________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭.
ર૭ ભવ. ] અગીયાર વિદ્વાન બ્રાહ્મણે. રૂ૫ ચારિત્ર ધર્મનું પાલન કરવાની શકિતવાલાઓએ તે તે, ધમનેજ અંગીકાર કરી તેનું યથાર્થ પાલન કરવું, એજ મેક્ષનું કારણ છે. એ અરસામાં મગધ દેશમાં આવેલા ગેબર નામના ગામમાં
વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ અગીયાર વિદ્વાન રહેતું હતું. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ૧ બ્રાહ્મણનું યજ્ઞના ઈદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ, અને ૩ વાયુ કારણથી અપા- ભૂતિ નામે ત્રણ પુત્રો થયા હતા કેલ્લાક પામાં ભેગા થવું. ગામમાં ધનુમિત્ર અને ધમિલ્લ નામે બે
બ્રાહ્મણ હતા. તેઓને વાણું અને ભ કિલા નામની સ્ત્રીઓથી ૪વ્યા અને ૫ સુધર્મા નામના બે પુત્રે હતા. માર્યા ગામમાં ધનદેવ અને માર્યા નામે બે વિપ્ર હતા. તે એ પરસ્પર માસીના દિકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજયદેવા નામની પત્નીથી ૬ મડિક નામે પુત્ર થયો હતો. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયે. તે દેશના લોકાચાર પ્રમાણે સ્ત્રી વગરને માર્ય વિજ્યદેવાની સાથે પર. “દેશાચાર લેક લજજાને માટે થતું નથી.” મૌર્યથી તે વિજય દેવીને એક પુત્ર થયેલેકમાં તે ૭ માર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે હતે.તેજ દેશમાં વિમલાપુરી નામના ગામમાં દેવનામ બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી ૮ અંકપિત નામે એક પુત્ર થયે હતે. કેશલા નગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીથી ૯ અચલબ્રાના નામે એક પુત્ર થયા હતા. વલ્સ દેશમાં આવેલ તુગિક નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણ નામની સ્ત્રીથી ૧૦ તૈતર્યા નામે પુત્ર ધર્યો હતે. રાજગૃહ નગરમાં અલ નામના બ્રાહ્મણને અતિભદ્ર નામની સ્ત્રીથી ૧૧ પ્રભાસ નામે પુત્ર થયા હતુંતે અગી આરે વિપ્ર કુમાર ચારે વેદના પારગામી થયા હતા; અને ગૌતમાદિક તે ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડો શિષ્યથી પરવરેલા રહેતા હતા.
For Private and Personal Use Only