Book Title: Mahavira Swami Charitra
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 663
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કશીગણધર અને ગૌતમસ્વામી. સવરૂપવિચારીને અને જ્યેષ્ઠ કુળનું માન સાચવીને,ગણધર મહારાજ પિતાના શિષ્યવૃજ સહિત, તિજુક ઉદ્યાનમાં જ્યાં કેશીકુમાર શ્રમણ હતા ત્યાં આવ્યા. ગતમસ્વામીને આવતા જોઈને કેશીકુમાર શ્રમણે તેમનું યોગ્ય સન્માન કર્યું. તેઓને બેસવા માટે પાંચ પ્રકારનું બીજ રહિત પલાલ (ઘાસ) અને દર્ભનું આસન હાજર કર્યું.. આ બને સમર્થ જ્ઞાનીએ જ્યાં ભેગાં મળ્યા, તે વખતે તે સ્થાન ચંદ્ર અને સૂર્યના સરખી કાનિતથી શોભવા લાગ્યું. ત્યાં હજારો કે પણ તેઓની મુલાકાતને પ્રસંગ જેવાને માટે આવ્યા હતા. તેમાં તત્વાભિલાષી માણસે તેમજ પાખંડ લક અને દેવદાનવ ગાંધર્વાદિ પણ હતા. સમર્થ પુરૂષનું મલવું થાય તે વખતે એવી રીતે લેક સમુદાય જેવા ભેગા મલે એ સ્વાભાવિક છે. એ બને એક બીજાનું કેવી રીતે માન સાચવી શંકા અને સમાધાન કરે છે, તે અનુકરણીય છે. દરેક પ્રશ્ન પુછનાર શ્રમણ શરામણ કેશકુમાર છે, અને સમાધાન કરનાર ભગવંત શ્રતમ ગણધર મહારાજ છે. “હે પવિત્ર પુરૂષ! હું આપને કાંઈક પૂછવા ઈચછું છું.” “હે મહાભાગ! યથા રૂચી પ્રશ્ન કરે.” ગૌતમસ્વામીની આજ્ઞા મળવાથી કેશીકુમાર પ્રશ્ન પુછો. મહામુનિશ્રી પાર્શ્વનાથ ભગવતે ઉપદેશેલા ધર્મમાં ચાર મહાવ્રતને સ્વીકાર કરે છે. જ્યારે શ્રી વીર ભગવાને પંચ મહા બતને ઉપદેશ કરે છે. બંને એકજ કાર્યને વિષે ઉદ્યમાન તાં, આ મતભેદ શાથી ઉત્પન્ન થયે હશે ? - હે મેધાવિન ! આ બે પ્રકારને ધર્મ–મતભેદ-જોઇને આપના મનમાં કેઈ સંદેહ નથી ઉપજતે?” - ગૌતમ સ્વામી-“બુદ્ધિવડે ધર્મનું રહસ્ય પારખી શકાય છે, અને બુદ્ધિવડેજ છાદિતત્વને નિશ્ચય કરી શકાય છે. પ્રથમ તીર્થંકરના સમયના મનુષ્યો સરળ પ્રકૃતિના અને જડ બુદ્ધિના હતા. વર્તમાન ભગવંત મહાવીરના સમયના છ વક અને જડબુદ્ધિના છે; અને એ બેની વચ્ચેના મનુષ્ય સરળ અને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701