________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 141 શ્લોકો પણ તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના હશે એ તરફ અંગુલિનિર્દેશ કરે છે. વિવિધ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ ક્યાંય પણ વિદ્વાનો એકમત જોવા મળતાં નથી. તેથી કરીને શ્રી માનતંગસૂરિ શ્વેતામ્બર સંપ્રદાયના હતા કે દિગમ્બર સંપ્રદાયના હતા તે નિર્ણય કરી શકાતો નથી.
પાદટીપ.
=
M
S
S
9. Winternitz : ‘A History of Indian Literature', Vol. VI, P. 556-661 ૨. પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ', સારાભાઈ નવાબ, પ્રસ્તાવના. પૃ. ૧૧ ૩. “ભક્તામર-કલ્યાણમંદિર-નમિઊણસ્તોત્રયમ્, દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ગ્રંથાંક ૭૯,
પ્રો. હીરાલાલ કાપડિયા, પૃ. ૨૭ “ભક્તામર સ્તોત્રમ્', પ્રસ્તાવના, અમૃતલાલ શાસ્ત્રી, પૃ. ૭ “ભક્તામર રહસ્ય', ધીરજલાલ ટોકરશી શાહ, પૃ. ૪૦-૪૧ “પ્રભાવક ચરિત', સં. જિનવિજય, પૃ ૧૧૬ ભક્તામર સ્તોત્રમ્', અમૃતલાલ શાસ્ત્રી, પૃ. ૭-૮ ભક્તામર ભારતી’, ભૂમિકા, ડો. શેખરચંદ્ર જૈન, પૃ. ૩૮
ભક્તામર સ્તોત્ર જેન નિબંધ રત્નાવલી', કટારીયાજી, પૃ. ૩૪૯ ૧૦. “ભક્તામર સ્તોત્ર અનેકાંત', અજિતકુમાર શાસ્ત્રી, ૨.૧, પૃ. ૭૦ ૧૧. માનતુંગાચાર્ય ઔર ઉનકે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ ૧૦૨ ૧૨ ‘શ્રી તપાગચ્છ પઢાવલી સૂત્ર', શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ, પૃ. ૧૪૧ ૧૩. પ્રભાવક ચરિત-માનતુંગસૂરિ ચરિતમ્'. પ્રભાચંદ્રસૂરિ. પૃ ૧૧૨/૧૧૭. ૧૪. માનતુંગાચાર્ય કે સ્તોત્ર', મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ, પૃ ૧૦૫-૧૦૬ 94. Catalogue of Palm-leaf Manuscript in the Shantinatha Jain Bhandara, P. 259-261 ૧૬, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૩૦૪
S