________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
[ પ્રકરણ ૯
શ્રી મહાવીરસ્વામિ રિત્ર. રાણી છે. તે તભાવથી નિળ, માયાથી અકલંકિત, સરળ સ્વભાવવાળી છે. તે દેવી હાલ દૈવયેાગે કન્યાના ગભ વાળી છે. તેથી મારે તેના અને દેવાન દાના ગર્ભને અદલ બદલ કરાવવા ઘટીત છે
એ પ્રમાણે વિચાર કરી પેાતાના પાયઢલ કટકના ઊપરી હરણી ગમેષી નામને દેવ છે, તેને પોતાન પાસે એલાવ્યા. અને ભગવતના સબંધે પેાતાના આચાર શુ છે, પે!તે શુ કરવાની ઇચ્છા રાખે છે, તે જાગ્યું અને આજ્ઞા કરી કે --~
-
હું દેવાને પ્રીય ! નિશ્ચે જે વાત કેાઈ દીવસ બની નથી, મનતી નથી કે મનવાની નથી એવી વાત વત માનમાં ખની છે. અનન્તિ ઉત્સર્પિણી, અને અવસપણીઓએ ટ્રાઈ કાઇ મનાવ જગતમાં અવનવા એવા મને છે કે પુ કાઇ કાળે અનેલા હાય નહિ. શ્રી અરિહું તાર્દિક શલાકા પુરૂષ અને પ્રાંતાઢિંક નીચ કુલમાં કેઇ વખત આવે નહીં અને આશ્ચર્યકારક રીતે કદી આવે તે તેમને જન્મ નિષ્ચ તે કુલમાં તે થાયજ નહીં,
ભરતક્ષેત્રમાં વર્તમાન ચાલગીત! અંતિમ તી કરે બહુવી - સ્વામી બ્રહ્મકુંડ ગામે રૂદત્ત પ્રાણુની ઓ દેવાનંદાની કુક્ષીએ ઉપન્યા છે.
અતીત, અનાગત, અને વત માન કાલે જે વારે જે ઇંદ્ર હોય તેના એ આચાર છે કે શ્રી અરિહંતાદિક જે નિચ્ચ કુલમાં આવી ઉપજે, તા તેને ઉગ્રાદિક ઉચ્ચ સ્કુલમાં લેઇ જઃ સ્થાપન કરવા માટે તેમા જાવ અને ભગવંત શ્રી મહાવીરને ત્યાંથી પડુરી, ક્ષત્રીય કુંડનગરના શ્રી સ્રિદ્ધા ક્ષત્રી રાજાની કાર્યો મતી ત્રીશલા રાણીના ગČમાં કન્યા છે તેમને અપહરીને ત્યાં પધરાવા, અને તે કન્યાને દેવાનંદાની કુક્ષીમાં મુકે
હરણીગમેષી દેવે કેંદ્રની આજ્ઞા, હુ પૃવક એ હાથ જોડી વિનય સહિત અંગીકાર કરી, દ્રમહારાજને પ્રણામ કરી, તેમની રજા લઇ નીકળ્યેા.
For Private and Personal Use Only