ્રકરણ ૨૪ આ તેર ઉપરાંત દુર્ગધા નામની રાણી હતી. તેનું રૂપ ઘણું
સુંદર અને લાવણ્યમય હતું. તે દુર્ગધાએ દુર્ગધા રાણીનું વૃ- પુર્વભવમાં મુનિદાનના પ્રભાવથી શુભ તાંત તેણીએ લી. કમ ઉપાર્જન કરેલું હતું, તેની સાથે ધેલી દીક્ષા. તેજ મુનિના બાહ્ય રવરૂપને જોઈને તેમની
જુગુપ્સા કરેલી હતી. તેથી જુગુપ્સારૂપ અશુભ કર્મ પણ ઉપાર્જન કરેલું હતું. તેના ગે તે ભાવનું આયુષ્ય પુરૂ કરી, આ ભવમાં તે ગણકાની કુક્ષીમાં ઉત્પન્ન થઈ હતી. જન્મની સાથે જ તેને અશુભ કર્મ ઉદય આવ્યું, તેથી તેના શરીરમાંથી ઘણી દુર્ગધ નીકળતી. તેથી ગણીકાએ તેને તજી દીધી હતી.
તેજ સમયમાં ભગવંત મહાવીર રાજગૃહના ઉદ્યાનમાં સમવસરેલા હતા. તેમને વાંદવા રાજા શ્રેણિક પોતાના સૈન્ય સહિત જતા હતા. માર્ગમાં દુર્ગધ સહન ન થવાથી વસ્ત્રને છેડાવડે નાસિકા બંધ કરીને ચાલતા સૈનિકેને જોઈને, રાજા એ પોતાના કેઈ સેવકને તેમ કરવાનું કારણ પુછયું. ત્યારે તેઓએ જણાવ્યું કે, “હે :વામી! અહીં માર્ગમાં તૂર્તની જન્મેલી એક બાલિકા પડે છે, તેના શરીરમાંથી અંત્યંત દુર્ગધ છુટે છે.” એ સાંભળીને રાજા, “એ તે પુદગલને પરિણામ છે,” એમ કહી તે બાળીકાને જોઈ સમવસરણમાં ગયે. શ્રી વીરસ્વામીને પ્રણામ કરી દેશના સાંભળી અવસર જોઈ રાજાએ તે દુર્ગધવાળી બાળકોને પૂર્વભવ પુછા. ભગવંતે તેને પુર્વભવ કહી સંભાળવ્યું. તે સાંભળી રાજાએ ભગવંતને ફરી પુછયું, “હવે પછી તેની શી ગતિ થશે ?” ત્યારે ભગવતે જણાવ્યું કે, “હે રાજા ! તે દુર્ગધાએ પુર્વે કરેલી મુનિની જુગુસારૂપ અશુભ કર્મ ભેગવી લીધુ છે, હવે તે મુનિને આપેલા દાનના ભાગ રૂપે ફળને ભેગવવાની છે. તેથી તેનું શરીર કસ્તુરી કરતાં પણ અધિક સુગંધીમય થઈ ગયું છે, હે રાજા ! આઠ વર્ષની થશે, ત્યારે તારી પટરાણું થશે. તમે બને સંગઠે રમશે. તેમાં
For Private and Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ ] દુર્ગધા સાથે સંબંધ,
૫૬૩ એવી શરત થશે કે, “જે જીતે તે હારનારના પૃષ્ઠ પર ચઢે. પછી તે રમતમાં તમે હારશે ત્યારે તારા પૃષ્ઠ પર તે દુર્ગધા ચઢશે.” તે સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી, પ્રભુને વંદના કરી, પોતાને સ્થાને ગયા.
શ્રેણિક રાજાએ દુર્ગાને જોયા પછી, તેનું અશુભ કર્મ ખપી ગયાથી, પુર્વ પુણ્યના ચગે તેનું શરીર સુગંધમય થઈ ગયું હતું. તેવામાં કોઇ શેવાળની સ્ત્રી તે માર્ગે જતી હતી. તેણી એ તે બાળાને જોઇને લઈ લીધી. પિતે સંતતિ વિનાની હોવાથી તેને પુત્રી તરીકે પાળી, પિષી મેટી કરી.
એકદા કૌમુદી ઉત્સવ આવતાં નગરીના સર્વ લેકો નગરની બહાર ઉદ્યાનમાં ક્રિડા કરવા ગયા હતા. તે વખતે સ્ત્રીઓની કિડા જેવા માટે શ્રેણિક રાજા પણ અભયકુમાર ને સાથે લઈને ગયા હતા. તે ઉત્સવમાં દુર્ગધા પિતાની માની સાથે આવી હતી. તે વખતે ખીલતી યુવાવસ્થાવાળી મનહર સ્વરૂપ અને અનુપમ લાવશ્યવાળી જણાતી હતી. એકાએક રાજાની દ્રષ્ટિ તેના ઉપર પી. તેણીને જોઈ રાજા તેના પર અત્યંત મોહિત થઈ કામાતુર થયા. અનુક્રમે રાજાને આશય અભયકુમારના જાણવામાં આવવાથી, તેણીના માબાપને સમજાવ્યા. રાજાએ તેણીની સાથે લગ્ન કર્યું, અને તેને પટરાણી બનાવી.
ભગવંત મહાવીર દેવે કહેલું ભવિષ્ય રાજાને કંઈ યાદ ન હતુ. ત્રીકાળજ્ઞાની ભગવંતનું વચન કેવી રીતે સત્ય કરે છે, એને આપણને ખ્યાલ થાય છે. એકદા રાજા તથા દુર્ગધા પાસે રમવા લાગ્યા, તેમાં હારનારના પૃષ્ઠ પર જીતનાર ચઢે એવી શરત કરી. તેમાં રાજા હાર્યા. તેથી રાણી રાજાના પૃષ્ટ ભાગપર શંકા રહિત આરૂઢ થઈ.
તે વખતે રાજાને શ્રી વીર પ્રભુનું વચન યાદ આવવાથી હસવું આવ્યું. રાણીએ તત્કાળ રાજાના પૃષ્ઠ પરથી ઉતરીને અકરમાત
For Private and Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૪ હાસ્ય થવાનું કારણ પુછયું. ત્યારે રાજાએ તેના પુર્વ જન્મથી આરંભીને હાસ્ય પર્યતનું સર્વ વૃત્તાંત ભગવાનના કહ્યા પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળીને તેણે વૈરાગ્ય પામી. રાજાની રજા લઈ શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉપર પ્રમાણે ચૌદ રાણીઓએ તે શ્રેણિક રાજાની રજા મેળવી
ભગવત પાસે દીક્ષા લીધી હતી. તે ઉપશ્રેણિક રાજાની પ- રાત શ્રેણિક રાજાની પશ્ચાત જે રાણચાત દશ રાણી- એએ દીક્ષા લીધી હતી, તેમના નામ એએ દીક્ષા લીધી સાથે વિગતવાર વર્ણન ઉપર કહેલા સૂત્રના હતી. વર્ગ ૮ માના અધ્યયન ૧૦ મામાં આપ
વામાં આવેલ છે. (૧) કાલી, (૨) સુકાલી, (૩) મહાકાલી,(૪) કૃષ્ણ, (૫) સુકૃષ્ણ (૬) મહાકૃષ્ણા, (૭) વીર કૃષ્ણા, (૮) રામકૃષ્ણા, (૯) પિતૃસેન કૃષ્ણ, (૧૦) મહાન કૃષ્ણ
આ વખતે ચંપાનગરીમાં કેણુક રાજાનું રાજ્ય હતું. આ સર્વે કણકની અપરમાતાઓ હતી. ભગવંતના ઉપદેશથી તેમને સંસાર ઉપરથી વૈરાગ્ય તે ઉપજે, પણ ચારિત્રમેહનીકમને ઉદયથી બીજી રાણીઓની માફક રાજાના વખતમાં દીક્ષા તેમને ઉદય આવી ન હતી. આ સવ રાણીઓએ આયચંદના પાસે દીક્ષા લીધેલી હતી.
આ દશે સાધવીઓએ કયા પ્રકારના તપનું આલંબન લીધું હતું તેનું વર્ણન અધ્યયન અગીઆરમાં આપવામાં આવ્યું છે. તપની વીગત નીચે પ્રમાણે છે, - નામ
તપનું નામ ૧ કાલી,
રત્નાવલી તપ, ૨ સુકાલી, કનકાવલી તા. ૩ મહાકાલી, કુલકર્સીહનિષ્ફીડીત તપ
મહાસીંહ નિષ્કીત તપ.
For Private and Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૫
૨૭ ભવ ] શ્રેણિક રાજાના પુત્રોનો દીક્ષા
ભીક્ષુપડીમાં વહન કરી છે. ૬ મહાકૃષ્ણ, ભુલક સર્વભાદ્રપ્રતિમા તા. ૭ વીરકૃષ્ણ, મહાસર્વતે ભદ્ર. ૮ રામકૃષ્ણા, ભદ્રોતર પ્રતિમા. ૯ પિતૃસેન મુકતાવલી તપ. ૧૦ મહાન કૃષ્ણા, વધમાન (બીલ) ત૫.
એ પ્રમાણે જુદા જુદા પ્રકારને તપ કરી, પ્રાંતે દરેક એક મહીનાની સંખના કરી, ઉત્તમ પ્રકારની ભાવના ભાવી, સિદ્ધિપદને પામેલ છે. શ્રેણિક રાજાના ઘણું પુત્રએ ભગવંતના શાસનમાં દીક્ષા
લીધેલી છે. તે પૈકી દશપુત્રોનું વર્ણન શ્રેણિકના સુપુએ અનુત્તરવાઈ નામના નવમા અંગના દીક્ષા લીધી હતી. પહેલા વર્ગમાં આપેલું છે. દરેકની માતાના તેનું વર્ણન. નામ, કેટલી સ્ત્રીઓ હતી, દીક્ષા લીધા
પછીના તપ, આગમને અભ્યાસ, દીક્ષા પર્યાય, ભાવના અને છેવટ અનુત્તર વિમાનના પાંચ વિમાન પૈકી. કયામાં કેટલા આયુષ્યથી ઉત્પન્ન થયા, ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે, એ તમામ માહીતી વિગતવાર આપવામાં આવેલી છે. એ જ પ્રમાણે બીજા વર્ગના તેર અધ્યયનમાં તેર પુત્રનું વર્ણન આપવામાં આવેલું છે.
વર્ગ ૧ લે. માતાનું નામ દીક્ષાપર્યાય કાળ કરી કયાં
ઉત્પન્ન થયા. ૧ અધ્યયન ૧ લું જાલી ધારણીદેવી સોળ વર્ષ વિજય વિમાન , ૨ નું મથાલી ,
• વૈજયંત વિમાન ૩ , ૩ જું ઉવયાલી ધારણીમાતા
જયંત વિમાન ૪ ,, ૪ થું પુરૂષસેન ,
અપરાજીત વિમાન
-
For Private and Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
}}
e
૯
.
99
૧૪
૧૫
૧૬
૧૭
Re
"
"
""
"
د.
38
.
૮ મુ` વીહલ
* મું વૈહાસ
૧૦ મુ અભય
કુમાર
વર્ગ ખીજાના તેર અધ્યયન.
૧૧ અધ્યયન ૧ લું દીસેન ધારણીમાતા સાળ વર્ષ
કર
૨ જી મહાસેન
૧૩
..
""
13
"0
,,
ا
دو
''
13
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
મુ' વારીસેન શકું... દી દંત ૭ મુલદ ત
ય
૨૦
૧૦ મુ સિદ્ધ
.
રા
૧૧ મુ સિંહસેન
૨૨ ૧૨ મું મહાસિ’હુસેન
૨૩ ૧૩ મું પૂસેન
www.kobatirth.org
૩ જી લષ્પદંત
૪ શું શુદ્રદત
૫ સુ' શુદત
હું હળ
૭ મુ દુમ
૮ સુ* દુમસેન ૯. મુ” મહાદુમસેન
..
..
>>
બાર વ
બાર વર્ષ
""
ચિલ્લામાતા પાંચ વર્ષ પાંચ વર્ષ
"D
.
""
..
..
,,
..
28
"7
37
#
..
""
1.
,,
19
""
13
"?
""
33
""
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
33
43
For Private and Personal Use Only
[ પ્રકરણું ૨૪
સર્વો સિદ્ધ વિમાન
"
""
અપરાજીત વિમાન જયંત વિમાન વિજય વિમાન
વિજય વિમાન
વિજયંત વિમાન
""
જયંત વિમાન
""
અપરાજીત વિમાન
સર્વાસિદ્ધ વિમાન
""
,,
33.
ઉપર પ્રમાણે આ બે આગમમાં શ્રેણિકરાજાના ત્રેવીશ પુત્રને અધિકાર છે. આ બધા પુત્રો ભગવંતની દેશના સાંભળીને વૈરાગ્યવાન થયા છે. એ તમામને એકથી અધિક સ્ત્રીએ હતી. તે તમામને છેડીને દીક્ષા લીધેલી છે. માતાપિતાની રજા મેળવ્યા પછી, તેમણે સ્ત્રીઓના મહુને મચક આપી નથી.
૧ ઉપદેશપ્રાસાદગ્રંથમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયાનુ દર્શાવેલ છે. એ અને પાંચ અનુત્તર વિમાનમાંજ છે.
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] મેધ કુમારની દીક્ષા.
૫૬૭ આ ઉપરાંત ધારણું રાણીના પુત્ર મેઘકુમાર, પ્રભુની દેશના
સાંભળી વૈરાગ્ય પામી, માતા પિતાની મેઘકુમારની દીક્ષા, રજા મેળવી, મહાસ્વરૂપવતી અને ગુણી
અલ આઠ સ્ત્રીઓને તજી, પ્રભુ પાસે દીક્ષા લીધાને અધિકાર જ્ઞાતાસૂત્રના પહેલા અધ્યયનમાં છે. તેમાં વિસ્તારથી મેઘકુમારનું ચરિત્ર આપવામાં આવ્યું છે. કલ્પસૂત્રની અંદર તથા ત્રીશષ્ટિસલાકા પુરૂષ ચરિત્રમાં, ભગવંત મહાવીરના ચરિત્રના અંગે જે વર્ણન આપવામાં આવ્યું છે તે સંક્ષિપ્ત છે. ભગવંતની સાથે ઘણા સાધુ છે.
મેઘકુમારે દીક્ષા લીધી. ભગવંતે તેમને શિક્ષા ગ્રહણ કરવા માટે સ્થવિર (વૃદ્ધ) મુનિને સુપ્રત કર્યા. દીક્ષાની રાત્રીએ પૌરૂષી ભણાવ્યા પછી, સંથારો કરતાં નાના મોટાના વ્યવહારથી તેમને સંથાર સર્વ સાધુની પછી ઉપાશ્રય બારણુ નજીક આવ્યું. ત્યાં રાત્રીએ જતાં આવતાં સાધુના ચરણના પ્રહારથી, અને તેમના અથડાવા વિગેરેથી, મેઘમુનિ બહુ ખિન્ન થયા. તે વિચારવા લાગ્યો કે, “અરે મારે સુખકારી આવાસ કયાં ! મારી કોમલ પુષ્પૌમ્યા કયાં ! અંગનાના અંગસંગથી ઉત્પન્ન થતું સુખ કયાં! અને આ કઠીન ભૂમિમાં આળે ટવું કયાં! આ સાધુઓ પ્રથમ તે મારા પ્રતિ આદરવાળા હતા, અને હવે તે તેજ સાધુઓ મને પગ વિગેરેને સંઘટ કરે છે. તેથી જે આજની રાત્રિ સુખે સુખે જાય તે, પ્રાતઃ કાલમાં વીર પ્રભુને પૂછી, રજોહરણ આદિ વેષ પાછો સોંપીને હું મહારા ઘેર ચાલ્યા જઈશ.” એ પ્રમાણે ચિંતવી મેઘમુનિ પ્રાતઃ કાળે પ્રભુ પાસે આવ્યા. ભગવતે તેઓને આવતાંની સાથે જ કહ્યું કે, “હે મેઘ ! તે આજ રાત્રિના ચારે પહાર દુઃખ અનુભવ્યું છે, અને ઘેર જવાને વિચાર કરેલો છે. આ હકીકત ખરી છે?” મેઘમુનિએ વિનયથી જવાબ આપે કે, હા! પ્રભુ ખરી છે. ત્યારે ભગવંતે કહ્યું કે, “હે મેઘમુનિ ! આ દુઃખ તે શું છે? પણ જે દુઃખ તે આ ભવથી ત્રીજે ભવે અનુભવેલું છે તે સાંભળ, એમ
For Private and Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૮
શ્રી મહાવીરવામિ ચરિત્ર [ પ્રલ ૨૪ કહી આ મેઘકુમારના ભવના પહેલાંના બે ભવને વૃત્તાન્ત કહી સંભળાવ્યો. પહેલાંના ભવમાં એમને હાથીને અવતાર હતે. પહેલા હાથીના ભાવમાં ભેગવેલા મહાન દુઃખનું વૃત્તાંત ભગવંતે વિસ્તારથી કહી સંભળાવ્યું. ત્યાંથી કાળ કરી વિધ્ય ભૂમિમાં ચાર દાંતવાળ, રક્ત વર્ણવાળે, ને સાત હાથણી પતિ મેરૂપ્રભ નામે હાથી થયે. ત્યાં અગ્નિ લાગેલે જે જાતિ સમરણથી તે તારે પુર્વભવ દીઠે. પછી દાવાનળથી ભય પામીને તે એક એજન પ્રમાણ ભૂમિની અંદરનું તૃણકાષ્ઠ આદિ સર્વ દૂર ફેંકી દીધું, અને નવા ઉગેલા તૃણવલ્લી અંકુરો વિગેરને સુંઢવડે પરિવારની મદદ થી મુળમાંથી ઉખેડી નાખવા લાગ્યા. એક વખત ફરીથી દાવાનળ પ્રગટયે તે વખતે તું પરિવાર સહિત પેલા જન પ્રમાણુવાળા મંડળમાં આવી ગયે. બીજા પણ ઘણાં વનચર પ્રાણીઓ ત્યાં આવ્યાં. તે વખતે તે શરીર ખણવાને માટે એક પગ ઉંચો કર્યો. તેવામાં એક સસલે કે જગ્યાએ તેને સ્થાન નહિ મળવાથી તારા પગ નીચેની જગ્યાએ આવીને ઉભે રહ્યો. પગ નીચે મુકતાં તે સસલાને જે, એટલે તેની ઉપરની દયાના લીધે તારૂં મન આ થવાથી, તે તારે પગ ઉંચે ને ઊંચે રાખ્યું. એ પ્રમાણે અઢી દિવસ સુધી એક પગ ઉંચે રાખીને રહ્યો. દાવાનળ શાંત થતાં સર્વ પ્રાણીઓ પોતપિતાને સ્થાને ગયા. એટલે પગ નીચે મુકતાં શરીર ઘણું સ્થળ હોવાથી પર્વત ત્રુટી પડે તેમ તું પડી ગયે; અને ઘણી વેદના ભેગવી, સે વર્ષનું આયુષ્ય પુરૂં કરી, દયાના પરિણામથી શુભ કર્મ બાંધી શ્રેણિક રાજાનો પુત્ર થયે. હવે તું વિચાર કર કે, સમકિતને પણ લાભ મળ્યો ન હતું, તે વખતમાં તિર્યંચના ભાવમાં થોડું કષ્ટ સહન કરવાથી તે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું, તે ચારિત્ર ગ્રહણ કર્યા પછી કષ્ટ સહન કરવાથી તે મોટું ફળ મળે છે, અથવા આ જીવે ઘણીવાર નરકાદિનાં ઘણાં દુઃખ ભેગગ્યાં છે, તે તું આ સાધુઓના પાક સંઘના લીધે ઉત્પન્ન થએલા દુઃખથી શા માટે દુભાય છે?
For Private and Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] નદષેણ કુમાર.
પદ સાધુના ચરણની રજ પણ વંદ્ય છે. તેથી આ ચારિત્ર તજી દેવાને તારે મને સ્થગ્ય નથી. અગ્નિમાં પ્રવેશ કરવો સારે, વિષનું ભક્ષણ કરવું સારું, પણ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરે એ સારું નહિં,” ઇત્યાદિ ભગવંતના ઉપદેશ શ્રવણથી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે સઘળું પ્રભુના કહેવા પ્રમાણે પ્રત્યક્ષ તેમના જોવામાં આવ્યું. પ્રભુના નિષ્કારણ ઉપકારનું તેમને ભાન થયું. પછી પ્રભુને વાંદીને મેઘમુનિએ પ્રભુને બે હસ્ત જેડી વિનંતી કરી કે, “હે ભગવન ! ભવ કુવામાં પડતાં આપે મારે બચાવ કર્યો છે. જે આપશ્રીએ મહારે બચાવ કર્યો ન હત, તે હું પા છે અનત સંસારમાં રઝળી મરત. મને મારા આત્માનું અને હિતાહિતનું ભાન થયું છે. આજથી માંડીને બે ચક્ષુ શીવાય
જા કેઈ અંગની મારે શુશ્રષા કરવી નહિં, એ હું અભિગ્રહ કરૂં છું.” આ પ્રમાણેને અભિગ્રહ લઈ, નિર્દોષ ચારિત્ર પાળી, ગુણરત્નસંવત્સરાદિ તપ કરી, નિર્મળ યાન વડે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, રોમાધિથી મૃત્યુ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉપન થયાત્યાંથી આવી મહાવિદેહક્ષેત્રમાં મનુ ઘઈ ક્ષે જશે. શુભ વા અશુભ કર્મોના બંધમાં નિકાચિત કર્મને બંધ
જે કરેલા હોય છે, તે તેના ફળ વિપાક શ્રેણિકપુત્ર નંદિ ભેગવ્યા વિના કર્મ છુટી શકતું નથી. પેણને વૈરાગ્ય રાજકુમાર નંદિષેણે આ લવના પુર્વે ત્રીજા અને દીક્ષા લાવમાં, ન્યાયપાજિત દ્રવ્ય (અશન)થી
સુપાત્રને વિષે દાન આપવાથી, નિકાચિત ભંગ કર્મનો બંધ કર્યો હતો. શ્રેણિક રાજાએ પાંચસે સુલક્ષણ રાજકન્યાઓ સાથે તેમનું લગ્ન કરેલું હતું. મનુષ્યલકમાં તે દૈવી ગલીક સુખ ભેગવતા હતા. રાજકુમાર નંદિષેણુ કળાકુશળ હતા, રાજગૃહ નગરના જંગલમાં તાપસેનો આશ્રમ હલે. તેમણે એક હાથીના બચ્ચાને ઉછેરીને આશ્રમમાં
12
For Private and Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર.
( પ્રકÁ ૨૪
રાખ્યું હતુ, તેનું નામ “ સેચનક ” રાખવામાં આવ્યું હતું. તે સેચનક હાથી વયમાં આવ્યા પછી, એક વખત બહુ ફાનમાં આવી, પેાતાને ઉછેરનાર તાપસાનાજ આશ્રમને નાશ કરવા લાગ્યા. તેથી તાપસેાએ આવી રાજા શ્રેણિકને તે હાથીને પકડીને પેાતાનું રક્ષણ કરવા વિજ્ઞપ્તિ કરી. શ્રેણિક રાજાએ તે હાથીને પકડાવ્યે, અને પેાતાના પઢહાથી અનાળ્યા. તેથી રાજ્યને ચેાગ્ય એવા આહાર વસ્ત્રો વિગેરેથી પાષણુ કરાતા તે સુખી થયા. એકદા ફરી તે હાથી આલાનરથ'લને ઉખેડી નાખી, વનમાં જઈ તે તાપસેાના આશ્રમ ભાગી નાખી. અત્યંત ાફાન કરવા લાગ્યા. રાજાએ ઘણા પ્રયાસ કર્યાં, પણ કોઇ તે હાથીને પકડી શકયુ· નહી, રાજાની આજ્ઞાથી રાજકુમાર નર્દિષેણે તેને પકડયા, અને આલાન સ્થળ આગળ લઈ જઈને તેને ખાંધ્યું. આથી રાજાને ઘણું આશ્ચય થયું.
અન્યદા શ્રી મડાવીરસ્વામી વૈભારગિરિ પર સમવસર્યો. તેમને વંદન કરવા માટે શ્રેણિક રાજા, અભયકુમાર, ન‘ક્રિષેગુ વિગેરે ગયા. પ્રભુના મુખથી દેશના સાંભળી અને રાજાએ પ્રભુને પુછ્યું કે, “ હે સ્વામી ! સેચનક હાથી નર્દિષેશ કુમારથી કેમ શાંત થયા ?” ત્યારે પ્રભુએ નર્દિષણના સુપાત્રદાનના તથા હાથીના જીવે કરાવેલા લક્ષ બ્રાહ્મણના ભેજનના સર્વ વૃત્તાંત કહી સબળાબ્યા. ફરીથી રાજાએ તેમની ભવિષ્યની ગતિ પુછી, ત્યારે ભગ વાન એાલ્યા કે, “ હે રાજા ! ન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યનું સુપાત્રે દાન કરવાથી નદિષેણુ કુમાર અનેક દીવ્ય ભેગ ભાગવી, ચારિત્ર ગ્રહેણુ કરી સ્વર્ગમાં જઇ, અનુક્રમે મેક્ષપદ પામશે; અને આ હાથીના જીવ, પુર્વે પાત્ર અપાત્રને વિચાર કર્યો વિના દાન કરવાથી થાડા ભાગ પામ્યા છે. પરંતુ હવે તે મરીને પહેલી નરકમાં જશે. ’’
ભગવંતના મુખથી પેાતના પૂર્વભવનુ' વૃત્તાંત સાંભળવાથી નદિષણને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેને વિચાર થયા કે, “ જ્યારે
For Private and Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 નંદિષેણ મુનિને નિશ્ચયે.
૫૭૧ સાધુઓને અન્નાદિક આપવાથી આટલું બધું પુન્ય ઉપાર્જન થયું છે, ત્યારે જે દીક્ષા લઈ તપસ્યા કરી હોય, તે તે ઘણું મોટું ફળ મળે.” એ પ્રમાણે વિચાર કરી તેણે ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે - “હે પ્રભુ! દીક્ષા આપી મારો ઉદ્ધાર કર.” પ્રભુએ તેને કહ્યું કે-“હે વત્સ ! તારે નિકાચિત ભેગકર્મ હજુ બાકી રહેલું છે, તેથી હાલ તારે દીક્ષા ગ્રહણ કરવી યુક્ત નથી. તે વખતે શાસનદેવીએ તેને અંતરિક્ષથી કહ્યું કે,–“હજુ તારે ભેગકર્મ ઘણું બાકી રહૃાાં છે, માટે હાલ દીક્ષા લઈશ નહીં.”
આ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ નંદિણ દ્રઢ ચિત્તવાળા થઈને, પાંચસે સ્ત્રીઓના ઉપગને ત્યાગ કરી, ચારિત્ર ગ્રહણ કરવા ઉઘુક્ત થયા અને પિતાને આગ્રહ મુકયો નહીં. પરાક્રમવાન પુરૂષે લાભદાયી કાર્યમાં ભાવી વિન આવશે, એવા નિમલ્ય વિચારથી પિતાના દ્રઢ નિશ્ચયમાં ચલાયમાન થતા નથી, અને હિતકારી કાર્યને આરંભ જ કરે છે. ભાવી થનારા અનર્થથી નહિણનું ચિત્ત લગીર પણ ચલાયમાન થયું નહીં.
ભગવાને પણ તે ભાવી ભાવ જાણીને તેને દીક્ષા આપી, અને વીર સાધુઓને સં. સ્થાવર-વૃદ્ધ-ની પાસે તેમણે સામાયિકથી આરંભીને દશપૂર્વને અભ્યાસ કર્યો. તે નંદિષેણું મુનિ જેમ જેમ છઠ્ઠ, અઠ્ઠમ, આતાપના વિગેરે તપસ્યાપુર્વક મહાકષ્ટ કરવા લાગ્યા, અને ઉપસર્ગો સહન કરવા લાગ્યા, તેમ તેમ તેમને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તે સાથે દિન પ્રતિદિન કામને ઉદય પણું વૃદ્ધિ પામવા લાગ્યા. નંદિ મુનિ મનમાં જાણતા હતા, કે –“શાસનદેવી, અને ભગવાને નિષેધ કર્યા છતાં પણ મેં દીક્ષા ગ્રહણ કરી છે. પણ કામદેવના પરતંત્રપણાથી મહારા વ્રતને ભંગ ન થાય, તેના માટે મારે કાળજીવંત રહેવું જોઈએ.” તેઓ પિતાના વ્રત પાલન માટે પ્રાણાંત થાય એવા ઉપાય કરવા, પણ વ્રતને દૂષણ લાગવા દેવું નહી, એવા દઢ નિશ્ચયવાળા થયા,
For Private and Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહર
શ્રી મહાવીરસવામી ચરિત્ર. ( પ્રકરણ ૨૪ કેટલાક કાળે ભેગાવળી કમને ઉદય થવાથી નંદિવેણ મુનિને કામ વિકાર ઉપન્ન થવા લાગ્યો. લોગની ઈચ્છા થવા લાગી. તેને રોકવા માટે તેમણે ઘણી ઉગ્ર તપસ્યા કરવા માંડી. આતાપના લેવા માંડી. તે પણ ઈંદ્રિનો વિકાર શાન્ત પામ્યો નહીં. તેથી ચારિત્રનું રક્ષણ કરવાના હેતુથી પર્વત પર ચઢી ઝુંપાપાત કરવાને તેમણે વિચાર કર્યો, અને અમલમાં સુક. તેવામાં શાસનદેવતાએ તેમને ઉપાડી લીધા, અને કહ્યું કે, “હે મહાનુભાવ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કમરને ક્ષય થશે? નહીં થાય, માટે આવા વૃથા વિચારે છેડી દે. તીર્થકરેને પણ ભેગકમ ભેગવ્યા વિના સર્વ કમને ક્ષય થતો નથી. તે તમારા જેવા માટે શું કહેવું ?” એ પ્રમાણે કહી દેવ અદ્રશ્ય થઈ ગયે. નંદિણમુનિ છઠ્ઠ અઠ્ઠમાદિક તપસ્યા કરતાં શુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરતા કરતા, એકદા છઠ્ઠના પારણાના દિવસે રાજગૃહી નગરીમાં ગયા. આહાર માટે નગરીમાં ફરતાં અજાણતાં એક ગણિકાના ઘરમાં જઈ ચઢયા અને ધર્મલાભ આપે. તે સાંભળી ગણિકા હસતાં હસતાં બોલી કે, “હે સાધુ! અમારે ઘેર તે અર્થ લાભની જરૂર છે, અને તમે તે રાંક અને ધનરહિત છે. અમારે તમારા ધર્મલાભનું કંઈ કામ નથી,” એમ મજાકમાં કહ્યું. આ વચન સાંભળતાં ભવિતવ્યતાના યેગે મુનિ પિતાનું લક્ષ્ય બિંદુ ચુકી ગયા. ગણિકાનું વચન સાંભળતાં જ તેમને અભિમાન આવ્યું. “અરે આ સ્ત્રી શું મારી મશ્કરી કરે છે? શું મારામાં કંઈ સત્વ નથી? હું તેને ચમત્કાર બતાવું.” આવા પ્રકારના ચારિત્રને નુકસાન કરનારા અશુદ્ધવિચારેએ તેમનામાં જેર કર્યું. મુનિઓને પ્રાત થએલી લબ્ધિઓને ઉપગ શાસન પ્રભાવના અને પરહિતના કામમાં કરવાનું છે. પિતા લાભ અથવા પરિસહથી બચવા માટે તેનો ઉપયોગ કરવાનો છે તે નથી. આ મુનિધમ આ વખતે તે ભૂલી ગયા. તે વખતે તે ગણિ કાના ઘરમાં મુનિના નજીકમાં ઘાસના તૃણ પડયાં હતાં, તેમાંથી
For Private and Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૩
ર૭ ભવે. ] નદિષણમુનિ દેવલોકમાં એક તૃણ ખેંચીને પિતાના તપની લબ્ધિથી સાડાબારકરે સેનેથાની વૃષ્ટિ કરી, અને કહ્યું કે, “જો તારે ધર્મલાભનું પ્રયોજન ન હોય તે, આ ધનને ઢગલે ગ્રહણ કર.” એમ કહી તે મુનિ પાછા વળી તેના ઘરમાંથી નિકળવા જાય છે, તેટલામાં તે ગણિકા તેમની આગળ આવીને મુનિના વસ્ત્રને છેડે પકડી ઉભી રહી. મુનિને લલચાવનારી વાણીવડે, તેમને ઘણી નમ્રતાપૂર્વક આજીજી કરી, પિતાને ઘેર રહેવાને માટે પ્રાર્થના કરી. તેણીને કે મળ વચ. નેએ તેમના મન ઉપર અસર કરી. શાસન દેવે કહેલું વચન તેમને યાદ આવ્યું. તેથી તેના વચનેથી રકત થઈને નષેમુનિ તેના ઘરમાં જ રહ્યા. પરંતુ તે વખતે તેમણે એ અભિગ્રહ લીધે કે, “અહીં આવતા નટ વિગેરે પુરૂષને ધર્મોપદેશ આપીને, તેમાંથી દરરોજ દશજણને પ્રતિબંધ પમાડે, તેમને ભગવંત પાસે દીક્ષા લેવા મેકલીને મારે ભેજન કરવું.” પછી મુનિને વેશને ત્યાગ કરી રજોહરણ તથા મુનિને લાયકનાં કપડાં તથા ઉપધી ઉંચી ખુંટીએ મુકી, ગણિકા સાથે વિષય સુખ ભેગવવા લાગ્યા. હમેશાં દશ માણસને પ્રતિબોધ કરી દીક્ષા ગ્રહણ કરવા માટે પ્રભુ પાસે મોકલવા લાગ્યા. એવી રીતે બાર વર્ષ વ્યતીત થયા પછી, એક દિવસ તેમણે નવ માણસને પ્રતિબંધ પમાડયા, દશમા એક સોની કઈ રીતે પ્રતિબંધ પામ્યું નહી. ભેજનસમય વીતી ગયા. ગણિકાએ બે વખત રસોઈ કરી, પણ ઠરી ગઈ. તેણે વારંવાર ભજન માટે પ્રાર્થના કરવા લાગી, ત્યારે તેમણે કહ્યું કે, “હજુ દશમો માણસ બધા પામ્યું નથી.” તે સાંભળી ગણિકા હિસીને બોલી કે “હું સ્વામી ! ત્યારે દશમા તમેજ થાઓ.” તે સાંભળીને નદિપેણ ભેગકર્મ ક્ષીણ થવાથી તૂર્વ ઉઠયા ગણિકાઓ ઘણા મેહક વાથી આગ્રહ કર્યો, છતાં તેણુની કિંચિત્ પણ દરકાર કર્યા વિના તેને તૃણની જેમ છેડી દઈને શ્રી વિરપ્રભુ પાસે જઈને ફરીથી દીક્ષા ગ્રહણ કરી; અને પિતાને દુષ્કર્મની આલેચના કરી. પછી શુદ્ધ નિરતીચાર ચારિત્રનું પાલન કરી, છે ઘટે અનરાન શરૂ કરીને દેવલોકે ગયા. આ નક્રિણ મુનિ દશપૂર્વ ઘારી હતા. તેમજ
For Private and Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૪
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૪ દેશનાની અપૂર્વ લબ્ધિવાળા હતા. તે પણ નિકાચિત ભેગકર્મથી મુકાયા નહીં. માટે કર્મની ગતિ વિચિત્ર છે. આવા બનાવના પ્રસંગે જ્ઞાનીઓ કર્મ સ્વરૂપની વિચારણા કરી, મધ્યસ્થ ભાવમાં રહે છે,
જ્યારે સામાન્ય બાળક જ્ઞાનાભાવે, તે વ્યક્તિ ઉપરાંત શાસનના નિંદક થઈ ભારેકર્મી બને છે. તેમ ન થવા માટે ઉપગની જાગૃતિ રાખવાની જરૂર છે.
દશાર્ણ દેશના રાજા પણ ભગવંતના સેવક હતા. તેમને દશાણ ભદ્રરાજ વૃત્તાંત સાધુ પ્રકરજીમાં આવી ગયો છે.
