________________
મહાન પ્રભાવિક સ્તોત્ર : 461 કોઈક દ્વારા કરવામાં આવેલા મંત્ર, જાદુ, ટોના, ટુચકા, મૂઠ, ઉચ્ચાટન આદિનો ભય રહેતો
નથી.
શ્લોક-૨૦ : પ્રભાવ :
(૧) સંપત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ, વિવેક અને વિજય પ્રાપ્ત કરવામાં સામર્થ્ય પ્રાપ્ત થાય છે. (૨) દુશ્મન જૂઠો પડે છે અને રાજદરબારમાં જીત થાય.
શ્લોક-૨૧ : પ્રભાવ :
(૧) બધા વશીભૂત થાય છે અને સુખ-સૌભાગ્ય વધે છે.
(૨) સર્વ સિદ્ધિયોગ થાય છે.
(૩) સર્વજન વશ કરવા માટે.
શ્લોક–૨૨ : પ્રભાવ :
(૧) ડાકણ, શાકિની, ભૂત, પિશાચ, ચુડેલ આદિ ભાગી જાય છે. (૨) વળગાડ દૂર કરવા માટે.
શ્લોક-૨૩ : પ્રભાવ :
(૧) પ્રેત-બાધા દૂર થાય છે.
(૨) શરીરની રક્ષા થાય તેમજ ભૂત-પિશાચનું દુઃખ દૂર થાય.
શ્લોક-૨૪ : પ્રભાવ :
માથાની પીડા મટે છે.
શ્લોક-૨૫ : પ્રભાવ :
(૧) દૃષ્ટિદોષ દૂર થાય છે. સાધક પર અગ્નિની અસર થતી નથી.
(૨) અગ્નિનો ભય ટળે છે.
શ્લોક–૨૬ : પ્રભાવ :
(૧) આધાશીશીની પીડાનું નિવારણ થાય છે.
(૨) આધાશીશી દૂર થાય તેમજ મસ્તકદોષ દૂર થાય.
(૩) રોગનિવારણ અને લક્ષ્મીપ્રાપ્તિ.
શ્લોક-૨૭ : પ્રભાવ :