________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] દેવેની ગતિ.
૮૫ દેવાઓને આ મનુષ્ય ભૂમિ (ત્રીચ્છાક) ઉપર આવવું હોય છે, ત્યારે તેઓ પિતાન મુલ રૂપે ઘાભાગે આવતા નથી. કોઈ વખત ભગવંત ભક્તિ વિગેરે હેતુસર મુલરૂપે અવે તે બનાવને આશ્ચર્યકારક (અજીરાભૂત) માનવામાં આવે છે. હરણીગ મેષી દે ને આ પ્રદેશ ઉપર આવવાને સારૂ પિતાનું મુલરૂપ બદલી બીજુંરૂપ ધારણ કરવું પડે છે. જેને ઉત્તરકિય શરીર કહે છે. એ શરીર રાવૃત કરવાને વૈકિય સમુઘાત નામની ક્રિયા કરવી પડે છે, પિતાના મુલ શરીરમાંથી જીવના પ્રદેશ બહાર કાઢીને આ ઉતરકિયશરીર બનાવવા સારૂ વિશેષ પ્રકારે પ્રયત્ન કરે પડે છે. તે માટે સંખ્યા જોજન પ્રમાણ દંડાકાર શરીર બાહલ ઉર્વ અધો વિસ્તાર વાળા જીવ પ્રદેશ કર્મ પુદગલ સમૂહને શરીર થકી બહાર કાઢીને તે વડે ઉચે દંડ કરે છે. આ ઉત્તર ક્રિય શરીર ધારણ કરવા માટે ઉત્તમ પ્રકારના રત્નના જેવા સાર રસાર પુગલ લેઈને તેને ઉોગ કરવામાં આવે છે. તેનો વિશેષ કરીને સેલ જાતનાં હોય છે. તેનાં નામ ૧ કકે તા ર વજ ર. ૩ વડુર્યનીલ રત્ન, ૪ લેહતાક્ષ અને ૫ મારગલ ર. ૬ હંશ ગર્ભ રત્ન. ૭ પુલકરત્ન. ૮ સીગંધેિકર, ૯ જાતિસાર રત્ન, ૧૦ એજન ર ૧૧ જ નપુલક રત્ન ૧૧ જાત રૂ૫ રન. ૧૩ સુભગ રત્ન. ૧૪ અંક રત્ન. ૧૫ ફ ટક ૨ અને ૧૬ અરિષ્ટ રત્ન,
મા ઉત્તરક્રિય શરીરને લાયકી તે જાતિ શી વર્ગણમાંથી. કાર સાર ૫ગલેજ ગ્રહણ કરવામાં અાવે છે. દેવે મુલરૂપ દેવલોકમાં રાખીને ઉત્તરકિય શરીસ્થી જ મનુષ્ય લેકમાં આવે છે.
દેવકમાંથી આ મનુ ય લોકમાં દેવે કઈ ગતિએ આવે તે કેટલે કાલ લાગે તેનો ખ્યાલ આવવાને તે ગામ નેન નામાદિક જાણવાની પણ જરૂર છે,
ચાલવાને માટે ચાર પ્રકારની ગતિ બતાવેલી છે. ૧ ચંડાગતિ. ૨ ચપતિ . ૩ જયગતિ, અનેક ગાગતિ.
For Private and Personal Use Only