જૈનક્ષત્રીયરાજાએ પ્રાયઃ રાજ્યપાલનના પ્રસંગે ન્યાયથી રાજ્ય ચલાવવાને માટે પિતાનું લક્ષ ચુક્તા નહી. તેઓ મહાન
દ્ધાઓ હેઈ, લઢાઈના પ્રસંગે પિતાનું પરાક્રમ બતાવવાનું ચુકતા નહી. છતાં તેઓ કેવળ નિર્દોષ પશુ પક્ષીઓને શીકાર કરી હિંસા કરતા નહી. નિર્દોષ અને બીન અપરાધી છને પિતાથી પીડા થાય નહી, એ નિયમનું તેઓ પાલન કરતા. ભગવંત ઋષભદેવના પુત્ર ભરત અને બાહુબલે તે, તેમના વચચેની લઢાઈના પ્રસંગે લશ્કરને નાશ થતે જોઈ, લઢાઈને અટકાવી, બન્ને પક્ષના રાજાઓ જાતે જ કંદયુદ્ધમાં ઉતર્યા હતા. હાલના જમાનામાં લઢાઈના પ્રસંગે યાંત્રિકબળથી લાખે મનુષ્યનો સંહાર થાય અને રાજા, પ્રધાને, અને સેનાપતિઓ યુદ્ધના મેખરે ઉભા રહે નહિ. જેન રાજાઓ, પ્રધાન તથા સેનાપતિઓ પોતાના ધર્મના પાલનમાં તત્પર છતાં, લઢાઈના પ્રસંગે વીરત્વ બતાવવાને પાછી પાની કરતા નહીં, એટલું જ નહીં પણ જૈન પ્રધાને અને સેનાપતિઓ લઢાઈમાં જાતે ઉતરી વિજય મેળવ્યાના દાખલાઓ ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. છતાં કેટલાંક લેખકે જૈનધર્મ અંગીકાર કરવાથી ક્ષત્રીય રાજાઓ ક્ષાત્રધર્મ ભુલી જાય છે, આવા પ્રકારના સત્યથી રહિત આક્ષેપ કરે છે, એ તેઓ ખરેખર જૈનધર્મના ઈતિહાસના યથાર્થ જ્ઞાનના અભાવે જેનોને અન્યાય કરે છે. તે પ્રમાણે પ્રસંગ ન થાય અને જેનધર્મના શાસ્ત્ર અને ઈતિહાસનું તેના અભ્યાસીઓ પાસેથી જ્ઞાન મેળવી, તેઓ ન્યાયી પ્રવૃત્તિ ચલાવશે એવી આપણે આશા રાખીશું.
For Private and Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
.
ht,
1
*
પ્રકરણ ૨૫ મું.
ગશાળે. ૪જી ભગવંતના હસ્તે દીક્ષીત શિષ્ય શ્રી ધર્મદાસગણિ
ઉપદેશમાળા પ્રકરણના અતિંમ ભાગમાં જણાવે છે
છું કે, જેઓ ભારે કમી છે, ઘણું ચિકણું કર્મથી ( 2 લેવાયેલ છે, તેઓને તત્વને વારંવાર ઉપદેશ નો કર્યો હોય, તે પણ તે તેના હૃદયને અસર કરતે
છે નથી. તેમજ સદભાવથી ધર્મને જાણે, તે પણ તે ભારે કમી હેવાથી, ધર્મને વિષે પ્રમાદિ થાય છે. એટલું જ નહિ પણ તત્વજ્ઞાનને વિષય સાંભળીને ધમ કરવાને જે ઉદ્યમ કરતા નથી, તથા પંચેન્દ્રિય વિષય ત્યાગ રૂપ વૈરાગ્ય જેને ઉપન્ન થતો નથી, તે જીવ અનંત સંસારી છે એમ જાણવું.
ભારે કર્મી પણાનું સ્વરૂપ એજ ગ્રંથની ગાથા ૪૮૭ થી ૪૮માં બતાવ્યું છે. તે મહાપુરૂષ જણાવે છે કે, ગુરૂકમી સાધુ, સાધુસમુદાયમાં રહી સિદ્ધાંતના રહસ્યને અભ્યાસ કરે, તત્વને સમજે તેપણ તે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. હિતકારી ઉત્તમ વૈદ્ય અસાધ્ય રોગવાળા દર્દી ને ઉત્તમ દવા આપે, તે પણ તે દવા તેને ગુણકારી થતી નથી; વખતે રાગને વધારનાર થાય છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર રૂપી વૈદ્ય જ્ઞાનાવરણાદિક કમ ટેગને નાશ કરવાને, સિદ્ધાંતરૂપી ઔષધ પાય છે, તે પણ તેના અસાધ્ય એવા કર્મ
For Private and Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર." [ પ્રકરણ ૨૫ રૂપી રેગ વૃદ્ધિ પામે છે. બળેલી લાખ કાંઈ કામની નથી, ભાગી ગએલ સંખ ફરી સંધાતો નથી, તેમજ તાંબાથી મિશ્રિત થએલું લેતું સાંધી શકાતું નથી, તેવી જ રીતે અસાધ્ય કર્મથી વિટાયેલ ભારેકમી જીવને ધર્મમાં જેડી શકાતું નથી.
અલ્પકાળમજ જેઓની સંસારમાંથી મુકિત થવાની હોય છે, તેવા જીવનું સ્વરૂપ જ ગ્રંથની ગાથા ૨૮૯ તથા ૨૯૦ માં બતાવતાં તેઓ જણાવે છે કે, આ ચારગતિરૂપ સંસાર, કારાગૃહની જે જેમને આદર લાગે છે, તેમાંથી છુટવાને જેઓ હમેશાં પ્રયત્નવાન હોય છે, તે પુરૂષનું મન સંસારમાં ઉગ પામેલું હોય છે. તેઓ પાંચ ઇંદ્રિઓના ખાદિક વિષયમાં આસકત થતા નથી, તેમજ તપ રાંયસાદિક સર્વત્ર શાસ્ત્રોકત અનુષ્ઠાનમાં પોતાની સર્વ શકિત વડે ઉદ્યમ કરે છે. તેઓ આસન્ન સિદ્ધ જાણવા.
જગવંત મહાવીર દેવ જેવા સમર્થ કેવળજ્ઞાની આખા જગતના ના ઉદ્ધાર માટે મહાન પ્રયત્ન કરે છે, અને ઉપદેશ આપે છે, તે ઉપદેશી અસર લઘુકમી જીવોને થએલી છે. પ્રભુના બતાવેલા માર્ગનું આલંબન લઈ, સર્વ શકિત વડે કર્મ રૂપ શત્રુઓને જીતીને, શ્રી ગૌતમગણુધરાદિક અનેક મહાપુરૂષો અને ચંદનબાળાદિ સાજવીઓ મુકિત પદને પામ્યા છે. તેમજ ધના અણગારધન્યકુમા–વિગેરે સર્જાઈસિદ્ધ વિમાનમાં ઉપ્તન્ન થઈ એકાવતારી થયા છે, તથા કેટલાક નુત્તર વિમાનમાં ઉન્ન થઈ બે ત્રણ ભવમાં નિર્વાણપદને પ્રાપ્ત કરશે. જ્યારે આનંદાદિ શ્રાવકે દેવગતિ. ને પ્રાપ્ત થયા છે, સુલાસાદિ નવ જણે તે તીર્થકરની પદ્ધિને લાચકને ઉત્તમ બંધકરેલો છે, ત્યારે ભગવંતના જમાઈ જમાળી ભગવંતથી ઉપદેશપામી,ચારિત્ર લઈ પાછળથી ભગવંતના માર્ગથી ભ્રષ્ટ થયા, અને હજુ ઘણે કાળ સંસારમાં પરિભ્રમણ કરશે. તે જ પ્રમાણે ગે શાળ પ્રભુના રહવાસમાં આવ્યું, અને તેમનાથી તેજે લેગ્યા જેવી શક્તિ પ્રાપ્ત કરી,અજ્ઞાન અને મેહને વશ પડી અહંકારમાં આવી,મિથ્યાત્વ માર્ગની પુષ્ટિ કરી, એટલું જ નહિ પણ એજ તે લેખ્યાં ભગવંતના
For Private and Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. } ગાશાળા પ્રભુ પાસે.
પ૭૭ ઉપર મુકી તેમને વિનાશ કરવાને ઉદ્યમ કર્યો,એજ કર્મની બહુલતા સૂચવનાર છે. પ્રભુએ તેના ઉપર કરેલે ઉપકાર અને તેના બદલામાં પ્રભુના ઉપર તેણે કરેલા અપકારનું કાંઈ અંશે સ્વરૂપ આપવું જરૂ૨નું જાણી તે આપેલું છે.
પ્રભુએ દીક્ષા અંગીકાર કરી અને વિહાર કરતા રાજગૃહ નગરની બહાર નાલંદાપાડામાં વણકરની શાળામાં, તેની રજા લઈ વર્ષાકાળ નિર્ગમન કરવા, માસક્ષમણ કરતા, શાળાના એક ભાગમાં કાયેત્સર્ગ ધ્યાનમાં રહેલા હતા તે સમયમાં મંખલી નામના એક ચિત્રકળા જાણનાર ભિક્ષાચરને પુત્ર, જેને જન્મશાળામાં થવાથી નામ ગોશાળે રાખવામાં આવ્યું હતું, તે પ્રભુની પાસે આવ્યું. એ ગોશાળે યુવાવસ્થા પાપે હતો. પિતાના પિતાને ધંધે તેણે શીખી લીધું હતું. શાળાને સ્વભાવ જન્મથી જ કશી હતું. તે માતાપિતાની આજ્ઞા માનતું ન હતું. એક વખત માતાપિતાની સાથે કલહ કરી ચિત્રપટ લેઇને ભિક્ષાને માટે નિકળી પડો. ફરતે ફરતે રાજગૃહ નગરમાં, પ્રભુ જે શાળામાં ચાતુમાં રહેલા હતા
ત્યાં આવીને વસ્યા. પ્રભુને માસક્ષમણનું પારણું આવ્યું, અને વિજય શ્રેષ્ટને ત્યાં પારણું કર્યું. તે વખતે રત્ન વિગેરે પાંચ દિવ્યપ્રગટ થયાં. તે હકીકત સાંભળી ગોશાળે ચિતવ્યું કે, “આ મુનિકોઈ સામાન્ય નથી. કારણે તેમને અનાદિ આપનારના ઘરમાં આવી સમૃદ્ધિ થઈ ગઈ. માટે તે આ ચિત્રપટનું પાખંડ છે દઈને આ મુનિને જ શિષ્ય થાઉં.” એમચિંતવતું હતું તેવામાં તે પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવીને કાર્યોત્સર્ગ કરીને રહ્યા. ગશાળે પ્રભુની પાસે ગયે, અને નમીને બે કે, “હે ભગવાન! હું યજ્ઞ છતાં પણ તમારા જેવા મહામુનિને પ્રભાવ જાણી શકશે નહિ. પણ હવે હું તમારો શિષ્ય થઈશ. આજથી આપજ મારૂં શરણ છે.” આ પ્રમાણે કહીને તેણે તેમ કર્યું. તે પણ પ્રભુ તે મૌન ધરીને જ રહ્યા ગોશાળે ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતું હતું, અને પિતાની બુદ્ધિથી પ્રભુને શિષ્ય થઈને પ્રભુનું પડખું રાત દિવસ
7S.
For Private and Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૫ છોડતા ન હતે. કાતક માસની પૂર્ણિમાએ ગોશાળે હૃદયમાં ચિંતવ્યું કે, “આ મેટા જ્ઞાની છે, એમ સાંભળું છું. આજે હું તેમના જ્ઞાનની પરિક્ષા કરૂં.” પછી તેણે પુછયું, “હે વામી ! આજે પ્રત્યેક ગૃહને વિષે વાર્ષિક મહોત્સવ થાય છે, તે મને આજે ભિક્ષામાં શું મળશે તે કહે.” પ્રભુ તો મૌન હતા, પણ પ્રભુની સેવામાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે જવાબ દીધું કે, “હે ભદ્ર! ખોટું થઈ ગએલું કદ્રવ અને કુરતું ધાન્ય અને દક્ષણામાં એક ખોટો રૂપીએ મળશે ” તે સાંભળી ગોશાળે દિવસના પ્રારંભથી ઉત્તમ ભેજન માટે ઘેર ઘેર ભમવા લાગ્યા, તથાપિ તેને કોઈ પણ ઠેકાણેથી કાંઈ પણ મળ્યું નહી. જ્યારે સાયંકાળ થયો, ત્યારે કેઈ સેવક તેને પિતાને ઘેર લઈ ગયે, અને ખાટા થઈ ગયેલ કેદરા અને કુર આપ્યાં. અતિ સુધાને લીધે તે તેવું અન્ન પણ ખાઈ ગયું. પછી તેને દક્ષણામાં એક રૂપી આપે. તે ખોટો નિકળે. તેથી તેણે વિચાર કર્યો કે, “જે ભાવિ હોય છે તેજ થાય છે.” એવા નિયતિવાદને તેણે ગ્રહણ કર્યો.
દીક્ષા લીધા પછી આ બીજું ચોમાસુનાલંદાપાડામાં નિગમન કરી, ત્યાંથી નીકળીને પ્રભુ કેલ્લાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં બાહુળ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને ઘેર પ્રભુ ભિક્ષાને અર્થે આવ્યા. તેણે શ્રદ્ધાથી ઘી સાકર સહિત ખીર વહેરાવી. પ્રભુએ ચેથા માસક્ષમણનું પારણું કર્યું. દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુ તે પ્રદેશમાં કંઈક સ્થળે કાત્સગે રહ્યા. ગશાળે શોધ કરતે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાને રહેલા હતા, ત્યાં આવ્યું. તેણે મસ્તકને મુંડાવી નાખ્યું હતું, અને વસ્ત્રાદિને ત્યાગ કરી દીધો હતો. તે પ્રભુને પ્રણામ કરીને બે કે “હે પ્રભુ! પૂર્વે હું દિક્ષાને યોગ્ય ન હતું. હવે આ વસ્ત્રાદિને સંગ છેડી દેવાથી ખરેખર નિઃસંગ થયો છું, માટે મને શિષ્ય તરીકે કબુલ કરે અને તમે મારા ચાવજ જીવ ગુરૂ થાઓ. તમારા વિના હું ક્ષણવાર પણ રહી શકતું નથી. તેના આવાં વચન સાંભળી, જોકે પ્રભુ વીતરાગ હતા, તે પણ દયાળુ પ્રભુએ તેના ઉદ્ધાર માટે તેનું વચન સ્વીકાર્યું,
For Private and Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ગેાશાળા ઉપર પ્રભુની યા.
૫૭
પ્રભુએ આઠ ચામાસા સુધી જ્યાં જ્યાં વિહાર કર્યાં, તે રસ્તાના પ્રદેશમાં તથા તે તેસ્થળાએ ગેાશાળા તેની કુતૂહેલી પ્રકૃતિ અનુસાર કુચેષ્ટાઓ કરતા હતા, ત્યાં ત્યાં તેની ઘણી અપભ્રાજના થતી. પ્રભુ તા મૌનાવસ્થામાંજ રહેતા હતા. ગેશાળા જો કે પ્રભુના શિષ્ય તરીકે પ્રભુની સાથે ફરતા હતા, તેા પણ જ્યાં તેના અ‘ગત લાભની વાત આવતી, ત્યાં તે પ્રભુના માગ થી વિપરિત આચરણા કરવા ચુકતા નહી'. પ્રભુ વિહાર કરતા કરતા ક્રમ ગ્રામે આવ્યા. તે કુમ ગામની બહાર એક વૈશિકાયન નામને તાપસ મધ્યાન્હ સમયે ઉંચા હાથ કરી, સૂર્યમંડળ સામે દ્રષ્ટિ રાખી, સ્થિર રહેતેા હતેા. તે સ્વભાવથીજ વિનીત, દયા દાક્ષિણ્યથી યુક્ત અને સમતાવાન હતા. આ વૈશિકાયન તાપસને જોઇને ગોશાળે પ્રભુની પાસેથી ત્યાં આળ્યે, અને તેને પુછ્યુ કે, “ અરે તાપસ ! તું શું તત્વ જાણું છે ? ” એ પ્રમાણે કહી તેને કેટલાક અપમાનકારક શબ્દો કહ્યા; તાપણુ એ ક્ષમાવાન તાપસ કાંઇ પણ ખેલ્યેા નહી. ગેઞશાળા વારવાર તેની મજાક કરવા લાગ્યા. છેવટ તે તાપસને કાપ ચઢા, એટલે તેણે તેજોદ્વેષ્યા મુકી. “ અતિશય ઘસવાથી ચંદનના કામાંથી પણ અગ્નિ ઉન્ન થાય છે. ” જવાળાઓથી વિકરાળ એવી તેોલેષ્માથી ભય પામેલા ગેાશાળા, પ્રભુની પાસે આવ્યેા. દયાળુ પ્રભુએ ગેાશાળાની રક્ષા કરવાને સારૂં શીત લેખ્યા મુકી. તેથી જળવડે અગ્નિની જેમ તેજલેષ્મા સમી ગઇ. પ્રભુની તેવી શકિત જોઈને વશિકાયન વિસ્મય પામ્યે; તેથી તે પ્રભુની પાસે આવી નમ્રતાથી આ પ્રમાણે ખેલ્યા કે, “ હે ભગવાન્ ! મે આપને આવા પ્રભાવ જાણ્યા ન હતા. માટે મારૂ' મા વિપરીત આચરણુ ક્ષમા કર.” આ પ્રમાણે પ્રભુની પાસે ક્ષમાની યાચના કરી તે તાપસ ચાર્લ્સે ગયા. તેના ગયા પછી ગોશાળાએ પ્રભુને પુછયું કે, “હું ભગવત 1 આ તેજાલેખ્યા લબ્ધિ શી રીતે થતી હશે ? ” પ્રભુએ જવામ દીધા કે, “જે મનુષ્ય નિયમધારી થઇ સદા છઠ્ઠું કરે અને એક મુષ્ટિ કુશ્માષ ( અડદ ) તથા અંજલિ માત્ર જળથી પારણુ‘
For Private and Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૫
કરે, તેને છ માસને અ`તે અસ્ખલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહા તેજલેખ્યા ઉપજે છે.
">
પ્રભુએ તેજ લેખ્યા
સાધવાના વિધિ બતાવવાથી, તે સાધવાના તેને લેભ લાગ્યા. તે પ્રભુની આજ્ઞા મેળવ્યા શીવાય પ્રભુને છેડીને શ્રાવસ્તી નગરીએ ગયા ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ જેમ કહ્યુ હતુ, તેમ છ માસ પર્યં ર તપ કર્યું, અને તેજો લેય્યા સિદ્ધ કરી. કુપાત્રના પાસે આવી જોખમ કારક સિદ્ધિઓ આવવાથી, તે જગતના જીવાને ઉપકાર કરવાને બદલે અપકાર કરે છે. તે લેય્યા પેાતાને સાધ્ય થઇ છે કે નહીં, તેની પરિક્ષા કરવાને માટે એક કુવાના કાંઠે ગયા. ત્યાં એક દાસી પાણી ભરવા આવી હતી, તેના ઘટા કાંકરા મારીને ફાડી નાંખ્યા. તેણીએ ગેાશાળાને ગાળે આપી, તેથી ગોશાળાએ ક્રોધાવેશમાં તે દાસીના ઉપ૨ તેોલેખ્યા મુકી; જેથી તે દાસી વીજળી પડવાથી મળે તેમ ભળી ગઇ. આ મનાવથી ગેાશાળાને તેજલેખ્યાનાં પ્રત તિ થઈ. પછી કૌતુક જોવાની બુદ્ધિવાળા તે લેાકથી પરિવૃત થઈને વિહાર કરવા લાગ્યું.
વત માનમાં ચારિત્રવાન સાધુઓમાં પણુ, કેટલાક ભારેક જીવાને માહના ઉછાળા મારે છે, ત્યારે ચારિત્રને દૂષણ કરનાર કારણેાનુ સેવન કરી ચારિત્રથી ભ્રષ્ટ થાય છે, અને શાસ્ત્રમર્યાદાથી અજાણ્ જના સુનિધના નિષ્ટ બની વિના કારણુ ભારેકર્મી બને છે. તેએએ જાણવુ જોઇએ કે કાઇ પણ કાળમાં એકાંત એકલા ઉત્કૃષ્ટા આચારવાળાજ હોય અને પતિત ખીલકુલ ન હુંય એમ મનેજ નહીં. ખુદ ભગવ`તના વખતમાંજ જમાળીએ જુદા મત કાઢયા હતા. કૃષિકારને ખુદ ગૌતમરવામિએ દીક્ષા આપી હતી, અને ભગવંતને દેખીને ચારિત્ર તજી તે ચાલ્યેા ગયા હતા. તેજ પ્રમાણે તે કાળમાં ભગવંત પાર્શ્વનાથપ્રભુના શાસનના છ શિષ્યાએ, જેએ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પડિત હતા,છતાં પણ ચારિત્ર તજી દીધું
For Private and Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] ગોશાળાની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ.
૫૮૧ હતું. તેઓ ફરતા ફરતા શાળાને મલ્યા. તેઓએ ઉદારભાવથી ગોશાળાને અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન બતાવ્યું.
" તેજલેથા અને અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન મળવાથી તેને મદ થયે આવા પ્રસંગેજ સુપાત્ર કુપાત્રની પરિક્ષા થાય છે. તે ગર્વ સહિત હું જિનેશ્વર છું, એમ કહેતે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યું.
અષ્ટાંગનિમિત્તના જ્ઞાનધી લેકેના મનની વાત જાણી શકાય છે. તેમજ કેટલીક ભૂત ભવિષ્યની વાત કહી શકાય છે. જેના મુનિઓને તેવા પ્રકારના જ્ઞાનથી લેકસમુદાય સંસારિક નિમિત્તના પ્રશ્ન પુછે, તે તેના જવાબ દેવાની મનાઈ છે. કેમકે ભાવિ અનર્થનું કારણ બને છે, અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન એ પણ કૃતજ્ઞાનના ભેદમાં આવે છે. તે પક્ષ જ્ઞાન છે. એ કંઈ આત્મ પ્રત્યક્ષ જ્ઞાન નથી. અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનના શાસ્ત્ર અભ્યાસીઓ અને સમુદાયમાં લોકને તેમના મનની વાત કહે છે તેવા પ્રસંગે ચમત્કાર પામી લોક મુ. ઝાઈ જાય છે, અને તે જાણે સાક્ષાત્ દેવ કે પરમેશ્વર હોય એમ માની તેના સેવક બની જાય છે. તે જ પ્રમાણે જિન નહી છતાં જિન નામને ધારણ કરી, અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જ્ઞાનથી ગોશાળે, લેકના મનની વાત કહેતે દેશમાં ફરવા લાગ્યો, અને ચમત્કારથી લેક સમુદાયમાંથી તેના નિયતિવાદપક્ષમાં ઘણું જ ન્યા. “ દુનીયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીયે. ”
કેવળજ્ઞાન થયા પછી પ્રભુ વિહાર કરતા શ્રાવસ્તી નગરીએ પધાર્યા, અને નગરની બહાર કોષ્ટક નામના ઉદ્યાનમાં સમેસર્યા. ગોશ છે પદ્ધ પિતાના પરિવાર સહ તે પ્રદેશમાં પ્રથમથી આવેલ હતું. તે હાલાહલા નામના કોઈ કુંભારની દુકાનમાં ઉતર્યો હતું. તેની “અહંત રીકેની ખ્યાતી સાંભળી મુશ્કેલકે પ્રતિદિન તેની પાસે આવી ઉપાસના કરતા હતા.એના અરસામાં શ્રી ગૌતમસ્વામી, પ્રભુની આજ્ઞાથી છઠ્ઠનું પાર કરવા માટે નગરમાં ભિક્ષા લેવા ગયા. ત્યાં તેમણે સાંભળ્યું કે, અહીં ગોશાળે અહંત અને સર્વજ્ઞાન
For Private and Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૫
નામથી વિખ્યાત થઇને આવેલા છે. તે સાંભળતાંજ તેમને આશ્ચય' થયું તેએ ભિક્ષા લઇને પ્રભુની પાસે આવ્યા. પછી વિધિપૂર્વક પારણું કરી ચાગ્ય અવસરે તેમણે બધા લેાકેાની સમક્ષ નિમળ બુદ્ધિથી પ્રભુને પુછ્યું કે, “હું સ્વામી! આ નગરીમાં લેાકેા ગે શાળાને સવજ્ઞ કહીને એલાવે છે, તે યર્થાથ છે, કે નહી ? ”
પ્રભુએ ઉત્તર આપ્યા કે “ એ મખ અને મ'ખલીના પુત્ર ગેાશાળા છે. એ પતિ અજિન છતાં પેાતાના આત્માને જિન માને છે. તે મ્હારી પાસે શિષ્ય તરીકે રહેતા હતા. તે મિથ્યાત્વને પામેલા છે. તે સજ્ઞ નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરજને નગરના તમામ પ્રદેશમાં પરસ્પર કહેવા લાગ્યા કે, “ અહા ભાઈ ! શ્રી વીરજિનેશ્વર અહિ' આવેલા છે. તેઓના કહેવાથી જણાય છે કે આ ગે શાળામ ́ખલીને પુત્ર છે, અને પોતે મિથ્યા સજ્ઞ માને છે. જન સમુદાયથી આ પ્રમાણેની વાર્તા સાંભળી ગે શાળાને કાળા સર્પની જેમ અત્યંત કાપ ઉત્પન્ન થયા, અને આ ખામતના કાંઇ ઇલાજ કરવા જોઇએ એવા વિચારમાં તે પડચે.
એ અરસામાં પ્રભુના શિષ્ય અને સ્થવિરાના અગ્રણી આનઃમુનિ તુ પારણુ` કરવાને માટે નગરીમાં ભિક્ષા લેવાને માટે આવ્યા. ગોશાળાના જ્યાં મુકામ હતા તે ભાગ તરફથી તેએ જતા હતા. એટલે ગૈશાળે તેમને મેલાવ્યા, અને તિસ્કારપૂર્વક આ પ્રાણે કહ્યું, “ અરે આનદ ! તારા ધર્માચાય લેાકામાં પેાતાને સત્કાર કરાવાની ઇચ્છાથી સભા વચ્ચે મારે અત્યંત તિરસ્કાર કરે છે, અને કહે છે કે, ગેાશાળાતા મખપુત્ર છે; અર્હંત તથા સર્વાંગ નથી. પરંતુ હું તેને પરિવાર સહિત ભરમ કરી દઈશ, માત્ર તને એકલાજ છેાડી દઈશ, માટે તું તારા પ્રભુને એ પ્રમાણે કહેજે. ”
આનંદમુનિ તેની પાસેથી નીકળી ભિક્ષા લઇ પ્રભુ પાસે આવ્યા, અને ગેાશાળે કહ્યું હતુ તે બધું કહી સભળાવ્યું, પછી તેણે શકિત થઈને પૂછ્યું કે, “ હે સ્વામી ! ગેાશાળે કહ્યું, તે તેનું ઉન્મત્ત ભાષણ છે, કે તેમ કરવાને તે સમથ' છે ? ”
For Private and Personal Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] પ્રભુ અને ગોશાળાનો સંવાદ.
૫૮૩ તે અહંત શીવાય બીજાની ઉપર તેમ કરવા સમર્થ છે, અને અનાર્ય બુદ્ધિથી અહંતને સંતાપ માત્ર કરી શકે છે, માટે આનંદ! તું જઈ ગૌતમ વિગેરે સર્વ મુનિને આ ખબર કહે, કે જેથી તેવી પ્રેરણા કરવાથી તારું હિત થાય. કેમકે ધર્મના વિદને પણ આપણને પીડે છે.” પ્રભુએ આનંદને કહ્યું.
આનંદે સર્વ મુનિ પાસે જઈ તે પ્રમાણે કહ્યું. તેવામાં ગોશાળે પ્રભુની પાસે આવ્યું અને પ્રભુને કહ્યું કે, “અરે કાશ્યપ ! તું આ ગશાળે મંખલિ પુત્ર છે, અને મારે શિષ્ય છે, ઈત્યાદિ જે કે પાસે બેસે છે, તે તારું ભાષણ મિથ્યા છે, કેમકે તારે જે શિષ્ય ગશાળ હતું, તે સુકુળકુળનો હતે તે તે ધર્મધ્યાનથી મૃત્યુ પામીને દેવગતિમાં ઉપ્તન થયેલ છે. તેનું શરીર ઉપસર્ગો અને પરિસહે સહન કરી શકે એવું છે, એમ મને લાગવાથી મારૂં શરીર છેડી દઈને હું તેમાં પેઠો છું. મારૂ મમ ઉદાયનામે મુનિ છે. તેથી મને જાણ્યા વગર મારા અવર્ણવાદ તું કેમ બેલે છે? તું કાંઇ મારે ગુરૂ નથી.”
પ્રભુએ તેને સમજાવી કહ્યું કે, “અરે ગશાળા ! જેમ કે અલ્પબુદ્ધિવાળે ચેર આ રક્ષક પુરૂષની દ્રષ્ટિએ પડે ત્યારે કોઈ ખાડાનું, કે બીજા કેઈ તેવા પ્રકારનું છુપાવવાનું સાધન નહી મળવાથી, તે ઉન, શણ, રૂ કે ઘાસથી પોતાના શરીરને ઢાંકી પોતાની જાતને ગુમ થએલી માને તેમ તું પણ “હું ગોશાળ નથી ” એવું બેલી તારી જાતને ઢાંકવા માગે છે. પણ તું શા માટે અસત્ય બોલે છે? અરે ! તું પાપથી કેમ ડરતે નથી? તું તારા આત્માને મલીન શા માટે કરે છે? તું તેજ છે. બીજો નથી.”
પ્રભુના આ પ્રકારના જવાબથી ગોશાળાને ઘણે ક્રોધ ચઢ અને ક્રોધાવેશમાં પ્રભુના સામે જોઈને કહ્યું કે, “અરે કાશ્યપ ! આજે તું ભ્રષ્ટ થઈ જઈશ, નષ્ટ થઈ જઈશ, નાશ પામી જઈશ.”
પ્રભુના શિષ્ય સર્વાનુભૂતિ મુનિ પ્રભુના નજીક બેઠેલા હતા. પ્રભુ ઉપરના રાગ અને ભક્તિભાવના લીધે, ગે શાળાના ઉપલા
For Private and Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
શ્રી મહાવારસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૫ વચને તેનાથી સહન થઈ શક્યા નહિં. તેથી ગોશાળા પ્રત્યે બેલી ઉઠયા કે, “અરે શાળા ! તું પ્રભુના શરણે આવ્યું હતું અને પ્રભુને શિષ્ય થઈને ફરતે હતે અરે ! પ્રભુએ તને કેટલીક વિદ્યાએ શીખવી છે. પ્રભુએ તારા ઉપર ઉપકાર બુદ્ધિથી મરણાંત કષ્ટથી તારું રક્ષણ કર્યું હતું. તું કેમ તે ધ્યાન ઉપર રાખતું નથી ? તે બધી વાત તુ કેમ છુપાવે છે ? તુંજ શાળા છું, અને પ્રભુના ઉપર વિના કારણે ક્રોધ કરી આશાતના કરે છે.”
ગોશાળાથી આ સત્યવાત ર હન થઈ શકી નહી, અને અત્યંત ક્રોધ કરી, દ્રષ્ટિવિષ સર્પ જેમ દ્રષ્ટિરૂપ જવાળા મુકે, તેમ તેણે સર્વાનુભૂતિ મુનિ ઉપર તેજલેગ્યા મુકી મહાશય સર્વાનુભૂતિ મુનિ તેથી દગ્ધ થઈ શુભધ્યાને મરણ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા.
પિતાની વેધ્યાની શકિતથી ગર્વ પામેલે ગોશાળે, પછી વારંવાર ભગવંતની નિર્ભસના કરવા લાગ્યો. એટલે બીજા સુનક્ષત્ર નામે ભક્તિમાન શિષ્ય પ્રભુની નિંદા કરનાર તે શાળાને સર્વાનુભૂતિ મુનિની જેમ ઘણું શિક્ષા વચને કહ્યા. તેથી ગોશાળે મની ઉપર પણ તેજોધ્યા મુકી, એટલે તેમનું શરીર પણ બળવા લાગ્યું. તત્કાળ તે મુનિએ પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીવાર ત્રત લેઈ, આલોચના, પ્રતિકમણ કરી બધા મુનિઓને ખમાવ્યા, અને કાળ કરીને અચુત કપમાં દેવતા થયા. ગોશાળ પિતાને વિજયી માનતા પુનઃ પ્રભુને કઠેર વચનવડે આક્રોશ કરવા લાગ્યું.
દયાળુ પ્રભુએ એકાંત કારૂણ્યભાવથી તેને કહ્યું કે, “અરે ગોશાળા તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે? તું આવા અનર્થ કરનાર આચરણ કેમ કરે છે ? એનાથી તું મહાન અશુભ કર્મને બંધ કરે છે. તેના કટકવિપાક તારે પોતાને જ ભેગવવા પડશે. એ ત ધ્યાનમાં કેમ રાખતા નથી ? અરે તું મારા શિષ્ય થઈને મારાજ અવર્ણવાદ બેલી, મારી સાથે અસભ્ય આચરણ કરી, તારા આત્માને ભારે શા માટે બનાવે છે ? તું આવા દુર્લભ મનુષ્ય ભવને શા માટે હારી જાય છે? વિચાર કર ! વિચાર કર.”
For Private and Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ. ]
ગાશાળા ઉપર તોલેષ્માની અસર.
૧૮૫
મઢમાં ચઢેલા તે ગોશાળાને પ્રભુની શીક્ષાએ કંઈ અસર કરી નહી. ઉલ૮ પ્રભુના ઉપર કાપ કરી, પ્રભુના નજીક આવી, પ્રભુની ઉપર પણ તેજોદ્રેષ્ઠા મુકી. પરંતુ તે તેજોલેખ્યા પ્રભુને ખાળવાને અસમર્થ થઇ, અને પ્રભુની પ્રદક્ષિણા કરી. તે તેોલેપ્થાથી પ્રભુના અગમાં સતાપ ઉત્પન્ન થયા. અરિહું તને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ થાય નહી, છતાં આ ઉપસર્ગ થયા એ પશુ દેશ આશ્ચય'માંનુ એક આશ્ચય છે. પ્રભુની પ્રદક્ષિણા કરી તે તેજલેષ્માએ પાછી ફરીને તે ગેાશાળાના શરીરમાં પ્રવેશ કર્યો. તેનાથી અંદર દહન થતા છતાં પણુ ગેાશાળે ધૃષ્ટ થઇને ઉદ્ધૃતપણે પ્રભુને કહ્યુ કે, “ અરે કાસ્યપ ! મારી તેએલેષ્માથી હાલ તે તુ અચી ગયા છે. તે પણ મારા તપના તેજથી છ માસમાં તાર્ મૃત્યુ થશે. ” પ્રભુએ તેને જવાબ દીધો કે, “ હુ તા હજી કેવળી અવસ્થામાં સોળ વરસ વીચરીશ. પરંતુ તું તેા પીતવરના વ્યાધિથી સાત દિવસમાંજ છદ્મસ્થપણે મરશુ પામીશ. ” આ વખતે ગેાશાળની શકિત હીણુ થઇ હતી, કેમકે તેના શરીરમાં તેલેબ્યાએ પ્રવેશ કરવાથી તેના શરીરમાં દાહ ઉત્પન્ન થા હતા.
•
''
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાળુ પ્રભુએ તેના આત્માના કલ્યાણ માટે, ગૌતમ આદિ મુનિને મેલાવીને કહ્યું કે, “ તમે ધર્મ વાકયેાવર્ડ આ ગૌશાળાને ઉપદેશ આપે.
પ્રભુના આદેશથી ગાતમાદિ તેને ઉપદેશ આપવા લાગ્યા. પરંતુ તે તે ઉલટા તેથી કાપ પામીને તે મુનિએને બાધા ઉપજાવવાના ઉપાય ચિતવવા લાગ્યા. પશુ તેની શકિતનો નાશ થઈ ગયેલા હૈાવાથી તે સવ' પ્રયત્નમાં નિષ્ફળ થયેા.
ગેાશાળાના શરીરમાં દાહ ઉત્પન્ન થયા હતા. તેને ભાન આવ્યું' કે આ મહાપુરૂષે જે કહ્યુ છે. તે કેવળ સત્યજ હશે. તેમનુ વચન કદી પણુ નિષ્ફળ નહી થાય. એમ ચિતવતા તે દૃીધ
74
For Private and Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A"
-" -
3
મી મહાવીરસ્વામિ સ્ત્રિ [ પ્રકરણ ૫ કમિશ્વાસ નાખવા લાગે અને વિચાર્યું લાગે કે અરે રે! આ શુ !એમ બેલને ત્યાંથી નીકળી પિતાના મુકામ પર આવ્યા
- ગોશાળાએ ભગવંતના કહેલા વચનેથી પિતાનું મૃત્યુ નજીક જાણ્યું, છેવટના સાતમા દિવસે તેનું હૃદય ખરેખરૂં શુદ્ધ થયું. તેથી તેણે અત્યંત પશ્ચાતાપ કરવા માંડયો. “ અહે! હું કે પાપી! કે દુર્મતિ ! મેં મારા ધર્મગુરૂ શ્રી વીર અહત પ્રભુની મન-વચન કાયાથી અત્યંત આશાતના કરી, મેં સવ ઠેકાણે અને
વાd, મિયા ફા કહેવા અને સત્ય જેવા જણાતા ભિખ્યા ઉપદેશ વડે સર્વ લેકને છે અરે ! મને ધિક્કાર છે, મેં
ના બે ઉત્તમ શિને તેઓલેગ્યા વડે બાળી નાખ્યા વળી છેવટે મારા ઉપકારી ગુરૂના ઉપર પણ લખ્યા મુકી. મને ધિકકાર છે.! અરે ! થોડા દિવસને માટે ઘણા કાળ સુધી નરકાવાસમાં નિવાસ થાય તેવું આ કાર્ય મેં આચર્યું. વળી મેં મારા આત્માને છે, એટલું જ નહિ પશુ અસમાગને ઉપદેશથી આ બધા લોકોને મેં નીચી ગતિના અતિખિ કર્યા છે. ભવ! હવે આટલેથી જ સયું. હવે તે લકે પાછા સન્માર્ગે ચાલે”આવો વિચાર કરી તેણે પિતાને સર્વ શિષ્યને બેલાવીને કહ્યું કે, “હે શિ ! સાંભળે. હું અત નથી. તેમ કેટલી પણ નથી, હું મખલિને પુત્ર અને શ્રી વીર પ્રભુને શિષ્ય ગાળે છું મેં આટલા કાળ સુધી દંભથી મારા આતમને એ લેકે બે ઠ છે. મારી પિતાની તેજલેä થીજ દહને થયે છતાં હું ઇવસ્થપણે મૃત્યુ પામીશ.” વળી તેણે તાના શિને કહ્યું કે, “હું મરણ પામું ત્યારે મારા શરીરને સુધી જળવડે ૨નાન કરાવી, ગશીર્ષ ચંદન વડે વિલેપન કરી, અને હજાર પુરૂષે વહન કરવાની શિબિકામાં બેસાડીને શ્રાવસ્તિનગરના દરેક બારેમાં લઈ જવું, અને તમારે મોટા શશી ઉષા કરવી કે, આ ખલીપુત્ર જિન નહી છતાં હું જિન છું? એમ બેલના, ચરમ તીર્થકરની આશાતના કરનાર,
.
