________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ: ]
જુદી જુદી દીક્ષાગ્યું.
૪૭
૧ કાલી-રત્નાવલી ત૫, ૨ સુકાલી-કનકાવલી પ-દીક્ષાપર્યાય વર્ષ ૯. ૩ મહાકાલી-ક્ષુલકસિહ નિષ્કૃત ત૫. ૪ મુખ્શા-મહાસિદ્ધ નિષ્ક્રીીત તપ, ૫ સુકૃષ્ણા-ભીક્ષુપડીમા વહન કરી છે. ૬ મહાકૃષ્ણા–ક્ષુલક સતાભદ્રપ્રતિમા તપ. ૭ વીરકૃષ્ણા-મહાસતાભદ્રતપ. ૮ શામકૃષ્ણ-ભદ્રોતર પ્રતિમા, હું પિતૃસેન– મુક્તાવલી તપ. ૧૦ મહાસેનકૃષ્ણ-વધમાન તપ ( આંખીલ ) શ્રી વીરપ્રભુ ચપાનગરીએ સમેાસર્યાં. તે વખતે આ રાણીઓએ પુત્રાના મરણ વિગેરેના કારણથી પ્રભુની દેશના સાંભળી, સ'સારથી વિરકત થ, પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી.
રાજગૃહ નગરના ધન્યશેઠ જે સાનીભદ્રશેઠની કનિષ્ટ ભગીનીના પતિ થતા હતા, તેને એક દર સાળીભદ્રના બનેવી આઠ સીએ હતી. અન્યશેઠના નિશ્ચય ધન્યોની આઠે સ`સાર ત્યાગ કરવાના જોઇ સવ ખેલી, સ્ત્રીઓની દીક્ષા. અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું ?” એમ જ્યારે સર્વ સએ એક મતથી દીક્ષા લેવાના અભિપ્રાયવાળી જણાઇ, ત્યારે પોતાના આત્માને ધન્ય માનનાર મહામનાવી ધન્ય તેમાં સમતિ આપી. તેમણે પણ તેમની સાથે ભગવત પાસે દીક્ષા અંગીકાર કરેલી છે.
જયારે શ્રેણિક પિતાની ગાજ્ઞા મેળવી, અભયકુમારે પ્રભુ વીર પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેની માતા અલયકુમારની નંદાએ પણ પતિની આજ્ઞા મેળવી, શ્ર માતાએ દીક્ષા વીર પ્રભુના ચરણમાં આવી દીક્ષા લીધી.
વીધી.
શ્રેણિક રાજાની માનીતી રાણીઓમાં દુંગધા નામની એક દીવ્ય સ્વરૂપવાન રાણી હતી; તેણીએ દુર્ગંધાની દીક્ષા. પણ પાતાના પુર્વભવના વૃત્તાંત જાણી
વૈરાગ્ય પામી દીક્ષા લીધી છે.
For Private and Personal Use Only