________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૭ અને ભવસ્થીતિને ભાવતા, તેઓ અને સમાધીથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવ૫ણે ઉત્પન્ન થયા હતા.
તે સંબલે અને કંબલે અવધિજ્ઞાનથી જોયું. તે નદી ઉતરતાં પ્રભુના ઉપર ઉપસર્ગ કરતાં તેમણે સુદષ્ટ નામના નાગ કુમારને છે. ભગવંત ઉપરના ભકિતરાગથી તેમના ઉપર થતું ઉપદ્રવ અટકાવવા તેઓ ત્યાં આવ્યા. તે બે પૈકી એક જણ તે શુદ્ર સ્વભાવવાળા સુદષ્ટ નાગકુમારની સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને બીજા એ તે નાવને હાથ વતી ગંગાની સામી તીરે નિર્ભય સ્થળમાં મુકી દીધી. સુદષ્ટ નાગકુમાર મોટી અદ્ધિવાલે હતું, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું; અને આ બને દેવે નવીન ઉત્પન્ન થએલ હતા, તેથી તેમણે તેને જીતી લીધું. પછી તે ત્યાંથી નાસી ગયે.
સંબલ અને કંબલ દેએ પ્રભુની પાસે આવીને, નમીને હર્ષથી પ્રભુના ઉપર પુષ અને સુગંધી જળની વૃષ્ટિ કરી પિતાના સ્થાને ગયા.
આપના મહા પુણ્ય પ્રભાવથી આ મહાન આપત્તિમાંથી અમે બચી ગયા, અને સુખરૂપ નદિ ઉતર્યા એમ હાલમાંના બીજા લોકો બાલતા પ્રભુને નમીને, પોત પિતાના પંથે ચાલી ગયા.
પ્રભુ પણ નાવમાંથી ઉતરીને વિધિપૂર્વક ઈર્યા પથિકી પ્રતિકમીને ત્યાંથી બીજી તરફ વિહાર કરવા લાગ્યા. - વિહાર કરતા કરતા પ્રભુ રાજગૃહ નગરે આવ્યા. તે નગ
રની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિ બીજું ચોમાસું ભાગમાં કઈ વણકરની વિશાળ શાળામાં
પધાર્યા. ત્યાં વષકાળ નિગમન કરવા માટે તે સ્થળે રહેવાની વણકરની પાસે યાચના કરી અને તેની રજાથી માસક્ષમણ તપના અભિગ્રહથી તે શાળામાં કાર્યોત્સર્ગમાં રહ્યા.
For Private and Personal Use Only