________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ રાય બારના પાપ અને તેનો નાશ કરવાના ઉપાય, પ્રભુએ જણાવેલા છે, તેવું ટુંકાણમાં સ્વરૂપ નીચે પ્રમાણે છે, - પાપસ્થાને
તેના પ્રતિસ્પર્ધિ ધર્મસ્થાન.. ૧ પ્રાણાતિપાતહિં. ૧ અહિંસા-જીવદયા. કોઈપણ જીવને ચા. ( સ્થાવર અને હણ નહિં; તેને નાશ કરવેર ડી; ત્રાસ, યાને સુશમકે બા- તેને કેઈપણ રીતે પરિતાપ આપ નહીં; પર (મેટા); એને જયણાથી ચાલવું; જયણાથી બેસવું; વધ કરે એટલે દશ જયણાથી સુવું જાણુથી બેલવું ઇત્યાદિ પ્રકારના પ્રાણને વિ. તમામ પ્રવૃત્તિ જયણ પૂર્વક કરવી. એ નાશ કરે.) પ્રમાણે કરવાથી હિંસા પાપસ્થાનથી
જીવ પિતાને બચાવી શકે છે. , ૨ મૃષાવાદ (અસત્ય ૨ સત્ય બોલવું. મન, વચન અને કાયાથી બોલવું.) સત્ય બેલવું. મૂખ્યત્વે ક્રોધ, લોભ, ભય
અને હાસ્યથી અસત્ય, મૃષાવ દાબેલાય છે. તે કારણેનું સેવન કરવું નહી. જે સત્ય બોલવાથી સામાના જીવને ખેદ કે અપાય થાય, તેવા સત્ય વચનને અસત્યની કેટીમાં ગણેલ છે. માટે તેમ ન કરવું. સત્ય વચન પણ સામાને હિતકતો હોય, તેવું પ્રીય વચન બોલવું. મિત અને લલિત વચન
બોલવું ૩ અદત્તાદાન (આખ્યા ૩ બીજાની કંઈ પણ ચીજ તેના આપ્યા વગર પારકી વસ્તુનું સીવાય લેવી નહીં. હમેશાં વાયી પ્રવૃત્તિ
રાખવી. ન્યાયસંપન્ન વૈભવ, ધન પ્રાપ્ત
કરવાનો પ્રયત્ન કરે. ૪ મૈથુન સેવન. ૪ બ્રહ્મચર્ય પાળવું. મન, વચન અને
કાયાથી સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ગૃહસ્થ સ્વકારામાં સંતેષ રાખ. તેમાં પણ
For Private and Personal Use Only