________________
५संध्यानी समस्या - 347 बीजकं काव्यम् ओं आदिनाथ अर्हन्सुकुलेवतंसः; श्रीनाभिराज निजवंश शशिप्रतापः । इक्ष्वाकुवंश रिपुमर्दन श्रीविभोगी, शाखा कलापकलितो शिव शुद्धमार्गः ।।१।।
कष्ट प्रणाश दुरिताप समांवनाहिअंभोनिधौ दुखय तारक विघ्नहर्ता । दुखाविनारि भय भग्नति लोह कष्टंतालोर्द्धघाट भयभीत समुत्कलापाः ।।२।।
श्रीमानतुंग गुरुणा कृत बीज मंत्रः, यात्रा स्तुतिः किरण पूज्य सुपादपीठः । भक्तिभरो हृदयपूर विशाल गात्राकौ धौ दिवाकर समां वनितांजनांही ।।३।।
त्वं विश्वनाथ पुरुषोत्तम वीतरागः त्वं जैन राग कथिता शिवशुद्धमार्गा | त्वौच्चाट भंज नव पुःखल दुःखटालान् -
त्वं मुक्तिरूप सुदया पर धर्मपालान् ||४||'' ઉપરોક્ત ચારે શ્લોક પ્રતિહાર્યો સાથે સંબંધિત નથી. આ સિવાયનું બીજું પણ એક ચાર શ્લોકવાળું ગુચ્છક છે. આ ગુચ્છક શ્રી હીરાલાલ કાપડિયા અને શ્રી સારાભાઈ નવાબ બંનેને મળ્યું છે. જેમાં શ્રી સારાભાઈ નવાબને મંત્રપોથીઓમાંથી આ શ્લોકો પૂર્ણ રૂપથી મળી ગયા હતા.
જ્યારે શ્રી હીરાલાલ કાપડિયાને ખંડિત રૂપમાં મળ્યા હતા. ફક્ત દિવ્ય ધ્વનિવાળો ત્રીજો શ્લોક બંનેમાં જુદા પ્રકારનો છે. શ્રી સારાભાઈ નવાબને પૂર્ણ રૂપથી મળી આવેલું ગુચ્છક આ પ્રમાણે છે :
विष्वग्विभोः सुमनसः किल वर्षयन्ति । दिग्बन्धनाः सुमनसः किमु ते वदन्ति । त्वतसङ्गताविहसतां जगती समस्तास्त्यामोदिनी विहसता मुदयेन धाम्नः ।।१।।