.
#
% કે
:
For Private and Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ભવ: ગોશાળાની ગતિમભિમવાબુલાસ. ૫૮૭) બે મિને ઘાતાશ્કરનાર તથા જજો જીવ મિરાત્વી બબાવનાને પિતાવીજ તેલે પ્યારી છાપ કર્મભુ પામે છે, અને શ્રી વિષ્ણુએ કહેલી વાત સ કરી છે. આ પ્રમાણે વારંવાર ! બેલિવું પછી તમે પણ શિવ, તો મારા બે પગે કડુક બાંધીને ત્રણવા માસામુખમાં શુકોને, શ્રાવર્તિાસૌની યાદ સર્વત્રતમને ઘસડે અને ત્યાર પછી મારા દેહને સાકાર કરી છે - આવી રીતે થાળે અંત શામકઇ સક્રિય અને વીતાસાંગનાન ઉપર ત્રિા જાળે છે. છેવટે તામસ.. શિયામસિહાંtgવારા કળા કામ માટે Most IARU KOLAY !! Y 6 13 féci din Mam***
ley પ્રભુને પુછયું કે હવામી! શા ઋણિબે હિ | મુતવલેક બે પ્રબુલા ચેરી
હે ભંગવી એ ઉન્માન અને અકા કરનાર કે ગશાળ દેવતા કેમ થ?” ફરી ગૌતમ સ્વામીએ અ ને આશ્ચ થાય છે.."
ને જાણ જતા શોતમસ્વામીને કહ્યું કે હું ગી. જે અવસાન પણ પિતાના દુધની હા કે છે તેને પણ દુની. શાળપણે તે રીતે હું પછીતમસ્વામીન પુછવધી ભગવતે જણઠધું કે, દેવપણું માવિને ઘણે કાળ દરેક ગતિમાં તેનો જીવ જેને પ્રેરણ કરી સે તે ગતિ આશ્રિત છે સહન કરી; ઉપને લી” કમ પાવી, મહાવિદેહક્ષેત્રમાં કઈ ધનાઢયે હરજી 80 પ્રતિનિમેિ બુદ્ધિમાને પુત્ર થશે. તે વિરકત થઇને દીક્ષા લેશે તે તેમાં કેવળજ્ઞાન ઉપ થતાં તે ગોશાળાના ભવથી માંડીને પિતાની સર્વભવને જાણી લેશે કે પિતે ગુરૂની અવજ્ઞા અને સુનિધિથી દુષિત થએલા હતા. પોતાના સર્વે મેની હકીકત તે પિતાના શિષ્યોને જણાવશે અને પોતાના થયેલા માથી તે શિને કહેશે કે,
-
r*
*
*
*
*
4. :
૨
For Private and Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
શ્રી મહાવીરસવામિ ચરિત્ર, [ પ્રકરણ ૨૫ “હે આ! આરહંત, આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની આશાતના કરવાથી હું અનંતકાળ સંસારમાં ભટક્યો છું. માટે તેવી રીતે તમારે કરવું નહી; મેં તે અજ્ઞાનપણાથી મહામુખતા કરી હતી. અરે! ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને ત્રિલોકના સમસ્ત પદાર્થ સમૂહને જેનારા અને અનંત ગુણયુકત, એવા શ્રી મહાવીર તીર્થકર ગુરૂ તરીકે મળ્યા છતાં, મેં મનમાં કાંઈ પણ શુભ ધ્યાન કર્યું નહી. તે જગત ગુરૂએ અનેક ભવ્યજીના બને પ્રકારની દરિદ્રતાને નાશ કર્યો, પણ હું નિર્ભાગ્યશેખર કઈ પણ ગ્રહણ કરી શક્યો નહીં. તે પણ એ ક્ષમાસાગરે મારે વિષે થલ અધ્યવસાયને અવકાશ આપે છે. તેના પ્રભાવથી જ હું આ ભવમાં પણ ચારિત્ર અને કેવળજ્ઞાન પામી શક છું.” એ પ્રમાણે પિતાનું ચરિત્ર કહીને અનેક ભવ્યજીને આપ્તધર્મમાં રસિક કરશે. પ્રાંતે અનશન ગ્રહણ કરીને ગોશાળાને જીવ અનંત સુખના સ્થાનરૂપ એક્ષપદને પામશે.
શાળે ભવ્ય અને મોક્ષગામી જીવ હતું. તેને સાક્ષાત તીર્થકર ભગવાન જેવા પવિત્ર, મહાનું સમર્થ જ્ઞાની અને ચારિત્ર વાન, મહાપુરૂષના સહવાસને વેગ પ્રાપ્ત થયો હતો. જે દયાળ પ્રભુ આખા જગતના જીના ઉદ્ધાર માટે દેશદેશમાં વિચરી ઉપદેશ આપતા હતા, અને તેમના ઉપદેશથી ઘણું જ મોક્ષ અને દેવગાતને પ્રાપ્ત કરનાર થયા, છતાં ગોશાળ પ્રભુનાથી આત્મહિત સાધી શકે નહિ, એટલું જ નહીં પણ તે જેલેપ્યાની પ્રાપ્તિ અને અષ્ટાંગયોગના સામાન્ય જ્ઞાનથી તે પિતાને સાક્ષાત જિન માનવા અને મનાવા લાગ્યું અને મિથ્યાત્વને ફેલાવે કરી અનેક અને મિથ્યાત્વી બનાવ્યા. આમાં કાંઈ પણ હેતુ હોય, તે તે એજ છે કે તેનામાં મિથ્યાત્વ અને અજ્ઞાનનું જોર હોવાની સાથે તે ભારેક અને દીર્ઘ સંસારી હતે. શાસ્ત્રકાર કહે છે કે, “વિજાતિ મારૂ, વિચારવમૂઢતાં I शिष्याणां पापरक्तानां, मंखलीपुत्र सदृशां ॥ १ ॥
For Private and Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
૨૭ ભવ ] ગોશાળાના પૂર્વભવને વૃત્તાંત.
ભાવાર્થ--પાપકર્મમાં રકત અને મિથ્યાત્વવડે મૂઢ ચિત્ત વાળા શાળા જેવા શિષ્યને જ્ઞાની ગુરૂ પણ શું કરી શકે?
શાળ પિતાની ઈચ્છાએજ ભગવંતને શિષ્ય થયે હતે. ભગવાને પણ તેને શિષ્ય જાણીને ઉપદેશ કર્યો હતે; છતાં તે વિપરીત વિચાર અને આચારવાળે થયે. તેમાં તત્વજ્ઞાનની દષ્ટિએ જોતાં, તેના પુર્વના ગાઢ કમને ઉદય જ છે. પુર્વની ચોવીશીમાં
ઉદાય” નામે તીર્થકર ભગવંતના સમયમાં, તે મનુષ્ય ગતિમાં હતું. તેનું નામ ઈશ્વર હતું. તીર્થકર ભગવંત મોક્ષે પધાર્યા. તેમને મોક્ષ મહિમા કરવા સુર અસુરે આવ્યા. તે વખતે નજીકમાં રહેનાર કઈ ભવ્ય મનુષ્યને તે જોઈ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે મહાશયે પ્રત્યેકબુદ્ધ થઈને તત્કાળ દીક્ષા લીધી, એટલે શાસન દેવતાએ તેમને મુનિશ અર્પણ કર્યો. લોકોથી પૂજાતા તે મહામુનિ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. તે જોઈને એ “ઈશ્વર”નામના મિથ્યાત્વિને દીક્ષા લેવાના ભાવ થયા. તેણે ગણધર મહારાજ પાસે દીક્ષા લીધી. આ દીક્ષા તેણે મેહગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થવાથી લીધી હતી. ગણુધરમહારાજ પર્ષદામાં બેસી ધર્મ દેશના દેતા હતા, તેમાં પ્રસંગમાં તેઓશ્રીએ જણાવ્યું કે, “જે મુનિ પૃથ્વીકાયના એક જીવને પણ હશે, તે નિંદ્રશાસનમાં અસંયત કહેવાય છે. તે સાંભળી ઇવરે વિચાર્યું કે, “પૃથ્વીકાય છનું તે સર્વત્ર મર્દન થાય છે. તેનું સર્વથા રક્ષણ કરવા કે તેને જેવા કેણ સમર્થ છે? આ વાકયજ શ્રદ્ધા કરવા ચોગ્ય નથી. કેવળ મુનિની લઘુતા માટે જ છે. જેમ ઉન્મત્ત બેલે તેમ બેલેલું આ વાકય સાંભળ્યા છતાં પણ તે પ્રમાણે કેણ આચરે? જો આવું કહેવું છેડી દઈને એઓ મધ્યમપક્ષના સાધુપણાની વાત કહે, તે તેની ઉપર જરૂર સર્વ લેક અનુરક્ત થાય.” તે આવા મિથ્યા વિચારમાં પડ હતે. વળી તેને શુભ વિચાર આવ્યા, અને લાગ્યું કે ભૂલ કરી. જે હું આ વાકય ન માનું અને તે પ્રમાણ ન આચરું તે મેં જિનેAવરને પણ માન્યા ન કહેવાય. કેમકે આ સર્વજ્ઞનું જ વચન છે.
For Private and Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણમાં ય મેં તેમા વચને માથે ધાર્યું તેથી તેનું પ્રાયશ્ચિત ભારે હમણુંજ લેવું જોઈએ. આથ્રી રીતે. પામ કરતે તે ઉપર જણાવેલા પ્રત્યેક બુદ્ધ મહામુનિ પાસે ગયે. ત્યાં પણ ધર્મના વ્યાખ્યામાં તૈણે સાંભળ્યું કે, “મુનિએ મન, વચન અને કથાથી પૃથ્વાઈ વિગેરે છેસમારંભ ત્યજી દે તે સાંભળી વળીબઇ ચિંતવ્યું કે આવી રીતે લોકોમાંથી પળી શકે? કેણું કયાદિક ત્રિીધા આરંભ કરતું નથી આ મુનિ પણ પૃથ્વી પર બેસે છે, માહાર કરે છે, અને અગ્નિ પકવજળ પીવે છે. આ કટુવાદી તે પતાથી પણ પછી તેવું બોલે છે. માટે આથી તે પેલા ગાધરાંશ, જો કે તેની પણ વાણી તે વિરૂદ્ધ છે; ત્યવિ માર એ નેની કોઈ જરૂર નથી. હું પિતેજ એ ધમકડું કે, જેને લેકે અવિરતપણે સુખે સુખે પાળી શકે છે આવું ચિંતવન કરતાં તેમાં મરતક પર વિર્જળ પી; જેથી તે મૃત્યુ પામી સમી ભરનારી કથા, શ્રત, શાર્સન અને સમતના પ્રત્યેનીકપણાથી આધેલા તી પાપડે ત્યાં ચિરકાળ દુઃખ હોવી, દાણું ભવે મનુષ્પ, તિચશે અનેં નરકગતિમાં કરી તે શાળાને ભવ તેને પ્રાંત થમ હસે. આવામાં પણું વિવિધ અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તીર્થધ , અને સાધુઓનો અત્યંત પી થયે હતે. v *
જ ને કઈ વખત શુદ્ધ વિચારે ઉત્પના થઈ, તેની દ્રઢ વાસનાના કસ કાર બેસી જાય છે, તે તે તે ભવમાંજ નુકશાન કરે છે, એટલું જ નહિ પણ લાવાંતમાં પણ હાંસ આવે, તે વાર્તાઓ ઉદય પામી જીલને મુંઝાવી નાખે છે, જાવંત મુહાવીરનાં જીવતેસ, મરીરિનામાં અને અ શાળાના અને તેના પ્રથમના ભાવમાં જે અશુદ્ધ વિચારે ઉત્પન થઈ તેના ગાઢા સંસ્કાર તેમના આત્મા ઉપર પડયા હતા, તે ભવાસ્તવમાં ઉદયમાં આવી તેમને ઘણે દાળ સંસા, રઝલાવનાર. થયા વનમાં જીવને વિવિધૂ પ્રકારના વાતાવરણમાં જીવન ગુજારવાનું હોય છે, અને જુદી જીદ્દી પ્રકૃતિનાં
'
'
For Private and Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુપ્રિમ
- ૧ મનુષ્યનાઈહિવાળR અન્નાલાણું થaછે. રામયમાં પિતાના ઉપર અદ્ધફિચ્ચેના વિસિસ્કારીખમ થાય અને તેને તે લેઝ શ ષ તે માટે તેને છુખ તરહ રહેવાનું છે.
જે છું થવામા કજાગૃતિના જે તે પોતે અશુભ વિતરણમાં સપડાઈ જાય છેએટલુ જ નહિશ્ચત ઘણું ભકિક પ્રકૃતિવાળા છોને એ વાતે ચઢાવવાનું નિમિત્ત થઈ પડે છે. તેની શાળાના વૃત્તાંશી બાબી થાય છે, જેમ અશુદ્ધ અધ્યવસાયના સંરકારો ભવાંતરમાં ઉથ આવે
* છે તે૪ પ્રચાર પ્રતિસાય સંકારે, જીતને જેવા કે પણ નિમિષ્ટાકરણવામીજજિમાંાિવી સમિતિ છે તે શુભ ગ ળની માગે છે. શાળાના જીતે તેવા પ્રમ- જીવને પુ ભવમાં પ્રત્યેક બુદ્ધક મુનિને ઠાન સંસ્કારે તેના : જોઇને દીક્ષા લેવા પરિણાઇથયાં હતા ઉપર પડે છે તેમા ભવમાં ભગવંતને જોઈને તેના
શિષ્ય થવાને ભાવું તેને થયે એટલે શર્ભન્ન અને પ્રકારના સરકારી, ભવાંતરમાં વિકાસ પામે છે, એમ જણાય છે. દરેક મનુષ્યને જીવનમાં શુભ અને અશુભ બને મીન સંગે પ્રાપ્ત થાય છે. તેવા હશે ઘણું 3 સ્થીર અદ્ધિથી વિચાર કરી, અશુભ જેમાંથી પોતે પોતાને બચાવી લે છે. ઘણાઓ ચકડેલી પેઠે વિચાર ચકડેલમાં થઢી, વાકાણીક સારા દેખાતા જાદુઈ દેખ જોઈ, તેમાં અંજાઈ જાય છે. શ્રી.. વિર વિજયજી મણુંકરની પૂજામાં જણાવે છે કે,
નિમિત્તલાસી અલ્યા મનમોહન મેરેજ . બાના ચંદન શીત મોહન મેરે.. તેમજ શ્રીમદેવજી મહારાજ શ્રી નીર પ્રભુના તંત્રનમાં સ્તુતિ કરતાં જણાવે છે કે,
“સ્વામિ દર્શન સમુ નિમિત્ત લેહી નિમણું, જે ઉષાન' આ શુચિ ન થાશે,
For Private and Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. પટ૨
શ્રી મહાવીરરવામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ દોષ કે વસ્તુને અહવા ઉદ્યમ તણે,
સ્વામિ સેવા સહિ નિકટ લાશે. ” . આ પ્રમાણે જ્ઞાનીઓનું કથન છે. તેને વિચાર કરી આપણે આપણા જીવનને શુદ્ધ સંસ્કારી બનાવવા માટે સારા નિમિત્તો મેળવવાં જોઈએ, અને તેનું આલંબન લેવું જોઈએ. ગે શાળાને ભગવંત. ના આલંબન જેવું નિર્મળ નિમિત્ત મળેલું, છતાં પણ તે કાંઈ ફાયદે મેળવી શક્યો નહિ, તેમાં તેના અશુદ્ધ આત્માના ઉપાદાન કારણને જ ઉષ છે.
- ગોશાળે તે લેગ્યા ભગવત ઉપર મુકી પ્રાણાંત ઉપસર્ગ |ી ; તે વખતે પણ દયાળુ પ્રભુએ તેને કાળ નજીક જાણી, તેના ઉપર અનુકંપા લાવી, ગીતમાદિ પાસે તેને બોધ અપા. પ્રભુના આ ક્ષમા અને થાળુ ગુણની પરિસીમા છે. અપકારી ઉપર ઉપકાર કર, તેનું હિત ચિંતવવું એ ઉત્તમોત્તમ મહાપુરૂષનું લક્ષણ છે. જ્ઞાનીઓ અપકાર કરનારના નિમિત્તથી પોતાના અશુભ કર્મ ખપી જાય છે તે અપેક્ષાએ, તેને પોતાને ઉપકારી માને છે. વાસ્તવિક આવી દશા જીવને પ્રાપ્ત થશે, ત્યારે જ તે જીવનને ઉચ કોટીમાં લઈ જઈ શકશે.
ગશાળે ભવ્ય છવ છે. અંતિમ વખતે તેને કમેં વિવર આપ્યું. તેને પિતાની ભુલ માલમ પડે. પિતે અજ્ઞાન દશામાં પ્રભુના સત્ય માર્ગનું ઉલ્લંઘન કર્યું એમ તેને લાગ્યું, અને પશ્ચાતાપ થશે. સત્ય સ્વરૂપ પોતાના શિષ્ય અને અનુયાયિઓને જણાવ્યું. સમકિતના સન્મુખ થનાર છવની પરિણતી કેવી સુધરવી જોઈએ, તેને આ દાખલ ધ્યાનમાં લેવા જેવો છે. શાળાના જીવનના અશુભ કૃત્યના લીધે, જો કે તે ઘણે કાળ સંસારમાં અસહ્ય દુખ ભગવશે તે પણ આ અંત સમયના તેના શુદ્ધ વિચાર અને પશ્ચાતાપના અંગે, તેને તાત્કાળીક લાભ એ થયો કે, તેને અંત સમયે દેવગતિનું આયુષ્ય બાંધ્યું, ને ત્યાં ઉપન્ન થયે.
મિથ્યાત્વ અને અજ્ઞાન દશામાં વર્તનાર, અને સમક્તિ
For Private and Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] સતસાઅને અભ્યાસ અને તેમાં શ્રદ્ધા. ૫૮૭ સનમુખ થઈ સમકિત દશામાં વર્તનારના વચમાં શું તારતમ્યતા રહેલી હોય છે, તે આ પ્રસંગથી આપણને માલમ પડે છે. મિથ્યાત્વ અને અજ્ઞાનદશામાં વર્તનાર જીવને ગમે તે સત સમાગમ હોય કે સશાસ્ત્રને ઉપદેશ હોય, તો પણ તેને પિતાના વિચાર અને વર્તનમાં પોતાની ભુલ જણાતી નથી. ઉલટ તેઓ તે જ્ઞાનીઓ, સતપુરૂષે અને તેમને ઉપદેશ આપનારને દેવ માલુમ પડે છે. તેમજ રાગ દ્વેષ અને મેહથી રહિત શ્રીજિનેશ્વર કથિત આગમના વચનેમાં પણ દુધમાં પરા જેનારની માફક ફૂષણ દેખે છે. સમકિતવાન જીવને શ્રી જિનેશ્વર વચન ઉપર અડગ શ્રદ્ધા હોય છે. જ્યાં સુધી તે સમ્યક દર્શનમાં કાયમ હોય છે, ત્યાં સુધી તેના કષા પાતળા પી જાય છે, સત્યાસત્યને તે વિવેક કરી જાણે છે, અજ્ઞાનદશાના લીધે વખતે કોઈ વાતને તે પકડે, તે પણ તેને યથાર્થ સ્વરૂપ સમજતાં કાગ્રહને છેડી દે છે.
આ કાળમાં વિશિષ્ટ જ્ઞાનીઓને અભાવ છે. તેવા સમયમાં જ્ઞાનીઓના અનુભવગમ્ય વચને ઉપર જ આપણે આધાર રાખે જોઈએ. કેવળજ્ઞાનીઓએ પદાર્થનું જ્યાં સૂક્ષ્મ સ્વરૂપ વર્ણવેલું હાય, તે વિષય જે આપણને ન સમજાય, તે તે બાબત ગીતાર્થ જ્ઞાનીઓથી ખુલાસે મેલવવે; કદાપિ તેમનાથી આપણને સંતોષ ‘ન થાય તે આપણું ક્ષયે પશમની આમી એમ મનમાં લાવી, શ્રી જિનેશ્વર કથિત વચને ઉપર અશ્રદ્ધા તે નજ કરવી, એજ આત્માને હિતકર્તા છે. - વર્તમાનમાં કોઈ જૈનતર લેખક જિનગામના યથાર્થ અભ્યાસ શીવાય એમ જણાવે છે કે, ગશાળાના સંબંધમાં જૈનસાહિત્યમાં જે વર્ણન આપવામાં આવ્યું છે, તે બ્રાહ્મણો પરના શ્રેષના લીધે અપાયેલું છે. આ તેમની કલપનાને જગ્યા નથી. કારણ શ્રીજિનેશ્વરને બ્રાહ્મણોપર દ્વેષજ ન હતું તેમના તમામ ગણધર અને તેઓના શિષ્ય તમામ બ્રાહ્મણે જ હતા. ભગવંતના પશ્ચાત્ શ્રી સુધમાં ગણધર તેમની પાટે હતા, અને સર્વ જિનાગમ તેમજ શ્રી જમ્મુ
For Private and Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪.
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૫ ૨વામીને સંભળાવ્યા હતા. શ્રી સુધમાંગધર પણ જ્ઞાતે બ્રાહ્મણ હતા. તેઓને ગે શાળાના સંબંધે છેટી હકીકત જણાવવાનું કંઈ પ્રયજન ન હતું. બીજી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે, અંતિમ વખતે શાળાની લેગ્યા સુધરી અને તે દેવગતિમાં ઉત્પન્ન થયા છે, અને ઘણે કાળ સંસારમાં ભ્રમણ કરી અંતે તે મેલે જશે. આ હકીકત ભગવંતે શ્રી ગૌતમગણધરને જણાવી, તેજ કેવળ ભગવંતનું નિષ્પક્ષપાતપણું જણાવે છે.
શ્રી ધર્મદાસગણિ મહારાજે લઘુકમનું લક્ષણ બતાવ્યું છે, તે આ પ્રકરણની શરૂવાતમાંજ ટાંકવામાં આવ્યું છે. એ લઘુકમપણાના લાયકની આચરણ કરી, ગુરૂકર્મ થતા બચવું, એ પણ જીવનનું સાધ્ય હોવું જોઈએ.
For Private and Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
છે
પ્રકરણ ૨૬ મું.
નિવાણ. ની નિવણ શબ્દને અર્થ શ્રીમદ્ આત્મારામજી મહાલાજ,
પિતાને બનાવેલા પ્રશ્નોત્તર ગ્રંથના પંચાણું મા લિ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે જણાવે છે.
" सर्व कर्मजन्य उपाधिरुप अग्निका जो बुजजाना तिसको निर्वाण कहते है. अर्थात् सर्वोपाधिसे रहित केवल, शुद्धबुद्ध
सच्चिदानंद रुप जो आत्माका स्वरुप प्रगट રોજા, ઉતર નિષfજ હૈ.”
જ્યારે જીવના સર્વ શુભાશુભ કર્મ નષ્ટ થઈ જાય છે, ત્યારે જીવને નિવપદ પ્રાપ્ત થાય છે. નિવાણુ થયા પછી જીવ–આત્મા લોકના અગ્રભાગમાં-લોકાંતમાં જાય છે, અને સાદિ અનંતકાળ સુધી સદા ત્યાં જ રહે છે. કર્મ રહિત આત્માને ઉર્ધ્વગમન સ્વભાવ છે, તેથી તે છેવટનું શરીર છોડીને ભવને અંત કરી એક સમયમાં સમશ્રેણિએ લેકાંતમાં જાય છે. . સુરાસુરોએ સેવેલા પ્રભુ, પિતાના આયુષ્યનો અંત જાણું
અપાપાનગરી તરફ સમસર્યા. ત્યાં દેએ અંતિમ માસું સમવસરણની રચના કરી. તેમાં છેલી અપાપામાં. દેશના આપવા બેઠા. પ્રભુને સમય
જાણી, અપાપાપુરીના રાજા હસ્તિપાળ ત્યાં આવ્યા, અને પ્રભુને નમીને દેશના સાંભળવા માટે બેઠા
For Private and Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૬ દેવતાઓ પણ પ્રભુની અંતિમ દેશના સાંભળવાની ઇચ્છાએ ત્યાં આવ્યા. તે સમયે ઈ આવી આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી.
હે પ્રભુ! ધમધમ એટલે પુણ્યપા૫ વિના શરીરની પ્રાપ્તિ હોતી નથી. શરીર વિના મુખ્ય હેતું નથી અને મુખ વિના વાચકત્વ હેતું નથી, તેથી અન્ય ઈશ્વરાદિક દેવ બીજાને શિક્ષા આપનારા શી રીતે થઈ શકશે? વળી દેહ વિનાના ઈશ્વરની આ જગત રચવામાં પ્રવૃત્તિ જ ઘટતી નથી. તેમજ સ્વતંત્રપણાથી કે બીજાની આજ્ઞાથી તેમને જગત અજવાની પ્રવૃત્તિમાં કાંઈ પ્રયોજન નથી. હવે જે તે ઈશ્વર ક્રીડાને માટે આ જગત એવા પ્રવર્તે, તે તે બાળકીની જેમ રાગવાન ઠરે, અને કૃપાવડે જે તે સૌને સુખી આજવા જોઈએ. હે નાથ! દુઃખ, દરિદ્રતા, અને દુષ્ટ નિમાં જમે, ઇત્યાદિ કલેશે કરીને વ્યાકુળ એવા લોકોને અજવાથી તે કૃપાળુ ઈશ્વરની કૃપાળતા કયાં ઠરી? અથત નઠરી. હવે જે તે ઈશ્વર કમની અપેક્ષા ધરાવીને પ્રાણીને સુખી કે દુઃખી કરે છે, એમ હોય તે તે પણ અમારી સરખા સ્વતંત્ર નથી એમ ઠરશે, અને જે આ જગતમાં કર્મથીજ થયેલી વિચિત્રતા છે, તે પછી એવા વિશ્વકર્તા નામ ધરાવનારા નપુંસક ઈશ્વર વડે શું કર્તવ્ય છે? અથવા મહેશ્વરની આ જગત રચવામાં સ્વભાવેજ પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિચારજ ન કરે એમ કહેશે, તે તે પરીક્ષકને પરીક્ષાના આક્ષેપ માટે ઠરશે. હવે જે સર્વ ભાવને વિષે જ્ઞાતૃત્વરૂપ કતૃત્વ કહેતા હોય, તે તે અમારે માન્ય છે. કારણકે સર્વજ્ઞ બે પ્રકારના હોય છે. એક મુક્ત અને બીજા દેહધારી. હે નાથ ! તમે જેના ઉપર પ્રસન્ન થાઓ છે, તે ઉપર જણાવ્યા પ્રમાણેના અપ્રમાણિક એવા સુષ્ટિના કત્વવાદને તજીને તમારા શાસનને વિષે રમે છે.”
આ પ્રમાણે ઈદ્રમહારાજ સ્તુતિ કરી રહ્યા બાદ, અપાપાપૂરિ ના રાજા હસ્તિપાળે નીચે પ્રમાણે સ્તુતિ કરી
હે સ્વામિન્ ! વિશેષજ્ઞ એવા આપની કોમળ વિજ્ઞાપનાજ કરવી એમ કાંઈ નથી. તેથી અંત:કરણની વિશુદ્ધિના અર્થે કાંઈ
For Private and Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
ર૭ ભવ. ) હસ્તિપાળની સ્તુતિ. કઠોર વિજ્ઞાપના કરું છું. હે નાથ ! તમે પક્ષી, પશુ કે સિંહાદિક વાહન ઉપર જેમને દેહ બેઠેલે હેય એવા નથી. તેમજ તમારા નેત્ર, મુખ અને ગાત્રની વિકારવડે વિકૃતમાકૃતિ પણ નથી. વળી તમે ત્રિશુળ, ધનુષ્ય અને ચકાદિ શસ્ત્રોવડે યુક્ત કર૫લવવાળા નથી, તેમજ સ્ત્રીના મનહર અંગનું આલિંગન દેવામાં તત્પર એવા પણ તમે નથી. વળી નિંદનિક આચરણે વડે કરી શિષ્ટ જનેને જેમણે કંપાયમાન કરી દીધા છે, તેવા પણ તમે નથી. વળી આ જગતની ઉત્પત્તિ, પાલન અને નાશ એ કરવામાં આદરવાળા તમેનથી. તેમજ નૃત્ય, હાસ્ય અને ગાયનાદિક ઉપદ્ર વડે ઉપદ્રવિત તમારી સ્થિતિ નથી. આ પ્રમાણે હેવાથી, પરીક્ષકેએ તમારી દેવપણે પ્રતિષ્ઠા શી રીતે કહેવી? કારણ કે તમે તે સર્વ દેવ કરતાં સર્વથા વિલક્ષણ છે. હે નાથ ! જળના પ્રવાહની સાથે પાંદડાં, તૃણ, ને કાષ્ટાદિ તણાય તે તે યુક્તિવાળું છે, પણ સામે પૂરે તણાય એમ કહેવું તે કાંઈ યુક્તિએ માની શકાય? પણ હેસ્વામી ! એવા મંદ બુદ્ધિવાળા પરીક્ષાના પરીક્ષણથી સર્યું, અને મારા પણ તેવા પ્રયાસથી સયું. કારણ કે સર્વે સંસારી જેનાથી વિલક્ષણ એવું જ તમારૂ લક્ષણ છે. તેની બુદ્ધિમાન પ્રાણીઓ પરીક્ષા કરો. આ જગતબધું ક્રોધ, લેભ અને ભય વડે આકાંત છે, અને તમે તેથી વિલક્ષણ છે. પરંતુ હે પ્રભુ! વીતરાગ એવા જે તમે તે કેમળ બુદ્ધિવાળાને ગ્રાહા થઈ શકતા નથી, અથત તીફ બુદ્ધિવાળાએજ આપને દેવપણે ઓળખી શકે છે.”
( શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર ભાગ ૧ પૃ. ૨૮૭-૨૮૮ ઉપરની બન્ને સ્તુતિએ ઉપર જણાવેલા ગ્રંથમાંથી એટલા માટે ઉતારવામાં આવી છે કે, પ્રથમની સ્તુતિમાં જગત કર્તા ઈશ્વરમાનવામાં શું વ્યાધાત આવે છે, તેનું ટુંકાણમાં સ્વરૂપ સારૂ સમજાવેલું છે. એટલે આ જગતની રચના કોઈપણ ઈશ્વરે કરેલી નથી, પણ અનાદિકાળથી આ જગત ચાલતું આવ્યું છે, એમ જે જૈનાગમમાં પ્રભુ મહાવીરે બતાવેલું છે તેનું દિગદર્શન થાય છે.
For Private and Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨ બીજી સ્તુતિમાં વીતરાગ દેવ અને અન્ય દશનકારાએ દેવનું જે સ્વરૂપ આલેખેલું છે, તે બેની વચ્ચે તુલના કરતાં નિર્દૂષણ દેવપણું કાનમાં ઘટે છે, એનું સ્વરૂપ ટુંકાણમાં સમજાવેલું છે.
હરિતપાળ રાજાએ તે રાત્રે આઠ સ્વપ્ન જોયા હતા, ને તેના ખુલાસા પ્રભુએ કર્યા હતા, અને તેથી ભાવિ શાસનની સંતતિ 'ઉપર શું અસર થશે તેનું સ્વરૂપ બતાવ્યું હતું. તે જાણવાની ઈચ્છાવાળાએ તે ગ્રંથોથી જાણી લેવું. હસ્તિપાળ રાજાને ભગવંતે ટુંકાણમાં ધર્મ સમજાવ્યું હતો તે નીચે પ્રમાણે છે.
આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ છે. તેમાં કામ અને અર્થ તે પ્રાણીઓને નામથી જ અર્થ રૂપ છે. પરમાર્થે અનર્થ રૂપ છે. ચાર પુરૂષાર્થમાં ખરી રીતે અર્થ રૂપતે એક મેક્ષ છે, અને તેનું કારણ ધર્મ છે. તે ધર્મ સંયમ વિગેરે દશ પ્રકાર છે, અને સંસારસાગરથી તારનારો છે. અનંત દુઃખરૂપ સંસાર છે, અને અનંત સુખરૂપ મેક્ષ છે. તેથી સંસારના ત્યાગને અને મોક્ષની પ્રાપ્તિને હેતુ ધર્મ વિના બીજું કોઈ નથી. પાંગળે માણસ વાહનના આશ્રયથી દૂર જઈ શકે છે, તેમ ઘનકમ (ભારેકમી ) હોય છતાં પણ ધર્મને આશ્રય કરવાથી તે મોક્ષે જાય છે.”
ભગવંતને કાળ સમય નજીક આવવાથી, ઈદ્રાદિક દેવે અને ગણધર મહારાજાએ પૂછવાથી, ઘણુ બાબતેના ખુલાસા ભગવંતે આપેલા છે. ભગવંતની પછીજ જગતમાં અને પોતાના શાસનમાં મૂખ્યત્વે કયા કયા બનાવે બનશે, એનું સ્વરૂપ બતાવેલું હતું અને તે વિસ્તારપૂર્વક શ્રી ત્રિીષષ્ટીસલાકા પુરૂષ ચરિત્રમાં ભગવંતના ચરિત્રમાં વર્ણન કરેલું છે, તે વાંચવા ભલામણ કરવામાં આવે છે.
ભગવતે છઠ તપ કરેલો હતે. કાર્તિક માસની અમાવાસ્યા (ગુજરાતી આશો વદી અમોશ ) ની પાછલી રાત્રે સ્વાતિ નક્ષત્રને જેગ આવ્યું હતું. તે વખતે પ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળ
For Private and Personal Use Only
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ )
ઉત્તરાધ્યયનસૂત્ર સંબંધી ખુલાસો.
વિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપ ફળ વિપાક સંબંધી કહ્યાં. પછી છત્રીશ અધ્યયન અખન વ્યાકરણ એટલે કે ઈને પુછયા વિના કહી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા, અને તે સમયે પ્રભુ મોક્ષે સિધાવ્યા. આ કથન સંદેહવિષૌષધી નામે તાડ પત્ર પર લખેલી પ્રાચીન કલપસૂત્રની ટીકામાં છે.
શ્રીમદ્ વિજયાનંદ સૂરિશ્વર અપરામ આત્મારામજી મહારાજ કૃત પ્રહનૌત્તર ગ્રંથના પ્રશ્ન ૯૩ ના ઉત્તરમાં જણાવે છે કે, ઉપર જણાવેલા સર્વ અધ્યયન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રરૂપે | થેલાં છે કે નહી, એ સંબંધી કંઈ લેખ મહારા દેખવામાં શાસામાં આવ્યું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર પ્રભુએ અંતિમ વખતે કથન કરેલું છે, અને તેનું સાડત્રીસમું અધ્યયન કથન કરતાં કરતાં પ્રભુ મોક્ષે પધાર્યા, એમ જૈન સમાજમાં કેટલાકની માન્યતા છે. તે સંબંધે એજ પ્રશ્રનેત્તર ગંથના ૯૪ મા પ્રશ્નના ખુલાસામાં તેઓએ જણાવ્યું કે, એ વાત સત્ય નથી. કારણમાં તેઓ જણાવે છે કે, • ૧ કલ્પસૂત્રની મૂળ ટકાની વિરૂદ્ધ છે.
૨ શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉત્તરાધ્યયનની નિર્યુક્તિમાં એવું કથન કરેલું છે કે, “ ઉત્તરાધ્યયન સૂત્રને બીજે પરીષહાધ્યયન તે કર્મપ્રવાદ પૂર્વના ૧૭મા પાહુડમાંથી ઉદ્ધાર કરી ર છે, અને આઠમું અધ્યયન શ્રી કપિલ કેવળીએ રચ્યું છે, અને દસમું અધ્યયન તે જ વખતે શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદથી પાછા આવ્યા, ત્યારે ગૌતમસ્વામીને ધર્મ આપવાને વાતે ચંપાનગરીમાં ભગવંતે કથન કરેલું છે, તેમજ ૨૩ મું અધ્યયન કેશી અને ગૌતમ ગણધરના પ્રનેત્તર રૂપ સ્થવીરોએ રચ્યું છે. કેટલાક અધ્યયન પ્રત્યેક બુદ્ધ મુનિઓએ રચ્યાં છે, અને કેટલાંક શ્રી જિનેશ્વર ભાષિત છે.
