________________
(૧) સિંહનો ભય ટળે છે. (૨) સર્પ અને સિંહનો ભય ટળે છે.
મહાન પ્રભાવિક સ્તોત્ર 463
શ્લોક-૩૬ : પ્રભાવ :
અગ્નિનો ભય અને સંકટ દૂર થાય છે.
શ્લોક-૩૭ : પ્રભાવ :
(૧) સર્પના ઝેરનો ભય ઉપસ્થિત થતો નથી.
(૨) રાજદરબારમાં જય થાય.
શ્લોક-૩૮ : પ્રભાવ :
યુદ્ધનો ભય ટળે છે.
શ્લોક-૩૯ : પ્રભાવ :
(૧) યુદ્ધનો ભય મટી જાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. યુદ્ધમાં શસ્ત્રનો માર લાગતો નથી. રાજ્યથી ધન લાભ થાય છે.
(૨) મહાભય ટળે તથા રાજદરબારમાંથી દ્રવ્યની પ્રાપ્તિ થાય. યુદ્ધનો ભય ટળે.
શ્લોક-૪૦ : પ્રભાવ :
સમુદ્રનો ભય દૂર થાય છે.
શ્લોક-૪૧ : પ્રભાવ :
સર્વ રોગ નષ્ટ થાય છે તથા ઉપસર્ગો દૂર થાય છે.
શ્લોક–૪૨ : પ્રભાવ :
(૧) જેલમાંથી જલ્દી મુક્તિ મળે છે.
(૨) જેલનો ભય ટળે. રાજ્ય તરફથી ભય ન થાય.
(૩) બંદીખાનામાંથી છુટકારો થાય.
શ્લોક-૪૩ : પ્રભાવ :
(૧) શત્રુ પરાસ્ત થાય છે અને શસ્ત્રાદિનો ઘાવ શરીરમાં થતો નથી.
(૨) ૧૦૮ વાર ભણીને ઘોડેસવારી કરવામાં આવે તો જે માટે સવારી કરી હોય તેમાં જ્ય
મળે. વૈરી વશ થાય, શસ્ત્રનો ઘા લાગે નહીં.
શ્લોક-૪૪ : પ્રભાવ :