Book Title: Mahavira Swami Charitra
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 677
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહાર. - ~ ઉપદેશ ૨હસ્ય. ભગવત મહાવીર દેવને કેવળજ્ઞાન થયા પછી, જગતના જીના કલ્યાણ માટે તેમણે જે ઉપદેશ કરે છે, તેને સાર એ છે કે, જીએ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, અનંતા કાલથી ચારગતિરૂપ સંસારમાં જે જન્મ મરણ કરવું પડે છે, તેનાથી બચવું સંસારથી મુક્ત થવું અને તેના માટે પ્રયત્ન કરે એજ મનુષ્યજન્મની સફળતા છે. પુદગલિક વૈભવ, બાહય સુખ, દેવગતિમાં મgષ્યગતિ કરતાં અસંખ્યાતગણું વિશેષ છે, તે પણ મુક્તિમાર્ગની સાધનાને માટે દેવગતિ કરતાં મનુષ્યગતિની જ મહત્વતા કેવળજ્ઞાનીઓને જણાઈ છેઅનંતા તીર્થકર થઈ ગયા, તે તમામને મનુષગતિની જ મિત વિક જણાઈ છે. કેમકે અનાદિકાળથી અશુદ્ધતામાં રહેલા જીવને, શનિમળ બની આત્મિક સુખ મેળવવું છે, જે પુગલિક સુખકારતાં અનંતગણું સુખદાયી છે, અને જે આત્મિક નિર્મળ તામાં જ રહેલું છે, તે આત્મિક સુખની સાધના મનુષ્યગતિવાળા જ કરી શકે તેનામાં તે શક્તિ નથી. તે જ કારણથી સન્મહવાન કે મનુષ્યગતિની જ વાંછા કરે છે. ભગવંતના ઉપદેશનું ' હેર, લે, સારે જાય. આ ત્રણનું જ્ઞાન મેળવી તેમાં ઉદ્યમ કરે; પુરૂષાર્થ ફર; સંસારના મોહમાં, સંસારીક સુખમાંજ રાચી મારી જીવન પર કરી જીવનને નિરર્થક ન બનાવે; તમે પોતે પોતાના આત્માને ઓળખે તેનું સ્વરૂપ સમજે અને આત્મા જે અનંત સુખનું, ધામ છે, તે પ્રાપ્ત કર્વા, પ્રગટ કરવાને માટે કમસર પ્રયત્ન કરે, તેનો ઉપાય ભગવતે ઉપર જણાવેલા ત્રણ પદમાંજ બતાવે છે. તેને સાર એ છે કે, ૧ -એટલે ત્યાગ કરવા લાયક પદાર્થને ત્યાગ કરે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701