________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ. ]
અતિશયા.
૪ આકાશમાં ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર રહે.
૫ આકાશમાં રત્નમય ધ્વજ પ્રભુની આગળ ચાલે. સવ ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત માટા હોવાથી તે ઇ'દ્ર ધ્વજ પણ કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
t
આ પાંચ અતિશયે જ્યાં જ્યાં જગદ્ગુરૂ ભગવાન વિદ્યાર કરે, ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે, અને જ્યાં ભગવાન બેસે ત્યાંત્યાં યથાયાગ્ય સ્થાનમાં આવે છે; એટલે કે ધર્મચક્ર તથા ધર્મ ધ્વજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામરો વિજાય છે, અને છત્રા મસ્તકપર રહે છે.”
૬ માખણની જેવા કામળ, સુવણુના નવ કમળે! વા રચે છે, તેમાં એ કમળ ઉપર તીર્થંકર ભગવાન પગ મુકીને ચાલે છે; એટલે એના ઉપર પગ હાય છે ત્યારે બાકીના સાત કમળા ભગવાનની પાછળ રહે છે, તેમાંથી એ કમળા ક્રમસર ભગવાનની આગળ આવ્યા કરે છે.
૭ તીર્થંકરના સમવસરણ કરતા મણના, સુવર્ણ ના અને રૂપાને એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંના ભગવાનની પાસેના પહેલા ગઢ ( પ્રાકાર ) વિચિત્ર પ્રકારના રત્નમય વૈમાનિક દેવતાએ મનાવે છે. બીએ એટલે મધ્ય પ્રાકાર સુવર્ણ મય ચૈાતિષી દેવતાઓ મનાવે છે, તથા ત્રીજો એટલે મહારના પ્રાકાર રૂપાના ભૂવનપતિ દેવતાઓ રચે છે.
For Private and Personal Use Only
૮ તીર્થંકર જ્યારે સમવસરણમા સિંહાસન પર બેસે છે,ત્યારે તેમનુ સુખ ચારે દીશાઓમાં દેખાય છે. તેમાં પુવ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પેતેજ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં જિને દ્રનાજ પ્રભાવથી તેમના જેવીજ, રૂપવાન સિ’હાસન વિગેરે સહિત ત્રણ મૂર્તિ, દેવતાઓ વિકુવે છે. તે રચવાના હેતુ એ છે કે સર્વે દિશાઓમાં બેઠેલા દેવા વિગેરેને, પ્રભુ પાતેજ અમારી સામે બેસીને અમને ઉપદેશ કરે છે, અવે વિશ્વાસ આવે.