________________
શ્રી ભક્તામર સ્તોત્ર (મૂળ સ્તોત્ર, ગુજરાતી પદ્યાનુવાદ, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન)
શ્લોક ૧લો અને રજો.
भक्तामरप्रणतमौलिमणि प्रभाणामुद्द्योतकं दलितपापतमोवितानम् । सम्यक् प्रणम्य जिनपायुगं युगादावालम्बनं भवजले पततां जनानाम् ।।१।। ૫: સંરતુત: સત્ત વીમયતત્તવોધાदुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः । स्तोत्रैर्जगत् त्रितय चित्तहरैरुदारैः
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।।२।। શબ્દાર્થ :
મત્તામર તમૌસિમપ્રમામિ – ભક્ત દેવોના વિશેષ નમેલા મુકુટના મણિઓની કાન્તિના.
જે ઇષ્ટદેવની વિશેષ પ્રકારે ભક્તિ કરે તે મા કહેવાય. અહીં ઇષ્ટદેવથી શ્રી જિનેશ્વરદેવ સમજવા. તેમની ભક્તિ કરનારા જે અમર અર્થાત્ દેવ, તે ભક્તદેવ. નત એટલે નમેલા, પ્રગતિ એટલે વિશેષ નમેલા. ભક્તિવશાત્ નમસ્કાર કરતી વખતે આ પ્રકારે નમવાનો પ્રસંગ આવે છે. ભૌતિ એટલે મુકુટ. મળ એટલે ચંદ્રકાન્ત આદિ મણિ. દેવોના મુકુટમાં આ પ્રકારના મણિ જડેલાં હોય છે. તેની મા એટલે કાન્તિ. આ પદ છઠ્ઠી વિભક્તિના બહુવચનમાં છે.