________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૨
પવિત્ર અને સત્ય છે, તે પણ આ ઉપરથી સમજવા જેવું છે. રાગ દ્વેષ અને માહથી રહિત પ્રભુ કદી પણ પૃષા વચન એલતા ન હતા, કે મૃષા ઉપદેશ આપતા ન હતા, કે મૃષા ઉપદેશની પુષ્ટિ કરતા ન હતા, એમ આ ઉપરથી આપણી ખાત્રી થાય છે.
શ્રાવસ્તી નગરીમાં સખજી રહેતા હતા. તે
ઘણા મિષ્ટ
હતા. પ્રભુ એક વખત તે નગરીએ પધાર્યા, સ‘ખજીના પાષધ ત્યારે સખજી પેાતાના ધમમીત્રોની સાથે અને તેમના અભિ- ભગવતને વાંઢવા ગયા. ભગવતને વાંઢીને નિવેશ ન કરવા પાછા વન્યા, અને પેાતાના સામતીઓને ભગવતના ઉપદેશ. કહ્યું કે, “ આજે વિપુલ અશનપાન તૈયાર કરાવે, અત્તરવાયણુ' કરીને આવતી કાલ પાખીને પૌષધ આપણે કરીશું. ” એ પ્રમાણે કહીને સ`ખજી તેમનાથી છુટા પડી, પેાતાના ઘેર ગયા, અને વિચાર કર્યો, અને પૌષધશાળામાં જઇ પૌષધ લીધે, તેમના મીત્રોએ તેમના સાથેના સંકેત પ્રમાણે અશનપાન તૈયાર કર્યું; અને તેમની વાટ જોવા લાગ્યા. આખરે એક પુષ્કલિ નામના શ્રાવક તેમને ખેલાવવા ગયા. તેમને ઘેર તેમની પત્ની ઉપલા પુષ્કલિને આવતા જોઇ તેમના સામી સાત આઠ ડગલાં આવી. તેમને બેસવાનું આસન આપ્યુ, અને આવવાનુ' પ્રયેાજન પુછ્યુ,
“ સખજેવા ઉજ્જવળ ગુણવાળા અમારા મીત્ર સ`ખથ કર્યાં છે ? ”
“ તે તેા પૌષધશાળામાં પૌષધ લેઇને બેઠા છે. ” આઇએ જવાખ દીધું. તે સાંભળી તે શ્રાવકજી પાષધશાળાએ ગયા; અને સ'ખજીને પ્રણામ કરી કહ્યુ કે, “ રસેાઈ પાણી તૈયાર થઇ ગયા છે, માટે આપ જલ્દી પધારો. ’
“ મેતા પૈષધ લીધા છે, માટે તમા સવ'ની ઇચ્છા હોય તેમ વતા ”. સ ંખે જવાબ દીધા.
For Private and Personal Use Only