________________
Д
(૧) તત્ત્વપ્રધાન (દાર્શનિક)
ફ
(૪) એક (જિન)
.
(૮) વિશિષ્ટ
સ્તુતિ-સ્તોત્ર
ચ
.
(૩) જિનવિષયક
V
.
(૬) શુદ્ધ
.
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 37
ટ્
(૨) ભક્તિપ્રધાન
T
(૧૦) અજિનવિષયક
V
(૫) અનેક (જિન)
]
О
(૭) મિશ્રિત
.
(૯) સામાન્ય
આ વર્ગીકરણમાં આવેલા પ્રત્યેક વિભાગના પણ પેટાવિભાગ ક૨વામાં આવે તો તેના પણ ઘણા પ્રકાર આપણી સમક્ષ આવે છે. એ જ પ્રકારે રચના શિલ્પની દૃષ્ટિથી :
(૧) વિષય, (૨) ભાષા, (૩) છંદ, (૪) અલંકાર-શબ્દગત, અર્થગત તથા ઉભયગત (૫) વર્ણનશૈલી (૬) પ્રતિપાદન (૭) વિશેષ. આ સાત આધારો પર વિવેચન કરી શકાય તેમ છે. એના સિવાય આ સ્તોત્રોમાં કેટલાંક સ્તોત્રો એટલાં મહત્ત્વપૂર્ણ છે કે જેના પણ એક-બે નહીં પરંતુ અનેક આચાર્યોએ ઘણી ટીકાઓ રચી છે. એટલું જ નહીં, આ સ્તોત્રના અનુકરણ પર પણ જૈનાચાર્યો-કવિઓએ વધુ ભાર આપ્યો છે અને એ જ કારણ છે કે અનેક સ્તોત્રોનું અનુકરણ
પણ થાય છે.’’૩
શ્રી હીરાલાલ કાપડિયાએ સ્તોત્રોના પર્યાયવાચી શબ્દો સ્તવ, સ્તુતિ, સંસ્તવ, સ્તવના એકસરખા પ્રકારો દર્શાવ્યા છે. જેમાં પ્રથમ દર્શાવેલા પ્રકારોનું વર્ગીકરણ ભાષાની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમમાં ગદ્ય-પદ્ય અને ઉભયાત્મક સ્તોત્ર દર્શાવ્યા છે. પદ્યાત્મક સ્તોત્ર એવા પ્રકારના હોય છે જેમાં છંદો, અલંકારો, સુંદર કાવ્યમય વર્ણનશૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ભક્તામરસ્તોત્ર એ પદ્યાત્મક સ્તોત્રનું ઉત્તમ ઉદાહરણ છે. ગદ્યાત્મક સ્તોત્રમાં આખું સ્તોત્ર