________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! ભાવ સાધુનાં લક્ષણ
૩૪૫ શાંતિવિગેરે ગુણોથી યુકત હોય, મૈત્રીવિગેરે ગુણોથી
ભૂષિત હોય, અને સદાચારમાં અપ્રભાવ આાધુ મત્ત હોય તેને ભાવ સાધુ કહે છે.” ૧ મોક્ષ માર્ગને અનુસરતી સમસ્ત પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા,એટલે
બધી ક્રિયા માર્ગનુસારિણ૨ ધર્મ એટલે ભાવ સાધુના સંયમના ઉપર પ્રવર-ઉત્કૃષ્ટ-શ્રદ્ધા ૩ સ લક્ષણ.
રળ ભાવથી એટલે બેટા ખોટા અભિનિ.
વેષના ત્યાગપૂર્વક પ્રજ્ઞાપનીયપણું ૪ ક્રિયામાં અપ્રમાદ એટલે વિહિત કરેલા અનુષ્ઠાનમાં અશિથિલપણું પ શક્યાનુષ્ઠાનને જ પ્રારંભ એટલે શકિત મુજબના તપશ્ચર્યાદિક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ ૬ મોટો ગુણાનુરાગ એટલે ગુણપક્ષપાત, ૭ ગુરૂની આજ્ઞાનું પૂર્ણ પણે આરાધન એટલે ધમાચાર્યના આ દેશ પ્રમાણે વર્તન. આ પ્રમાણે સર્વગુણેમાં પ્રધાન એવા ભાવ સાધુનાં સાત લક્ષણ ભગવતે બતાવેલ છે.
આ સાતનું ભગવંતે આગમમાં જે સ્વરૂપ બતાવેલું છે તેને માં ભાવાર્થ અને બતાવવા વિચાર રાખે છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓને આચારાંગસૂત્ર, તથા ધર્મરત્નપ્રકરણ વિગેરે ગ્રંથ જેવાની ભલામણ કરવામાં આવે છે.
૧ માગનુસારિણી ક્રિયા-માર્ગ તે આગમ નીતિ, અથવા સંવિઝ બહુજને આચરેલું તે. એ બેને અનુસરતી જે ક્રિયા તે માગનુસારિણી ક્રિયા છે. માર્ગના બે ભેદ છે. ૧ દ્રવ્યમાર્ગ અને ૨ ભાવમાર્ગ
પ્રામાદિક જવાને જે માર્ગ તે દ્રવ્યમાર્ગ દ્રવ્ય અને ભાવ બે કહેવાય છે, અને મુક્તિપુરીને માર્ગ, જે પ્રકારના માર્ગ. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ, અથવા ક્ષપશ
મિક ભાવરૂપ, તે ભાવમાર્ગ છે. એ માર્ગ તે કારમાં કાર્યનો ઉપચાર કરતાં, આગમ નીતિ એટલે
ર ભાવ
પ્રકારના કહેવા જવાનો જે
44
For Private and Personal Use Only