________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
છે.
છે)
S:
100V
.
પ્રકરણ ૧૫ મું.
?
ht
લેત્તર સવરાજ્ય પ્રાપ્તિની સાધના. (ભર ૨૭ ચાલુ.)
, ગતના વ્યવહારમાં પિતાના દેશને વહીવટ દેશની " પ્રજાની અનુમતિથી ચલાવવાને જે હક પ્રાપ્ત થશે
જ તેને સ્વરાજ્ય કહેવામાં આવે છે. એ લૌકિક છે અને સ્વરાજ્ય છે. સ્વરાજ્ય પ્રાપ્તિમાં પણ એકાન્ત લો . હિત હેવાને સંભવ નથી. સ્વરાજ્ય પ્રાપ્તિવાળા
પણ રાજ્ય ચલાવવામાં દેશના આગેવાનના મત ભેદના લીધે પક્ષે પડેલા હોય છે. દરેક પક્ષ પિતાની માન્યતા મુજબ રાજ્ય ચલાવવાનો પ્રયત્ન આદરે છે, તેથી તે દેશમાં સર્વત્ર શાંતિ હોય છે એમ નથી.
જે દેશમાં રાજ્ય સત્તા એક વ્યક્તિના હાથમાં હોય છે, ત્યાં પ્રજાની સ્વતંત્રતાનો આધાર તેના ઉપર હોય છે. રાજાઓને પ્રાપ્ત થએલું રાજ્ય મર્યાદિત કાલનું હોય છે. ભલે મંડલિક રાજા હાય, કે સામ્રાજ્યની સત્તા ભેગવનાર માટે શહેનશાહ હોય, અથવા છ ખંડની રિદ્ધિ જોગવનાર ચક્રવર્તી હોય. તે રાજ્યસત્તા મર્યાદિત કાલની અનિત્ય અને અશાશ્વત છે. એવી લૌકીક રાજ્ય સત્તા મેળવવાને, મેળવીને તેનું રક્ષણ કરવાને, દુશ્મનેથી બચાવવાને, અને રાજ્યના લેભના આધીન થઈ તેમાં વધારે કરવાને રાજ્ય ધુસરી ધારણ કરનાર રાજાઓને, તેમના જીવનમાં ઘણા
For Private and Personal Use Only