આ ઉપરથી પ્રભુએ અંતિમ વખતે દિવાળીની પાછલી રાત્રે ઉત્તરાધ્યયન સૂત્ર કથન કર્યાની જે માન્યતા છે, તેને શાસ્ત્રીય ટેકે નથી.
પ્રભુને મોક્ષ સમય નજીક આવ્યા, તે વખતે જાતિષચક્રમાં ભમકહે સંક્રાત થવાને હતે. તેવામાં જ જે પ્રભુ નિર્વાણ પામે,
For Private and Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૨૬ તે પ્રભુની પાછળ બે હજાર વર્ષ સુધી પ્રભુના શાસનના સાધુ સાધવીઓને બાધા ઉત્પન્ન કરશે, એવું જાણું ઈદ્ર મહારાજે ભગવંતને વિનંતી કરી કે, “હે પ્રભુ! આપ આયુષ્યને ક્ષણવાર ટકા એટલે એ ગ્રહ ઉપશાંત થઈ જશે, અને પછી કોઈ બાધા પીડા થશે નહી.”
પ્રભુએ ઉત્તર આપે કે “ શકેંદ્ર! આયુષ્યને વધારવાને કઈપણ સમર્થ નથી, તે તમે જાણે છે છતાં તીર્થના પ્રેમથી મોહિત થઈને તમે આમ કહે છે, પણ તેમ બનવાનું નથી. આગામી દુષમકાળની પ્રવૃત્તિથી જ તીર્થ ને બાધા થવાની છે, તેમાં ભવિતવ્યતાને અનુસરીને આ ભસ્મકગ્રહને પણ ઉદય થયે છે.”
એ પ્રમાણે જવાબ દીધા પછી, પર્યકાશને બેઠેલા પ્રભુએ બાદ કાયયોગમાં રહી, બાદર મનોયોગ અને વચનગને ધ્યા. પછી વાણી તથા મનના સૂફમાગને પણ ક્યા. એવી રીતે સૂક્ષમ ક્રિયાવાળું ત્રીજું શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. પણ સૂમિકાયને રોધ કર્યો, આ વખતે સર્વ ક્રિયાને ઉછેર થાય છે, એવા સમુછિન્નક્રિય નામના ચોથા શુકલધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ વાક્ષરને ઉંચ્ચાર કરીએ તેટલા કાળમાનવાળા, અવ્યભિચારી, એવા ચોથા શુકલધ્યાનના ચોથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મ બંધથી રહિત થયેલા પ્રભુ,યથાસ્વભાવ જી ગતિવડે ઉર્ધ્વગમન કરી,મલે પધાર્યા.
પ્રભુના નિર્વાણને લીધે તે સમયે ભાવ દીપકનો ઉછેદ થવાથી, પ્રભુના ભક્ત સર્વ રાજાઓએ દ્રવ્ય દીવા કર્યા. ત્યારથી લેકેમાં દીવાળીનું પર્વ પ્રવર્તુ. અદ્યાપિ તે રાત્રે લોકમાં દીવા કરવામાં આવે છે. તે સમયે જગદગુરૂના શરીરને દેવતાઓએ નેત્રોમાં અશ્રુ લાવી
પ્રણામ ક્ય; અને પિતે અનાથ થઈ ગયા દેએ પ્રભુના હય, તેમ પાસે ઉભા રહ્યા પછી શકે કે પૈર્ય
શરીરને કરેલે ધારણ કરીને નંદનવન વિગેરે સ્થાનકેથી અગ્નિ સંસ્કાર. દેવતા પાસે ગશીર્ષ ચંદનના કાઠે મંગા
વ્યા અને તેના વડે એક ચિતા રચી. પછી ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું અને ઈદ્ર મહા
For Private and Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જાવ.] અગ્નિ સરકાર
૬૦૧ જે પોતાના હાથે દિવ્ય અંગરાગ વડે વિલેપન કર્યું. પછી દિવ્ય વસ એવા શ્રેષ્ઠ શિબિકામાં પ્રભુ અંગને પધરાવ્યું. પછી મહા પ્રયાસે શોકને રોકીને, પ્રભુના શાસનને ધારણ કરે તેમ ઈદ્રોએ શિબિકા ઉપાડી. તે સમયે દેવતાઓ બંદીજનની માફક “જય જય ધવની કરતા, તેમની ઉપર દિવ્ય પુની વૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વ હે પ્રભુના ગુણોને વારંવાર સંભારી ગાવા લાગ્યા. સેંકડો દેવતાઓ શેકદર્શક મૃદંગાદિ વાદ્ય વગાડવા લાગ્યા. દેવાંગનાઓ શોકથી
ખલિત થતી પ્રભુની શિબિકા આગળ નૃત્ય કરતી ચાલવા લાગી. ચતુવિધ દેવતાઓ દિવ્ય રેશમી વસ્ત્રોથી, હારાદિ આભૂષણથી અને પુપમાળાથી પ્રભુની શિબિકાનું પૂજન કરવા લાગી; અને શ્રાવક શ્રાવિકાઓ ભક્તિ અને શેકથી આકુળવ્યાકુળ થઇ શસડાના ગીત અને રૂદન કરવા લાગ્યા તે સમયે સાધુ સાધવીના હૃદયમાં શેકે મોટું સ્થાન કર્યું. પછી શેકરૂપ શંકુથી વિદી થતા હૃદયવાળા ઈદે પ્રભુનું શરીર ચિતા ઉપર મુકયું. અગ્નિકુમાર દેએ તેમાં અગ્નિ પ્રજવલિત કર્યો, અને વિશેષ પ્રજવલિત કરવાને વાયુ કુમાર દેવેએ તેમાં વાયુ વિકવ્યું. અન્ય દેવેએ સુગંધી પદાર્થો અને ધૃતના સેંકડે ઘડા અગ્નિમાં ક્ષેપન કર્યા. તીર્થકરના શરીરના અંદરના હાડાદિ પણ અત્યંત પવિત્ર
મનાય છે, અને હાડાદિ જુદા જુદા દે પવિત્ર દાદા તથા પૂજા માટે પોતાના સ્થાનકે લઈ જાય છે.
અસ્થિઓ દેવો જ્યારે પ્રભુના શરીરમાંથી અંદરના માંસાદિ પૂજન માટે લઈ ગયા. દગ્ધ થઈ ગયા, ત્યારે મેઘકુમાર એ
ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. એટલે શક તથા ઇશાન ઈદ્ર પ્રભુની ઉપરની દક્ષિણ અને વામદાઢાઓ લીધી, અને ચમરેદ્ર તથા બલિદ્ર નીચેની બે દાતાઓ ગ્રહણ કરી. બીજા ઈદ્રો અને દેવતાઓ બીજા દાંત અને અસ્થિ લઈ ગયા. મનુ કલ્યાણના અર્થે તેમની ચિતાની ભરમ લઈ ગયા. પછી દેવતાઓએ તે ચિતાને સ્થાને કલ્યાણ-સંપત્તિના સ્થાનપ એક નમય સ્થંભ ર.. 16
થતા હો તેમ
તેમ
કિ અત્યંત
For Private and Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [પ્રકરણ ૨૬ - આ પ્રમાણે શ્રી વીરપ્રભુને નિવણ મહિમા કરીને સર્વે ઈદ્રો તથા દેવતાઓ નંદીશ્વર દ્વિપે ગયા, અને ત્યાં શાશ્વત પ્રતિમાઓને અષ્ટાબ્લેિક ઉત્સવ કર્યો. પછી પોતે પોતાના સ્થાનકે જઈને, પિત પિતાના વિમાનમાં મણિમય થંભની ઉપર રહેલા વજીમય ગાળ દાબડામાં પ્રભુની દાઢા તથા અસ્થિને સ્થાપન કર્યા, . ગૃહસ્થપણુમાં ત્રીશ વર્ષ, અને વ્રતમાં બેતાળીશ વર્ષ, એમ બોતેર વર્ષનું આયુષ્ય શ્રી વીર પ્રભુએ પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢી વર્ષ વ્યતિત થયે પ્રભુનું નિર્વાણ થયું.
ભગવતને આ છેલો સત્તાવીશ ભાવ છે. આ છેલ્લા ભવમાં આવતા ભવના આયુષ્યને બંધ કરેલે નહિ. ચરમ શરીરી શીવાય દરેક જીવ આવતા ભવના આયુષ્યનો બંધ કર્યા શીવાય કાળ કરે નહી, એ જગતના તમામ છ માટે સામાન્ય નિયમ છે. દરેક જીવે પૂર્વે અનંતાકાળમાં અનંતા પુદગલ પરાવર્તન કરેલા હોય છે. ફક્ત જે ભવમાં જીવ સમકિત પ્રાપ્ત કરે છે, ત્યારથી તે વધારેમાં વધારે અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળમાં નિયમા સંસારને અંત કરી મોક્ષે જાય છે. જે સમકિત શુદ્ધ હોય છે, અને તેમાં જીવ ટકી રહે છે, તે પછી થોડાજ ભવમાં તે સંસારને અંત કરે છે. ભગવંતના જીવે સમકિત પ્રાપ્ત કર્યું, ત્યારથી મોટા સત્તાવીશ ભવ કરેલા છે. આ સીવાય બીજા કુલક ભર્યા છે, તે શાસ્ત્રકારોએ ગણત્રીમાં લીધા નથી. ખુદ ભગવંતેજ લીધા નથી, એમ કહેવાને હરકત નથી એ સત્તાવીશ ભનું વર્ણન આ ચરિત્રમાં આપવામાં આવ્યું છે. તેપણુ ક ભવ કયાં થયે, એની નામ સાથે નેધ આપવાથી, વાંચક મહાશયને વધારે અનુકુળતા થશે, એમ ધારી તે ભ ફરી અહીં નીચે બતાવવામાં આવ્યા છે. ભવને અનુક્રમ. કયાં ઉત્પન્ન થયો. જાણવા લાયક સંક્ષિપ્ત હકીકત. ૧ લે ભવ. નયસાર ગ્રામચિંતક આ ભવમાં જંગલમાં ભૂલા પડેલા
મુનિઓને દાન આપ્યું, અને રસ્તા બતાવ્યો. સમક્તિ ઉપાર્જન કર્યું.
For Private and Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭ ભવ. 1
૨ ખીજો ભવ.
૩ ત્રીજો ભવ.
૪ થે! ભવ.
૫ મા ભવ.
૬ । ભવ.
૭ મા લવ.
૮ મે! ભવ.
www.kobatirth.org
ભવની નોંધ.
દેવલાકમાં
સાધમ પક્ષેાપમના આયુષ્યવાળા દેવતા થયા.
ભરતચક્રવર્તીના પુત્ર મિરચીને ભવ.
પાંચમાં બ્રહ્મ દેવલાકમાં દશ સાગરે પમના આ યુષ્યથી દેવપણે ઉત્પન્ન
થયા.
કાલ્લાક નામના ગામમાં એ’શીલાખ પૂવના આ યુષ્યવાળા કાશીક નામે
બ્રાહ્મણ.
સ્ફુણ નામના ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાન્ હ્મણ. ખેતેર લાખ પૂર્વનું આયુષ્ય,
સાધ
મધ્યમ
દેવપણે ઉત્પન્ન થયા.
દેવલાકમાં
સ્થીતિવાળા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
આ ભવમાં ભગવંત ઋષભદેવ પાસે દીક્ષા લીધી. પાછળથી તે છેડી દીધી. ઉંચકુળનું અભિમાન કરવાથી નીચ ગેત્રના અધ કર્યાં. ઉત્સુત્ર ભાષણ કરવાથી એક કાડા કાઠી કાળ પ્રમાણુ સસાર વધાર્યાં. મિથ્યાતિ જીવા અજ્ઞાન ક૪ અને દ્રવ્ય ચારિત્રના પાલનના પુણ્યથી નવ ચૈવક સુધી કાઇ પણ વ લાકનુ આયુષ્ય આંધી, મિથ્યાતિ દેવપણે ઉત્પન્ન થઇ શકે છે,
ઉત્તરાવસ્થામાં ત્રિદ’ડી સન્યાસી થયેલ છે. આ ભવમાં કાલ કર્યો પછી ક્ષુલક ભવા કર્યાં છે.
ઉત્તરાવસ્થામા ત્રિદંડી સન્યાસી થયા છે.
For Private and Personal Use Only
ચૈત્ય નામના ગામમાં પાછલી અવસ્થામાં ત્રિદ‘ડી સન્યા ચાસòલાખ પૂનાસી થયા છે, આયુષ્યવાળા અગત્યુદ્યોત નામે બ્રાહ્મણ,
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
}x
હું મા લવ.
૧૦ મે ભવ.
૧૧ મા ભવ.
૧૨ મે લવ.
૧૩ મા ભવ.
૧૪ મા
ભવ..
૧૫ મા ભવ.
૧૬ મે ભવ.
www.kobatirth.org
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
ઇશાન દેવલાકમાં મ
ધ્યમ આયુષ્યવાળા દેવ પણે ઉત્પન્ન થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિર નામના સિન- આ ભવમાં પણુ ત્રિદડી સન્યાઅગ્નિભૂતિ સીપણ ગ્રહણ કરેલ છે,
વેશમાં
નામે બ્રાહ્મણુ. છપ્પન
લાખ પૂર્વનું આયુષ્ય. સનત્કમાર દેવલેાકમાં મધ્યમ આયુષ્યવાલા
[ પ્રકરણ ૨
દેવપણે ઉત્પન્ન થયા.
શ્વેતાંત્મિક નગરીમાં આ ભવમાં ત્રિદલ્હી સન્યાસીની ભારજ નામે વિપ્ર, દીક્ષા લીધેલી છે.
ચુંવાળીશલાખ પૂર્વનું
ઉત્પન્ન થયા છે.
રાજગ્રહ નગરમાં સ્થા વર નામે બ્રાહ્મણ. ચાલાખ પૂર્વનું
ત્રીશ
આયુષ્ય.
માહેદ્ર કલ્પમાં મધ્યમ આ ભવનું આયુષ્ય પુરૂ કરી દેવ સ્થીતિવાલા દેવપણે લેાકમાંથી ચ્યવી ધણા નાના લવા
કર્યો છે.
ઉત્તરાવસ્થામાં ત્રિદી સન્યાસી થયા છે.
આયુષ્ય.
બ્રહ્મદેવલાકમાં મધ્યમ આ દેવભવનુ આયુષ્ય પુરૂ કરી આયુષ્યવાળા દેવપણે ઘણા નાના ભવા કર્યો છે.
For Private and Personal Use Only
ઉત્પન્ન થયા છે.
રાજગ્રહ નગરમાં વિશ્વ યુવાવસ્થામાં સભૂતિ મુનિ પાસે નદિરાજાને ત્યાં તેના ચારિત્ર ગ્રહણ કર્યું. શુદ્ધ ચારિત્રનું નાના રાજપુત્ર વિશા- પાલન કર્યું, અને ઉગ્ર તપશ્ચર્યાં ખાભૂતિની ધારણી કરી. મથુરા નગરીમાં માસક્ષમણુ નામે રાણીથી વિશ્વ- ના પારણે ગેાચરીએ જતાં, તેમનુ ભૂતિ નામે પુત્ર. ક્ષીણુ શરીર જક્ વિશાખાન`દીએ હાસ્ય કરવાથી ક્રોધ કરી, તેને મારવાનું નિયાણું કર્યું,
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ ]
ભવની છે. ૧૭ એ ભવ, મહાશુક્ર દેવલોકમાં
ઉત્કૃષ્ટ આયુષ્યવાલા
દેવપણે ઉત્પન્ન થયા. ૧૮મે ભવ. ત્રિપૃષ્ટવાસુદેવને ભવ, વિશાખાનંદિને જીવ ઘણું ભ્રમણ
ચોરાશી લાખ પૂર્વનું કરી, તુગગિરિમાં કેશરીસિંહ આયુષ્ય,
થયે હતો. તે સિંહને વધ કર્યો. ગૌતમસ્વામિને જીવ આ ત્રિપૃષ્ટવાસુદેવના સારથી પણે હતે. શિયાપાલકના કાનમાં તપાવેલું શીશું રેડાવી તેને મારી નાખ્યો. તેથી અશાતા વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું. એ કર્મ તીર્થકરના ભવમાં, કાનમાં ખીલા નાખવારૂપે
ઉદય આવ્યું છે. ૧૯ મે ભવ. સાતમી નરકે નારકી
પણે ઉત્પન્ન થયા. ૨૦ મે ભવ. કેશરીસિંહ ૨૧ મે ભવ. ચેથી નરકે નારકીપણે નારકીને ભવમાંથી આયુષ્ય પૂર્ણ ઉત્પન્ન થયા. થયે તિર્યંચના ભવમાં. ત્યાંથી મન
ધ્ય અને તિર્યંચના ઘણું ભવ
કર્યા. ૨૨ મે ભવ. રથપુર નગરમાં વિમલ રાજ્ય પાલન કાળમાં વનમાં નામે રાજા થયા. ક્રીડા કરવા ગએલા. ત્યાં પાશમાંથી
હરણને છોડાવ્યા. તે દયાભાવ અને ભદ્રિક પરિણામથી મનુષ્યગતિ ને બંધ કર્યો. પ્રાતે દીક્ષા લીધી. તહાં ઉગ્ર તપ કર્યું. ચક્રવર્તીની પદિને લાયક કમ ઉપાર્જન કર્યું. આયુષ્યના અંતે એક માસનું અનશન કરી શુભભાવથી કાળ કર્યો.
For Private and Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૬
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૭ ૨૩ ભવ. અપરવિદેહમાં પ્રિય ઉત્તરાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું:
મિત્ર નામે ચક્રવર્તીને શુદ્ધ સંયમ પાલી જ્ઞાન પૂર્વક કરી ભવ. રાશી લાખ વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું.
પૂર્વનું આયુષ્ય, ૨૪મો ભવ. શુક્ર દેવલોકમાં સત્તર
સાગરેપમના આયુષ્ય વાળા દેવપણે ઉત્પન્ન
થયા. ૨૫ મો ભવ. ભરતખંડમાં છત્રા વિશલાખ વર્ષની ઉમર સુધી
નામની નગરીમાં નં- રાજ્ય ચલાવ્યું. પછી રાજ્યથી દન નામે રાજાપચીશ વિરકત થઈ પિટીલાચાર્ય પાસે દીક્ષા લાખ પૂર્વનું આયુષ્ય. લીધી. નિરંતર માસોપવાસ. વીશસ્થા
નક પદનું આરાધન કર્યું. તીર્થકર નામ કમને બંધ પા. છેવટ આયુષ્યના અંતે સાઠ દિવસનું
અનશન કર્યું. ૨૬ મે ભવ. પ્રાણાંતનામ દશમાં
દેવલેકમાં પુત્તર નામના વિમાનમાં ઉપપાદ શિયામાં વીશ રાગરોપમના આયુષ્ય વાળા દેવપણે ઉત્પન્ન
થયા. ર૭ મો ભવ. શ્રી મહાવીરસ્વામિ તેર વર્ષનું આયુષ્ય ભોગવી, તીર્થકરને ભવ. પોતે સર્વકર્મ ક્ષય કરી મેક્ષ પદ
પ્રાપ્ત કર્યું. ભગવંતે આ છેલા ભવમાં છવસ્થાવસ્થામાં અપ્રમત્ત દશામાં રહી કર્મનિ રા૫ કાર્યનિપજાવવાને બાહા અને અત્યંતર તપની " આચરણ કરી, મેક્ષ પ્રાપ્તિના માટે અવિશ્રાંત પરાક્રમ કરેલું છે. મક્ષપદ એ શાશ્વતપદ છે, એ પદ પ્રાપ્ત કરનાર પિતાનું
For Private and Personal Use Only
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 આત્મ સ્વરૂપ વિચારણા.
૬૦૭ આત્મદ્રવ્ય શુદ્ધ નિર્મળ બનાવે છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે. સંસારી જીના આત્માના પ્રત્યેક પ્રદેશે અનતિકર્મ વગણ લાગેલી હોય છે. તેથી જીવનું શુદ્ધ સ્વરૂપ આચ્છાદન થયેલું હોય છે. જીવનું મૂળ સ્વરૂપ નિર્મળ, સ્ફટિકમણિ રત્નના જેવું શુદ્ધ છે, અને તેની અનનિત શક્તિ છે. તે ચૌદમાગુણસ્થાનકના અને છવને પ્રગટ થાય છે. એવભૂતનય જે સાતનયમાં અંતિમ શુદ્ધનય છે, તે નયની અપેક્ષાએ જીવ પોતાની કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાતચારિત્રરૂપ આત્મિકલક્ષ્મી, ક્ષાયીકભાવથી પ્રગટ કરે છે. તેથી જીવ સ્વસ્વરૂપમાં રમણતા કરી અવ્યાબાધ સુખને સાદિ અcભાગે અનુભવ કરે છે. સિદ્ધના જીવન અનતુ સુખ હોય છે. તે સુખને યથાર્થ અનુભવ છસ્થજીને હેઈ શકેજ નહિ. કેવળજ્ઞાની ભગવંત જ તે જાણું અને જોઈ શકે. કેવળજ્ઞાનીઓએ તેનું જે વર્ણન આપેલું, તેનું યત્કિંચિત્ સ્વરૂપ આગમમાં વર્ણન કરેલું છે. જ્ઞાનીએ જ્યારે એકાન્તમાં નિજ સ્વરૂપની વિચારણામાં લયલીન થાય છે, ત્યારે તેમને આત્માની શુદ્ધતાને કઇ ભાસ થાય છે. જ્ઞાનીઓને આ વખતે આત્મિક સ્વસુખને જે અનુભવ થાય છે, તે સુખની બરાબરી કરી શકે એવું જગતમાં કેાઈ સુખ છે જ નહી. જગતની ઉપાધિથી રહિત જ્ઞાનીએ છઘરસ્થાવસ્થામાં જ્યારે સિદ્ધસુખની વાનગીરૂપ સ્વસુખને આવે અનુભવ કરે છે, ત્યારે સિદ્ધપદને પ્રાપ્ત થએલા પવિત્ર આત્માએના સુખની કલપના, સંસારના પૌગલીક સુખમાં રાચીમારી રહેલા જીને કયાંથી આવે ?
ભગવતે છેવટના ભવના અન્તમાં જે આત્મિક અનન્તિ અદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવી કદ્ધિ પ્રાપ્ત કરવાને જગતના સર્વ જીવે સમર્થ બને એજ ભાવના,
For Private and Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૭ મુ.
શ્રી ગૈાતમ ગણધર
ગણુધર પદ એ તીથ કરથી ઉતરતુ' પણ ખીજા તમામ કરતાં ઉંચ પદ છે. તીથ‘કર દેવના ગણુધરપદને તી.
'ની ઉપમા છે, અને મહાન પુણ્યાઇવાળા ઉત્તમ જીવેાજ તે પદ્મના અધિકારી થઇ શકે છે વમાન ચાવીશીના ચાવીશ તીર્થંકરના તમામ ગણુધરામાં પણ જૈનશાસનમાં શ્રી ગોમત ગણધર વધારે પ્રભાવશાળી ગણાય છે. શ્રી ગૌતમ ગણધરમાં સ્વભાવિકજ કેટલીક લબ્ધિ હતી. વત માનમાં જૈન ધમ વાળાઓ દીવાળીના દીવસે ચાપડામાં શારદાપૂજા કરે છે, તેમાં તે લખે છે કે, “ શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હશે. ” હિંદુ બેસતા વર્ષે એટલે કારતક સુદી ૧ ના દીવસે સવારમાં મંગલિકના અથે પવિત્ર મુનિઓના મુખથી શ્રી ગૌતમસ્વામીના રાશ સ ́ધ સમક્ષ વાંચાય છે.
ભગવંત મહાવીર પ્રભુની સાથે ગણધરના સબધ કેવી રીતે જોડાયે! તે સબ'ધી પ્રકરણ ૧૮ માં વિવેચન કરવામાં આવ્યુ છે. પરંતુ ભગવંત મહાવીરના પૂર્વ ભવામાં ગણધર મહારાજના જીવના ધ્રુવા સંબધ તેમના સાથે હતા, તે જાણવાથી આપણને વિશેષ વિશેષ વિચારવાનું મળશે, કેમકે એક ૧ખત કાઇપણુ નિમિત્ત કારણથી, કા જીવ કોઇની સાથે સ ંબંધમાં આવે છે, તે પછીના
For Private and Personal Use Only
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષિકારની દીક્ષા અને તેને ત્યાગ ૬૦ ભમાં કેવી કેવી અજબ રીતે તેમને મેલાપ થાય છે, તે પણ વિચારવા જેવું છે. ભગવત મહાવીર દેવે ગૌતમ ગણધરને કૃષિકારના જીવના ઉપર ઉપકાર કરવા મોકલ્યા. આજ્ઞાપાલક ગૌતમ ભગવ. તની આજ્ઞા મળતાં જ કૃષિકારની પાસે જઇ તેને ઉપદેશ આપી દીક્ષા આપી, ભગવંતની પાસે લઈ જવા લાગ્યા.
તમે મને કયાં લઈ જાય છે ?” કૃષિકારમુનિએ ગૌતમ ગણધરને પુછ્યું.
“મહારા ગુરૂ પાસે.” ગણધર મહારાજે જવાબ દીધે.
તમારે વળી ગુરૂ છે? તો આવા તેજસ્વી છે, તે તમારા ગુરૂ કેવા હશે ? ચાલે ત્યારે જલદી ચાલે. તેમની પાસે જઈએ ” એમ કહી તે મુનિ ગણધર મહારાજની સાથે ચાલ્યા. ભગવંતના સમવસરણની નજીક આવ્યા સમવસરણની ભવ્યતા જોઇને આશ્ચર્ય ચકિત થઈ ગયા. “અહા ! મહારા ગુરૂના ગુરૂ આમાં રહે છે? એ કેવા હશે! હું ઘણે ભાગ્યશાળી છું કે મને આજે તેમના દર્શનની જોગવાઈ પ્રાપ્ત થઈ. ” આવા પ્રકારની ચઢતી ભાવનામાં તે મુનિ સમવસરણમાં દાખલ થયા. સમવસરણના મધ્ય પ્રદેશમાં ભગવંત બીરાજેલા હતા, ત્યાં આવ્યા. તેમને દીઠા. પૂર્વભવના વૈરે ઉછાળે માર્યો. “ગુરૂને પુછયું કયાં છે આપના ગુરૂ ?”
* આ વચમાં બીરાજે છે તેજ ભગવંત અમારા અને તમારા
ગુરૂ છે. ”
જે એજ તમારા ગુરૂ હોય તે મારે તમારી દીક્ષાથી સયું. મહારે તમારી દીક્ષા નથી જોઇતી મહારી ખેતી અને મહારૂં કુટુંબજ મહારે સારું છે.” એમ કહી વેશ છે, કૃષિકાર ચાલતે થયો, અને પોતાના ખેતરમાં આવી પાછા હળ વિગેરે ગ્રહણ કર્યાં.
“હે ભગવન ! આપના જેવા સમગ્ર લેકને આનંદ ઉન્ન 77
For Private and Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૭ કરનારા પુરૂષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે, તે જોઈ મને આશ્ચર્ય થાય છે. હે નાથ! આપને જોતાં જ તેણે રવીકાર કરેલું ચારિત્ર પણ છે દીધું. તેનું શું કારણ? ” ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો. - “હે ગૌતમ! સાંભળો. મેં ત્રિપૃષ્ઠના ભવમાં જે સિંહને માર્યો હતું, તેને જીવ તે એ ખેડુત થએલે છે. તે વખતે કોધથી ફડ ફડતા સિંહને, તમે મારા સારથી હતા તેથી મીઠા વચને શાંત કર્યો હતો, ત્યારથી તે મહારા ઉપર દ્વેષી અને તમારી ઉપર સનેહી થયો હતો. તેથીજ એને બેધકરવાને માટે મેં તમને મોકલ્યા હતા.” આ પ્રમાણે ભગવંતે ખુલાસે કર્યો. ગૌતમ શાંત થયા. આ સારથીના ભાવથી તે છેવટના ભવના દરમ્યાન ભાવમાં, શ્રી ગૌતમ ગણધરને જીવ કયાં કયાં ઉત્પન્ન થયે, અને તે ભમાં શું સાધન કરી ઉત્તરોત્તર ગણુધરપદને લાયક બન્યા, એ હકીકત જણાઈ આવતી નથી. પણ કૃષિકારના જીવને સંબંધ તે સોળમા ભાવથી શરૂ થએલે છે. સેળમાં ભાવમાં પ્રભુ રાજગૃહના રાજાને ત્યાં યુવરાજની પટરાણુને પેટે પુત્રપણે ઉખન થયા હતા. તેમનું નામ વિશ્વભૂતિ હતુ. તેમણે તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પિતાના કાકાના દીકરા રાજકુમાર વિશાખાનંદી લગ્ન કરવા મથુરામાં આવ્યા હતા. વિશ્વભૂતિ તેના મુકામ આગળ થઈને તપના પારણાના દિવસે ભીક્ષા લેવા જતા હતા, ત્યાં તેણે મુનિનું કૃષ શરીર જોઈ મજાક કરી હતી. ત્યારથી એ બન્ને વચ્ચે કલહનું બી રોપાયું હતું. નિષ્કારણ મુનિઓની મજાક કશ્યાથી રાજકુમારને જીવ ઉત્તરોત્તર કેટલી ઉતરતી કોટીમાં આવ્યું હતું, તે વિચારવા જેવું છે. એક વખત જીવ અધોગતિને ભકતા થયા પછી, પડતાં પડતાં કયાં અટકશે, તે કળી શકાતું નથી અને નીચી ગતિના લાયકના દારૂણુ વિપાક દુઃખ જોગવવું પડે છે. માટે તેવા પ્રસંગે સાધ્ય ઠેકાણે રાખવું જોઈએ. ભગવંતના જીવ મુનિએ તેને મારવાનું નિયાણું કર્યું. તે અઢારમા ભાવમાં વાસુદેવ થયા. આ વિશાખા
For Private and Personal Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગિઆર વિને ગણધર પદિ. ૬૧૧ નદીને જીવ તે સમયમાં સિંહની જાતિમાં સિંહપણે ઉત્પન્ન થયે હતે. એકવાર નાહની સરખી કરેલી ભુલનું કેવું ભયંકર પરિણામ આવે છે? તે રાજકુમાર અનંતા ભાવ રઝળતાં રઝળતાં કૃષિકાર પણે ઉત્પન્ન થયે હતે. અહિં પ્રભુએ જે તેના પર કરૂણ દ્રષ્ટિ ન કરી હત, તે હજુ પણ તેના સંસારને અંત. આવત નહી. પ્રભુની કૃપાથી ગણધર મહારાજે તેને દીક્ષા આપી. ભગવંત પાસે લાવતાં ઉત્તમ પ્રકારના ભાવથી તેણે સમકિત પ્રાપ્ત કર્યું હતું અને તેથી તેને સંસાર પરિમીત થઈ ગયે હતે. અહાહા ! પ્રભુની ભાવદયાને આ ઉત્તમ નમુને છે, પ્રભુ પિતાના વૈરીને ઉદ્ધાર કરવાને પણ દયાવાન બન્યા, એજ તીર્થકરની ભાવદયા, અને જગતના જીને ઉદ્ધાર કરવાને જવલંત દાખલે છે.
ભગવંતને કેવલજ્ઞાન ઉપ્ત થયા પછી, તીથની સ્થાપના કરવામાં ગણધરપદને લાયકઈંદ્રભૂતિ વિગેરે અગિઆરવિ જણાયા. તેથી ભગવંત વિહાર કરી જ્યાં તે વિદ્વાન પણ મહા અહંકારી વિષે યજ્ઞના માટે એકત્ર મળેલા હતા, ત્યાં પધાર્યા, અને તે સ્થળે જ ઇંદ્રભૂતિ વિગેરે અગીઆરને ગણધર પદ્ધિ આપી, એ અગીઆરે સર્વ શાસ્ત્રના અભ્યાસી તે હતા, પણ તેમાં ગુરૂગમ અને સમ્યફત્રને અભાવ હેવાથી જ્ઞાનીની પંક્તિમાં તેમની ગણત્રી થઈ શકે તેમ ન હતું. ભગવંતનાથી તેમના મનના સંદેહ દુર થયા, અને પરિણતી બદલાઈ. ભગવતે લાયકાત આવી જાણું ગણધર પદ્ધિ આરોહણ કરી, અને વાસક્ષેપ કર્યો. તૂર્ત જ મિથ્યાજ્ઞાન સમ્યકજ્ઞાનમાં રૂપાંતર થઈ ગયું, અને ચાર જ્ઞાનના ધારણ કરનાર થયા. અહાહા! ભગવંતના વાસક્ષેપમાં કેટલે બધે ચમત્કાર ! જેનામાં સમ્યકજ્ઞાનની ગંધ ન હતી, એટલું જ નહી પણ થોડા વખત પહેલાં તે જેઓ મિથ્યાજ્ઞાનમાં મશગુલ હતા, અને ભગવંતને પણ “ઇંદ્રજાળીયે” ઇત્યાદિ વિશેષણોથી અલંકૃત કરવામાં બાકી રાખતા ન હતા, તેવાને અલ્પકાળમાં બુઝવી જ્ઞાની બનાવી દીધા. જે જ્ઞાનની પ્રાપ્તિના માટે સામાન્ય મુનિગણને આખા ભવના
For Private and Personal Use Only
Page #644
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રા મહાવીરસ્વામિ ત્રિ
[ પ્રકરણ ૨૭ ભવ તપશ્ચર્યાદિ કરવી પડે છે, અનેં ઉચ કૈાટીમાં આવવા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે, તે જ્ઞાન ભગવતના દશનથી અને થોડા કાળના સહવાસથી પ્રાપ્ત થાય છે. ગણધરો હંમેશ ચતુથ જ્ઞાન ધારી હોય છે. ચતુર્થ મન:પર્યાંવ જ્ઞાનની શક્તિ કેટલી છે, તે આગળ આપણે જ્ઞાનના પ્રકરણમાં જોઇ ગયા છીએ. જગતમાં રહેલા સ‘ત્તી પંચદ્રિય જીવેાના મનેાગત ભાવ જાણવાની તેમનામાં શક્તિ હાય છે. સંપૂર્ણ શ્રુતજ્ઞાનીઓના તે સરદાર હોય છે.
આટલી બધી લબ્ધિ અને જ્ઞાન શક્તિ ગણધર મહારાજ ગૌતમસ્વામીમાં હતી, છતાં તેમનામાં ગુરૂભક્તિ અને ગુરૂ ઉપરના ભકિતરાગ અને આજ્ઞાપાલન ગુણુ અનુપમ હતા. પ્રભુની આજ્ઞા શીવાય તેએ કંઈ પણ પ્રવૃત્તિ કરતા ન હતા. પ્રભુ ગમે તે વખતે ગમે તે આજ્ઞા ફરમાવતા, તેના તૃત જ પાતે ઉલ્લાસ પૂર્ણાંક અમલ કરતા. પ્રભુની આજ્ઞાને અમલ કરવાથી પેતાની મહત્વતાને કડક પણુ ઉણપ આવશે, એવા તેમના આત્માના એક પ્રદેશમાં પણ વિચાર ઉત્પન્ન થતા નહી. એટલુંજ નહી પણ પાતે પદાર્થનું સ્વરૂપ આગમ શૈલીથી જે જાણતા હતા, તે યથાથ' છે કે નહિ તે વખતે વખત પ્રભુને પુછીને ખાત્રી કરતા. ‘ હું જાણું છું. તે યથાય છે; ભગવંતને કંઇ પુછવાની જરૂર નથી, ' એવુ કદી પણ તેમના મનમાં આવ્યું નથી. જ્ઞાનના ગવ કદી પણ તેમને થયા નથી.
'
આટલી ઉંચકાટીએ પહોંચ્યા છતાં તેઓ તપ કરવામાં થુરા હતા. માહ્ય અને અભ્યતર તપજ માત્માને ઉચ કૈટીમાં લઇ જનાર છે, એમ તેમનેા શ્રુતજ્ઞાનના મળથી અને પ્રભુની આજ્ઞાથી નિશ્ચય હતે, અને તે નિશ્ચયમાં અનુપમ શ્રદ્ધા હતી. તેઓ હમેશા છઠને પારણે છઠના તપ કરતા હતા. છતાં તેઓનુ શરીર મહા ભવ્ય અને તેજસ્વી હતુ, એમ નીચેના બનાવ ઉપરથી જણાઇ આવે છે.
