________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૨૧ અજ્ઞાનને નાશકારી, કલેશ, કંકાશ, અને જઘડાઓના જે કવચિત દાખલાઓ બહાર આવે છે, તેથી વર્તમાનમાં પણ જે ઉત્તમ સાધવીઓ વિચરે છે, તેની કિંમતને તેઓ આઘાત રૂપ નિવડે છે, સાધવી વર્ગ ખાસ આ વાત લક્ષમાં રાખશે કે, તેઓ ભગવંતના શાસનના એક અંગ તરીકે છે, ને તેઓ ધારત સ્વપર કલ્યાણ કરવાને ઘણી શકિત ફેરવી શકે તેમ છે. ધાર્મિક આચારમાં જે કંઇ શ્રાવક શ્રાવિકા વર્ગમાં મંદતા જણાય છે, તે દુર કરવામાં તેઓ ઘણી મદદ કરી શકે તેમ છે. માટે પિતાના ઉચ જીવનને પ્રમાદમાં નહિ કાઢતાં, સવાર કલ્યાણમાં જીવન કેમ ગુજરે, તેને તેઆ ખાસ અભ્યાસ કરી, સમાજને લાભ આપશે, તે ભાવી ઉજવળ થશે,
For Private and Personal Use Only