________________
।। ભક્તામર તુલ્યું નમઃ ।।
ગુણાકરસૂરિની વૃત્તિમાં આપેલા મંત્રામ્નાયોની સંખ્યા ૨૮ની છે તે મંત્રો અને તેની વિધિ નીચે પ્રમાણે છે. “પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ' નામનો ગ્રંથ જે શ્રી સારાભાઈ નવાબે સંપાદિત કર્યો તેમાંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે. (જે તેમણે દે. લા. પુ. ફંડના ૭૯ના મણકામાંથી લીધા છે.)
482
મંત્રો – ગુણાકરસૂરિ વૃત્તિ અનુસાર
(૧) પ્રથમ અને દ્વિતીય શ્લોક પછી શ્રી ગુણાકરસૂરિએ પોતાની વૃત્તિમાં આ પ્રમાણે મંત્રામ્નાય જણાવ્યો છે :
“ॐ नमो वृषभनाथाय मृत्युज्जयाय सर्वजीवशरणाय परमपुरुषाय चतुर्वेदाननाय अष्टदशदोषरहीताय अजरामराय सर्वज्ञाय सर्वदर्शिने सर्वदेवाय अष्टमहाप्रतिहार्य चतुस्त्रिंशदतिशय सहिताय श्रीसमवसरणे द्वादशपर्षद्वेष्टिताय दानसमर्थाय ग्रह नाग भूत यक्ष राक्षस वशङ्कराय સર્વશાન્તિરાય મમશિવં રુ છુરુ સ્વાહા ! આ મંત્રનો જાપ કરવાથી સર્વ જાતની વિપત્તિનો નાશ થાય છે.
(દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારણ ફંડ ગ્રંથાક ૭૯માં શંરાય પા છે પરંતુ તે શ્રી સારાભાઈ નવાબને અશુદ્ધ હોય તેમ લાગે છે.)''
આ સાથે ઋદ્ધિ અને મંત્ર આપવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે :
ऋद्धि : ॐ ह्रीं अर्ह णमो अरिहंताणं णो जिणाणं हाँ ह्रीं हूँ ह्रौ ह्रः असिआउसा अप्रतिचक्रे फट् विचक्राय झौं झौं स्वाहा.
मंत्र : ॐ ह्रीँ ह्रीं हूँ श्रीं क्लीं ब्लू क्रों ॐ ह्रीं नमः स्वाहा ।।
(૨) ત્રીજા અને ચોથા શ્લોક માટે ગુણાકરસૂરિ વૃત્તિમાં મંત્રામ્નાય આ પ્રમાણે છે :
अत्रापि मन्त्रः प्राक् कथित एव !
मंत्र: ॐ ह्रीँ ह्रीं हूँ श्रीं क्लीं ब्लू क्रों ॐ ह्रीं नमः स्वाहा ।।
પ્રથમ મંત્ર પ્રમાણે જ છે.
(૩) ત્રીજી કથાના અંતે શ્લોક ૫–૬–૭ના અંતમાં ગુણાકરસૂરિએ આપેલ મંત્રામ્નાય આ પ્રમાણે છે :
ॐ हूँ ह्रीं हूँ ऋषभशान्तिधृतिकीर्त्तिकान्तिबुद्धिलक्ष्मी ह्रीं अप्रतिचक्रे ! फुट् विच क्राय स्वाहा शान्त्युपशान्तिसर्वकार्यकारी भव देवि! अपराजिते ! ॐ ठः ठः ! राजकुले विवादे कटकादिषु स्मर्यते !
(૪) ચોથી કથાના અને શ્લોક ૮–૯ના અંતમાં ગુણાકરસૂરિ વૃત્તિમાં મંત્રામ્નાય આ પ્રમાણે છે જે સર્વ ૨ક્ષાકારી ભગવતી (વિદ્યા) માટે છે. તેની વિધિ પણ આપવામાં આવી છે.