For Private and Personal Use Only
Page #645
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
જ્ઞાન અઝાન વચ્ચે ભેદ, પૃષ્ઠ ચંપાનગરીના રાજાના પુત્રે સાલ અને મહાસાલ બને
યુવરાજ હતા. એક વખતે નગરીમાં શ્રી અષ્ટાપદ તીર્થની વીર પ્રભુ પધાર્યા. પ્રભુને વાંદવા માટે તે યાત્રા કરવા જવાનું અને ભાઈઓ મોટી ત્રાદ્ધિ સહિત ગયા. થએલી ભાવનાને ત્યાં પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા. હેતુ ત્યાંથી પિતાના મહેલમાં જઈ પિતાના
ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપીને જીનેશ્વર પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર સાધુ પાસે તેઓએ સંપૂર્ણ અગીઆર અંગને અભ્યાસ કર્યો. એકદા શ્રી વિરપ્રભુની આજ્ઞા લઇને શ્રી ગૌતમસ્વામીની સાથે પિતાના કુટુંબને પ્રતિબંધ કરવા માટે તેઓ પૃષ્ઠ ચંપાએ આવ્યા. તેમનું આગમન સાંભળીને ગાંગિલ રાજા તેમને વાંદવા આવ્યો. ગણધર મહારાજને તથા અને સાલ-મહાસાલ મુનિને નમીને તે દેશના સાંભળવા બેઠા. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી ગણધર મહારાજે “જ્ઞાન અને અજ્ઞાન’ નું સ્વરૂપ સમજાવવા નીચે પ્રમાણે દેશના આપી, - “ અજ્ઞ એટલે આત્મભાવ અને પરભાવને નહી જાણનારે માલુસ.” અજ્ઞાની અયથાર્થ ઉપગમાં વિષ્ટામાં શુકરની જેમ
મગ્ન થાય છે, અને જ્ઞાની માન સરોવરમાં જ્ઞાન અને અજ્ઞાન હંસની જેમ યથાર્થ ઉપયોગવાળા વચ્ચે ભેદ, તત્વાવબોધમાં ( આત્મસ્વરૂપમાં) મગ્ન
• થાય છે. નિર્વાણપદ એટલે કર્મ રહિત થવાને હેતુભૂત, એવા એક મેક્ષપદનીજ સ્થાવાદની સાપેક્ષાએ વારંવાર ભાવના કરાય,એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય, તેજ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. જે જ્ઞાનવડે આત્મા અનાદિ કાળથી નહી પામેલા આત્મ સુખને અનુભવ કરે છે. બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિકત બીજા વાણીના વિસ્તારવાળા અને કળા કૌશલાને બતાવનારા સંવેદન જ્ઞાન
For Private and Personal Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૭ વડે કાંઈ આત્મસુખને નિશ્ચય થતું નથી. કેમ કે હું પણ અમૃત સશજ્ઞાનજ અનાદિ કમરેગને નાશ કરનારું છે.
વાદ અને પ્રતિવાદ તેમજ અનિશ્ચિત પદાર્થને કહેનારા માણસે ઘાણીના બળદની ગતિની જેમ તત્વના પારને પામતા નથી. વાદ એટલે પૂર્વપક્ષ અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષ. તેને પરના પરાજય માટે તથા પોતાના જય માટે કરવાથી વસ્તુ ધર્મ રૂપ–તત્વના અંતને પામી શકાતું નથી. વળી પદાર્થના સ્વરૂપને નિશ્ચય કર્યા વિના, તેનું અનિર્ધાતિ સ્વરૂપ કહેવાથી પોતાના અત્યંત સ્વાભાવિક આત્મજ્ઞાનના અનુભવને પામી શકાતું નથી. જેમ ઘાણીમાં નાખેલે બળદ ગમે તેટલું ફરે તોપણ કઈ બીજા સ્થાને પહોંચતું નથી, તેમ તત્વજ્ઞાનને નહિ ઈચ્છનારે મનુષ્ય અનેક શાસ્ત્રોમાં શ્રમ કર્યા છતાં પણ તત્વના અનુભવને સ્પર્શ માત્ર પણ કરતું નથી.
સાતે નયની અપેક્ષાએ જ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. જ્ઞાનના ચાર નિક્ષેપો આ પ્રમાણે ઘટે છે. શબ્દના આલાપ રૂપ જે જ્ઞાન તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્રાદિકમાં સ્થાપન કરેલું જ્ઞાનપદ તે
સ્થાપનાજ્ઞાન કહેવાય છે. ઉપગ રહિત પાઠ માત્રજ કર તે દ્રવ્યજ્ઞાન કહેવાય છે. તત્વાર્થનું જ્ઞાન જે પુસ્તકમાં લખેલું હોય છે, તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય છે. ઉપગ વિના સ્વાધ્યાય કરે, તે પણ દ્રવ્યજ્ઞાન છે અને ઉપગ પરિણતિ તે ભાવજ્ઞાન છે. તેમાં ભાષાદિકના સકંધરૂપ જે જ્ઞાન તે નિગમનયની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે. સંગ્રહનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી સર્વ જી. જ્ઞાન રૂપ જાણવા. વ્યવહારનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી પુસ્તકાદિકમાં રહેલું જ્ઞાન જાણવું, જુસૂત્રનયની અપેક્ષાએ તત્વ પરિણામ સંકલ્પરૂપજ્ઞાન જાણવું. અથવા જ્ઞાનના હેતુભૂત વીર્ય. ને નૈગમનય જ્ઞાન કહે છે. સંગ્રહનય આત્માને જ્ઞાન કહે છે. વ્યવહારનય ક્ષપશમ પ્રમાણે જ્ઞાન સંબંધી વ્યવહાર પ્રવૃત્તિને જ્ઞાન કહે છે, અને જુસૂત્ર વર્તમાન યથાર્થ અયથાર્થ વસ્તુતત્વના
For Private and Personal Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ કઈ વાત છે.
આ માટે
સાલ-મહાસાલ વિગેરને કેવળજ્ઞાન.
૬૧૫ બધને જ્ઞાન કહે છે. શબ્દનયની અપેક્ષાએ સમ્યદર્શન પૂર્વક યથાર્થ વસ્તુ સ્વરૂપના ધરૂપ લક્ષણવાળું, કારણ તથા કાર્યની અપેક્ષાવાળું, પિતાને તથા પરને પ્રકાશ કરનારૂં, અને સ્વાદુવાદથી યુકત, જે જ્ઞાન તેને જ્ઞાન જાણવું. સમભિરૂઢનયની અપેક્ષાએ જ્ઞાનવાચી સમગ્ર વચન પર્યાયોની શકિતની પ્રવૃત્તિરૂપ જ્ઞાન જાણવું અને અર્વભૂતનયની અપેક્ષાએ કેવળજ્ઞાનને જ્ઞાન કહે છે.
સભ્ય રત્નત્રયના ઉપાદેય લક્ષણવાળું પરમજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે. સમુદ્ર વિના ઉપન્ન થયેલા અમૃત રૂપ, ઔષધ વિના ઉપન્ન થયેલા જરા મરણને નાશ કરનાર રસાયણરૂપ, અને સન્યાદિક અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષા રહિત શર્ક ચક્રીપણાના ઐશ્વર્યરૂપ એવું જ્ઞાન છે. એવું તત્વજ્ઞાન એજ મનુષ્યને તારનાર અને પરંપરા મોક્ષના કારણ રૂપ છે. માટે ભવ્ય પ્રાણુઓએ જ્ઞાનને સમગ પ્રકારે આદર કર જોઈએ. જ્ઞાનાનંદ એ પુદ્ગલીક આનંદ કરતાં અનંત ઘણે શ્રેષ્ઠ આનંદ છે. પુદ્ગલીક આનંદ કર્મબંધના હેતુરૂપ છે, ત્યારે જ્ઞાનાનંદ કર્મ નિજેરાના હેતુ રૂપ છે. ” ઈત્યાદિ દેશના સાંભળીને ગાંગિલરાજા વૈરાગ્ય પાપે. તૂર્ત પિતાના પુત્રને રાજ્ય સેપી માતાપિતા સહિત મોટા ઉત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પછી સાલ, મહાસાલ અને ગાંગિલ વિગેરેને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી શ્રી જિનેશ્વર પાસે જવા માટે ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં સાલ મહાસાલ વિચાર કરવા કરવા લાગ્યા કે, “આ મારી બેન, બનેવી, અને ભાણેજને ધન્ય છે, કે જેઓએ આપણને પ્રથમ રાજ્ય લક્ષમી આપી, અને હમણાં મહાનંદ સુખને પમાડનારૂં ચારિત્ર અપાવ્યું.” આવી રીતે પાંચે જણા લોકોત્તર ધ્યાનમાં મગ્ન થઈ, ક્ષપકશ્રેણિપર આરૂઢ થઈને, કેવળજ્ઞાન પામ્યા. તેઓ શ્રી વીર પ્રભુ પાસે આવ્યા. પ્રભુના કહેવાથી તેઓને કેવળજ્ઞાન ઉત્પન થયાની ગણધર મહારાજને ખબર પડી ત્યારે તેઓ ચિંતવવા લાગ્યા કે,” શું મને કેવળ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય? શું હું આ ભવમાં સિદ્ધિપદ પ્રાપ્ત નહીં
For Private and Personal Use Only
Page #648
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૭ કરું?” આવા પ્રકારના વિચારે તેમના મનમાં ઉત્પન થયા. તેવામાં તેમણે દેવવાણુ સાંnળી કે, “આજે શ્રી જિનેશ્વરે કહ્યું છે કે, જે કે મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જઈ જિનેશ્વરેને વંદન કરે, તે જરૂર તેજ ભવે સિદ્ધિને પામે.” આ પ્રમાણેની દેવવાણી સાંભળીને ગૌતમ ગણધરે પ્રભુની પાસે ઉપર રહેલા અષ્ટાપદ તીર્થને શ્રી જિનબિંબના દર્શન માટે જવાની આજ્ઞા માગી. ત્યાં જવાથી ત્યાં રહેલા તાપસને પ્રતિબોધ થવાને જાણી, પ્રભુએ તેમને તે તીર્થની યાત્રા કરવા જવાને આજ્ઞા આપી.
પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી ગૌતમ હર્ષ પામ્યા, અને ચારણલબ્ધિથી વાયુ જેવા વેગ વડે ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહોંચ્યા. , ક્ષણમાં મહાગિરી પર ચઢી ગયા, અને ભરત મહારાજાએ કરાવેલા નંદીશ્વરદ્વિપના ચિત્યમાં પ્રવેશ કર્યો, અને તેમાં રહેલા ચોવીશ તીર્થકરેના અનુપમ બિંબને તેમણે ભકિતથી વંદના કરી. પછી ચિત્યમાંથી નીકળીને ગૌતમગણધર એક મોટા અશોક વૃક્ષનીચે બેઠા. ત્યાં અનેક સુરાસુર અને વિદ્યાધરોએ તેમને વંદના કરી. મૈતમ સ્વામીએ તેમને ચગ્યતા પ્રમાણે ધર્મદેશના આપી, અને તેમણે પુછેલા સંદેહ તર્ક શાક્ત વડે કેવલીની જેમ દૂર કર્યા. દેશના આપતાં પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે,
“ સાધુઓ ઉગ્ર તપવડે, જેમના ઉપર માત્ર અસ્થિચમ બાકી રહ્યા છે, જેમના સાંધાઓ શિથિલ થઈ ગયા છે, અને જેઓ ગ્લાની પામી જવાથી માત્ર જીવ સત્તા વડે ધ્રુજતા ધ્રુજતા ચાલે છે, એવા થઈ જાય છે.” - ગૌતમ સ્વામિના આ વચને સાંભળી વૈશ્રમણ (કુબેર) દેવને આશ્ચર્ય થયું કારણ તેનું શરીર સુવર્ણ જેવી કાંતિવાળું હતું, અને પુષ્ટ આકૃતિ હતી. તેથી વૈશ્રમણ દેવને ઉપરના વચનેના સંબંધમાં સંદેહ આવ્યું, અને એ વચને તેમનામાં જ અઘટિત જાણ જ હસ્યા.
For Private and Personal Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુડરીક અને કુંડરીક,
;૧૭
ગૌતમસ્વામી મન:પર્યંવજ્ઞાની હતા, તેથી વૈશ્રમણ ધ્રુવના મનાવિચારો જાણી ગયા, અને તેના મનની શંકાના ઉપદેશદ્વારા ખુલાસા કર્યો.
''
મુનિપણામાં શરીરની કુશળતાનુ પ્રમાણ એકાંત નથી; પશુ શુભ ધ્યાનવરે આત્માના નિગ્રહ કરવા તે પ્રમાણુ છે. તે ઉપર પુડરીક અને કુંડરીક એ ભાઈનેા વૃત્તાંત સાંભળેા. ’
આ જ 'બુદ્વિપના મહાવિદેહ ક્ષેત્રમાં પુલાવતી નામના વિજયમાં પુડરીકેણી નામે નગરી છે. તે
પુડરીક અને કુંડે. નગરીમાં મહાપદ્મ નામે રાજા હતેા. રીકનું વૃત્તાંત. તેની પદ્માવતી નામની રાણીથી પુડરીક અને કુંડરીક નામે બે પુત્રો થયા હતા. મેાટા પુત્ર રાજ્ય ચલાવવાને લાયક થયે જાણી, મહાપદ્મ રાજાએ તેને ગાદી ઉપર બેસાડી, પાતે દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ ચારિત્ર 'પાળી, ગીતા' થઇ, કર્મોના નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પ્રાંત માલે પધાર્યાં.
કોઇક વખત કેટલાક મુનિએ તેજ નગરીએ પધાર્યાં. તે સમાચાર પુ'ડરીક અને કુંડરીક બન્ને ભાઇઓએ જાણ્યા. તેથી તેમની પાસે તે ધમ સાંભળવા ગયા. પુંડરીકના અન ઉપર ધમ દેશનાની અસર થઈ, તેથી શુભ ભાવમાં ચઢયા, અને ભાવ યતિ થઇને પેાતાના સ્થાને આભ્યા, અને મત્રિએ ને એલાવી તેમના સમક્ષ કુંડરીકને તેડાવીને કહ્યુ` કે “ વત્સ ! તુ આ પિતાના રાજ્યને ગ્રહણ કર. હું સ`સારથી ભય પામ્યા તે ભયમાંથી મચાવનારી–રક્ષણુ કરનારી દીક્ષા ગ્રુહેણુ કરવાના મારા મનના વિચાર છે. માટે મારી માગણીને સ્વીકાર કરી, મારા વિચારની પુષ્ટિ કર. ”
“ હું ખંધું ! શુ' તમે મને સ‘સારમાં નાખવા માગેા છે ? મારી તેમાં પડવાની ઇચ્છા નથી. માટે હું પશુ દીક્ષા લઇશ, અને ભવસાગરને તરી જઇશ. ” કુંડરીકે વડીલ ભાઇને જવાબ આપ્યા.
"
78
For Private and Personal Use Only
Page #650
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rવા આવી
છે અને સાક્ષાવિક છે
૧૮
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર, [ પ્રકરણ ૨૭ પુંડરીકે તેને ઘણું સમજાવ્યું, પણ કુંડરીકના માનવામાં તે વાત આવી નહિ. છેવટે પુંડરીકે કુંડરીકને કહ્યું કે, “હે ભાઈ ! ઇક્રિયે બહુજ દુર્ભય છે. મન સદા ચંચલ છે. તારૂણ્યવય વિકારનું ધામ છે, અને પ્રાણીને પ્રમાદ તે સ્વાભાવિક છે. વળી પરિસહ તથા ઉપસર્ગો સહન કરવા દુસહ છે. તેથી તારે દ્રઢ પ્રતિજ્ઞાવાળા થવું પડશે, કેમકે દિક્ષા પાળવી ઘણી દુષ્કર છે. તેથી હાલ ગૃહસ્થ ધર્મ લાયક શ્રાવકના વ્રત ગ્રહણ કર, અને તેના પાલન પૂર્વક રાજ્ય કર, અને યૌવનવય ગયા પછી, દીક્ષા લેજે. એમ કરવું ઘણું યેગ્ય છે.”
કુડનકે કહ્યું, “ભાઈ ! આપે કહી એ વાત સત્ય છે. પણ હું જે છે તે મારે પ ળવું જોઈએ. માટે હું તે જરૂર દીક્ષા ગ્રહણ કરીશ. ” એ પ્રમાણે કહીને કુંડરીકે દીક્ષા ગ્રહણ કરી. પંડરીકે મંત્રિઓએ નિવાર્યા એટલે તે ભાવ યતિના ભાવમાં, ગૃહસ્થપણામાં રહી રાજ્ય ચલાવવા લાગ્યા.
કુંડરીક વિવિધ પ્રકારના તપથી શરીરને કલેશ પમાડતે. હતું, તેમજ સામાચારીને બરાબર પાળતું હતું. તેથી તે બીજા સાધુઓને પ્રીય થઈ પડશે. એક વખત વસંત ઋતુ આવતાં ચારિત્રા વરણીયકર્મના ઉદયથી કુંડરીકનું મન ચલિત થયું તેના મનમાં વિચાર થયે કે, “મહારે આ દીક્ષાથી સર્યું. મારો ભાઈ જે પ્રથમ મને રાજ્ય આપતે હતો, તે હું ગ્રહણ કરીશ.” આવા પ્રકારના વિચારે કરી ભગ્ન ચિત્તે તત્કાળ તે પિતાની રાજ્ય ધોનીની નગરીએ આ. ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે લીલાપત્ર વિગેરેના શીતળ સંથારા ઉપર આલેટવા લાગે, અને પિતાની ઉપાધી ઝાડ સાથે લટકાવી દીધી. ઉદ્યાનપાલકની મારફત પોતાને આવવાના સમાચાર રાજાને પહોંચાડયા; એટલે રાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું, અને તેમને વંદના કરી. ઉપધીને ઝાડ સાથે લટકાવેલી અને લીલાપત્રો ઉપર સંથારે કરેલે જોઈ, મુનિયણુમાંથી ચલિત થયાનું અનુમાન રાજાએ કર્યું. રાજાએ પોતાના મંત્રિને કહ્યું કે, “તમને યાદ છે કે, જયારે
For Private and Personal Use Only
Page #651
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુંડરીક સર્વાર્થસિદ્ધ વિમાનમાં. ૬૧૯ કુંડરીક બાળપણમાં સાહસ કરી વ્રત ગ્રહણ કરવા તૈયાર થયેલ હતાતે વખતે મેં તેને તમ કરતાં વાર્યો હતો. ખેર, હાલ પણ હું તેને રાજ્ય આપવા તૈયાર છું, પણ મને દીલગીરી એટલીજ થાય છે કે, આટલી મુદત સુધી તેણે ચારિત્ર ધર્મ પાલ્યા પછી, તે મેળવેલ ચિંતામણી રતન સમાન ધમને ગુમાવી દેવા તૈયાર થયો છે. એ રાજ્ય ગ્રહણ કરશે તેથી મને તે ફાયદે જ છે, પણ એના આત્માનું તે અહિત કરે છે.”
* આ પ્રમાણે કહી પુંડરીકે તેની ઈચ્છા મુજબ તેને રાજ્ય ઉપર બેસાડશે. રાજ્ય ચિન્હ અર્પણ કર્યા અને પોતે તેની પાસેનું યતિલિંગ ગ્રહણ કરી, શુદ્ધ બુદ્ધિએ દીક્ષા લઈ, ત્યાંથી વિહાર, કર્યો. તે પુંડરીક મુનિ શુભ ભાવથી ચિંતવવા લાગ્યા કે, “સારા ભાગ્યે ચિરકાળથી ઇચછેલે યતિધર્મ મને પ્રાપ્ત થયો છે. તે હવે તેને ગુરૂની સાક્ષીએ ગ્રહણ કરૂં.” આ પ્રમાણે વિચાર કરતા તે ગુરૂની પાસે જવા ચાલ્યા. ગુરૂની સમીપે જઈ વ્રત ગ્રહણ કરીને પુંડરીક મુનિએ અઠ્ઠમનુ પારણું કર્યું. પરંતુ નિરસ, ટાઢ અને
ખે આહાર લેવાથી, તેમજ ગુરૂપાસે આવવા માટે ઉતાવળ ચાલ્યા આવવાથી, કેમળ ચરણમાંથી નિકળતા રૂધીરથી બહુ પરિશ્રમ પામતાં, ગામની અંદર જઈ ઉપાશ્રય માગી, અતિશ્રમથી વાસના સંથારાપર સુતા. તેજ રાત્રીએ શુભ ચિંતવન કરતા છતાં આરાધન કરી, શુભ ધ્યાન પરાયણપણે પુષ્ટ અંગેજ કાળ કરી, સવાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉપ્તન્ન થયા.
કુંડરીક રાજા થયો. કુંડરીકે અને માટે રાંકની જેમ વ્રત ભંગ કર્યું, એમ કહી કહીને સેવક લેકે તેનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તેથી તે હૃદયમાં ઘણે કે પાયમાન થશે. પરંતુ તેણે ચિત
વ્યું કે, “પ્રથમ હું સારું સારૂં ભેજન કરૂં, પછી આ ઉપહાસ્ય કરનારાઓને વધુ વિગેરે શિક્ષા કરીશ.” આવું ચિંતવી તે રાજ્ય મહેલમાં ગયે ૫છી પ્રાત:કાળે યુવાન પારેવું ખાય તેમ તેણે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારનો આહાર કંઠ સુધી ખાધે; અને રાત્રે વિષય ભેગને માટે જાગરણ કર્યું. તે રાત્રી જાગરણથી
For Private and Personal Use Only
Page #652
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૭ અને અતિ આહરના દુરપણાથી તેને વિચિક થઈ. તેથી મોટી અરતિ ઉન્ન થઈ. પવનથી પુરાયેલી ધમણની જેમ, તેનું ઉદર પ્રફુલીત થયું. પવનને રાધ થયે અને માટે તૃષાને દાહ થયે તે વખતે આ પાપી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયે, એવું ધારી તેના મંત્રિ વિગેરેએ તેની ચિકિત્સા કરી નહી કે કરાવી નહીં. તેથી તે અતિ દુખથી પીડાવા લાગ્યું, અને મનમાં ચિંતવવા લાગ્યું કે, “જે. હું આ રાત્રિ કોઈપણ પ્રકારે નિર્ગમન કરૂં, તે પ્રાત:કાળે આ બધા અધિકારીઓને કુટુંબ સહિત મારી નંખાવું.” આવી રીતે કૃષ્ણલેખ્યાથી અને મહારૌદ્રધ્યાનથી તે મૃત્યુ પામીને, સાતમી નરકે અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થશે.
તેથી હે સભાજને ! તપસ્વીઓને કૃશપણું હોય કે પુષ્ટ પણું હોય એવું કંઇ પ્રમાણુ નથી. શુભ ધ્યાનજ પરમ પુરૂષાર્થનું કારણભૂત છે.” આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેલું કુંડરીક અને અંડરીકનું અધ્યયન પાસે બેઠેલા વૈશ્રમણના સામાનિક દેવે એક નિષ્ઠાથી શ્રવણ કર્યું. વૈશ્રમણે સમકિત પ્રાપ્ત કર્યું, અને ગૌતમ સ્વામીએ પિતાને અભિપ્રાય જાણે તેનો ખુલાસો કર્યો, તેથી હર્ષ પામી પુનઃ વંદન કરી તે પિતાના વથાન પ્રત્યે ગયે.
આ પ્રમાણે દેશના આપી, અને રાત્રિ ત્યાંજ નિર્ગમન કરી. ગૌતમ મુનિ પ્રાતઃકાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યા. ગણધર મહારાજ અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાર્થે ચઢયા. તે
અરસામાં કેતન્ય, દત્ત, અને સેવાળ વિગેરે પંદરસે તાપસે. પંદરેસે તપસ્વીઓ અષ્ટાપદને મોક્ષને ની દીક્ષા. હેતુ સાંભળી તે ગિરી ઉપર ચઢવા આવ્યા
હતા. તેમાં પાંચસે તપસ્વીઓ ચતુર્થ તપ કરીને આદ્ર કંદાદિનું પારણું કરતા હતા અષ્ટાપદની પહેલી મેખલા સુધી આવ્યા. બીજા પાંચસે તાપસે છઠ તપ કરી સુકા કંજદિનું પારણું કરતા છતા બાજુ મેખલા સુધી આવ્યા. ત્રીજા પાંચસો તાપસે અઠમ તપ કરી સુકી સેવાળનું પારણું કરતા
For Private and Personal Use Only
Page #653
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસા તાપસાંત દીક્ષા.
સ
છતા ત્રીજી મેખલા સુધી આવ્યા. ત્યાંથી 'ચે ચઢવાને અશકત હોવાથી, તે ત્રણે સમૂહ પડેલી બીજી અને ત્રીજી મેખલાએ અદ્રકી રહ્યા. તેવામાં સુવણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગણુધર મહારાજને તેમણે આવતા દીઠા. તેમને જોઇ તે પરસ્પર કહેવા લાગ્યા કે, આપણે શરીરે કૃશ થઇ ગએલા છીએ; તથાપિ અહિં‘થી આગળ ચઢી શકતા નથી. તે આ સ્થુળ શરીરવાળા મૂર્તિ કેમ ચઢી શકશે ? આ પ્રમાણે તેએ વાતચીત કરે છે, તેવામાં તે ગણધર મહારાજ તે મહાગીરી ઉપર ચઢી ગયા, અને ક્ષણમાં દેવ માફક અદ્રશ્ય થઇ ગયા. પછી તેઓ પરસ્પર મેલ્યા કે આ મહર્ષિની પાસે કોઇ મહા શકિત છે,તેથી જો તે અહિં પાછા આવશે, તા આપણે તેમના શિષ્યા થઈશું'. આવે નિશ્ચય કરી, તે તાપસે એક ધ્યાને ખંધુની જેમ આદરથી તેમના પાછા આવવાની રાહ નઇ રહ્યા.
ગધર મહારાજ મહાગિરી ઉપરથી ઉતરતા હતા, તે રાહે જોઇ રહેલા તાપસાએ દીઠા. ગણધર મહારાજ પાતાના નજીકના પ્રદેશમાં આવ્યા, ત્યારે તાપસેાએ તેમની પાસે જઇ પ્રણામ કરી વિન'તી કરી કે, હું તપેાનિધિ ! મહાત્મા ! અમે આપના શિષ્યા થવાની ઇચ્છા ધરાવીએ છીએ; આપ કૃપા કરી અમારી માગણી સ્વીકારી.
“ જે સજ્ઞ પરમેશ્વર શ્રી મહાવીરપ્રભુ છે, તેજ તમારા ગુરૂ થાઓ. ” એમ ગૌતમસ્વામીએ તેમને કહ્યું.
તાપસાએ આગ્રહ કર્યું કે અમને તે આપજ અહિં... દીક્ષા આપી આપના શિષ્ય બનાવી કૃતા' કરી. એટલે ગૌતમસ્વામિએ તેઓના અતિગ્રહપણાને લીધે ત્યાંજ તેમને દીક્ષા આપી, દેવતાઓએ તૂત તે તમામ માટે યુતિપણુના લિંગને લાયકની તમામ સામગ્રી પુરી પાડી. તેએ તમામ ગણુધર મહારાજની સાથે પ્રભુની પાસે જવા ચાલ્યા. માર્ગમાં કાઈ ગામ આવતાં ભિક્ષા ને સમય થયે, એટલે ગાતમસ્વામિએ તમામ મુનિઓને પુછ્યુ
For Private and Personal Use Only
Page #654
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૨
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર [ પ્રકરણ ૨૭ કે, તમારે માટે પારણું કરવા શું ઈષ્ટ વસ્તુ લાવું? તેમણે કહ્યું કે,
પાયસાન લાગે એટલે તમસ્વામિ પિતાના ઉદરનું પોષણ થાય તેટલી ક્ષીર ગેરીએથી લાવ્યા, એને પિતાની લબ્ધિના પ્રભાવથી તમામને પારણું કરવાને બેસી જવાની આજ્ઞા કરી, અને આ પાયસાનથી પારણું કરે” એમ કહ્યું.
આટલા પાયસાનથી શું થશે ?”એમ એકી સાથે સર્વ ના મનમાં આવ્યું. તથાપિ ગુરૂની આજ્ઞા આપણે માનવી જોઈએ, આ વિવેક બુદ્ધિથી કંઈપણ પુછયા ગાયા શીવાય અને શંકા રાખ્યા શીવાય તે મહર્ષિઓ પિત પિતાના આસન ઉપર પારણું કરવા બેસી ગયા,
પછી ગણધર મહારાજે “મહાનશ” લબ્ધિ વડે, તે સર્વને તૃપ્તિ થતા સુધી પિતે આણેલી ક્ષીરથી આહાર કરાવ્યું અને પછી પોતે આહાર કરવા બેઠા. નવીન દીક્ષિત સાધુએ સર્વ વિસ્મય પામી ગયા
જ્યારે એ તપસ્વી સાધુઓ ભજન કરતા હતા, ત્યારે “આપણા પુરાભાગ્ય વેગથી શ્રી વિરપરમાત્મા જગદ્ગુરૂ આપણને ધર્મગુરુ તરીકે પ્રાપ્ત થયા છે, તેમજ પિતા જેવા આવા મુનિ બોધ કરનાર મળવા તે પણ દુર્લભ છે, માટે આપણે સર્વથા પુણ્યવાન છીએ,” આ પ્રમાણે ભાવના ભાવતાં શુષ્ક સેવાળ ભક્ષી પાંચસે તાપસેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દર વિગેરે પાંચસો તાપને પ્રભુના દુરથી પ્રાતિહાર્યો જેમાં ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમજ કૌડિસ વિગેરે પાંચસોને ભગવંતના દર્શન દુરથી થતાં. જ કેવળજ્ઞાન થયું. પછી તેઓ શ્રી વિરપ્રભુને પ્રદક્ષિણા કરી, કેવળીની સભા તરફ ચાલ્યા. એટલે ગૌતમ બોલ્યા કે,
“ પ્રભુને વંદના કરે.”
હે ગૌતમ! કેવલીની આશાતના ન કરો.” ભગવતે ગૌતમ ગણધરને કહ્યું.
For Private and Personal Use Only
Page #655
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુમપત્રીય અધ્યયન,
૨૩
ગણધર મહારાજે પ્રભુની એ પ્રમાણે વાણું થતાંજ, સર્વ કેવળીઓને ક્ષમાવ્યા. તે વખતે ગૌતમસ્વામિને ફરી વિચાર આવ્યું કે, “જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહિ, કારણ કે હું ગુરૂકમ છું. આ મહાત્માએ ને ધન્ય છે, કે જેઓ મારા દીક્ષિત છતાં તેમને ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.”
આ પ્રમાણે ચિંતવન કરતા જોઇ, પ્રભુએ ગણધર મહારાજને કહ્યું, “હે ગૌતમ! તીર્થંકરનું વચન સત્ય કે દેવતાનું?”
તીર્થકરેનું” ગણધર મહારાજે વિનય અને નમ્રતાથી જવાબ દીધો, ત્યારે પ્રભુએ તેમને આ આશ્વાસન આપતાં કહ્યું કે, હવે અધેય શખસો નહી. ગુરૂને સ્નેહ શિવ ઉપર શ્રીદળ ઉપરના તૃણની જે હેય છે, તે તત્કાળ દુર થઈ જાય છે, અને ગુરૂ ઉપર શિષ્યને હય, તે તમારે સનેહ તે ઉણની કડાહ (ચટાઈ) જેવા દ્રઢ છે, ચિરકાળ સંસર્ગથી અમારી ઉપર તમારો નેહ બહુ દ્રઢ થયેલ છે. તમારું કેવલ રૂંધાયું છે. તે સ્નેહને જ્યારે અભાવ થશે, ત્યારે તે પ્રગટ થશે.”
પછી પ્રભુએ ગૌતમને અને બીજાઓને બંધ કરવાને માટે કુમપત્રીય અધ્યયનની વ્યાખ્યા કરી. ઝાડ ઊપરના પાકી ગએલા પાંદડાં ખરી પડે છે. અને
નવીન પાંદડાં આવે છે. તે વખતે તે ઘણાં હુમપત્રીય અધ્ય સુંદર દેખાય છે, અને ચલકાટ મારે છે. નથી પ્રમાદ ન ક. તે જાણે ખરી ગએલા પાંડદાને હસતા રવા માટે ઉપદેશ. હોય એમ જણાય છે. તે વખતે ખી
ગએલાં પાંદડાં તેમને કહે છે કે, તમે અત્યારે ગર્વ કરશે નહી. એક વખત અમારે તમારા જેજ વખત હતું, અને અમે પણ તમારી પેઠે ચમક ચમક કરી રહ્યા હતા. પણ આજે અમારી આ સ્થીતિ છે, તેથી તમે ગર્વ કરશે નહી. કેમકે કાળાંતરે તમારી પણ અમારા જેવી સ્થીતિ થવાની છે.” આ દ્રષ્ટાંત આપી ભગવંત ગૌતમસ્વામીને કહે છે કે,
For Private and Personal Use Only
Page #656
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૪ શ્રી મહાવીરસ્વામી ચરિત્ર.
[ પ્રકરણ ૨૭ હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ કરે નહી.” ગૌતમ સ્વામી જેવા સમર્થ પુરૂષને પણ પ્રમાદ ન કરવા માટે વિવિધ રીતે પ્રભુ સમજાવે છે. આ “શર ઋતુમાં ઘાસના તણખલાપર ઝાકળના પાણીનું ટીપું છે, તે જેમ બહુ થોડો વખત ટકે છે, તેવી રીતે મનુષ્ય જીવન પણ બહુ થોડા વખત ટકે છે. એમ સમજી હે ગતમ! એક સમય પણ પ્રમાદ કરે નહી ”
આવી રીતે મનુષ્ય ભવના આયુષ્યને અનેક પ્રકારે ઉપક્રમ લાગે છે, અને જીવન ઉપર અનેક પ્રકારના ઉપઘાત લાગ્યા કરે છે માટે ગૌતમ, એક સમય પણ પ્રમાદ કરવો નહી.”
મનુષ્યપણું પામવું મહા દુર્લભ છે. સર્વ પ્રાણીઓને ચિરકાળે તે મેળવવું અત્યંત મુશ્કેલ છે, અને કર્મના વિપાકે બહુ આકરા છે, એમ સમજી હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કર નહી.”
“પૃથ્વી કાયમાં પ્રાણી અસંખ્ય કાળ રહે છે, પણ જલદી મનુષ્ય ભવ મેળવી શકતો નથી, માટે ગૌતમ! એક સમયપણું પ્રમાદ કરવો નહિ.”
તેવી જ રીતે પ્રાણી અપકાયમાં અસંખ્ય કાળ રહે છે. તેજ ત્રમાણે તેઉકાયમાં, વાઉકાયમાં અસંખ્ય કાળ રહે છે. વનસ્પતિમાં અને તે કાળ કાઢી નાખે છે. તેવી જ રીતે બે ઇંદ્રિયપણામાં, ચૌદ્રિ ૧૫ણામાં અસંખ્ય કાળ કાઢી નાખે છે, તેમજ ૫ એપ્રિયપણામાં મનુષ્ય તિર્યંચના સાત આઠભવ કરી નાખે છે. નરક અને દેવ ગતિમાં મોટા તેત્રીશ સાગરોપમના આયુષ્ય કાઢી નાખે છે. માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ ”
પ્રમાદથી ભરેલે જીવ એ પ્રમાણે સંસારમાં શુભાશુભ કર્મોથી રખડયા કરે છે. માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરે નહિ.”
For Private and Personal Use Only
Page #657
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રમાદ ન કરવા પ્રભુના ઉપદેશ,
પ
""
કદાચ મહામુશ્કેલીએ મળવું દુર્લભ મનુષ્યપણું' મળી જાય, તા પણ આય દેશમાં જન્મ થવા ઘણા મુશ્કેલ છે. શક યવન, મ્લેચ્છ દેશમાં જન્મ થાય, તે મળેલુ મનુષ્યપણ ચ થાય છે. માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવા નહિં, કદાચ મહામુશ્કેલીએ આય દેશમાં જન્મ થાય, તાપણ પાંચ ઇંદ્રિયા સુંદર હાય, કાઇ પણ પ્રકારની ખાડ ખાંપણુ વગરની હાય, એમ થવુ' ઘણુ' મુશ્કેલ છે, એમ જાણી, ગાતમ! એક સમય પ્રમાદ કરવા નહિ. ”
<<
any
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
“ કદાચ ખોડખાંપણ વગરની ઇંદ્રિયા મળી જાય, તાપણ મિથ્યાત્વમાં લપટાયલા પ્રાણીને વિશુદ્ધ ધમ સાંભળવાનું બનતું નથી. માટે ગૌતમ ! એક સમય પ્રમાદ કરવા નહિ. ”
{ કર્દ ચ વિશુદ્ધ ધર્મ સાંભળવાની તક અથવા તકો મળી આવે, તેાપણુ ધમ' ઉપર શ્રદ્ધા થતી નથી. માટે ગૌતમ! એક સમય પશુ પ્રમાદ કરવા નહી,
,,
૬ ધર્મ ઉપર શ્રદ્ધા થાય તોપણ શરીરે કરીને, સ્પર્શ'ઇંદ્રિયે કરીને કામની બાબત તરફ ( વિષય સેવન તરમ્ ) મન વધારે જાય છે. ધમ કરવાનું' શરીરથી ખનતુ' નથી. માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવા નહી.
