________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ ભુમિમાં શુન્યાગાર ( વસ્તી વગરનું ઘર ) કે વૃક્ષ તળે રહીને ધર્મ ધ્યાન કયાવતાં પ્રભુએ નવમું માસુ કર્યું. ચાતુર્માસ પુરે થએથી પ્રભુએ તે પ્રદેશમાંથી વિહાર કર્યો.
. સતત વિહાર કરતા કરતા પ્રભુ વાણુજક દશમું ચોમાસુ શ્રાવ ગામે આવ્યા ત્યાં બહાર પ્રતિમા ધરીને
સ્તી નગરી. આનંદ પ્રભુ રહા. નામના શ્રાવકે પ્રભુ- તે ગામમાં આનંદ નામે શ્રાવક ની કરેલી સ્તુતિ, રહેતો હતો. તે સદા છઠ્ઠ તપ કરતે હતો
અને આતાપના લેતે હતે. અવધિજ્ઞાના વરણના ક્ષપશમથી તેને અવધિજ્ઞાન થયું હતું. તે પ્રભુનું આવાગમન જાણું પ્રભુને વાંધવા આવ્યું. પ્રભુને વંદના કરી અંજલી જેડીને વિનંતિ કરી કે, “હે ભગવંત! આપે દુસહ પરિપહો અને દારૂણ ઉપસર્ગો સહન કર્યા છે; આપનું શરીર અને મન બને વજ જેવા છે કે જે આવા પરિસહ અને ઉપસર્ગોથી ભગ્ન થતા નથી. હે પ્રભુ! હવે આપને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. ” આ પ્રમાણે વિનંતી કરી ફરીવાર વંદન કરીને આનંદ શ્રાવક પિતાને ઘેર ગયે. પછી કાર્યોત્સર્ગ પારીને પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા ત્યાં પ્રભુએ દશમુ માસુ વ્યતીત કર્યું, ચાતુમાસ પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાસુ
- યષ્ટિક ગામે પધાર્યા. ત્યાં પ્રભુએ ભદ્રા ભદ્રા મહા ભદ્રા, પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અને અને સવતે ભદ્રા શન છે પૂર્વાભિમુખે રહી એક પુગલ પ્રતિમા નામ ત. ઉપર દષ્ટિ સ્થિર કરીને આખે દિવસ રહ્યા. પનું કરવું તે રાત્રિએ દક્ષિણ સન્મુખ, બીજે દિવસે
પશ્ચિમાભિમુખ અને ત્રીજી રાત્રિએ ઉત્તરભિમુખ, એમ છઠ તપ વડે પ્રતિમા પૂર્ણ કરી તે પ્રતિમા પાર્યા વગર મહા ભદ્રા પ્રતિમા અંગીકાર કરી અને પૂર્વાદિ દિશાઓના
* પ્રભુના શાસનમાં જે દશા શ્રાવક થયા છે તેમાં જે આનંદ શ્રાવક છે, તેથી આ બીજા છે.
For Private and Personal Use Only