________________
370 । ભક્તામર તુર્થ્ય નમઃ II
શ્રી જ્યોતિપ્રસાદ જૈને જે ભક્તામર શતદ્રયી'નો ઉલ્લેખ કર્યો છે આ દિગમ્બર પંડિત શ્રી લાલારામ શાસ્ત્રીની રચના છે એવું શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવ્યું છે. આના આધારે શ્વેતામ્બરોમાં પણ ૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રનો પાઠ પૂર્વકાળમાં પ્રચલિત હતો. આ કોઈ અર્થસભર કારણ નથી. શ્રી અગરચંદ નાહટાએ જે કાંઈ કહ્યું છે તે ઐતિહાસિક દૃષ્ટિએ કહ્યું છે, સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી કહ્યું નથી.
-
આ વિષય પર શ્રી મિલાપચંદ કટારિયા અને શ્રી રતનલાલ કટારિયા દ્વારા આપવામાં આવેલી વિશેષ ટિપ્પણી જે તેમણે પોતાના પુસ્તકના પરિશિષ્ટના અંતિમ પાના પર પોતાની નોંધના રૂપમાં રજૂ કરી છે એ આ પ્રમાણે છે :
“विष्वग्विभो सुमनसः किल वर्षयन्ति न्यग्-बन्धनाः सुमनसः किमुताऽऽवहन्ति । सत्सङ्गताविह सतां जगती समस्ता मामोदनां विहसतामुदयेन धाम्ना ||† || द्वेधाऽपि સ્તરતમ:શ્રમ-વિપ્રાખાશાदुद्यत्सहस्रकर-मण्डल - सम्भ्रमेण वक्षे प्रभोर्वपुषि काञ्चन काञ्चनानां प्रोद्धोद्धतं भवति कस्य न मानसानाम् ||२|| दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवाऽऽर्हन्
T
व्याख्यातरुत्सुक्य तेल्लशिवाध्वनोनात् । तत्त्वाऽर्थदेशनविधौ ननु सर्वजन्तुर्भाषा विशेषमधुरः सुरसार्थ ये ह्य ||३|| विश्वेक यत्र भटमोह महीमहेन्द्रं सद्यो जिगाय भगवान् निगदन्निवेयम् । सन्तर्पयन् युगपदे मव यानि पुंसां मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते ||૪||
નોંધ : આ બીજા ચાર અતિરિક્ત શ્લોક છે. ભક્તામર સ્તોત્રના ૩૨-૩૩-૩૪-૩૫ શ્લોકમાં
જે ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે તે જ આમાં છે. અર્થની દૃષ્ટિએ ઘણા સદોષ છે. અતઃ કવિકૃત જણાતા નથી. આ પ્રકારના ૨-૩ જાતના શ્લોક મળવાથી કોઈએ બધાને છોડી દીધા હોય (જેનાથી ૪ પ્રતિહાર્ય રહી ગયા). અને એક વાર આ પરંપરા ચાલી નીકળી તો પછી શ્વેતામ્બર સમાજમાં રૂઢ જ થઈ ગઈ છે. આજે શ્વેતામ્બર સમાજમાં ૩૨થી ૩૫ સુધીના ચાર શ્લોક ન માનવાનું કારણ આ જ જણાય છે.''
,,૨૦
શ્રી કટારિયાજીએ જે ચાર અતિરિક્ત શ્લોકો રજૂ કર્યા છે તે મૂળભૂત રીતે તે જ શ્લોક છે જે શ્રી સારાભાઈ નવાબ દ્વારા ૨જૂ ક૨વામાં આવ્યા હતા. બંને વચ્ચે ક્યાંક ક્યાંક પાઠાન્તર