“ શરીર જીણું થતું ાય છે. વાળ ધેાળા થતા જાય છે; અને કાનની સાંભળવાની શક્તિ ઘટતી જાય છે, માટે સમય માત્ર પણ હું ગૌતમ ! પ્રમાદ કરવા નહી. ”
“ તેવીજ રીતે આંખનું બળ ઘટતુ જાય છે. સુંધવાની શકિત મઢ પડતી જાય છે. જીભની ચાખવાની સત્તા ઓછી થતી જાય છે. ચામડીની સ્પર્શ શકિત ઘટતી જાય છે, એમ સવ પ્રકારનાં ખળ શક્તિ ઓછી થતાં જાય છે. માટે ગૌતમ ! એક સમય
..
પ્રમાદ કરવા નહિ.
''
વાત પિતના ઉદ્વેગ શરીરમાં ભેાકાયા કરે છે. શરીરમાં અાંકડીએ આવ્યા કરે છે. વિવિધ પ્રકારના ઉપદ્વવા શરીરને ત્રાય
79
For Private and Personal Use Only
Page #658
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચસ્વિ. [ પ્રકરણ ૭ આપ્યા કરે છે, અને હેરાન હેરાન કરી મુકે છે. માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કર નહિં.”
- “ જેવી રીતે કમળ જળમાં પ્રથમ ડુબેલું હોય છે, પણું પાછળથી જળની ઉપર આવી જાય છે, તેવી રીતે ચિરકાળથી વળગેલા પરિચિત વિષયમાં તું ડુબેલ છે, તે પણ ઉપર આવી જવું, કમળ પેઠે તને યોગ્ય છે એમ જાણી છે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ.”
ઘર અને સ્ત્રીને એક વાર ત્યાગ કરી અણગારપણું આદર્યા પછી, વળી પાછો વમન કરેલ વસ્તુઓને ખાવાને છે ચાટવાનો વિચાર કરે તે અગ્ય છે. એમ સમજી એક સમય માત્ર પ્રમાદ કરે નહિ.” " “મિત્ર, બાંધવ, તેમજ મોટા ધનના ઢગલાઓને છોડ દઈને, ફરીવાર તેને શોધવા જવું એગ્ય નથી. એમ સમજી એક સમય પણ પ્રમાદ કર નહિ, ”
“આજે જિનવર દેખાતા નથી. તે પણ મુકિતમાર્ગ દેખાડનાર ધર્મ છે. હમણું મેક્ષ માગને વિષે વિચારે છે, એમ જાણી છે ગૌતમ ! કદિ પ્રમાદ કરીશ નહિ.”
જે માર્ગમાંથી (પાખંડ રૂપી) મોટા કંટક દર કરેલા છે, એ મહામાર્ગ તને પ્રાપ્ત થયેલ છે, માટે હે ગૌતમ! મુકિતમાગને વિષે તું ચાલ્યું જા અને કદી પ્રમાદ કરીશ નહિ.”
નિર્બળ ભાર વાહકની માફક તું વિષમ માર્ગે વહીશ નહિ. નહિ તે તેને પાછળથી પશ્ચાતાપ થશે. માટે હે ગૌતમ! કદિ પ્રમાદ કરીશ નહિં,”
“જેમ કોઈ ભારવાહક સુવર્ણાદિ ધનને બે જે માથે લઈને વિષમમાગે જતે હોય અને ઘરના નજીકના પ્રદેશમાં આવ્યા પછી તે બોજાથી કંટાળીને તેને ફેંકી દે, અને પાછળથી પસ્તાય, તેમ પંચ મહાવ્રતને ભાર મુનિઓએ યુવાવસ્થા રૂપી વિષમ માર્ગમાં
For Private and Personal Use Only
Page #659
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાદ સ્વરૂપ. વહન કર્યા પછી, પાછળથી તે ફેંકી દે, એટલે વ્રતને ભંગ કર તેને પેલા ભારે વાહકની માફક પશ્ચાતાપ થશે.”
- “હે ગૌતમ ! તું સંસાર સમુદ્ર તરી ગયો છું. હવે કાંઠે આવીને શા માટે અટકી બેસે છે? ત્વરાથી ભવપાર ઉતરી: અને કદિ પ્રમાદ કરીશ નહિં. ”
“ક્ષપક શ્રેણીને વિષે સંયમથી ઉત્તરોત્તર ચઢીને અને તું લેખાતે આવેલા સિદ્ધને વિષે જઈશ. એ સર્વોત્તમ મુકિત ક્ષેમ કલ્યાણની કરણહાર અને ઉપદ્રવ રહિત છે. માટે હે ગૌતમ! કદિ પ્રમાદ કરીશ નહિ.”
બુદ્ધ અને નિવૃત્ત સાધુસંયમ તત્વને બરાબર જાણ થકે ગામ અને નગ વિષે વિચરે છે, અને ભવ્ય સ્નેને શાતિ માર્ગને ઉપદેશ કરે છે. માટે હે ગૌતમ! કદિ પ્રમાદ કરીશ નહિ.”
આ પ્રમાણે ભગવતે શ્રી ગતમગણધરને સાંત્વન આપી, સમય માત્ર પ્રમાદ નહિ કરવા અને મુક્તિ માર્ગનું આરાધન કરવા ઉપદેશ આપે છે. - ગણધર મહારાજ તે ચાર જ્ઞાનના ધરવાવાળા અને વિપુળસોની હતા, તેથી તેમને પ્રસાદની વ્યાખ્યા સમજાવવાની જરૂર નહતી. પ્રમાદનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, તે તેઓ સ્વયં પિતે જાણતા હતા. ફકત આયુષ્યના એક સમયમાં પણ પ્રમાદ કરવાથી આત્મહિતને નુકશાન થાય છે, તે તેમના ગાલ ઉપર લાવવા, અને વિસ્તારથી જીવની નિગોદમાંથી નિકળ્યા પછી મનુષ્ય ભવની કેટલી દૂર્લભતા છે, અને જીવને ઉગે આાવવામાં કેટલો કાળ ગએલો હોય છે, તે તેમના ખ્યાલ ઉપર લાવવા ભગવતે ઉપદેશ આપે છે. એ અને તે કાળ ગયા પછી દુર્લભ મનુષ્યને અવતાર પ્રાપ્ત કર્યા પછી, કેવી રીતે સંસારમાંથી બહાર નિકળી જવું, તે ભગવંતે બુડેલું કમળ પાણીથી બહાર નિકળી ગયા પછી, પાછું પાણીમાં ડુબતું નથી એ દ્રષ્ટાંતથી બતાવ્યું છે. ઉંચી હદે ચઢેલે માણસ પાછા પ્રમાદથી કંટાળી જઈ ઉત્તમ વતેને ત્યાગ કરે,
*
= 1
For Private and Personal Use Only
Page #660
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२८
તે
જ ભાર પ્રવાસ કરો છો
શ્રી મહાવીરસવારિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ તે તેને ભાર વાહકની માફક પશ્ચાતાપ થશે. માટે તે પશ્ચાતાપ થવાને વારે આવે નહિ, તેના માટે મનુષે હમેશાં જાગૃતિ રાખવી જોઈએ. એ બે દ્રષ્ટાંતે ભગવતે જે આપેલા છે તે ખાસ મનન મારવા લાયક છે. જે મનુષ્યને સામાન્ય કેટીમાંથી ઉંચી હદે જવું હોય, તો તે પ્રમાદનેજ ત્યાગ કરે જોઈએ. પ્રમાદના ઉપર ભગવતે ઘણેજ ભાર મુકેલ છે. ત્યારે એ પ્રમાદનું સ્વરૂપ સામાન્ય રીતે આપણે જાણવું જોઈએ. પ્રમાદ એટએ આળસ આટલી સામા
ખ્ય વ્યાખ્યા નથી. પણ ભગવંતે પ્રમાદમાં નીચેની વાતને સમાવેશ કરેલ છે.
૧ મઘ વિગેરે કોઈપણ કેફી પીણું પીવું અને તેમાં જીવન ગાળવું તે પ્રમાદ છે.
૨ પઢિયના વિષય ભાગમાં એટલે કાળ ગાળવે એ તમામ પ્રમાદ છે.
૩ ક્રોધ, માન, માયા અને લેભ, એ ચાર કષાય અધ્યાહાર થી હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, દુગચ્છા અને પુરૂષદ, જીવેદ, અને નપુંસદ, એ ભેગવવામાં જે કાળ ગુમાવે એ તમામ પ્રમાદ છે.
૪ રાજસ્થા, કેશકથા, કથા, અને ભકત (ભજન) ની કથા, વાતેમાં જે મળ ગુમાવે તે પણ પ્રમાદ છે. - ૫ પાંચ પ્રકારની નિંદ્રામાં જે કાળ કાઢવો તે પણ પ્રમાદ છે.
- આ પાંચ પ્રકારના પ્રમાદનું વિસ્તારથી વરૂપ વિવાર - લાએ આપણા ખ્યાલમાં આવશે. મનુષ્ય જીવનને ઘણે કાળ એ ખાતેજ જાય છે, અને તેણે તેઓ કર્તવ્ય માની તેમાં કાળ નિર્ગમન કરે છે. પણ તેમાં તેઓ મોટી ભૂલ કરે છે. એ ભગવંતે ગણધર મહારાજના ધ્યાન ઉપર આણેલું છે.
બીજી અપેક્ષાથી આઠ પ્રકારના પ્રમાદ છે. તે આ પ્રમાણે, ૧ અજ્ઞાન (મૂઢપણું)
For Private and Personal Use Only
Page #661
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પ્રકારના પ્રમંદ, ૨ સાય-આ વાત આમ છે તેનો સહિ, કંઈ પણ નિશ્ચય નહિ.
૩ મિથ્યા-ઉપરાડું જ્ઞાન તેના ઉપર પ્રતિપત્તિ-શ્રદ્ધા-હેય. ૪ રાગ-અભિવ્યંગ લક્ષણ. પ છેષ-અપ્રીતિ રૂપ. ૬ સ્મૃતિભેશ-વિમરણ શીળપણું, ૭ ધર્મને વિષે અનાદરપણું, આળસ. ૮ મેગ-નાગિની પ્રશસ્તપણે પ્રવૃત્તિ કરવી.
ઉપર પ્રમાણે આઠ જાતના પ્રમાદથી બચવું એ પણ જીવનનું કર્તવ્ય છે.
જ્યારે મનુષ્ય ભવમાં પ્રમાદ કરે નહિ, તે કરવું શું? તે સૂચન પણ બહુજ ટુંકાણમાં ભગવંતે કરેલું છે. આજે શ્રી જિનેઅરદેવને અને કેવળજ્ઞાનીઓને વિરહ છે. પણ તેમને બતા
માગી તે પ્રચલિત છે. તે માર્ગે ચાલવું એટલે શ્રી જિનેશ્વર તે સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર મોક્ષમાર્ગ છે, એમ જણાવેલું શિ, એ માર્ગનું આરાધન પ્રમાદ છેડીને કરવું એજ દુર્લભ મનુષ્ય ભવ પામ્યાનું ફળ છે. આ વાત હંમેશાં લક્ષ ઉપર રાખવા જેવી છે. ભગવત વીરના પહેલા તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ
થએલા છે. તેમના શાસનના લેપ્રદીપ, શીકુમાર અને મતિ, કૃત અને અવધિ એ જ્ઞાને ૌતમ સહિત, કેશીકુમાર શમણ કાળમાં
ઘણુ શિષ્ય સમુદાય સાથે વિચરતા હતા. તે વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીએ પધાર્યા. તે નગરીના પ્રદેશમાં હિન્દુક નામના ઉદ્યાનમાં શુદ્ધ ભૂમિમાં તેમણે વાસ કર્યો,
છેલ્લા તીર્થકર ભગવંત મહાવીરના આ ગતિમ શિષ્ય પણું મહા યશવી હતા. તે જ્ઞાન, દર્શન, ચારિત્રના પારગામી હતા. દ્વાદશ અંગના જાણ અને સંબુદ્ધ હતા. તેમને પણ શિષ્ય વર્ગને માટે સમુદાય હતા. તેઓ પણ ગામે ગામ વિહાર કરતાં શ્રાવસ્તી
For Private and Personal Use Only
Page #662
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરરવામિ ચરિત્ર. [પ્રકરણ ૨૭ નગરીએ પધાયાં, અને તેનગરીના પ્રદેશમાં કેષ્ટિક નામના ઉદ્યાનમાં નિર્દોષ ભૂમિમાં વાસ કર્યો.
આ બનેના સમાગમમાં ઘણા ગૂઢ પ્રશ્નો ભગવંત ગૌતમ સ્વામીને કેશીકુમારે પુછેલા છે અને તેના ઉત્તર ગૌતમસ્વામીએ આપેલા છે. તે સંબંધમાં ઉત્તરાધ્યયના સૂત્રમાં ત્રેવીસમું અધ્યયન છે. તેને સારાંશ અત્રે આપવા પ્રયત્ન કરેલ છે. વિસ્તારથી જાણવાની રૂચીવાળાને તે વાંચવાની ભલામણ કરવામાં આવે છે. અત્રે એ સારાંશ આપવાને હેતુ એ છે કે, કેશીકુમાર ઘણું સમર્થ સુનિ હતા. અવધિજ્ઞાની હતા. છતાં શ્રી ગૌતમસ્વામીના માટે તેમને કેટલું માન પેદા થયું હતું, તે જણાઈ આવે છે, અને તે ઉપરથી ગણધર મહારાજની શકિતના માટે આપણને પણ બહુમાન કરવાને કારણુ મલે છે. કેશીકુમાર શ્રી પાર્શ્વનાથ ભગવંતનાગણધર ન હતા, પણ તેમના શાસનમાં વર્તતા આચાર્ય હતા. ગણના ધારણ કરનારને ગણધર નામથી બોલાવાય છે. તેથી કશિ ગણધર એમ પણ કેટલાક ઠેકાણે વ્યાખ્યા છે. ગણુધર નામથી તે મને સંબોધ્યાથી તેઓ ગણધર હતા એમ આપણી માન્યતા થવી ન જોઈએ. તેઓ સમર્થ આચાર્ય હતા, એ વાત નિ સંશય છે શ્રી પાર્શ્વનાથ ભગવંતના શાસનના સાધુઓની સમાચારી અને ભગવંતના સાધુની સમાચારમાં કેટલેક તફાવત હતું. તે ઉપરથી દરેક શાસનના સામાન્ય સાધુઓના મનમાં એવા વિચાર પિતા થયા કે, આપણે આચાર સત્ય હશે કે તેમને ? આ પ્રમાણેના વિચારે કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીના જાણવામાં આળ્યા, તે ઉપરથી તે બનેએ એકબીજાને મળવાનો નિશ્ચય કર્યો. . વર્તમાનમાં જૈન શાસનમાં આચાર્યો એક બીજાને સહજ મળી શકતા નથી. કેશીકુમાર અને ગૌતમસ્વામીના મળવાના અંગે અને તેમાં શ્રી ગૌતમસ્વામીએ બતાવેલા વિવેકના એએ, આપણને ઘણુ માન પેદા થાય છે. સામાન્ય આચાર્યો કે અવધિજ્ઞાનીઓ, કરતાં ગણધરની પદ્ધિ ઉચે દરજજો ધરાવનારી છે. છતાં વિનયનું,
For Private and Personal Use Only
Page #663
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશીગણધર અને ગૌતમસ્વામી. સવરૂપવિચારીને અને જ્યેષ્ઠ કુળનું માન સાચવીને,ગણધર મહારાજ પિતાના શિષ્યવૃજ સહિત, તિજુક ઉદ્યાનમાં જ્યાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં આવ્યા. ગતમસ્વામીને આવતા જોઈને કેશીકુમાર શ્રમણે તેમનું યોગ્ય સન્માન કર્યું. તેઓને બેસવા માટે પાંચ પ્રકારનું બીજ રહિત પલાલ (ઘાસ) અને દર્ભનું આસન હાજર કર્યું..
આ બને સમર્થ જ્ઞાનીએ જ્યાં ભેગાં મળ્યા, તે વખતે તે સ્થાન ચંદ્ર અને સૂર્યના સરખી કાનિતથી શોભવા લાગ્યું. ત્યાં હજારો
કે પણ તેઓની મુલાકાતને પ્રસંગ જેવાને માટે આવ્યા હતા. તેમાં તત્વાભિલાષી માણસે તેમજ પાખંડ લક અને દેવદાનવ ગાંધર્વાદિ પણ હતા. સમર્થ પુરૂષનું મલવું થાય તે વખતે એવી રીતે લેક સમુદાય જેવા ભેગા મલે એ સ્વાભાવિક છે. એ બને એક બીજાનું કેવી રીતે માન સાચવી શંકા અને સમાધાન કરે છે, તે અનુકરણીય છે. દરેક પ્રશ્ન પુછનાર શ્રમણ શરામણ કેશકુમાર છે, અને સમાધાન કરનાર ભગવંત શ્રતમ ગણધર મહારાજ છે.
“હે પવિત્ર પુરૂષ! હું આપને કાંઈક પૂછવા ઈચછું છું.” “હે મહાભાગ! યથા રૂચી પ્રશ્ન કરે.” ગૌતમસ્વામીની આજ્ઞા મળવાથી કેશીકુમાર પ્રશ્ન પુછો.
મહામુનિશ્રી પાર્શ્વનાથ ભગવતે ઉપદેશેલા ધર્મમાં ચાર મહાવ્રતને સ્વીકાર કરે છે. જ્યારે શ્રી વીર ભગવાને પંચ મહા બતને ઉપદેશ કરે છે. બંને એકજ કાર્યને વિષે ઉદ્યમાન
તાં, આ મતભેદ શાથી ઉત્પન્ન થયે હશે ? - હે મેધાવિન ! આ બે પ્રકારને ધર્મ–મતભેદ-જોઇને આપના મનમાં કેઈ સંદેહ નથી ઉપજતે?” - ગૌતમ સ્વામી-“બુદ્ધિવડે ધર્મનું રહસ્ય પારખી શકાય છે, અને બુદ્ધિવડેજ છાદિતત્વને નિશ્ચય કરી શકાય છે. પ્રથમ તીર્થંકરના સમયના મનુષ્યો સરળ પ્રકૃતિના અને જડ બુદ્ધિના હતા. વર્તમાન ભગવંત મહાવીરના સમયના છ વક અને જડબુદ્ધિના છે; અને એ બેની વચ્ચેના મનુષ્ય સરળ અને
For Private and Personal Use Only
Page #664
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૨૭
પંડીત હતા. તેથી એવા સેન પાડેલા છે. પ્રથમ તીથ કરના સમય ના સાધુઓને ધમ સમજવા દૈહિલા જણાતા હતા. ભગવત મહાવીરના શાસનના સાધુઓને તે પાળવા દાહિલા લાગે છે, તે એની વચ્ચેના સાધુઓને ધમ સમજવા અને પાળવા સરળ લાગતા હતા. તેથી એ ભેદ પડેલા છે. ”
કેશીકુમાર-“ હે ગૌતમ ! આપ પ્રજ્ઞાવ'ત, ( બુદ્ધિશાળી ) છે. આપે મારા સંશય દૂર કર્યાં છે, પણ મને બીજો સશય છે. તેના ઉત્તર આપ કૃપા કરી આપશે. શ્રી વદ્ધ માન ભગવાને અચેલ ( વસ્ત્ર રહિત ) ધર્મના ઉપદેશ કરેલ છે. જ્યારે ભગવત પાર્શ્વ નાથે અન્તરાત્તર (ઉપરનું અને અંદરનું ) વસ્ત્ર પહેરવા ફરમાન કરેલું છે. આવા મતભેદ શાથી ઉત્પન્ન થયા હશે ? ”
k
ગૌતમસ્વામી- તીર્થંકરાએ પોતાના કેવળજ્ઞાન વડે શુ’ કરવું ઉચિત છે, તે વિચારીને ધર્મનાં સાધના નક્કી કરેલાં છે. સાધુઓનાં નાના પ્રકારના બાહ્ય લક્ષણા ‘ચિન્હ ’ થી લેકે તેમને લેાકા ઓળખી શકે, તેટલા માટે દાખલ કરવામાં આવેલાં છે. સયમના નિર્વાહના અર્થે અને જ્ઞાન ગ્રહણને અર્થે ભિન્ન ભિન્ન વેષ ચાજાયલા છે. પરંતુ હું કૈશીકુમાર ! શ્રી પદ્મનાથ અને શ્રી વમાન ભગવાનની એવી આજ્ઞા છે કે, જ્ઞાન, દશ'ન, અને ચારિત્ર એજ માક્ષનાં સાધન રૂપ છે. બાહ્ય લક્ષણા મુકિતનાં સાધન નથી.”
કેશી કુમાર—“ હે ગાતમ ! શ્રાપ હારા શત્રુઓની વચ્ચે ઉભા છે. અને તે શત્રુઓ આપની સન્મુખ ધસી આવે છે, તેને આપ શી રીતે જીતી શકે છે! ? આપ શત્રુ ઢાને કહેા છે ? ”
ગાતમ~~ એકને જીતવાથી પાંચને જીતી પાંચને જીતવાથી દેશને જીતી શકાય છે; અને આ સવ શત્રુઓને જીતી શકાય છે. એક આત્મા જે ગણાય છે, તેને જીતવાથી ક્રોધ, માન, માયા, અને કષાયને જીતી શકાય છે; અને તેને જીતવાથી પાંચ
For Private and Personal Use Only
શક્ય છે; અને દશ ગણી છતથી અજિત શત્રુ લેસ એ ચાર ઇંદ્રિયાને વશ
Page #665
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી કુમાર અને સાતમ, કરી શકાય છે. એ રીતે દશ શત્રુઓને જીતવાથી સર્વ શરુએ છતાય છે, અને તેમને યથાળ્યાય જીતીને અમે વિચુર
ટીપઃ આ ઉત્તરમાં પિતાના આત્માને અતિ પવુિ તરીકે ગણવામાં આવેલ છે. આ ખુલાસે ઘણે વિચારણીય છેકે તારો આત્મા પિતાના શત્રુ તરીકે કામ કરે છે. આ વાત સામાન્ય રીતે જીવોના સમજવામાં આવવી મુશ્કેલ છે. તત્વદ્રષ્ટિથી વિચાર કરતાં જયાં સુધી આત્મા વિવેક દ્રષ્ટિથી લાભાલાભને વિચાર કરી, જે લાભ કતાં હોય તે અંગીકાર કરતે નથી, અને કર્મ બંધ કરી સંસાર વધારે છે, ત્યાં સુધી પિતાને આત્મા જ પિતાને શત્રુ છે. પિતાના આત્માને વશ કરે અને કર્મબંધના કાર્યથી રે, એજ મહાભારત કાર્ય છે. તે કાર્ય કરે તેજ બીજા શત્રુઓને છતવા સહેલ થાય છે. ખરેખર આ તત્વજ્ઞાન ગણધર મહારાજે બતાવી મહાન ઉપકાર કરેલ છે.
કેશીકુમારે-“હે મુનિવર ! આ લેકને વિષે અનેક જીવ પાશથી બંધાયેલા નજરે આવે છે. આપ તે બંધન તેને શી રીતે સુકત થયા છે, તે મને કહે.”
ગૌતમ-“હે મુનિશ્વર સર્વ પાશ છેદીને અને બુદ્ધિપૂર્વક ઉપાયે વડે તે થકી મુકત થઈને, હું સુખે વિચરૂં છું.”
કેશીકુમાર–“આપ પાશબંધ કેને કહે છે ?”
ગૌતમ--“ રાગદ્વેષાદિ અતિ તીવ્રપાશ છે, અને સનેહ પાશ અતિ ભયંકર બંધન છે, તેને યથાન્યાય છેદીને હું સાધ્વાચારે વિચરું છું.” - કેશીકુમાર–“હે ગૌતમ! અંતર હદયને વિષે એક લતા ઉત્પન્ન થાય છે, જેને વિષમય ફળ લાગે છે. તે લતાનું નામ શું? એિ લતા આપે શી રીતે ઉખેડી નાખી ?”
ગૌતમ--એ લતાનું નામ ભવતૃષ્ણા છે. એ ભવતૃષ્ણા રૂપી ભયંકરલતાને દુષ્કર્મના વિપાકરૂપી ભયંકર ફળ તેને લાગેલાં
80
For Private and Personal Use Only
Page #666
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ છે. એ લતાને મૂળમાંથી છેદી નાંખી છે, અને તેના વિષરૂપે ફળથી મુકત થઇ ચુખ સમાધિમાં હું વિચારું છું.”
કેશીકુમાર-બજાજવલ્યમાન ઘેર અગ્નિ સંસારમાં સળગી રાપો છે જે શરીરને દહે છે, તે અગ્નિ આપ કોને કહે છે? ને તે અનિને આપ શી રીતે બુઝાવી શક્યા છે?”
ગૌતમ-- ચાર કષાય અગ્નિરૂપ છે, અને જ્ઞાન, શીલ તથા તપ જળરૂપ છે. જ્ઞાનરૂપી જલધારાએ સીંચાયેલો અગ્નિ ઓલવાઈ જાય છે. મહામેઘજ્ઞાનથી ઉત્પન્ન થયેલી નદીના ઉત્તમ જળવડે હું એ અગ્નિને નિરંતર સીંચુ છું. તેથી તે અગ્નિ મને બાળી શકતું નથી.” - કેશીકુમાર–“અતિ સાહસિક, ભયંકર, અને દુષ્ટ અશ્વ ઉન્માર્ગને વિષે દેડે છે, એવા અશ્વ ઊપર આરૂઢ થયેલ હોવા છતાં, આપને ઉન્માર્ગને વિષે કેમ ઘસડી જતો નથી? એ અશ્વનું નામ શું? અને કેને આપ અશ્વ કહે છે ? "
ૌતમ –“ મન એ અતિ સાહસિક, ભયંકર અને દુષ્ટ અશ્વ છે. એ મન રૂપી અશ્વને જ્ઞાન અને ધર્મ શિક્ષારૂપી લગામ વડે વશ કરું છું. હું તે અવને ઉન્માર્ગને વિષે જતાં અટકાવું છું. તેથી તે મને આડે માર્ગે લઈ જઈ શકતું નથી, પણ તે સન્માર્ગે ચાલે છે, અને જાતવંત અa બની રહે છે.”
કેશીકુમાર--“આ લેકને વિષે કુમાર્ગો ઘણું છે, જે મનુષ્યને આડે માર્ગે દોરી જાય છે. એમ છતાં આપ ઉન્માગે ન દેરવાઈ જતાં, સન્માર્ગને વિષે શી રીતે રહી શકે છે? આપ માગ કેને કહે છે?”
ગતમ–“હે મહામુનિ ! કુમાગીઓ અને પાખીઓ ઉન્માર્ગને વિષે સ્થાપિત થયેલા છે. છક્ત માર્ગ એ સન્માર્ગ છે, અને તે મુક્તિને દાતા છે. જેઓ સન્માર્ગે ચાલે છે, અને જેઓ ઉન્માર્ગે પ્રવર્તે છે, તે સર્વને હું સારી પેઠે જાણું છું. તેથી હું ઉન્માર્ગે દોરવાઈ જ નથી.”
For Private and Personal Use Only
Page #667
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશી માર અને ગૌતમ. કેશીમાર હે ગૌતમ! મહા જળપ્રવાહ ઘસડાતાં પ્રાણીઓના નિવારણ અર્થે કોઈ આધાર, શરણું અથવા દ્રઢ સ્થાનક છે? એ કે હીપ આપના જાણવામાં છે? એ દ્વીપ આપ કોને કહી છે?”
ગૌતમ––“સમુદ્રની વચ્ચે એક ઐઢ અને વિરતીર્ણ દ્વીપ છે, મહા જળપ્રવાહની રેલ તે દ્વીપ ઉપર ફરી વળી શકતી નથી. એ આશય એ છે કે, જરા અને મરણ એ જળપ્રવાહ છે, અને તેમાં પ્રાણીઓ ઘસડાય છે. એ જલની વચ્ચે ધર્મરૂપી મહા હીપ છે, અને તે દ્રઢ સ્થાનક આધાર અને ઉત્તમ શરણું છે.”
કેશીકુમાર–“મહાસાગરના મહા પ્રવાહમાં એક નાવ પરિ ભલામણ કરે છે. તે નાવ ઉપર આરૂઢ થઈને આપ સમુદ્રને પાર શી રીતે પામી શકશે? આપ એ નાવ કેને કહે છે?”
ગૌતમ-“શરીરનાવરૂપ છે, જીવનાવીક રૂપ છે અને સંસાર (ભવામણુ) સમુદ્રરૂપ છે. તે સંસાર સમુદ્રને મહષિએજ તરી
લે છે. જે નાવાવણી (છીદવાળી) છે, તે પાર પહોંચશે નહિં પણ જે નાવ છીદ્ર રહિત છે, તે સમુદ્રને તીરે પહોંચી શકશે. ”
- કેશીકુમાર– ગૌતમ!આ ઘર અને ભત્પાદક અધિકાર અને વિષે અનેક પ્રાણીઓ વસે છે. એ સકળલોકનાં સર્વ પ્રાણીઓ માટે પ્રકાશ કોણ કરશે ?”
ગૌતમ–“સવ લોકપ્રકાશક નિર્મળ ભાનુ (સૂર્ય) ઉચ્ચે છે તેજ ઉદ્યોત કરશે.”
કેશીકમાર–પ્રાણીઓ શારીરિક અને માનસિક દુખથી પીડાય છે. તેમને વાસ્તે કઈ ક્ષેમ (નિર્ભય, વ્યાધિ રહિત), શિવ (કલ્યાણુકારી, જામરણાદિ ઉપદ્રવ રહિત), અને અનાબાધ (પિડા રહિત) સ્થાનક આપના જાણવામાં છે ? તે સ્થાનકનું નામ શું?” - ગૌતમ–“ એ રથાનકનું નામનિર્વાણ અથવા વ્યાધિ રહિત સ્થળ, અથવા સિદ્ધિ સ્થાનક છે. તે લોકના અગ્રભાગે છે. તે સ્થાનક ક્ષેમ, શિવ, અને અનાબાધ (નિર્ભય, કલ્યાણકારી અને ઉપદ્રવ
For Private and Personal Use Only
Page #668
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ રહિત) છે અને ત્યાં મહર્ષિએ પહોંચી શકે છે. તે સ્થાનક શાશ્વત છે. તે સે લેકની નજર આગળ છે, પણ તે પ્રાપ્ત થવું દુર્લભ છે, જે મુનિશ્વરે ત્યાં પહોંચ્યા છે, તે શૌચથી મુક્ત થયા છે અને સંસાર પ્રવાહને (ભવભ્રામણ) અંત આણી શકયા છે.” ( કેશીકુમાર પિતાના દરેક સંદેહના સમાધાનકારક ઉત્તર સાંભળી, તેઓ શ્રી ગણધર મહારાજને કહે છે કે “ હે ગૌતમ ! આપ પ્રજ્ઞાવત છે. આપે મારે સંદેહ તર કર્યો છે. આપ સદેહ રહિત અને સર્વ સૂત્રના મહાદધિરૂપ (પારગામી) હેવાથી, હું આપને વંદન કરૂં છું.” એમ કહીને તે ઘેર, પરાક્રમી કેશકુમાર શ્રમ મહાયશસ્વી ગૌતમ ગણધરને મસ્તક નમાવી વંદન કર્યું, અને તે ઉદ્યાનને વિષે તે કેશીકુમારશ્રમણે પહેલા અને છેલ્લા તીર્થકર ભગવાને પ્રરૂપેલા પંચ મહાવ્રતરૂપ ધર્મને, પૂર્ણ શ્રદ્ધાથી અંગીકાર કર્યા.
તે નગરીને વિષે કેશી અને ગૌતમને સમાગમ થવાથી, શાને અને ચારિત્રને ઉત્કર્ષથએ અને તત્વાદિ અગત્યના વિષયને નિર્ણય થયે. સકળ સભા અતિ પ્રસન્ન થઈ, અને સમ્યક્ માર્ગને વિષે સાવધાન થઈ અને સો કોઈ અને મહાપુની પ્રસંશા કરવા લાગ્યા કે, તે જ્ઞાનવંત ભગવંતો આપણા ઉપર પ્રસન્ન હે” 1 - અહિં કેશીકુમારશ્રમણની અદ્દભૂત સરળતા અને અકરાહિપણું આપણને પ્રદર્શિત થાય છે. ગણધર મહારાજે કરેલા સમાધાન પૂર્વક સમ્યફ ખુલાસાથી પિતાની શંકાનું નિવારણ થતાં, પંચ મહાવ્રતને તેઓએ અંગીકાર કર્યો. સત્ય સમજાતાં જેઓ કદાબહેને ત્યાગ કરે છે, તેઓ જ પિતાનું કલ્યાણ કરી ગયા છે, અને તેઓજ જગતને અનુકરણીય છે. કદાગ્રહને ત્યાગ એજ શાસનની પ્રભાવના અને શેભા છે, કેમકે મહાપુરૂષે જ્યારે કદાગ્રહને ત્યાગ કરી સત્યને અંગીકાર કરે છે, ત્યારે જગતના લે કે તેમનું અનુકરણ કરી આત્મકલ્યાણના માર્ગે પ્રવૃત્તિ કરે છે.
ગૌતમસ્વામીએ પચાસ વર્ષની વયે ગૃહસ્થમને ત્યાગ
For Private and Personal Use Only
Page #669
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬િ૭૭
વળજ્ઞાનની પ્રાપ્તિ. કરી પાચ શિખ્ય સહિત ભગવત પાસે દીક્ષા ગ્રહણ કરી. તેઓ
Wા ગણધર હતા. તેમને દેહ સાત હાથ ઉંચે હતા. વણે કંચન જે હતે. અનેક લબ્ધિઓથી યુક્ત શુદ્ધ ચારિત્રનું પાલન કરવાથી મેનોપય વિજ્ઞાન પામેલા, ક્ષયે પશમ સમકિતથી યુકત, ચાવજછવ છે તપ કરનાર, વિષય અને કષાયને જય કરવા રૂપ ગુણને પામેલા, ઈદ્રભૂતિ (ગૌતમ) ગણધરે ત્રીશ વર્ષ સુધી શ્રી મહાવીર પ્રભુની સેવા કરી. '
પ્રભુએ પિતાના નિવણને સમય નજીક જાણીને વિચાર કર્યો કે, તમને રાગ મારી પર અત્યંત છે, અને તેજ તેમને કેવળ સાતની પ્રાપ્તિમાં અંતરાય કરે છે, તેથી તે નેહને મારે છેદી નંખાવ જોઈએ, કે તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અંતિમ વખતે
તેમને ભારે વિરહ કરાવીશ, તેથી જો કે તેમને આઘાત થશે તે પણ પરિણામે જે લાભ કતી છે તે વાત કરવી જોઈએ. એવા વિચારથી નજીકના કેઈ ગામમાં દેવશર્મા નામને બ્રાહ્મણ રહેતે હવે, તેને પ્રતિબંધ કરવા જવાને આજ્ઞા કરી. જેવી પ્રભુની આજ્ઞા” એમ કહી પ્રભુને નમીને ગણધર
મહારાજ દેવશર્મા બ્રાહ્મણના ગામ ગયા, દેવળજ્ઞાનની પ્રાપ્તિ. અને પ્રભુની આજ્ઞાને અમલ કર્યો. દેવ
મને પ્રતિબંધ પમાડે, અને ત્યાંથી છા ફર્યા. પ્રભુની પાસે જતા હતા, તેવામાં માર્ગમાં પ્રભુના એક્ષ માણુકના માટે આવેલા દેવતાઓના મુખથી ભગવાનનું નિર્વાણ નાણી, વજાના પ્રહારથી હણાયા હોય, તેમ મહાદુઃખી થયેલા વિતથી વિચાર કરવા લાગ્યા કે, “અહા ! કૃપાસાગર પ્રભુએ આ
કર્યું ? કે જેથી આવા સમયે મને દૂર મોકલ્યો! શું મને પિતાની સાથે લઈ ગયા હત, તે મોક્ષને માર્ગ સાંકડે થઈ જાત? કે ત્રણ જગતમાં સૂર્ય સમાન પ્રભુ ! હવે મારા પ્રશ્નના જવાબ કોણ આપશે? હે પ્રભુ! મેં આટલા વખત સુધી આપની સેવા કરી, પણ અંતકાળે મને આપના દર્શન થયા નહી તેથી હુસર્વથા અધન્ય છું.
