________________
460
* । ભક્તામર તુર્થ્ય નમઃ ।
(૧) હાથીનો મદ ઊતરી જાય છે અને જે વ્યક્તિને મળવાની અભિલાષા હોય તે મળી જાય છે.
(૨) સરસ્વતી વિદ્યા માટે
શ્લોક-૧૩ : પ્રભાવ :
(૧) ચોર ચોરી ન કરી શકે, માર્ગમાં કોઈ ભય નથી રહેતો તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. (૨) ચોર ચોરી કરવા આવે નહીં. ભૂત-પ્રેત આદિનો ભય રહે નહીં.
શ્લોક-૧૪ : પ્રભાવ :
(૧) લક્ષ્મી પ્રાપ્ત થાય છે, આધિ-વ્યાધિ-શત્રુ વગેરેનો આતંક-ભય દૂર થઈ જાય છે. સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે, ગુણની વૃદ્ધિ થાય છે.
(૨) શત્રુનો ભય ટળે તેમ જ જુદા જુદા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૩) સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે.
શ્લોક-૧૫ : પ્રભાવ :
(૧) પ્રતિષ્ઠા અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. નિર્મળ બ્રહ્મચર્યપાલન કરવાની શક્તિ મળે છે. (૨) સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય તથા ફરિયાદમાં જીત થાય તેમજ રાજદરબારમાં માન મળે.
(૩) દરેક રીતે ફળદાયી છે. મન મજબૂત થાય છે.
શ્લોક-૧૬ : પ્રભાવ :
(૧) બધા પ્રકારની સફળતાઓ તથા પ્રતિસ્પર્ધી પર વિજય પ્રાપ્ત થાય છે.
(૨) દુશ્મનનો પરાજય થાય અને રાજદરબારમાં જય થાય.
(૩) દરેક સ્થાને જીત થાય છે.
શ્લોક-૧૭ : પ્રભાવ :
પેટના બધા રોગો દૂર થાય છે.
શ્લોક-૧૮ : પ્રભાવ :
(૧) શત્રુ-સૈન્ય સ્થંભિત થાય છે, ધર્મમાં મતિ સ્થિર થાય છે તથા હંમેશાં ઉત્સવ થતા રહે છે. (૨) શત્રુ સ્થંભિત થાય અને ફરિયાદમાં જીત થાય.
શ્લોક-૧૯ : પ્રભાવ :