________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
જ્ઞાન અઝાન વચ્ચે ભેદ, પૃષ્ઠ ચંપાનગરીના રાજાના પુત્રે સાલ અને મહાસાલ બને
યુવરાજ હતા. એક વખતે નગરીમાં શ્રી અષ્ટાપદ તીર્થની વીર પ્રભુ પધાર્યા. પ્રભુને વાંદવા માટે તે યાત્રા કરવા જવાનું અને ભાઈઓ મોટી ત્રાદ્ધિ સહિત ગયા. થએલી ભાવનાને ત્યાં પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા. હેતુ ત્યાંથી પિતાના મહેલમાં જઈ પિતાના
ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપીને જીનેશ્વર પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર સાધુ પાસે તેઓએ સંપૂર્ણ અગીઆર અંગને અભ્યાસ કર્યો. એકદા શ્રી વિરપ્રભુની આજ્ઞા લઇને શ્રી ગૌતમસ્વામીની સાથે પિતાના કુટુંબને પ્રતિબંધ કરવા માટે તેઓ પૃષ્ઠ ચંપાએ આવ્યા. તેમનું આગમન સાંભળીને ગાંગિલ રાજા તેમને વાંદવા આવ્યો. ગણધર મહારાજને તથા અને સાલ-મહાસાલ મુનિને નમીને તે દેશના સાંભળવા બેઠા. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી ગણધર મહારાજે “જ્ઞાન અને અજ્ઞાન’ નું સ્વરૂપ સમજાવવા નીચે પ્રમાણે દેશના આપી, - “ અજ્ઞ એટલે આત્મભાવ અને પરભાવને નહી જાણનારે માલુસ.” અજ્ઞાની અયથાર્થ ઉપગમાં વિષ્ટામાં શુકરની જેમ
મગ્ન થાય છે, અને જ્ઞાની માન સરોવરમાં જ્ઞાન અને અજ્ઞાન હંસની જેમ યથાર્થ ઉપયોગવાળા વચ્ચે ભેદ, તત્વાવબોધમાં ( આત્મસ્વરૂપમાં) મગ્ન
• થાય છે. નિર્વાણપદ એટલે કર્મ રહિત થવાને હેતુભૂત, એવા એક મેક્ષપદનીજ સ્થાવાદની સાપેક્ષાએ વારંવાર ભાવના કરાય,એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય, તેજ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. જે જ્ઞાનવડે આત્મા અનાદિ કાળથી નહી પામેલા આત્મ સુખને અનુભવ કરે છે. બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિકત બીજા વાણીના વિસ્તારવાળા અને કળા કૌશલાને બતાવનારા સંવેદન જ્ઞાન
For Private and Personal Use Only