For Private and Personal Use Only
Page #670
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૭. જેઓ તે વખતે આપની સેવામાં હાજર હતા તેમને ધન્ય છે. ગૌતમ સ્વામી પોતાને ઉદેશીને કહે છે કે, “અરેગતમ! તું ખરેખર વજમાય છું વજથી પણ અધિક કઠીન છું, કે જેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને તારા હૃદયના સેંકડો કડકા થઈ જતા નથી ?” આ પ્રમાણે પ્રભુના ઉપરના અત્યંત રાગને લીધે શોક કરતાં વારંવાર “મહાવીર” “મહાવિર એ શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. એમ કરતાં તેમના કંઠ અને તાળું સુકાઈ ગયા એટલે પછી “વીર” “ વીર” અને છેવટ એકલા “વી” શબ્દને જ ઉચ્ચાર થવા લાગ્યું. તે વખતે પોતે દ્વાદશાંગીના જાણુ હેવાથી એક “વી” શબ કરીને તેનાથી શરૂ થતા, અનેક સારા શબ્દો મરણમાં આવ્યા. જેમકે હે વીતરાગ ! હે વિબુદ્ધ! હે વિષયત્યાગી ! હે વિજ્ઞાની ! હે વિકાર છત ! હે વિદ્વેષી ( ગયો છે હેપ જેમને એવા) ! હે વિશિષ્ટ શ્રેષ્ટ ! હે વિશ્વપતિ! હે વિહી ( ગયો છે મોહ જેમને એવા)! ઈત્યાદિ શબ્દ યાદ આવતાં અને તેમાંના પ્રથમ વીતરાગ શબ્દનો અર્થ વિચારતાં તેમને સર્વ મોહે ક્ષય થઈ ગયા. તેમની વિચારશ્રેણિએ રૂપ બદર્શી “હે પ્રભુ! હું ખરેખર ભુલ કરું છું. આપ તે પરમ કરૂણાસાગર હતા, અને આપે મને આપનાથી અંતિમ વખતે દુર કર્યો, તેમાં પણ આપે મહારૂં હિત વિચાર્યું. રાગદશામાં હું આપનું સત્ય વરૂપ સમજી શકે નહી. હું અત્યાર સુધી બ્રાંત થઈ ગયે કે આપના જેવા વીતરાગ, નિરાગી અને નિર્મળ એવા પ્રભુમાં, મેં રાગ અને મમતા રાખી. પ્રશસ્ત રાગ પણ મને નુકશાન કરે છે, એમ જાણી તેને ત્યાગ કરાવવા માટે જ આપ પ્રભુએ મારા
ક્યા હશે ! આપતે પરમ ઉપગારી છે. મારા હિતના કર્તા છે. આપતા મમતા રહિત હતા, એ મારા લક્ષમાં આવ્યું નહિ. એવા પ્રશસ્ત રાગથી પણ સયું, કેમકે મુનિઓને તે કઈ પણ વસ્તુ ઉપર મમત્વ રાખ એ તેમને હિતકર્તા નથી.” આ પ્રમાણે વૈરાગ્ય યુકત શુકલ ધ્યાનમાં લીન થતાં, તે મહામુનિ ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયા. ઘાતિકર્મને ક્ષય થતાં કારતક વદી અમાવાસ્યા (ગુજરાતી આરો)ની પાછલી રાત્રે તેમને કેળવજ્ઞાન પ્રાપ્ત થયું.
For Private and Personal Use Only
Page #671
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જખુ કુમાર.
૩૪
દેવતાઓએ કેવળજ્ઞાનના મહિમા કર્યો. પછી આરવષ સુધી પૃથ્વી પર વિહાર કરી અનેક ભવ્ય પ્રાણીઓને પ્રતિમાષ આપી, કેવળજ્ઞાનરૂપ અચળ સમૃદ્ધિથી પ્રભુની જેમ દેવતાઓથી પૂજાતાં પ્રાંતે સંજગૃહ નગરે આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી, ભવા વગ્રાહી ચાર કર્મોના નાશ કરી, અક્ષય, અવ્યાબાધ સુખવાળા મોક્ષ પદ્મને પ્રાપ્ત થયા.
શ્રી ગૌતમસ્વામી માન્ને ગયા પછી, પાંચમાં ગધર સુધર્મા સ્વામીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ઘણા કાળ પર્યંત પૃથ્વીપર વિચરીને ઢાકાને ધમ દેશના આપી. છેવટ તે પણ રાજગૃહે નગરે પધાર્યા, અને પેાતાના નિર્દોષ સઘને પટધર શ્રી બુસ્વામીને સ્વાધીન કરી દીધા. પછી સુધર્માં ગણધર પણ રાજગૃહે નગરમાં ઉજવલ શુકલ ધ્યાન ધરતાં સવ કર્મોના નાશકરી, અખંડ, અચળ, સુખવાળા સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થયા.
તેમની પાટે ચરમ દેવળી શ્રી જંબુસ્વામી થયા. શ્રી જમ્મુ સ્વામીનાનપણથીજ પરમ વૈરાગ્યવાન હતા. ગણધર મહારાજ સુધાં સ્વામી તેમના ગામ પધાર્યાં, ત્યારે તેમની દેશના સાંભળી નહાની વયમાં દીક્ષા લેવાના ભાવ થયા. તે વખતે તેમનું લગ્ન ચએલું ન હતું. તેમના પિતા માટા ગ`શ્રીમત હતા, તેથી મેટા શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનું વેવીશાળ કરવામાં આવેલુ હતું. સુધર્માવામી પાસે પાતે વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા જણાવી. ગુરૂ મહારાજે માતાપિતાની આજ્ઞા મેળવી, આવા ઉત્તમ કાર્ય માં પ્રસાદ ન કરવા - ઉપદેશ દીધા.
પરમ વૈરાગ્યવાન જ બુકુમારે ગણધર મહારાજ પાસેથી તાને ઘેર જતાં રસ્તામાં ઉત્કૃષ્ટ ભાવમાં ચઢતાં, શ્રીસિદ્ધ ભગવત અને આત્માની સાખે ચાવજીવપયત બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી, અને તે પ્રતિજ્ઞા કરીને પછી ઘેર ગયા.
માતાપિતાને દીક્ષાની વાત જણાવી. તેમને ઘણા આધાંત
For Private and Personal Use Only
Page #672
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yo
શ્રી મહાવીરસ્વામિ મિત્ર.
[ પ્રકરણું ૨૭
થયા. સંસાર સ્વરૂપ સમાવી પોતે દ્રઢ નિશ્ચય કર્યાં છે, તે વાત પણ જણાવી દીધી. માતાએ એક યુક્તિ થષી કાઢી. એ પુત્રનાં લગ્ન કરી દેવામાં આવે તે પછી તેઓ સામાન્ય મનુષ્યની જેમ સ`સાર સુખમાં લુબ્ધ થઇ જશે, અને દીક્ષાની વાત સ્વાભાવિક રીતેજ અધ પડશે, એવા વિચારથી તેમણે જ‘બુકમારને જણાવ્યું કે, “ તમારૂ' વેવીશાળ કરવામાં આવ્યું છે. મારા મનમાં તમારૂં લગ્ન કરી સસારના લહાવા લેવાની ઇચ્છા છે. તે ઇચ્છા પુરી પાડી તમાને ઘટીત લાગે તે કરજો. ”
"
જ બુકુમાર માતાપિતાની આ યુક્તિનું રહસ્ય સમજી ગયા. પશુ તેનુ' માનસિક ખળ ઘણું જબરૂ' હતું; તેમજ માતાપિતાની આજ્ઞા મેળવવાની હતી. તેઓની આ માગણી સ્વીકારવાથી પેાતાના નિશ્ચયમાં કઇ ફેરફાર થવાને નથી, એમ ધારી તે માગણી મજુર રાખી,
માતાપિતાએ શ્રીમંતને લાયક માટી ધામધુમથી એકી સાથે દેવાંગનાના સ્વરૂપને પણ હઠાવે એવા સ્વરૂપ અને ગુણુવાળી કન્યાએ સાથે લગ્ન કર્યું", કન્યાના માતપિતાએ એ કન્યાદાનમાં કરાડા રૂપીઆની મીલક્ત અને મહોરા જબુકુમારને ભેટ આપી. જબુકુમારે જે દિવસે લગ્ન કરીને આવ્યા, તેજ રાત્રે પેાતાની આઠે સીએની પાસે દીક્ષા લેવાની પરવાનગી માગી, તૃત જ પરણીને આવેલી, અને સંસારના સુખાને ભેગવવાની ભાવના વાળી. તે આઠે ઔએને પેાતાના પતિની આ માગણીથી બહુ આશ્ચર્ય થયું. જૈની દીક્ષા કેટલી કશુ છે, ચૈવન વયમાં દીક્ષા લેવાથી કેટલીક વખત ઇઇંદ્રિયવિકારને વશ થય અતભ્રષ્ટ તતાભ્રષ્ટ થવાય છે, એ હકીકત જસુાવી તે આઠે સીઆએ દાખલા દ્રષ્ટાંતથી પેાતાના પતિને પેાતાના આગ્રહ છેઠી ધ્રુવા સમજાવ્યા.
પરમ વૈરાગ્યભાવને ધારણ કરનાર, મહા સત્વશાળી, કલે સકલ્પવાળા, જબુકુમાર આ સસારમાં લલચાવનારી મૂખ્ય એ
For Private and Personal Use Only
Page #673
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચન અને કામિનીથી મુક્તિ નથી. વસ્તુઓ, કંચન અને કામિનીથી લગીર પણ લલચાયા નહિ. જે દિવસે લગ્ન કરી આવ્યા, તે વખતે તેમના મોઢા આગળ મોટા ધનના ઢગલા પડેલા હતા, તથા અનેક દિવ્ય વસ્તુઓ, અલંકારે, વસ્ત્રો વિગેરે વિવિધ પ્રકારની ભેગસામગ્રી પડેલી હતી. એવી ભેગ સામગ્રી મેળવવા આ વીસમી સદીમાં સમાજ હજારે પ્રકારના પ્રયત્ન આદરે છે, અને તેના માટે આરંભ સમારંભ કરવામાં પાછું વાળી જતા નથી. જ્યારે આ જંબુકુમારની પાસે તે કરોડોની મીલકત અને અહિક સુખને પોષનાર આઠ સ્ત્રીઓ તૈયાર હતી. અહિં તત્વજ્ઞાનીઓ અને તત્વજ્ઞાનથી બનશીબ પ્રાણીઓના વચ્ચેને તાકાત જણાઈ આવે છે. સંસારમાં રહેવું, ભેગવિલાસ ભોગવવા અને જ્ઞાનીમાં ખપવાને દા કર, અને તેમાં મુક્તિ છે, એવી વર્તમાનમાં કેટલાકની સમજુત છે તે સમજુત વાસ્તવીક નથી, અને તેમાં તેઓ શું ખાઈ મનુષ્ય જન્મનું ઉત્તમ પ્રકારનું કોય ચુકી જાય છે, એમ આપણને આ જ બુકુમારના ચરિત્રથી જણાઈ આવશે. જંબુકુમારને તે ધન મેળવવાને જીંદગીમાં પ્રયત્ન કરવા પડે તેમ ન હતું, કેમકે તેમની એકંદર સમૃદ્ધિ નવાણું કરોડ રૂપીઆની ગણાતી હતી. તે પ્રત્યક્ષ તે ઠેકાણે તૈયારજ હતી, અનાશકિત શીવાય સંસારી વૈભવ અને વિલાસ છેa શકાતા નથી. સંસારમાં આશકત રહી મુકિત મેળવવાની જે વાતે કરવામાં કે કહેવામાં આવે, તે હથેળીમાં ચાંદ બતાવવા જેવી એક યુકિત છે, અને તે કિતમાં મુગ્ધ ફસાઈ સત્ય તત્વજ્ઞાન મેળવવાથી બનશીબ રહે છે. વિનાત્યાગ શીવાય મુક્તિજનથી. સર્વસ્વ ત્યાગ એ જ મુકિત મેળવવા માગે છે અને અંતરંગથી સર્વ વિકારને જય એજ મુકિત નો મૂખ્ય માર્ગ છે. કંચન અને કામિનીનો સંબંધ એ અતરંગ વિકારોનું ધામ છે. એ વાત જંબુકમાર સારી રીતે સમજતા હોવાથી, તે તે બનેથી વિરકત હતા. કંચન અને કામિનીઓએ તેમના મન પર જરા પણ અસર કરી નહિ. ઉલટ તેમના સાત્વિક જ્ઞાન અને મજબુત માનસિક બળની અસર તે આડે છીએ અને તેમના
81
For Private and Personal Use Only
Page #674
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર્
( પ્રલ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. માતાપિતા ઉપર થઇ. તેએ પણ પુત્ર અને પુત્રવધૂએની સાથે દીક્ષા લેવાને તૈયાર થયા.
જે રાત્રિએ જ'બુકુમાર પેાતાના મહેલમાં પેાતાની સ્ત્રીએ સાથે દિક્ષા લેવાની પરવાનગી મેળવવા વાદવિવાદ કરે છે, તે વખતે જે એક ચમત્કારિ ખનાવ બને છે, તે મનાવ આપણુ. ધ્યાન ખેંચ્યા શીવાય રહેતા નથી. પ્રભવા નામના કેઇ શુરવીર ક્ષત્રી ચારીના ધયા કરી પેાતાની આજીવિકા ચલાવે છે, પાંચસા ચારાના નાયક છે. મતલબ તેના તાખામાં પાંચસા ચારા છે. તે રાત્રિએ પ્રભવા રાજગૃહે નગરીમાં ચારી કરવાને માટે આવે છે. તેને ખખર મહી છે કે જંબુકુમારને ત્યાં પુષ્કળ દ્રવ્ય છે, તેમજ તેમના સ્વસુરપક્ષ તરફથી પણ ઘણુ' દ્રવ્ય તેમને મળેલું છે; તેથી તેમને ત્યાં જવાથી આપણું' કા. સરળતાથી સિદ્ધ થશે એવા વિચારથી તે પોતાના સાગ્રીત સાથે તેજ રાત્રે જ બુકુમારના મહેલમાં જે લખ્ય ખંડમાં જ બુકુમાર, સ્ત્રીઓ અને ધન પડેલું હતું; તેના પડખેના ખડમાં તે દાખલ થયા. જબુકુમારના વિશ્વાસભૂવનમાં શુ મનાવ અને છે, તે જોવાની અને સાંભળવાની તેને ઈચ્છા થઇ, અને છુપી રીતે તે અનાવ જોવા અને સાંભળવા લાગ્યા. જ મુકુમારના તત્વજ્ઞાનના આપની અસર તેના મન પર થઇ, ચારી કરી ધન લુટી જવાના વિચાર બદલાઇ ગયા, અને પરમ વૈરાગ્યભાવે તેના મનમાં પ્રવેશ કર્યાં. તેને હવે ચારી કરવાની ન હતી તેથી તે અને સાથેના માણસા નિડર થઈ ગયા. તેઓ નિરપણે જ બુકુમારના ભૂવનમાં દાખલ થયા, અને તેના પગે પડયા. પોતાના સર્વ વૃત્તાંત જણાવ્યેા, અને કેવી ખુરી ઇચ્છાથી તેમના મહેલમાં દાખલ થયા હતા તે પણ જણાવી દીધું. એટલુજ નહિ પશુ પેાતાના પાંચસે સહાન યકા સાથે તેની સાથે દીક્ષા લેવાની ઈચ્છા જણાવી, જજીમારના મજબુત માનસિક મળે પેાતાના કુટુંબ અને આ ચારા ઉપર વિજય મેળવ્યે. કન્યાએના માતાપિતાને આ બનાવની ખબર પડી, અને તેમને પણ આથી વૈરાગ્ય થયેા. જબુકુમાર એ પ્રમાણે પેાતાનાં માતાપિતા, આઠ સ્ત્રીઓ, અને તમામ સાસુસસરાએ
For Private and Personal Use Only
Page #675
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ વસ્તુને વિચ્છેદ તથા પાંચસો ચેપ, મળી એકંદર પાંચસે સતાવીશ સહ ભગવત સુધમાંડવામી પાસે ગયા અને પવિત્ર, આત્મકલ્યાણ કરનારી, મોક્ષને પ્રાપ્ત કરાવનારી, દીક્ષા અંગીકાર કરી. આ આશ્ચર્યકારી બનાવ વર્તમાન સમયના સંસારપી ને દંતકથા રૂપ લાગશે, પણ આ દત કથા નથી, પણ ખરેખર બનેલે ઐતિહાસિક બનાવે છે. ભગવંત મહાવીરની પાટ પરંપરામાંજ જબુસ્વામી અને તેમના શિષ્ય પ્રભવાસ્વામી થએલા છે. * શ્રી વીર પ્રભુના શાસનમાં જંબુસ્વામી ચરમ કેવળી છે. તેઓએ પણ ઘણું વર્ષો સુધી ભવ્ય જિનેને ધર્મ સંબંધી ઉપદેશ કર્યો અને પ્રાંતે મોક્ષે ગયા. - આ ભરત ક્ષેત્રમાં તેમના પછી કોઈ મોક્ષે ગયા નથી. આ કાળ આશ્રિત આ ક્ષેત્રમાં મોક્ષમાર્ગ બંધ છે. શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં
જ્યાં સદાય ચોથા આરાના ભાવ વતે છે, જ્યાં વીશ તીર્થકર અને સંખ્યાબંધ કેવળજ્ઞાનીઓ જુદા જુદા પ્રદેશમાં વિચરી રહ્યા છે, તે પ્રદેશમાં મોક્ષ માગ ચાલુ છે.
જંબુસ્વામીના ક્ષે પધાર્યા પછી, નીચે પ્રમાણે દશ વસ્તુએને પણ આ ભરતક્ષેત્રમાં વિચ્છેદ થયો છે.
(૧) કેવળજ્ઞાન. (૨) મન પર્યાવજ્ઞાન (૩) પુલાક લબ્ધિ અને પરમાવધિજ્ઞાન (૪) ક્ષપકણિ,(૫) ઉપશમ શ્રેષેિ (૬) આહાક શરીર (૭) જિનકલ્પ અને (૮-૯-૧૦) ત્રણ પ્રકારના ચારિત્ર-પરિહારવિશુદ્ધિ, સુમસં૫રાય અને ચણા, ખ્યાત ચારિત્ર.
જ બુસ્વામિના શિષ્ય પ્રમવાસ્વામી થપૂર્વ ધારી થયા છે. તેમના શિષ્ય સ્વયંભવસૂરિ પણ ચાદપૂર્વ ધારી થયા છે. તેઓએ પિતાના પુત્ર અને શિષ્ય મનકમુનિનું અલ્પ આયુષ્ય જાણે તેમના કલ્યાણના માટે પૂર્વમાંથી ઉદ્ધરીને દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. આ સૂત્રના દશ અધ્યયન છે. તેના પહેલા ચાર અધ્યયન આત્માઈિ વિરતિવંત શ્રાવકને ગીતાર્થ ગુરૂની પાસે ભણવાને અધિકાર છે. તેમના શિષ્ય યશોભદ્રસૂરિ પણું ચાદ
For Private and Personal Use Only
Page #676
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ પૂર્વજારી થયા છે. તેમના શિષ્ય સંભૂતિવિજય અને ભદ્રબાહ વામી પણ ચૌદ પૂર્તિ થયા છે. સંભૂતિવિજયના શિષ્ય સ્થળ બજ જેઓએ કથ્થાનામની ગણિકાને બાધ પમાડી હતી, અને જેઓએ કોષ્યા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહીને, પિતાનું ચારિત્ર શુદ્ધ રીતે પાળ્યું હતું, તેઓ પણ ચંદપૂર્વના જ્ઞાનવાન હતા. દશ પૂર્વનું જ્ઞાન અર્થ સહિત ગુરૂથી મેળવ્યું હતું, અને ચારપૂર્વનું જાન મૂળ સૂત્રેથી મેળવ્યું હતું. ભગવંત આદિશ્વરના સમયથી જૈનધર્મ આ ક્ષેત્રમાં વર્તી રહ્યો છે, અને તે આ પાંચમા આરાના એકવીશ હજાર વર્ષના અંત સુધી ચાલુ રહેશે. વર્તમાનમાં પણ ગીતાર્થ, સૂત્રાર્થના પારગામી, પવિત્ર આચાર્યો પ્રભુના શાસનમાં વિદ્યમાન છે, અને તેમનાથી આત્માથિ ઓએ પોતાનું કલ્યાણ સાધી લેવા પ્રયત્ન કરો ઘટે છે.
- જેનશાસન સદા જયવંતુજ રહેવાનું છે. જેનશાસનમાં વતમાનમાં પણ કેટલાક છુપા રને રહેલાં છે, કે જેમને પરિચય થવાથી મહાન આહાદ થાય છે. આ પાંચમા આરાના કાળને સ્વભાવજ એવો છે કે તેમાં દિવસે દિવસે ધમની હાની થશે, એ વાત ખરી છે, પણ તેવા પ્રકારની હાની થતાં પણ છેવટ એકવીસ હજાર વર્ષ ધર્મ ચાલુ રહેશે. આ આરાના દુષમકાળમાં છેલ્લા
પ્રસહ નામે આચાર્ય, ફલશુશ્રી નામે સાધવી, નાયળ નામે શ્રા વકો અને સત્યશ્રી નામે શ્રાવિકા, એ પ્રમાણે ચતુર્વિધ સંઘ કાયમ રહેશે, એમ ભગવત મહાવીરદેવે પિતાના અંતિમ કાળ વખતે . કહેલું છે, અને સત્ય વચન સત્યજ ઠરશે. જેઓને પિતાનું આત્મકલ્યાણ કરવાની ભાવના હોય, તેમણે તે પ્રભુના પ્રરૂપેલા નવ તત્કાદિ તત્વજ્ઞાનને ગીતાર્થ ગુરૂથી જ્ઞાનાભ્યાસ કરી, તેના ઉપર - દ્રઢ શ્રદ્ધા રાખી, જ્ઞાનના ફળરૂપ પિતાના ચારિત્રને સુધારનાર, યથા શકિત વિરતિપણું અંગીકાર કરી, સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું આરાધન કરવું, એજ પરમ કલ્યાણકારી છે.
शिवमस्तु सर्व जगतः, परहित निरता भवतु भूतगणाः ।। વોપર બાજુના, સર્વર સુલમનુ ઢોવા .
For Private and Personal Use Only
Page #677
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર.
- ~
ઉપદેશ ૨હસ્ય. ભગવત મહાવીર દેવને કેવળજ્ઞાન થયા પછી, જગતના જીના કલ્યાણ માટે તેમણે જે ઉપદેશ કરે છે, તેને સાર એ છે કે, જીએ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, અનંતા કાલથી ચારગતિરૂપ સંસારમાં જે જન્મ મરણ કરવું પડે છે, તેનાથી બચવું સંસારથી મુક્ત થવું અને તેના માટે પ્રયત્ન કરે એજ મનુષ્યજન્મની સફળતા છે.
પુદગલિક વૈભવ, બાહય સુખ, દેવગતિમાં મgષ્યગતિ કરતાં અસંખ્યાતગણું વિશેષ છે, તે પણ મુક્તિમાર્ગની સાધનાને માટે દેવગતિ કરતાં મનુષ્યગતિની જ મહત્વતા કેવળજ્ઞાનીઓને જણાઈ છેઅનંતા તીર્થકર થઈ ગયા, તે તમામને મનુષગતિની જ મિત વિક જણાઈ છે. કેમકે અનાદિકાળથી અશુદ્ધતામાં રહેલા જીવને, શનિમળ બની આત્મિક સુખ મેળવવું છે, જે પુગલિક સુખકારતાં અનંતગણું સુખદાયી છે, અને જે આત્મિક નિર્મળ તામાં જ રહેલું છે, તે આત્મિક સુખની સાધના મનુષ્યગતિવાળા
જ કરી શકે તેનામાં તે શક્તિ નથી. તે જ કારણથી સન્મહવાન કે મનુષ્યગતિની જ વાંછા કરે છે. ભગવંતના ઉપદેશનું
' હેર, લે, સારે જાય. આ ત્રણનું જ્ઞાન મેળવી તેમાં ઉદ્યમ કરે; પુરૂષાર્થ ફર; સંસારના મોહમાં, સંસારીક સુખમાંજ રાચી મારી જીવન પર કરી જીવનને નિરર્થક ન બનાવે; તમે પોતે પોતાના આત્માને ઓળખે તેનું સ્વરૂપ સમજે અને આત્મા જે અનંત સુખનું, ધામ છે, તે પ્રાપ્ત કર્વા, પ્રગટ કરવાને માટે કમસર પ્રયત્ન કરે, તેનો ઉપાય ભગવતે ઉપર જણાવેલા ત્રણ પદમાંજ બતાવે છે. તેને સાર એ છે કે,
૧ -એટલે ત્યાગ કરવા લાયક પદાર્થને ત્યાગ કરે.
For Private and Personal Use Only
Page #678
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૬
શ્રી મહાવીરવામિ ચરિત્ર.
જીવ અજ્ઞાનદશામાં પેાતાનું તાત્વિકહિત શામાં રહેલુ છે, તેના નિણૅય કરી શકતા નથી, અને તેથી આત્મા અહિતકર્તા પ્રવૃત્તિમાં જીવનયાત્રા પુરી કરી સફળતા માને છે. તે અહિતકર્તા પ્રવૃત્તિને અટકાવી, તેના ત્યાગ કરો. એ ત્યાગ કરવા લાયક પ્રવૃત્તિ એ ‘ પાપ ’ પ્રવૃત્તિ છે. પાપના કારણેા ઘણાં છે, તે તમામને સમાવેશ ઘણા ભાગે અઢારમાં થઇ જાય છે; જેને અઢાર પાય સ્થાનકા કહે છે. એ અઢાર પાપસ્થાનકા જીવ અને'તા કાળથી સેવતા આળ્યે છે, તેથી તેને એમ લાગતુ નથી કે પ્રવૃત્તિ મહારા આત્માને અહિતકર્તા છે. ભગવત કહે છે કે પાપપ્રવૃત્તિના અઢાર કારણેાનુ સેવન ત્યાગે; તેને અધ કરો; પાપ પ્રવૃત્તિને અટકાવો, કે જેથી સમય સમય આત્મા મલીન થતા જાય છે, મલીન થતા ખર્ચે.
૨ ૩ાથ-પ્રથમ પાપ પ્રવૃત્તિને અટકાવા; પછી જે આત્માને હિતકર્તા કારણ હોય,તેનુ સ્વરૂપ સમજી યથાશકિત તેના આદર કરી, તેમાં તમારી શક્તિ ફારવા; નવીન ક્રમ બધનના કાર©ાને અટકાવી, અનંતાકાળથી જે અશુદ્ધતા જીવને લાગેલી છે, તે ક્રમ'ના નાશ કરવાને પુરૂષાર્થ કરી. તે પુરૂષાર્થ સમ્યકજ્ઞાન પૂર્વ કે તપ અને સંચમ રૂપ છે; તેના આદર કરી,
૩ કોઇ-જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે જેના ત્યાગ કરવાના હોતા નથી, કે આદર કરવાના પણ હાતા નથી. ફક્ત તેનુ સ્વરૂપ જાણવા જેવુ' હાય છે, તે જાણવુ',
આ ત્રણના સેવનથી જીવનને સફળ બનાવવાના પ્રભુને
ઉપદેશ છે.
રાગી માણુસને જે રાગ થયા હોય, તેના નાશ કરવાને માટે તે રોગ નાશ કરવાવાળી દવાનુ સેવન કરવામાં આવે, અને વેદ્ય કે ડૅાકટરના કહેવા પ્રમાણે પથ્ય પાળવામાં આવે, તે રોગ મટી નિરાગતા પ્રાપ્ત થાય છે; તેમ નીચે બતાવેલા અઢાર પ્રકારના પાપરૂપ રોગને મટાડવાને, તેના પ્રતિપવિ કારણેાનુ સેવન કરવામાં આવે, તાજ તે પાપથી બચી શકાય છે. તે અઢાર
For Private and Personal Use Only
Page #679
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ રાય બારના પાપ અને તેનો નાશ કરવાના ઉપાય, પ્રભુએ જણાવેલા છે, તેવું ટુંકાણમાં સ્વરૂપ નીચે પ્રમાણે છે, - પાપસ્થાને
તેના પ્રતિસ્પર્ધિ ધર્મસ્થાન.. ૧ પ્રાણાતિપાતહિં. ૧ અહિંસા-જીવદયા. કોઈપણ જીવને ચા. ( સ્થાવર અને હણ નહિં; તેને નાશ કરવેર ડી; ત્રાસ, યાને સુશમકે બા- તેને કેઈપણ રીતે પરિતાપ આપ નહીં; પર (મેટા); એને જયણાથી ચાલવું; જયણાથી બેસવું; વધ કરે એટલે દશ જયણાથી સુવું જાણુથી બેલવું ઇત્યાદિ પ્રકારના પ્રાણને વિ. તમામ પ્રવૃત્તિ જયણ પૂર્વક કરવી. એ નાશ કરે.) પ્રમાણે કરવાથી હિંસા પાપસ્થાનથી
જીવ પિતાને બચાવી શકે છે. , ૨ મૃષાવાદ (અસત્ય ૨ સત્ય બોલવું. મન, વચન અને કાયાથી બોલવું.) સત્ય બેલવું. મૂખ્યત્વે ક્રોધ, લોભ, ભય
અને હાસ્યથી અસત્ય, મૃષાવ દાબેલાય છે. તે કારણેનું સેવન કરવું નહી. જે સત્ય બોલવાથી સામાના જીવને ખેદ કે અપાય થાય, તેવા સત્ય વચનને અસત્યની કેટીમાં ગણેલ છે. માટે તેમ ન કરવું. સત્ય વચન પણ સામાને હિતકતો હોય, તેવું પ્રીય વચન બોલવું. મિત અને લલિત વચન
બોલવું ૩ અદત્તાદાન (આખ્યા ૩ બીજાની કંઈ પણ ચીજ તેના આપ્યા વગર પારકી વસ્તુનું સીવાય લેવી નહીં. હમેશાં વાયી પ્રવૃત્તિ
રાખવી. ન્યાયસંપન્ન વૈભવ, ધન પ્રાપ્ત
કરવાનો પ્રયત્ન કરે. ૪ મૈથુન સેવન. ૪ બ્રહ્મચર્ય પાળવું. મન, વચન અને
કાયાથી સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ગૃહસ્થ સ્વકારામાં સંતેષ રાખ. તેમાં પણ
For Private and Personal Use Only
Page #680
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૮
૫ પરિગ્રહ,
૭ માન. ૮ માયા. (કપટ )
૯ લોલ,
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
જેટલી પ્રવૃત્તિ ઓછી થઇ શકે તેમ કરવું. વીર્ય રક્ષણ કરવું. પંચેંદ્રિયના વિષયના સેવનની આસકિત કમી કરી ઈદ્રિય દમન કરવું. ૫ મુનિએ ધન, ધાન્યાદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ, અને કષાયાદિ અત્યંતર પરિગ્રહને સર્વથા ત્યાગ કરે. ગુહસ્થે પરિ. ણામ–મર્યાદા કરવી. ૬ ક્ષમા રાખવીસમતાનું સેવન કરવું, શાંતવૃત્તિ રાખવી. ૭ નમ્રતા ધારણ કરવી. ૮ સરળતા રાખવી; નિષ્કપટી થવું; કોઈને ઠગ નહી. ૯ સંતેષ ૨ખ, નિર્લોભી થવું; કોઈપણ પદાર્થ કે વસ્તુને લાભ કરે નહી આત્મિક ગુણે મેળવવા, જ્ઞાન મેળવવું, ઈત્યાદિ પ્રશસ્ત પ્રવૃત્તિ કરવાની જીજ્ઞાસા ઉત્તરો ત્તર વધતી જાય, એ તત્વદ્રષ્ટિએ લાભ નથી. તેવા પ્રકારને લેભ તે આત્માને , ગુણકત છે. ૧૦ વીતરાગ દશા પ્રાપ્ત કરવા મોહને ત્યાગ કર. પ્રથમ અપ્રશલ રાગને નાશ કર છેવટે તે પ્રશસ્ત રાગને પણ નાશ કરી વીતરાગ થવું. ૧૧ જગતના તમામ જી ઉપર મૈત્રી ભાવ રાખો. લોકમાં રહેલા તમામ જીની સાથે આપણે જીવ અનંતીવાર સંબંધ કરી આવ્યો છે, તે અપેક્ષાએ જગ
૧૦ રાગ.
For Private and Personal Use Only
Page #681
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશરહસ્ય.
૬૪૮ તના તમામ જીવો આપણા સંબંધીઓ, કુંટુંબીઓ છે, તેથી કોઈના પણ ઉપર દ્વેષ કરે નહીં. તેમનું હિત ચિંતવ તેમની પ્રવૃત્તિ કે ઉત્કર્ષ જે પ્રમોદ ધારણ કરે. દુખી છની અનુકંપા કરી, અને મધ્યસ્થ વૃત્તિ રાખવી. કોઈનું દુષ્ટાચરણ જોઈ તેને બંધ આપ. તે બેઅને તે સ્વીકાર કરે નહિ, તે તેના ભારે કમપણાનું સ્વરૂપ વિચારી, મધ્યસ્થવૃત્તિ
રાખવી, પણ તેને દ્વેષ કરે નહી. ૧૨ કલહ (કલેશ) ૧૨ શાન્તિ રાખવી. આનંદી રહેવું. ૧૦ અભ્યાખ્યાન. ૧૩ બીજાના ગુણે જેવા, (બીજાને અછાજતા દોષ દેવા.) ૧૪ પૈન્યપણું કરવું. ૧૪ પિતાનામાં જે દુર્થ છે હાય, તેનું ( ચાહી કરવી) નિરીક્ષણ કરી, તેની નિંદા કરવી. પારકી
નિંદા કરવી નહિ, ૧૫ રતિ, અરતિ (ખુ. ૧૫ સમભાવ રાખ.લાભના પ્રસંગે રાજી શી થવું.)(દીલગીર થવું નહી, હાની કે દુખના પ્રસંગે દિલગીર થવું.)
થવું નહી, સમતાપણું જારવવું, ૧૬ પર રિવાઇ (પાર- ૧૬ બીજાના ગુ જેવા ગુણની સ્તુતિ કાના તેની પાછળ કરવી. દૂષણ બેલવા) ૧૭ કપટ સહિત જુઠું ૧૭ સરળતાથી સત્ય બોલવું. બોલવું. ૧૮ મિથ્યાદર્શન એ- ૧૮ સુદેવ, સુગુરૂ, અને સુધર્મને ઓળખી ટલે કુદેવ, કપુર અને તેના ઉપર શ્રદ્ધા કરવી તેને આદર કરે કુધર્મનું સેવન કરવું. તેમજ પાંચ પ્રકારના મિથ્યાત્વનું સ્વરૂપ તેમજ મિથ્યાત્વ સે. સમજી તેને ત્યાગ કરે. વન કરવું.
82,
For Private and Personal Use Only
Page #682
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
૧
ઉપર પ્રમાણે અઢાર પ્રકારના જે પાપસ્થાનક છે, તે ત્યાગ કરવા લાયક છે. તે ત્યાગ કરવાને માટે તેના પ્રતિસ્પર્ધિ જે કારણેા બતાવ્યા છે, જે ધમ સ્થાનક છે, તેનુ સેવન કરવુ તેનુ સેવન કરવાથી પાપસ્થાનકોનુ સેવન અધ થશે. પાપનુ સેવન બંધ થશે, એટલે `કમ બંધ થતા અટકશે, સવર તથા નિર્જરા તત્વને આદર કરવા. તેમજ અષ્ટપ્રવચનમાતા તેનુ સેવન કરવુ તેથી શુદ્ધ ચારિત્ર ગુરુની પ્રાપ્તિ થશે. એ અષ્ટપ્રવચનમાતા એટલે પાંચસમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિ તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચસમિતિ
૧ ઇર્યાસમિતિ જોઇને ચાલવુ, ઉપયોગ પૂર્વક ચાલવુ' કે જેથી કાઈ પણ જીવને કીલામણા થાય નહી.
૨ ભાષાસમિતિ-વિચારીને પાપરહિત વચન ખેલવુ‘, ૩ એષણાસમિતિ-શુદ્ધ અને નિર્દોષ આહાર પાણી મેળવ વાના ઉદ્યમ કરવા.
ચીજને
૪ આદાન‘ડમતનિક્ષેપણા સમિતિ-ક્રોઈ પશુ દ્રષ્ટિથી તથા બીજી રીતે પુ'જી પ્રમા'ને લેવી, તથા મુકવી. ૫ પારિષ્ઠાપનિકાસમિતિ – વીનિતિ, તથા લઘુનિતિ નિર્દીષ જગ્યાએ કરવી, તથા કોઇ પણ ચીજને પરવવી હોય તે નિર્દોષ જગ્યાએ કાઈ પણ ત્રસ જીવને હરકત કે પિડા ન થાય તેવી જગ્યાએ પરઠવવી.
ત્રણ ગુપ્તિ. ૧ મનગુપ્તિ-મનને ગોપવવું. પ્રથમતે મનમાં અશુભ વિચારા થતા અટકાવવા, અને શુભ્ર વિચારો કરવા એટલે અપ્રશ
૧ પ્રવચનસારાદ્વારના · બસેાતેસાડત્રીસમા ારમાં અઢાર પાપ સ્થાનકાના વનમાં, ઠ્ઠું રાત્રિભેાજનગણ્યું છે. તેમાં રતિતિ પાપરચાન ગણેલું નથી, એટલે અટારની સંખ્યા બરાબર થાય છે.
For Private and Personal Use Only
.
Page #683
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશરહસ્ય.
૧૧
V
સ્ત મનાયોગને રોકવા, અને પ્રશસ્ત અનેયાગમાં મનને જોડવુ આ પ્રશસ્ત મનાયેગ વ્યાપાર તેરમા ગુણસ્થાનકના અંત સુધી ડાય છે. સવ થા મનાયેાગના નિર્ણય તો ચોદમાં ગુણુસ્થાનકે હાય છે. મતલબ એ છે કે મનુષ્ય જીવનમાં, હંમેશાં પાપમય વિચારાના ત્યાગ કરી, શુભ અને શુદ્ધ વિચારામાં મનની પ્રવૃત્તિ કરવી.
