Book Title: Mahavira Swami Charitra
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 657
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રમાદ ન કરવા પ્રભુના ઉપદેશ, પ "" કદાચ મહામુશ્કેલીએ મળવું દુર્લભ મનુષ્યપણું' મળી જાય, તા પણ આય દેશમાં જન્મ થવા ઘણા મુશ્કેલ છે. શક યવન, મ્લેચ્છ દેશમાં જન્મ થાય, તે મળેલુ મનુષ્યપણ ચ થાય છે. માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવા નહિં, કદાચ મહામુશ્કેલીએ આય દેશમાં જન્મ થાય, તાપણ પાંચ ઇંદ્રિયા સુંદર હાય, કાઇ પણ પ્રકારની ખાડ ખાંપણુ વગરની હાય, એમ થવુ' ઘણુ' મુશ્કેલ છે, એમ જાણી, ગાતમ! એક સમય પ્રમાદ કરવા નહિ. ” << any Acharya Shri Kailassagarsuri Gyanmandir " “ કદાચ ખોડખાંપણ વગરની ઇંદ્રિયા મળી જાય, તાપણ મિથ્યાત્વમાં લપટાયલા પ્રાણીને વિશુદ્ધ ધમ સાંભળવાનું બનતું નથી. માટે ગૌતમ ! એક સમય પ્રમાદ કરવા નહિ. ” { કર્દ ચ વિશુદ્ધ ધર્મ સાંભળવાની તક અથવા તકો મળી આવે, તેાપણુ ધમ' ઉપર શ્રદ્ધા થતી નથી. માટે ગૌતમ! એક સમય પશુ પ્રમાદ કરવા નહી, ,, ૬ ધર્મ ઉપર શ્રદ્ધા થાય તોપણ શરીરે કરીને, સ્પર્શ'ઇંદ્રિયે કરીને કામની બાબત તરફ ( વિષય સેવન તરમ્ ) મન વધારે જાય છે. ધમ કરવાનું' શરીરથી ખનતુ' નથી. માટે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવા નહી. “ શરીર જીણું થતું ાય છે. વાળ ધેાળા થતા જાય છે; અને કાનની સાંભળવાની શક્તિ ઘટતી જાય છે, માટે સમય માત્ર પણ હું ગૌતમ ! પ્રમાદ કરવા નહી. ” “ તેવીજ રીતે આંખનું બળ ઘટતુ જાય છે. સુંધવાની શકિત મઢ પડતી જાય છે. જીભની ચાખવાની સત્તા ઓછી થતી જાય છે. ચામડીની સ્પર્શ શકિત ઘટતી જાય છે, એમ સવ પ્રકારનાં ખળ શક્તિ ઓછી થતાં જાય છે. માટે ગૌતમ ! એક સમય .. પ્રમાદ કરવા નહિ. '' વાત પિતના ઉદ્વેગ શરીરમાં ભેાકાયા કરે છે. શરીરમાં અાંકડીએ આવ્યા કરે છે. વિવિધ પ્રકારના ઉપદ્વવા શરીરને ત્રાય 79 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701