૨ વચનગુપ્તિ-મૌન રહેવું.
૩ કાયગુપ્તિ-પાપમયકામાં કયાના વ્યાપાર થતા રોકવા. આ આઠે પ્રવચનમાતાના સેવનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. તેનું શુદ્ધ પાલન થઈ શકે છે. આ ભાદરવા લાયક છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ત્યાગ કરવાલાયક અને આદરવો. લાયક વસ્તુનું સ્વરૂપ સમજી,ત્યાગવાલાયક વસ્તુઓના ત્યાગકરી, એટલે દુર્ગુણના ત્યાગ કરી, આદરવા લાયક જે શુષેા તેના ભાદર કરી, તેનું સેવન કરવુ', સમ્યકજ્ઞાન,દર્શન, ચારિત્રરૂપ મેાક્ષમાગ નુ સ્વરૂપ સમજી, તેનું યથાશક્તિ પાલન કરવાને વીય કારવી, જીવનને ઉત્તરાત્તર ઉગ્ન કાટીમાં લઈ જવાને પુરૂષાર્થ કરવા. પવિત્ર જીવન ગુજારવું. પવિત્ર જીવનવાળાના સર્વ ક્રિયાનુષ્યન તેના આત્માને વિશેષ શુદ્ધ બનાવવાને કારણ રૂપ બને છે, શ્રીજીનેશ્વરની આજ્ઞા પ્રમાણે વત'વુ, એજ તેમની ભાવપૂજા છે. શ્રીજિન માજ્ઞાનુ` પાલન કરવું, નિર્દોષ અને પવિત્ર જીવન ગુજારવું, એજ પરમેશ્વરની ઉત્તમાત્તમ ભક્તિ છે; અને તેજ પરમ શાન્તિનુ કારણ છે. એજ મનુષ્ય જીવનનુ સાકપણુ છે, અને તેજ ભગવંત મહાવીરદેવના ઉપદેશનું રહસ્ય છે.
जइ इथह परमपर्य, अहवा कित्ति सुवित्थडं भुत्रणे । તા તેજીયને, શિળને અચર કળય ||
For Private and Personal Use Only
Page #684
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિશિષ્ટ અકારાદિવિષયાનુક્રમ. ( Index. )
અ
અઢારમા ભવ ત્રિપૃષ્ટ વાસુદેવ અક્ષમીત્ર પ્રતિવાસુદેવના વૃત્તાંત અશ્વપ્રીવ પ્રતિવાસુદેવને મારનાર કાણુ થશે ? અશ્વત્રીવ પ્રતિવાસુદેવના સભામાં જવુ
અમીવ વાસુદેવથી ચડડવેગનું અપમાન અષગ્રીવ વાસુદેવનુ યુદ્ઘમાં પેાતાના ચક્રથી મૃત્યુ
અઢારમા ભવ ઉપરથી લેવાના ભેખ
અષ્ટમંગલનાં નામ
અનાય દેશમાં વિહાર
અનુકૂળ ઉપસર્ગ
અભિગ્રહ ( પ્રભુને ) અભિમહની પૂર્ણતા
દુત ચડવેગનુ પ્રજાપતિરાજાની
અઢાર દાષનું સ્વરૂપ
અર્પાપાનગરીમાં પ્રભુનું પધારવું
અર્ભયકુમારનું વ્રતગ્રહણ અર્જુનમાલી
અતિમુકતકુમાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીર વિદ્વાન બ્રાહ્મણાનું અપાપામાં ભેગુ થવુ અગ્નિભૂતિના મન' સમાધાન
અચળભ્રાતાનુ સંશય
ન
અધ્યાત્મનું સ્વરૂપ
અભયકુમારની માતાની દીક્ષા
અવિષનાનવાળા આનંદ અને મહાશતક અપ્રીતિકારી વચન ન ખાદ્યવા પ્રભુનેા ઉપદેરા અન્યતીર્થીઓ અને મંડુક શ્રાવકના સંવાદ અનાથ મુનિએ અનાથ સનાથનુ સમજાવેલું સ્વરૂપ અશાકદ્ર તથા કેાણીક નામ પાડવાના હેતુ અષ્ટ પ્રવચન માતા
For Private and Personal Use Only
હા રે દ
૩૪
૩૬
૪૯
૫૭
૧૫૫
૨૨૦
૨૩૫
૨૫૨
૨૬૨
૨૮૨
૨૮૫
૨૮૭
૨૯૫
૩૦૪
૪૦૪
*
૮૧૧
૪૪.
૪૬૭
૧૧૨
૫૧૪
૫૧૭
૧૫
૫૫
૬૫૦
Page #685
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં. અત્મિકશુદ્ધિનું મહત્વ આ પરિસહ કેવી રીતે સહન કરવો ? આત્મસત્તાના જોરની વૃદિચી કષાય નિષ્ફળતા આ ગ્રેવીસીમાં નવ બળદેવ અને વાસુદેવ કયારે થયા તેનું વર્ણન આત્મિક વિશુદ્ધિ જેવી ઉત્તમ ચીજ બીજી કોઈ નથી આઠમું ચોમાસું રાજગૃહ નગર માનંદ શ્રાવકની પ્રભુની સ્તુતિ આપણું સર્વને અંતીમ ઉદેશ કર્યો જોઈએ ? આદ્રકુમાર ખાનંદાદિ શ્રાવક
૧૮૫
૨૨૪
२२१ ૧૮
૫૦૫
૨૦૨ ૨૨૭
Uદ્ર મહારાજે કરેલી પ્રભુની અષ્ટપ્રકારી પૂજા ઈને પ્રભુએ આપેલો ઉત્તર
સભાનું વર્ણન-ઈ કરેલી પ્રશંસા ઈદ્ર સંગમને કરેલી શિક્ષા ઈદ્રભૂતિને થયેલો ગર્વ ઈદ્રથતિના સંશયને ખુલાસે દિનું સ્વરૂપ
૨૪૧ ૨૯૧
૨૯૧
૨૭૩
ઉસૂત્ર પ્રરૂપણથી સંસારનું ઉપાર્જન કરવું ઉત્સવ પ્રરૂપણાથી ગાઢ કર્મબંધ ઉપસર્નાદિનું સ્વરૂપ ઉપકરણ માટે શ્રી ગતમસ્વામિનું સમાધાન ઉંચગેત્રબંધના કારણ ઉપસંહાર ( ઉપદેશ રહસ્ય ). ઋષભદત અને દેવાનંદા ઋષભદ્રપુત્ર
એ-એ-એ એકવીશમા ભવમાં ચોથી નારકીએ ઉત્પન થવું
૧૫ १४५
૩૬૧ પ૨૧
For Private and Personal Use Only
Page #686
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધનનું ફળ અંતિમ ચામાસુ અપાપામાં
ર
આગણીસમા ભવ ( સાતમી નરકે ઉત્પન્ન થવું .. અતિ પડિતની 'કાનું સમાધાન અબડરિત્રાજકે સુલસાની કરેલી પરિક્ષા અબડપરિવાજશ્ને પ્રભુની કરેલી સ્તુતિ-પ્રભુની આજ્ઞા આરા
ક
કર્મ કાર્દની શર્મ રાખતું નથી કને ! શર્મ નથી ક પ્રબળતા
ક`સત્તામાં જીવાનુ પરાધિનપણું
ક્રમના માટે ભેદ અને તેના ઉત્તર ભેદ
ક્રÖરૂપ મલિનતાની નિર્જરા
કાળના મૂખ્ય બે ભેદ ઢાયાત્સગ ધ્યાનમાં પ્રભુ કાર્તિક સ્વામિની રથયાત્રા કાનના ખીલાનુ કાઢવું
ક્ર બંધના હેતુ
ક્રમ બંધના ચાર પ્રકાર
ક્રમ ત્રણ પ્રકારના ધ્રુવા ઉપાયથી ભાગવવાં પડતાં નથી ક્ર ( નિયાચીત ) ના મૂળ વિપાક ભેગવવા પડે છે ** ( ઉદ્દય, ઉદીરણુા અને સત્તા) ક'પ્રકૃતિ સ્વરૂપ
કસત્તા કેવી રીતે જીવ તારે છે કર્મના નિયમમાં ક્રાના પક્ષપાત નથી ક્રમ'સત્તાના પ્રભુએ કરેલા નાશ. કણુ માં શળાઓ નાખવાના છેલ્લા ઉપસગ
કમ છે કે નથી ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળના ચાર ભેદ કામદેવના ઉપસ કુલિગીંએ અવ'દનીય છે કુવાના પાણીમાં ભેળવાના ઉપસગ
For Private and Personal Use Only
પૃષ્ટ
=
પ્
૨૦૩
૫૪૧
૧૪૧
૫૫
1}
re
૧૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
૧૧૦
૧૧૦
૧૧૧
૧૧૫
૧૧૫
૧૧૮
}}
૨૧
૪૨૦
ટ
૨૦૧
૨૪૪
૨૩૭
૪૧૦
૫૦૭
૧૭
૨૧૯
Page #687
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રી
૪૦
૫૦૯
૧૨૫
કેસરીસિંહનું ઉત્પન્ન થવું કેસરીસિંહને વધ કેસરીસિંહને સારથીનું શાંત્વન
૪૧ કેવળજ્ઞાનની પ્રાપ્તિ
૨૮ કેટલાક સાધુનાં ચરિત્ર શામાં છે તેની નોંધ
૪૦૧૭ કેશીકુમાર અને ગૌતમ કંડકથી શ્રાવક સાથે દેવતને સંવાદ
વા ગર્ભનું પલટવું ગ પલટનના અંગે વિચારણા
૯૭ ગર્ભસંહરણના ચાર ભેદ
૧૦૪ ગર્ભપાલન અને દીક્ષાને સંપદા
૧૧૪ ગનું પ્રતિપાલન
૧૨૫ ગર્ભમાં પ્રભુ સ્થિર રહેવાથી ત્રિશલાને ઉપજેલા વિચાર ગર્ભમાં પ્રભુએ કરેલો સંક૯પ ગણધર પદે અગીઆરને સ્થાપ્યા ગારવનું સ્વરૂપ ગ્રામચિંતક નયસાર ગુરૂકમના લક્ષણ ગોભદ્ર શેઠ દેવલોકમાં ગયા ગશાળે
પ૭૫ ગાશાળાના અંત સમયે તેણે કરેલે પશ્ચાતાપ અને તેથી દેવ લેકમાં ઉત્પન થવું ગોશાળાના શુભાશુભ કૃત્યો અને કર્મો સંબંધે વિચારણા ગિતગણધર ગતમસ્વામીને અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જવાને થયેલી ભાવનાને હેતુ ગૌતમસ્વામીએ જ્ઞાન અને અજ્ઞાનનું સ્વરૂપ સમજાવવા આપેલી
૧૨૭
૫૭૫
૩૭૧
૫૮૭
૫૮૪
દેશના
ગૌતમસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ
For Private and Personal Use Only
Page #688
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
૨૭૬
૧૫૩
ચક્રવતીનીગતિ આશ્રયી નિયમ અમરિંદ્રને પ્રભુનું શરણ લેવાથી થયેલે બચાવ ચમત્કારિક અભિપ્રહ ચારિત્રપાલનની પ્રભુની રીત ચિલ્લણનું હરણ ચોથાભવ બ્રહ્મદેવલોકમાં દેવ૫ણે ઉપન્ન થવું
વીશમા ભાવમાં શુકદેવજોકે ઉત્પન્ન થવું ચેસઠ ઈદ્રની સંખ્યા ચોથું ચોમાસું પૃષ્ટચંપા ચૌદ રત્નની માહિતી ચિદસ્વપ્નનાં નામ ચંડશીક સપને ઉપસર્ગ અને તેને ઉદ્ધાર ચંદનબાળાને વૃત્તાંત ચંદના નામ પાડવું ચંદનાને કેદ કરવી ચંદનાનું બંધન થકી મુક્ત થવું ચંપાનગરીમાં બારમું ચોમાસું ચંદનબાળાની દીક્ષા ચંદનાને પ્રવૃતિની પદે સ્થાપના
૧૧
૨૧૧ ૨૫૫
૨ ૬૨
૨૬૫ ૩૭૮
૧૫ ૧૫%
છે ગુણઠાણે મુનિને આડે કર્મની સત્તા છવીસમો દેવતાનો ભવ છ અઠ્ઠાઈઓની માહિતી છ પ્રકારના સ ધયણનું સ્વરૂ૫ છ પ્રકારના સંસ્થાનનું સ્વરૂપ છાસ્થાવસ્યા, સાધના, અને પરિસિહ છઠું ચોમાસુ ભકિકાપુરી છમાશી તપનું પારણું છાસ્થપણાનો કાળ છેલા રાજર્ષિ ઉદાયન રાજ
૨૦૫
૨૨૪
For Private and Personal Use Only
Page #689
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
જન્મ અને ગૃહસ્થાવાસ
જન્માભિષેક વખતે ઇદ્રના મનમાં થયેલી એકા
જન્મ વિક્રમ સવંત પહેલાં કયારે થયા ? માસી જય"તિ શ્રાવિકાની દિક્ષા
છવા દ્રવ્ય અને પર્યાય રૂપ છે જીવને ચારિત્ર કયારે ઉદય આવે છે ? જીર્ણશ્રેષ્ટી અને નવીનકેષ્ટીને ત્યાં પારણુ જી શેઠની ભાવના
જીવ સંબંધી સ્વાતિદત્તની શંકાનુ સમાધાન જીન્ન છે કે નહી એવા દ્રભૂતિના સંશયનું સમાધાન જીવ ને શરીર એક છે કે જુદા તેનું સમાધાન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમુક્ત દ્દા કૈને કડવાય ?
જ છુસ્વામિના જીવ વિદ્યન્માક્ષીનુ પ્રભુને વંદન કરવા આવવું જ’બુસ્વામિ
જ ખુરવામિના તત્વજ્ઞાનની પ્રભવાચેાર ઉપર થયેલી અસર
કુલ શ્રાવક
તપસ્યાના હેતુ
તપ અને પારણાની સંખ્યા
તપના સબંધે સમાધાન
તીવ્ર પરીણામથી ઉત્સૂત્ર પ્રરૂપકના સંસાર વધે છે.
તીર્થંકરના બળનું પ્રમાણ
તી કરના શરીરનુ` વધુન
તીથ કરતા સસારમાં ઉદાસીન ભાવ તીર્થંકરા ધમ ચક્રવર્તી
તીર્થંકર તથા તેમના સ્થાપના નિક્ષેપાની ભકિત
તેવીશમા બવ ( પ્રીયમિત્ર ચક્રવર્તી ) તેવીશમાવ અંગે વિચાર ત્યાગ ધમ
For Private and Personal Use Only
પૃષ્ટ
૧૫૧
૧૫૪
કુર
ata
xte
૧૫
૧૭૩
૪૫
૨૪૬
૩૬૫
૨૯૧
૨
૩૭
t
}'
૪૨
૫૨૩
૫
Re
૨૭૦
૧૬
૧૫૪
૧૧
૧૬૫
૩૨૧
૩૪૦
ર
૫
exe
Page #690
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
ત્રિશલારાણીના ચાદ સ્વપ્ન ત્રીજે મરિચીને ભવ ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ ત્રીજું માસુ ત્રિસઠશલાકા પુરૂષની વિગત અને તેનું સ્વરૂપ
K
૨૧૯
૨૯
૨૨૬
૫૦૫
૧૭૭
૧૭૭
૧૭
દશ અચ્છેરા
૯૯ દશમું માસ શ્રાવસ્તી નગરી દશાર્ણભદ્રના મદનું ગળવું અને દીક્ષા દશ શ્રાવકના નામ દશ વસ્તુઓને ઉછેદ દાનગુણને મહિમા દાનાદિ ચાર પ્રકારના ધર્મારાધનથી આત્મધર્મ પ્રગટ થાય છે ૧૭૫ દાનગુણને પ્રતિપાદન કરનારા વર્ષિદાનની પ્રભુએ શરૂઆત કરી ૧૭ દાનમાં કેટલી સોનામહેરનું દાન આપ્યું દાન આપવા માટે કરવામાં આવેલી ત્રણ દાનશાળા દાનના છ અતિશય દીક્ષાના વરઘોડાની શોભનું વર્ણન
૧૭૯ દીક્ષા કલ્યાણક દેવગતિ બંધના કારણ દેવગતિ સંબંધી કિંચિતમાહિતી
૮૫ દેવગતિમાંથી છરીશમા ભવમાં ઉત્પન્ન થયા તેનું વર્ણન દેવગતિમાંથી ચ્યવન અને ગર્ભનું પલટવું
૮૧ દેવાનંદના ગર્ભમાં ઉત્પન્ન થવું દેવાનંદાના ગર્ભમાં ઉત્પન્ન થવાથી સામેને ઉપજેલા વિચાર દર દેવલોકમાંથી ચાર પ્રકારની ગતિથી દે મનુષ્ય લેકમાં આવે છે ૯૫ દેવલોક અને મનુષ્યલકનું અંતર દેવાનંદા અને ત્રિશલાના પૂર્વભવને વૃત્તાંત દેવાનંદા દેવોએ પ્રભુના શરીરને કરેલા અગ્નિસંસ્કાર
૧૭
(૫
૪૫૪
For Private and Personal Use Only
Page #691
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુર્ગંધાની દીક્ષા દુધારાણીના વૃત્તાંત
દ્રુમપત્રીય અધ્યયનથી પ્રમાદ ન કરવા મા દ્રવ્ય અને ભાવ એ પ્રકારના ભાગ
ક્રૂડ
ધર્મતીરૂપ સ્વરાજ સ્થાપના. ધન્યકુમાર વિગેરે દશ ણુની દીક્ષા ધર્મદાસ મણિ
ધનના ભાગ કેવી રીતે કરવા
ધમસ્થાન
ધ્યાનના ચાર પ્રકાર
નયસરની મુનિને ભિક્ષા નવસારની સમકિત પ્રાપ્તિ નયસાર ભવખેષ નવનિધાન
ધર્મારાધનનું ફળ
ધર્મારાધનનું તાત્કાળિક, અને પરપરા ફળ: ધર્માંકરણી કરી ફળતી પૃચ્છા કરવી તે આ બ્યાન
ધરણેત્રે કરેલી પ્રભુની પૂજા
ન
નવપદ હિમા
નવમ ચે!માસુ મ્લેચ્છ દેશમાં
નિદ્રા વિના પ્રભુ રહ્યા તેનુ સમાધાન નિલૈંણ નિર્દેશન અથ
નીચગેત્રના અધ સંબંધે વિચાર
નીગેાત્ર ધના કારણે
માટે ઉપય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીરૂપક્રમઆયુષ્યના અધિકારી કેણુ ? નીશાળગણુાની ક્રિયા
નંદ્દનમુનિના શુદ્ધ ચારિત્ર પાલતનું સ્વરૂપ
For Private and Personal Use Only
પૃષ્ટ
૪૬૭
પર
ર૩
૪૧
K
ze
કર
૨૪૫
૧
pis
FR*
૫૧૩
૩૪૭
હર
પ
પ
YO
૧૫૧
૨૨૫
૨૭૪
૧૯૫
૧૯૫
૧૪
૧૫
૧૫૧
ર
૭૨
Page #692
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
૭૧
નંદનમુનિનું તીર્થકર નામકમ ઉપાર્જન કરવું નંદનમુનિએ આયુષ્યના અંતે કરેલી આરાધનાનું સ્વપ ૭૩ નદિષણને વૈરાગ્ય અને દિક્ષા
૫૬૪ ન્યાયસંપન્નવૈભવનું મહત્વ પહેલે ભવ પરિસતેનું સ્વરૂપ
૧૮૯ પવિત્ર દાઢા તથા અસ્થિઓનું લઈ જવું પચીશમે ભવ-નંદનરાજા અને નંદનમુનિ પાપના સ્થાનકે
૧૨ પારકા ઉપર આધાર ન રાખવે
૨૦ ૩ વાપસ્થાનકે ( અઢારનું સ્વરૂપ)
૬૪૭ પુણ્યબંધને કારણે
૧૧૩ પુત્રપુત્રીના લગ્ન સંબંધે માતાપિતાનું કર્તવ્ય
૫૩૯ પંડરીક અને કુંડરીકનું વૃત્તાંત
૬૧૭ પંદરસે તાપસની દિક્ષા પાંચથી પંદર ભવ સુધીનું વર્ણન પાંચ પ્રકારના શરીરનું વર્ણન પાંચ કલ્યાણકનાં નામ પાંચસે સુભટો :
૧૨૧ પાંચ મહાવ્રતાનું સ્વરૂપ પાંચ નિયમ (ભગવંતના અભિગ્રહ )
૨૦૬ પાંચમું ચોમાસુ ભદીલપુર
૨૨૨ પાંચ મહાવત અને તેની પચીસ ભાવના પાંચસો ચોરની દીક્ષા
૪૨૩-૬૨૦ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને વૃત્તાંત પ્રજાપતિરાજાને ત્યાં નયસારનું વાસુદેવપણે ઉત્પન્ન થવું પ્રતિબંધના ચારભેદનું સ્વરૂપ
૨૭૮ પ્રથમ દેશના બર્થ
૨.૮૫ પ્રભુની દેશના ( પંચ મહાવ્રત અંગીકાર કરવા સંબંધી ) ૨૮૬ પ્રભાસપંડિતના સંશયનું સમાધાન
૨૦૬
IST
૧૮૩
૩૦
For Private and Personal Use Only
Page #693
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ટ ૨૬૩ ૪૫૫
૪૫૮
પ્રસન્નચંદ્ર રાજ ષિ પ્રભાવતી પ્રતિમાપૂજનની પ્રાચીનતા પ્રદ્યતન રાજાની આઠ રણુઓની દીક્ષા પ્રિય મિત્ર ચક્રવર્તી પ્રિય મિત્ર ચક્રવર્તીની દીક્ષા
બ બળદેવની દીક્ષા અને મેક્ષ બહુલદાસીએ કરાવેલું પારણું બાવીશમ ભાવ ( વિમળ નામે રાજા ) બાર ચક્રવતીના નામ બાળક્રિડા વખતે પ્રભુની કરેલી ઈવે પરિક્ષા બાવીસ પરિસહ બીજે દેવને ભવ બીજું ચોમાસું બે તત્વનું આલંબન
૫ ૨૨૭
૧૫૭ ૧૮૮
૨૧૮ ૨૭૪
૧૭૦
ભગવંતના માતાપિતા કાળધર્મ પામ્યા
૧૬૯ ભગવંતનાં કુટુંબી જનનું આયુષ્ય ભમવતે દીક્ષા લેવાના વિચાર નંદીવનને જણાવ્યા પ્રભુ બે વર્ષ વધુ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે રહ્યા ?
૧૭. ભગવંતના અતિશય
૩૨૩ ભગવંતની પુત્રીએ એક હજાર સ્ત્રી સાથે દીક્ષા લીધી ૪૫૪ ભગવંતના ભકત શ્રેણિક રાજા તથા બીજા રાજા
૫૪૯ ભકામહાભદ્રાદિ પ્રતિમાનામાં તપ કર્યો
૨૨૬ ભાવ સાધુના લીંગ તથા ભગવંતના હસ્તદીક્ષિત સાધુનો પરિચય ૪૪ ભાવસાધુની વ્યાખ્યા અને તેના લક્ષણ . ભાવશ્રાવકના છ દ્રવ્યગત લિંગ
૪૮૪ ભાવ શ્રાવકના સત્તર ગુણે ભાવી ચોવીશીમાં થનાર સુલાસાદિ તીર્થકર નામ
૪૪.
૫૨૮
For Private and Personal Use Only
Page #694
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આ જ ર છે ?
૪૭૫
મરીચિને ભવ મરીચિએ ચારિત્ર અંગીકાર કર્યું મરીચિના નવા વેષની કલ્પના મરીચિને ભરતરાજાએ વંદન કર્યું મરીચિએ અભિમાન કરવાથી નીચગેત્રનામનું કર્મ ઉપાર્જન કર્યું ૧૩ મરીચિનો કપિલ શિષ્ય થયે મહારંભ અને મહાપરિગ્રહવાળાની ગતિ
૬ર મહાવીર નામની દેવે કરેલી સ્થાપના
૧૫૮ મહાબલમુનિ
૪૦૪ માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો મુકતાત્મા મુક્તાત્માની પહેલી કેટીમાં છવ કયારે જાય છે ? મેતાર્યપડિતના મનનું સમાધાન મેતાર્યની દીક્ષા
૪૨૪ મેકમારની દીક્ષા
૫૬૦ મોક્ષરૂપી સ્વરાજ્ય સ્વપરાક્રમમાંથી તીર્થકર મેળવે છે ૨૮૨ મેક્ષપ્રાપ્તિના હેતુભૂત તો
૩૧૮ મૈર્યપુત્રના સંશયને ખુલાસે.
૩૪૩ મંડક પંડીતની શકાનું સમાધાન મૃગાવતી
૪૫૯
.
૫૪૬
રેવતી શ્રાવિકા રહિણેય ચેરનું ચારિત્ર અંગીકાર કરવું
૧૬૮
२७४
લગ્નની અનુમતિ અને લગ્ન લક્ષ્યબિંદુ લબ્ધિ સ્વરૂપ લઘુકમના લક્ષણ લેષ્ટિને સમજાવેલું અધ્યાત્મનું સ્વરૂપ કેનર સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના
૩૨૪ ૫૭૫ ૪૪૨
૧૮૬
For Private and Personal Use Only
Page #695
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
લામાત્તર સ્વરાજ્ય પ્રાપ્તરૂપ અતિમ ઉદ્દેશ લાવિધિ જ્ઞાન ( ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ) નુ ઉત્પન્ન થવુ
વમાન નામની સ્થાપના
વરસીદાન અને દીક્ષા કલ્યાણુક
વાસુદેવના અઢારમા ભવ
વાસુદેવને લઢાઇમાં જય
વાસુદેવના ત્રિખંડ ભરતક્ષેત્રમાં દિગ્વિજય
વાસુદેવનું કૈટીશીલાને ઉપાડવું વાસુદેવને અર્ધ ચક્રીપણાના અભિષેક
વાસુદેવનુ શૈય્યા પાલકના કાનમાં સીસુ' રેડાવવું,
વાસુદેવનું સાતમી નરકે જવું વાવ'તરીના શીત પદ્રવ
વાયુભૂતિના સશયના ખુલ્લાસે
વાણીના પાંત્રીશ શુશ્રુ વિશ્વભૂતિના સેલમેાભવ વિશ્વભૂતિનું ચારિત્ર ગ્રહણુ કરવું, વિશ્વભૂતિમુનિનુ નિયાણું વિશ્વભૂતિભવ મેધ
વિદ્યાખાન દીનુ સિંહૈ પણે ઉત્પન્ન થવુ વિદ્યુકુમારન્દ્રવદનાથે
વિશાળી નગરીએ અગીઆરનું ચામાસુ વિનયગુણુમાં રકત પુષ્પસાલમ્રુતની દીક્ષા
વિજયા રાણીની દીક્ષા વીશમાભવ સિંહના
વંશસ્થાન પદનું સ્વરૂપ
વૈરાગ્યના ત્રણ પ્રકાર વ્યક્ત'ડિતની શકાનું સમાધાન
સકિત મેાક્ષફળનું ખીજ સમકિત પ્રાપ્ત કયારે થાય સત્તરમા ભવમાં શુક્રદેવલેમાં ઉત્પન્ન થયુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
પુષ્ટ
૨૦૪
૨૨૩
૧૫૫
૧૭૩
૨૯
૪
૫૦
૫૧
પા
૫૫
૫૫
૨૨ ૩
૨૯
૭૭
૨૧
૨૨
૨૩
૨૮
૨૪૩
૨૪૫
૪૩૮
૪૬૮
૩
७७
૪૪૨
૩૦૧
*66
Page #696
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
૪૫૦
૫૧૦
૬૦૨
૨૨૪
૨૨૪
૪૫ *
૨૧૬ ૨૫
સત્તાવીશમો ભવ સમ્યકત્વને મહિમા સમતાગુણ સદાલપુત્રનો પ્રભુ સાથે સંવાદ સદાલપુત્રની શ્રદ્ધા અને સમકિત લાયકની વર્તણુક સત્તાવીસ ભવને કાંઠે સાધકનું મહત્વ સાતમું ચોમાસુ સાધાર્યા વ્યંતરીને ઉપસર્ગ સાધુ શબ્દની વ્યાખ્યા સાધવી અને સાધવી સ્ત્રીને મોક્ષ છે સિદ્ધાર્થ રાજાએ કરેલે પ્રભુને જન્મ મહોત્સવ - સિંહના જીવ સુષ્ટનાગકુમારને ઉપસી સૂર્યચંદ્રનું વંદને આવવું સુધર્મા પંડિતની શંકાનું સમાધાન સુધમાં ગણધર મુનિએ.માં મુખ્ય પદે સુભદ્રમુનિ અને પાંચ ઇતિઓનું સ્વરૂપ સુચેષ્ટા અને તાપસણી સુણાની દીક્ષા
સુદાસા સુસાના પુત્રને એકી સાથે નાશ સુલતાના પુત્રોના મૃત્યુ પ્રસંગે અભયકુમારને દીવાસે સલમે વિશ્વભૂતિને ભવ સેલરત્નનાં નામ સોનીનું ચારિત્ર ગ્રહણ કરવું
ધર્મ ઈંદ્રની હરિણગમેલી દેવને આજ્ઞા સંસારી આત્મા સંવતત્વના સત્તાવન ભેદ સંબલ કંબલને વૃત્તાંત સંગમદેવની અશ્રદ્ધા સંગમના ઉપસર્ગ
૪૬૨
૪૬૫
૫૦૦
૫૪૧ ૧૮
૪૨૫
૨૧૭ ૨૨૯
For Private and Personal Use Only
Page #697
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંગમ ઉપર પ્રભુની અનુ પા સખજીના પાષધ સ્વય’પ્રભા સાથે પાણિગ્રહણ સ્વમ વિચાર
સ્વામય ( સ્વાત્માવલંબન ) સ્થુલપાણીયાને પ્રતિભાષ સ્થુલપાણીના ઉપસ સ્થુલપાણીને સમક્તિની પ્રાપ્તિ
www.kobatirth.org
શ્રાવક શ્રાવકધર્મ
૧૪
સ્થુલપાણીયક્ષના ઉષસ'થી પ્રભુને નિંદ્રા સ્કન્દૂક તાપસના લેાક સબંધી પ્રગ્નેત્તર અને દીક્ષા
શ
શાલિભદ્ર
શાલરાજા અને મહાશાલની દીક્ષા અને કેવળજ્ઞાન શાલિભદ્રના ખતવીની દીક્ષા
શુદ્ધ ચારિત્રવાન થવાનો આવશ્યકતા
શ્રાવકના એવીય ગુણ
શ્રાવિકા
શ્રેયાંસનાથ તીર્થંકરના વખતમાં પહેલા વાસુદેવ
શ્રેયાંસનાથ પ્રભુને દેવળજ્ઞાન
શ્રેયાંસપ્રભુના વંનાર્થે ત્રિપુષ્ટ વાસુદેવ
શ્રેયાંસનાથજીની દેશના
શ્રેણિકરાજાનું શાલિભદ્રને ઘેર પધારવું
શ્રેણિકમહારાજાના પુત્રાની દીક્ષા અને તેનાં નામ
શ્રેણિકમહારાજાની રાણીઓની દીક્ષા
શ્રેણિકરાજા તથા બીજા મનરાજા
*શિકરાજાના વૃત્તાંત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિકરાજાના સમકિતની પરીક્ષા શ્રેણિકરાજાના સમકિત પ્રાપ્ત કાળની વિચારણા.
For Private and Personal Use Only
૧૪
ર૪૧
પર૧
૪૧
૧૨૨
૨૦૦
૨૦૭
૨૦૭
૧૦
૧૦
૪૨૫
૩૭૦
}૭
૩૮૪
ફરા
૧૭૩
૪૭૩
૪૭
પરસ
૧
૫૧
પર
પર
૩૭૩
૪૧૪
૪
માર
૫૫૦
પપર
૧૫
Page #698
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૦ ૫૬૧
શ્રેણિક રાજાનું સમકિત અંગીકાર કરવું શ્રેણિકરાજાની તેર રાણીની દીક્ષા અને મેક્ષ શ્રેણિક રાજાની પશ્ચાત દશ રાણીની દીક્ષા શ્રેણિક રાજાના પુત્રની દીક્ષાનું વર્ણન શ્રેણિક રાજાના પુત્ર સંદિપે ને વૈરાગ્ય
પ૬૫ પટ
હરિણગમેલી રેવનું મનુષ્યમાં આવવું. હરિણગમેલી દેવે ગર્ભનું પલટવું હસ્તિ પાળરાજાની દીક્ષા હાંસીથી હાસ્યમેહની કર્મબંધન
ર૭.
જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ જ્ઞાન અને અજ્ઞાનના હેતુ જ્ઞાની અને અજ્ઞાનીની સરખામણું જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ભેદ
૬૧૩
For Private and Personal Use Only
Page #699
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિપત્રક.
પાન
અશુદ્ધ
. - ૯ ; &
ચારે બાજુ જોતા, હતા ૨૬ ધર્મ ૫ મી ૧૭ નિયાણવાલા
ચારે બાજુ જોતા હતા, ધર્મ પામી નિયાણુવાળા કન્યા.
તૈયાર
૪ ૮
..
૧૪ ૨૪ ૧૦ ૨૦
૭૩
તૈયર . મોટ
છઠ્ઠા તપમાં સમાવેશરણની ગદીપતિ , ગાવર સત પચ
જેનશાસન . ખાદારીક
મન ફળપાક કર્મજ્ઞતા
૮૦
૮ર
૧૭.
૮૭
૧૧
૫ ૯ ૧૫
૨૮ ૮૮
મેટા છ તપમાં સમવસરણની ગાદીપતિ ગારવ સાત પાંચ જૈનશાસન
દારીક માન ફળવિપાક કર્મસત્તા ( કાઢી નાખવી,') પાપારંભી દેવગતિ તેમ કહા કર્મસત્તાથી હાય આભિનિધિક જ્ઞાન ચેવિશ ભેદ છે, તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદ ઉમેરે, તેથી તેના પણ મહાજન યશોદાનું ૨૦,
૧૦૧ ૧૦૨ ૧૧૫ ૧૨૨
૨૬ પાવાથી ૧૧ , દેવપ્રતિ ૧૪ તેમ ફા ૨૭ કર્મસત્તાની ૨૭ હેય ૨૮ અભિનિબેકિસ્તાન ૧૧ અઠ્ઠાવીશ ભેદ ૧૨ છે, તેથી
૧૭૮ ૧૩૯
,
૧૬૦ ૧૬૨ ૧૭૦
૨૯ ૨
તેને પણ મહારાજા યશદાનું ૯
For Private and Personal Use Only
Page #700
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સાક્ષીએ
પાન લીટી
( સ્વભાવલ બન). (સ્વાભાવલંબન ). ર૭૭ ૬ રાખે,
રાખ્યો નથી. ૨૯૮ ૧૦ કહે અગ્નિભૂતિ
હે અગ્નિભૂતિ ૨૦૧ સુધમાં
સુધર્મા પરિભ્રમણ જો
પરિભ્રમણ કરતો છતો ૩૪૭ ૨૩ ૩૬૦ ૧૬ ભાવ
ભાસ ૨૯૩ ૧૨ અવિશ્વાસવાળા
દ્રઢ વિશ્વાસવાળા ૩૯૪ ૩ અત્યાર
આગ્રહ ૪૭ ૧૧ ખેદક ૪૧૪ ૧૪ પુત્રી ૪૨૮
સાક્ષીઓ ૪૫ર રહે
રહેલો ૪૬૪ ૧૨ વાણકને
વણિકને ૪૭૨ ૧૦ તેઓ
તેઓ ૪૭૫ ૧૦ કાલ ૪૮૮
( ૪ ) સજીવ્યવહારી (૪) અનાભિનિવેશી ૫૦૪ ૨૦ આદેશ
આ દશે ૫૦૫ ૧૦ અનંદાદિ
આનંદાદિ ૫૦ નામાંકિત
નામાંકિત ૫૧૦ ૪ સદાલપુત્રને ગોશાળ સાથે સદાલપુત્રને પ્રભુ સાથે ૫૧૫ વ્યધિથી
વ્યાધિથી ૫૨૩ જમાળીની
ટંકની ૫૮ ૧૩. પાટીલ અણુગાર
પિકીલ અણગાર ૫૩૨ અપરોક્ષ રીતે
પરોક્ષ રીતે ૫૩૬ શિવ
શિવા. ૫૫૧ આજ્ઞાન
આજ્ઞાના ૫૮૪ ૧૭ મની
તેમની ૫૭. સરકાર
સંસ્કાર બાજુ
બીજી છે કે જે
શકાય છે.
કામ
૨૮
For Private and Personal Use Only
Page #701
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Serving Jin Shasan 031226 gyanmandir@kobatirth.org BEN For Private and Personal Use Only